________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
મુ' શ્વેતાશ્વતર, ને ૧૦મુ' કૈવલ્ય ઉપનિષદ છે. તેમાં પણ ધણું જ ઉત્તમ જ્ઞાન આપ્યું છે. જેમ કે “ ઇશ્વરની મૂર્તિ હોતી નથી. ’
૧૨
એક દેવ: સર્વ ભૂતેષુ ગુઢઃ સવ' વ્યાપિ સવ' ભૂતાંતરાત્મા; કધક્ષઃ સર્વ ભૂતાધિ વાસ:, સાક્ષી ચેતા કેવલે નિર્ગુણુચ્ચ
(૬-૧૧)
યથાચમવત આકાશ' વષ્ટિય તિ માનવા તદા દેવ' અવિજ્ઞાય દુષ્યસ્યાંત ભવિષ્યતિ.
(૬-૨૦)
અર્થ :-ને આકાશના વીંટા થાય તે, દેવની અવજ્ઞા કરી શરીર સુખ મેળવી શકાય. જ્ઞાનથી મુક્તિ છે તેમ કહ્યું છે. ( ૯ ) છાંદોગ્ય ઃ-( સામવેદ ) મહાવાકચ “ તત્વમસિ ” પીતા ઉદાલકને પુત્ર વેતકેતુ સંવાદ– ભ્રહ્મ વિદ્યાની કીંમત :
4t
યદિ અપ્પસમા ઇમાં દુભિઃ ગૃહીતાં ધનશ્ય પૂર્ણાં' ધાતુ; એતદ્ન ખેત તતા ભૂય, નૃત્ય તદેવ તતા ભૂયઃ ઇતિ.
અર્થ :- બ્રહ્મ વિદ્યા માટે પૃથ્વીના દરીયે। ભરીને દ્રવ્ય આપા તા પણ તેથી વધારે છે.
દ્રષ્ટાંત :–કૌત્સ ૧૪ વિદ્યા શિખ્યા ને દક્ષિણા આપવા આગ્રહ કર્યાં. ત્યારે જ ગુરૂજી ખેલ્યા, ભાઈ બ્રહ્મ વિદ્યાની કીંમત જ ન હોય છતાં તારે આપવી ડાય તે ફક્ત ૧૪ કરોડ સેાના મહારા માગી કેમ કે તે ૧૪ વિદ્યા શીખ્યા હતા.
ૐકારનુ સ્વરૂપ, ને તેના વિવિધ નામ :-એકર ૮ મા રસ છે:-૫ ભુતાના પૃથ્વી રસ છે, પૃથ્વીના જળ રસ છે, જળના ઔષધીએ રસ છે, ઔષધીના પુરૂષ રસ છે, પુરૂષને વાણી રસ છે, વાણીના સામવે રસ છે, ને તેના રસ એકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com