________________
૧૫
સંક્ષિપ્ત નિર્વાણપદ
નિર્વાણ દશક – (સિદ્ધાંત રસ બિંદુ તેત) ન ભુમિ ન તેય ન તજે ન વાયુ,
નરવ નેદ્રિય વા ન તેષાં સમૂહ અનેકાંતિ કવ્વાત સુષુપ્ત કાસિદ્ધ,
તદેકેશવશિષ્ટ, શિવ કેવલેહમ. (૧) અર્થ:- હું ભુમી, પાણી તેજ, વાયુ, આકાશ કે કમેંદ્રિય, જ્ઞાનેન્દ્રિય પણ નથી પણ સુષુપ્તિમાં, અનેક ભેદોને અંતલાવનાર એક સિદ્ધ બાકી રહેતે કેવળ શીવ છું, હું કર્તા
કતા નથી પણ સર્વત્ર વ્યાપકને અવીનાશી છું તેથી કોઈ ધર્મ મારામાં નથી. અસંગ, પરમાનંદ જ્ઞાનરૂપ, શુદ્ધ ચેતન રૂપે આત્મા છું. ૧. આમાં ચાવક મતનું ખંડન છે. કેમ કે તેઓ ઇંદ્રિયને જ આત્મા માને છે. કેઈ મનને, કોઈ પ્રાણને, બુદ્ધિને ને કોઈ શરીરને આત્મા માને છે વિગેરે બધા મતેનું ખંડન છે. આમાં ચાવકમત, પ્રાણ ઉપાસકે, ક્ષણક વિજ્ઞાન વાદી-બુદ્ધિવાદી, યુગાચાર ને માધ્યમીક બુદ્ધ મત, જૈન મત, (શરીર જેવડો આત્મા માને છે) સાંખ્યવાદીઓ વિગેરે મતનું ખંડત કરવા આ લેક છે. ન વર્ણ ન વર્ણાશ્રમાં ચાર ધર્મા,
ન ધારણા ધ્યાન ગાદપિ ; અનાત્માશ્રયેહં મમાયા સહાનાત્;
તદેડવશિષ્ટો-શિવ કેવલેહમ. (૨) અર્થ - મારામાં કોઈ વર્ણ કે જાતી નથી તેમજ કઈ યોગના લક્ષણ નથી તેમજ વર્ણ કે ૪ આશ્રમમાંથી કઈ નથી. તેમજ સમાધિ માટે ભેગના ધર્મો ધારણ ધ્યાન સમાધિ વિગેરે કંઈ પણ મારામાં નથી પણ એક વિશિષ્ટ બાકી રહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com