________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
અધ:-બૈદીક શુભ કર્મોને જ તેએ સ્વગનું સુખ સેગવીને પાછા તેથી પણ હલકા લેાકમાં જન્મ લે છે.
જે
આ
દર
શ્રેષ્ઠ માને છે, મનુષ્ય લાકમાં કે
ઇષ્ટકમ ——અગ્નિહેાત્ર તપઃ સત્ય, વેદાધ્યયન મેવ ચ; આતિથ્ય' દેવપુજન' ચ, ઈષ્ટ ઇત્યાભિધીયતે.
અથ:-હામ, તપ, સત્ય ભાષણ, વેદનું અધ્યયન ને અતિથિ અને દેવના પુજનને ઇષ્ટકર્મ કહે છે. પૂર્વક —નાપિ ગ્રુપ તડાગાદિ, દેવાયતનાનિ ચ; અન્ન પ્રદાન આરામશ્ર, પૂર્વ ઇત્યાભિષીયતે.
અથ :–ત્રાવ, કુવા, તળાવ ખાદાવવા, મ'દિર બાંધવુ તથા ધર્મશાળા, ગરીમાને અન્ન આપવુ' ને બગીચા બનાવવા તેને પૂત'કમ' કહે છે.
દત્તકમ —શરણાગત સત્રાણું, ભૂતાનામપિ અહિં’સનમ્। અહિવેદી ચ યદાન, દત્ત ઇત્યાભિધીયતે. પ્રણવે ધનુ: શાહિ માત્મા, બ્રહ્મ તદ્ લક્ષ મુચ્યતે; અપ્રમત્તેન વૈધવ્ય, શરવત્ તમ ભવેત્.
અથ :-એકાર ધનુષ્ય છે, આત્મા ખાણ છે અને બ્રહ્મ લક્ષ છે. સાવચેતીથી તેને વીંધવાનુ છે તે ખાણની જેમ બ્રહ્મમાં એમાં લીન થવાનુ' છે.
પરીક્ષ્ય લેાકાનૂ કચિત્તાન,
બ્રાહ્મણા નિવેદ' આયાત નાસ્તિ અકૃતઃ કૃતેન; તદ્ વિજ્ઞા" સ ગુરુ મેવામિ ગÛત્,
સમિત પાણિઃશ્નોતિય બ્રહ્મનિષ્ઠમ્ . (૧-૧૨)
અથ :-કર્માંથી સ્વંગ મેળવીને, પછી તેની પરિક્ષા કરીને બ્રહ્મ જ્ઞાનીએ વૈરાગ્યવાળા થઇ અને એમ સમજવુ` કે કમ થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com