________________
૧૬૮
સંક્ષિપ્ત નિર્વાણપદ આયાસાત્ સકલે દુઃખી, નેન જાનાતિ કન; અનેનૈવ ઉપદેશન, ધન્યઃ પ્રાતિ નિવૃતિમ, (૧૬-૩)
અર્થ:-કર્મથી જ સઘળા દુખી છે, પણ કઈ જાણતુ નથી કે નિવૃતિમાં જ સુખ છે. બસ આટલા જ ઉપદેશની જરૂર છે. જેણે નિવૃતિ મેળવી લીધી છે તેવા પુરૂષોને ધન્ય છે બ્રહ્માસ્મિમાળા (પ્રેમપુરીજી મહારાજ, હરદ્વાર)
દેહે દેહાલ દિવ્ય, છહિ સુંદરઃ શિવ; કૈલાસોહિ ગુર્વ સાક્ષાત, ઇતિ બ્રહ્માસ્મિ ભાવયેત.
અર્થ:-દેહ દેવાલય છે, તેમાં જીવ સુંદર શિવરૂપ છે, ને કૈલાસ તેં ઘર છે. આથી સારી ભાવના કરે.
સ્મશાન નંદનવન જાત, લેઈ કાંચનાયતે. વિશ્વ બ્રામય ભાતિ, બ્રુવે બ્રહ્માસ્મિ સર્વથા.
અર્થ: તમે રમશાનને નંદનવન માને, લેઢાને એનું માને અને આ બધું વિશ્વ બ્રહ્મમય છે ને હું બ્રહ્મ છું તેમ હંમેશા બેલે. અવધૂત ગીતા -
(શ્રી દત્તાત્રયજી) પંચ ભૂતાત્મક વિશ્વ, મરીચિજલ સંનિભમ; કસ્યાપ્ય નમસ્કુય, અહમેકે નિરંજન. (૩)
અર્થ -પંચભૂતનું બનેલું આ જગત, મૃગતૃષ્ણાના જળ જેવું છે.-મીથ્યા છે, તે પછી અહિં હું તેને નમસ્કાર કરું? કેમ કે હું તે નીરંજન છું અને માયાના મળથી રહિત છું.
ઈશ્વરાનુગહાદેવ, પુંસાં અદ્વૈત વાસના મહદ્ મય પરિત્રાણા, વિપ્રાણામુપજાયતે. (૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com