________________
૧૬
સંક્ષિપ્ત નિર્વાણપદ આત્મા શિવ છું. આ આત્મામાં શ્રવણ, મનન નીદિધ્યાસન પણું નથી. નમાતા પીતા વાન દેવા ન લેકા,
ન વેદા ન યજ્ઞા ન તિથ“ બ્રુવાંતિ; સુષુપ્ત નિરસ્તાતિશૂન્યાત્મ કવાતું;.
તદે કડવશિષ્ટ-શિવ કેવલેહમ. (૩) અર્થ:- આત્મામાં સુષુપ્તિ અવસ્થામાં માતા કે પીતા રહેતા નથી તેમજ કોઈ દેવદેવી, લેકે, વેદો કે ય, કે તીર્થ પણ રહેતા નથી પણ સુષુપ્તિમાં જેમ કંઈ રહેતું નથી તેમજ આત્મામાં પણ કોઈ ધર્મ, કે કશુ કંઈ રહેતું નથી. સત્ એવ સેમ્ય, ઈદં અગ્રેસી -હું એકજ પ્રથમ સત બ્રહ્મરૂપે જ હતે. ન સારવ્યું ન શૈવ ન તત્ પાંચરાત્ર,
ન જેને ન મીમાંસકાદ મતિ વા; વિશિષ્ટાનું ભુલ્યા, વિશુધ્યાત્મ કવાતું,
તદેકેશવ શિષ્ટ શિવઃ કેવલેહમ. (૪) અર્થ:- અખંડ અનુભવ વડે નિર્વિકલ્પ ચૈતન્યરૂપપણાથી તે સાંખ્ય, શૈવ, પાંચરાત્ર. જેન અથવા મીમાંસકદિને મત નથી. તેથી હું એક વિશિષ્ટ કેવળ શિવ છું. ન ચ ન ચ ન ચાંતને બાહાં,
ન મધ્ય ન વિર્ય ના પૂર્વ પાદિ; વિય વ્યાપકત્વા અખક રૂપ,
તદેવશિષ્ટ શિવ કેવલેહમ. (૫) • અર્થ-હું આકાશની જેમ વ્યાપક હેવાથી, માત્ર ઉચે નથી, તેમજ નીચે નથી, તેમજ અંદર, બહાર પણ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com