________________
સ`ક્ષિપ્ત નિર્વાણપદ
શતÀાકી :--
દ્રષ્ટાંત નૈવ દ્રશ્યસિ ત્રિભુવન જઠરે, સદ્ગુરુર્માંન દાતુમ્ ; સ્પર્શશ્ર્ચત્ તંત્ર કલ્પ્ય: સનયતિ, યદ હૈ। સ્વણતાં અમસ્રારમ્ નસ્પત્વં તથાપિ શ્ચિંત ચરણ યુગે, સદ્ગુરુ સ્વીય શિષ્ય; સ્વીય સામ્ય' નિધત્તે ભવતિ, નિરુપમ સ્તન વા લૌકિકેપિ.
૬૫
અર્થ :-આવુ' દ્રષ્ટાંત બ્રહ્મજ્ઞાનના ઉપદેશ કરનાર ગુરુનુ બીજી મળતુ નથી, તેને સ્પશ'મણી કહીએ તા, તે ફક્ત લોઢાને જ સાનું કરે છે, પણ સ્પશમણી બનાવતા નથી, જ્યારે ગુરુજી તે શિષ્યને ઉપદેશ આપી બ્રહ્મરૂપ પાતા જેવા જ બનાવી દે છે. માટે જ ગુરુજી બ્રહ્મરૂપ અને અલૌકીક છે. ( શત લૈકી ૧. ) યવત્ શીખડવૃક્ષ પ્રસૃત, પરિમલે નાભિહીતાડન્ટેડપિ વૃક્ષાઃ; શત્ સોંગ ધભાજોડષ્યતનુ, તનુભૃતાં તાપમૂત્રયન્તિ. આચાર્યાંન લખ્યું એડિપિ, વિધિવશતઃ સાંનિધૌ સ સ્થિતાનામ્; ત્રધા તાપ' ચ પાપ, સ કરુણ હૃદય: સ્વાદ્ધિભિક્ષાલયન્તિ.
અર્થ :-જેમ સુખડના ઝાડમાંથી નીકળતી સુગંધ પાસેના બીજા વૃક્ષાને સુગંધવાળા કરે છે, ને શરીરધારીનાં તાપ દૂર કરે છે તેમજ દયાળુ ગુરુજી પણ શિષ્યાના ત્રણે તાપને ઉપદેશવડે દુર કરે છે. ગુરૂજી ચંદન વૃક્ષ કરતા શ્રેષ્ઠ છે.
ગંગા પાપ' શશી તાપ, દૈન્ય કલ્પતરુ સ્તથા; પાપ' તાપ ચ દૈન્ય' ચ, હરતા સાધુ સમાગમ.
અ:-ગંગાજી પાપ દુર કરે છે, કલ્પવૃક્ષ ગરીમાઇ દુર કરે છે પણ સાધુઓના સમાગમ તે પાપ, ત્રિવિધ તાપ ને દીનતા-જીવભાવ હરણ કરે છે ને પેાતાના જેવાં બનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com