________________
}}
સંક્ષિપ્ત નિર્વાણપદ
પારસમેં અરૂ, સંતમે' ખડો અંતરા જાણું; વે લેહા કાંચન કરે, સંત કરે આપ સમાન લેડુ દારુમયૈઃ, પારૈઃ બદ્ધોઽપિ મુચ્યતે; પુત્ર દારામયે પાણૈઃ મુચ્યતેઽપિ ન મુચ્યતે. (મહાભારત)
અર્થ:- લાકડું' કે લેઢાની એડીથી બધાએલે માણસ કેદમાંથી વખત પુરા થએ મુક્ત થાય છે પણ પુત્ર, સ્ત્રી, ધન વિગેરેના પાશમાંથી મુક્ત દેખાય છે, છતાં બધાએલે છે તે કદી છુટતા નથી.
અવન્તિ ન નિવત “તે, શ્રોતાંસિ સરિતા મિત્ર; આયુરાદાય માઁનાં, તથા રાત્ર્યહનિ પુનઃ,
(મહાભારત) અર્થ :-નદીઓ વહેતી થયા પછી કદી અટકતી નથી. નાની ઢાય તે સુકાય જાય છે અને ગંગા જમુના જેવી માટી હાય તે જરૂર દરીયા ભેગી થાય છે. તેમજ શરીર પણ જન્મ થયા પછી રાત ને દીવસ આયુષ્ય ઘટાડે છે, તે મૃત્યુને વશ કરે છે, માટે ચેતા ને પેાતાનુ સ્વરૂપ જાણી જન્મ સફળ કરે.
યથા ચમ વત્ આકાશ, વૈયિતિ માનવાઃ એવ' દેવ' અવિનાય, દુઃખથ્યાંતા ભવિષ્યતિ. અ:-જેમ માણસ આકાશના વીંટે કરી શકતા નથી, તેમજ બ્રહ્મતત્ત્વને જાણ્યા વિના દુઃખને કદી પણ અંત આવતા નથી.
.
તલવત દ્રશ્યતે ચૈામ, ખદ્યોતેા હવ્ય વાડિવ; ન તલ' દ્રશ્યતે બ્યાગ્નિ, ન ખઘોતા હુતાશનઃ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com