________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
ષડ્ વિકાર છે દેઢુના, તું તેથી અવિકાર, સાક્ષી રૂપે આતમા, તે જ જ્ઞાન સુખ સાર. દેહાધ્યાસ કાઢવેતે, ડાબે હાથે લખવાની ટેવ, જમણા હાથે ટેવ પાડવા જેવું જરા અઘરૂ લાગે છે
જેમ તેમ કરીને સમજવા મ, શું હું ચેતન કે ચ આવુ' વિચારવુ' પ્રથમ જને, પછી રહેવુ ઘરે કે જવુ' વને.
જેમ ભેાજન પછી ભુખ રહેતી નથી, તેમ જ જ્ઞાન સાચું થાય તા દેહાધ્યાસ રહેતા નથી.
૫
વેદાંત :-જગતના નાશ ઇચ્છતું નથી, પણ ખાધીતાનુવૃત્તિ રાખવાનું કહે છે.
સ્વપ્ના સકળ સંસાર છે, સ્વપ્ના તીને લાક; સુદર જાગ્યા સ્વપ્ન તે, તખ સખ જાણ્યા ફેક. જાગ્રત સકળ સ’સારે, જાગ્રત તીના લેક, સુંદર જાગ્યા બ્રહ્મ મે, તખ સખ જાન્યા ફાક.
દેહાધ્યાસ તે ભુતના વળગાડ કાઢવા જેવું અઘરૂ' કામ છે.
સર્વ
ન દે વા સુ ૨ મ ત્ય* તિ ય ક્, ન સ્ત્રી ન ઢા ન પુમાર્ ન તુ; નાય. ગુરુ: કર્મ, ન સન્ના ચાસન, નિષેધ શેષો જયતાદ
શેષ:. (ભાગવત ૮–૩-૨૪)
અર્થ :-તે બ્રહ્મા, દેવ અસુર, માણસ, પશુ પ ́ખી, સ્ત્રી, ષ', પુરુષ કે કોઈ જંતુ નથી. તેમ જ તેમાં કેઇ ગુણ ક્રમ નથી. પણ સત્ સત્થી વિલક્ષણ છે, ના, ના કરતા બાકી રહે તેવુ' બ્રહ્મ છે. તેની ગજરાજ પ્રાથના કરે છે. ભાગવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com