________________
સંક્ષિપ્ત નિવપદ (૫) આનંદમય --આનંદમય કેશારગે ત્વહંકાર પુરાકૃત
પુઃ ઉપાસના મિશ્ચ સુખિતેડસ્મિ ઈતિ મેદતે.
અર્થ:-હું પુન્યશાળી છું, સુખી છું તેમ માની આનંદ કરે છે તે આનંદમય કેરા છે.
- પંચકેશ માટે દુષ્ટાંત લીલું નાળિયેર, લીલી છાલ, કાથે લાલ, કાચલી, ગેટ ને પાણું.
લીલી બદામ, લીલી છાલ, રાતે કાળે, બદામ ઠળીયે, તેનું મીજને તેનું તેલ કાઢવું તે.
આત્મામાં ઉત્પત્તિ, નાશ, સંસ્કાર, વિકાર કે પ્રાપ્તિ નથી. નિત્યસ્વાત્ તસ્યાત્તિ, કુટસ્થત્યાત ન વિકીય સંસ્કારખુ ન શુદ્ધવાત, આત્મવાત્ આપ્યતઃ કુતઃ.
(વી. વી. ૫૮) અર્થ :-આત્મા નિત્ય હોવાથી તેની ઉત્પત્તિ નથી, કુટસ્થએરણ જે હેવાથી તેનામાં વિકાર નથી, શુદ્ધ હોવાથી તેમાં સંસ્કાર કરવા પડતા નથી અને પિતાનું જ સ્વરૂપ હોવાથી મેળવવું પડતું નથી. (૪) ૩ શરીરે-સ્થળ, સૂક્ષમ ને કારણે
પંચી કૂત મહા ભૂત સંભવં કર્મ સંચિતં; શરીર સુખ દુખાનાં, ભેગાયતન મુચ્યતે.
(આત્મબોધ-૧૧) અર્થ -કર્મ પ્રમાણે પાંચ ભૂતેથી બનેલુ આ શરીર સુખ દુખ ભેગવવાનું સાધન તે સ્થળ શરીર કહેવાય છે.
as,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com