________________
૧૭૩
સંક્ષિપ્ત નિર્વાણપદ નિંદા કરે નહિ દુષ્ટ કી, સ્તુતિ ન કરતા શિષ્ટ ક;
ચિંતા કરે નહિ અનિટ કી, સુખ દુખ દેને એક સમ, વર્ણ રેત સમાન છે જમ ભેદ સે અતિ દુ૨, યહ અવધૂત કી પહેચાન હે. નિજ આત્મ મેં કરતા રમણ, સંશય કભી કરતા નહિ, દેખે તમાશા વિશ્વ કા, શીર બેજ કે ધરતા નહિ. કલ્યાણ સબ કા ચાહતા, અપના કીયા કલ્યાણ હે; નિદ્ધ હે સ્વતંત્ર હૈ, યહ અવધૂત કી પહેચાન છે. મમતા અહંતા સે રહિત, કર્તાપના તાપના સર્વજ્ઞતા અલ્પજ્ઞતા, સબ જાનતા હે કલ્પના. ભેલા નહિ જ્ઞાની નહિ, નહિ જ્ઞાન અરૂ અજ્ઞાન હે; ચિન્માત્ર સંવિત શુદ્ધ, યહ અવધૂત કી પહેચાન હે અક્ષરાત વરેણ્યત્વાત, ધૂત સંસાર બંધનમ; તવ મસ્યાદ લક્ષણવાદ્, અવધૂત ઇતિષ્ય તે.
જગતની સત્યતા, પિતાની પરિછીન્નતા ને ઈશ્વરની અન્યતા ન માને.
જ્ઞાનામૃતન તૃપ્તસ્ય, કૃત કૃત્યય ગિન નૈવાસ્તિ કિંચિત્ કર્તવ્યું, અતિ ચેત્ ન સ તત્વવિદ્ .
(તસ્ત્રાનુસંધાન) અર્થ -જ્ઞાનરૂપી અમૃત જેને મળ્યું છે અને કૃતકૃત્ય જે બને છે તેને કંઈ પણ કર્તવ્ય પછી બાકી રહેતું નથી, જે કંઈ કરે તે તે તત્વવિદ્ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com