________________
૮૭
સંક્ષિપ્ત નિર્વાણપદ
પંચ પ્રાણ મને બુદ્ધિ દર્શેન્દ્રિય સમન્વિતમ; શરીર સુખ દુખાનાં, ભેગાયતન ઉચ્યતે.
(આત્મબે-૧૨) અર્થ:-પાંચ પ્રાણ, મન બુદ્ધિ ને ૫ કપ્રિયે, ૫ જ્ઞાનેન્દ્રિયેથી મનમાં સુખ દુઃખ થાય છે. તેને સુક્ષમ શરીર કહે છે.
આ સૂક્ષમ શરીરને અણપુરી પણ કહે છે. વાગાદિ પંચ અવણાદિ પચ, પ્રાણાતિ પંચાજ મુખાગ્નિ પંચક બુધ્યા વિદ્યાપિ ચ કામ કર્મણિ, પછક સૂક્ષમ શરીર માહુ
અર્થ:-૫, કર્મદ્વિ, ૫, જ્ઞાનેન્દ્રિય, પાંચ પ્રાણ, પાંચ ભુતે, અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને અવિદ્યા, કામ, સંક૯પ ને અષ્ટપુરી કહે છે. કારણ શરીર:
અનાદિ અવિદ્યા અનિવા, કારણેયાધિ ઉતે, ઉપાધિ ત્રિતયાત્ અન્ય, આત્માન અવધારત,
(આત્મબંધ-૧ ) અર્થ:-અનાદિ અવિદ્યાથી, ને વર્ણન થાય તેવું કારણ શરીર છે અને ૩ દેહથી ૫૨ આત્મા જાણ. (૫) મુળ પ્રમણે છે -
પ્રત્યક્ષ અનુમાન ચ, શબ્દો અથપિત્તિ મેવ ચ ઉપમાનાનુપલબ્ધિ, પૂર્વ ભાખ્યાદિતાનિષ.
(શબર હવામી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com