________________
૧૪૦
સક્ષિપ્ત નિર્વાણપદ
પ્રકૃતિ જડ છે. છતાં પુરૂષના ભાગ માટે પ્રવૃતિ નીવૃતિ
કરે છે.
આત્મા અનેક માને છે(સાંખ્શ શાસ્ત્ર ) પ્રકૃતિ પુરૂષનુ વિવેકજ્ઞાન તેજ મેક્ષ માને છે-પણ ઇશ્વર માનતા નથી. સ્કંધ ૪ :-અશ્રુવાય કૃત યત્ના, શ્રુવાય પરિ કલ્પિતઃ;
ધ્રુવસ્ય યસ્ય પ્રસાદેન, વાસુદેવ નતાઽસ્મહમ ચે। કુવાજી પરિત્યજ્ય, અવ' પરિ સેવતે; ધ્રુવાણું તસ્ય નશ્યતિ, અધ્રુવ નષ્ટ મેવ ચ.
A bird in the hand is good than two on that bush.
અર્થ :-સત્ય વસ્તુ છેડી દઇને અસત્ય સ'સાર છે તેને ન પકડો કારણ કે અસત્ય વસ્તુ હંમેશા નાશવંત છે.
પુર'જન આખ્યાન સ’સારી જીવ ઇશ્વરના ત્યાગ કરી અનીત્ય સ્વીકારે છે તેથી દુખી થાય છે, દુખને ઉપાય-સત્સંગ છે માટે સાધુ સ`ગ કરો.
દ્રષ્ટાંત :–એક ત્રાજવામાં સ્વર્ગનું સુખ મુકે ને ખીજામાં સત્સંગનુ' ફળ મૂકે તે પણ સત્સંગનુ ફળ વધી જાય છે.
દ્રષ્ટાંત :–વિશ્વામિત્ર ને વસિષ્ઠજી–( શેષનાગ પૃથ્વી ઉંચી કરવા કહે છે તપ કરતાં સત્સંગથી ઉંચી થાય છે. ) સ્કંધ ૫-પેાતાના પુત્રોને વૃષભદેવના ઉપદેશ .નાહુ દેહા દેહલાજા' નૃલેકે,
-
કષ્ટાત્ કામાન્ અતુ તાવિભુજા ચે; તપેા દિવ્ય પુત્રા, ચૈન સત્ય શુદ્ધયેત્
બ્રા સૌખ્ય વન'તમ્ . (૫-૧-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com