________________
૧૩૨
સંક્ષિપ્ત નિર્વાણપદ ઉલયાતું શુશુલુક્યાતું નહિ, થયયાનું ઉતકેયાતમ; સુપર્ણયાતું ઉત, ગૃધયાતું, દ્રષ્ટદેવ પ્રમુણરક્ષ ઈ.
ઘુડ જે મેહ, વરૂ જે ક્રોધ, કુતરા જેવી ઈર્ષા, કેકપક્ષી જે કામ, ગરૂડ જે અહંકાર અને ગીધ જે લે છેડે.
પિતાજીને કણ ઉપદેશ આપે છે કે વનમાં જઈ ભજન કરે. અસ્થિતંભ સ્નાયુબદ્ધ, માંસ શેણિતલેપિતમ; ચમવાદ્ધ દુધ, પાત્ર મૂત્ર પરીષમ. (પ-૫૮) જરા શેક વિપાકાત, સેગ મંદિરમાતુરમ; દુપુર દુધરં દુર્ણ, સ ષ ક્ષણભંગુલ્મ. (૫-૫૯) કુમિ વિહ ભમ સંજ્ઞાત, શરીર ઈતિ વણિતમ અસ્થિરેણ સ્થિરં કર્મ, કુતેડયું સાધયેત્ નહિ. (પ-૧૦) યત્ પ્રાતઃ સંસ્કૃતં ચાન, સાયં તદ્ ચ વિનશ્યતિ, તદિય રસ સંપૃષ્ટ, કાકા નામ નિત્યતા. (૫-૬૦)
અર્થ:-આ શરીર હાડચામ રૂધીર માંસ દુગ"ધી ને મળમૂત્રવાળું છે, જે તેને ઘડપણ શોક દુઃખ આવે છે ને ક્ષણભંગુર છે. શરીરમાં હાડકાં કૃમિ વિ. છે. તે આવા શરીરથી વાસના છેડી ભગવાનની સાધના કેમ જીવ કરતા નથી.
જે સારૂં અન્ન સવારે લીધું હોય તેને સાંજે તે નાશ થઈ જાય છે, તેવા અગવડે પોષાયેલું અસ્થિર શરીર, જે રૂધીર માંસથી બનેલું છે તેવા અસ્થિર શરીરવડે સ્થિર એવા પરમાત્માને કેમ મેળવતે નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com