________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
આત્મચેતન, બ્રહ્મચેતન જેવાની વસ્તુ નથી પણ અનુભવવાનું છે. હું આત્મા બ્રહ્મ છું. તેથી શરીરની પરિક્ષા ન લેવાય-ચેતન કેઈ ઈદ્રિયને વિષય બનતું નથી. તે વ્યાપક ને નિત્ય છે. મોક્ષ=મુક્તિ. શેમાંથી ? “અજ્ઞાનમાંથી–દેહાધ્યાસ છેડે તે મુક્તિ.”
મોક્ષઃ ન નિઝતિ આકાશે, ન પાતાલે ન ભૂતલે; અજ્ઞાન હૃદય ગ્રંથી નાશ, મેક્ષ ઈતિ મૃતઃ.
મોક્ષ, અજ્ઞાન જવું તેને કહે છે. દેહાધ્યાસ, જીવ ભાવ કાઢે.
પ્રથમ સંક૯પને ત્યાગ કરી, બીજો ઉઠવા ન દઈએ; વચમાં નિર્વિકપ દશાને, અનુભવ લેતા રહીએ.
Attain th UTMOST in pessivity- ilahi બ્રહ્મ મેળવે. જેમ તેમ કરીને સમજ મર્મ, શું હું ચેતન કે ચમ? આવું વિચારવુ પ્રથમ જને, પછી રહેવું ઘરે કે જવું વને.
(અખા ભગત) અત્યંત આવશ્ય વસ્તુ ઈશ્વર પાસે જ બનાવી છે - તદૃન નાના બાળક માટે દુધ-માતાના સ્તનમાં. મનુષ્ય જીવન માટે હવા–સર્વત્ર. બ્રહ્મ જાણ તે–તમે પોતે જ છે. તમે આત્મા રૂપે બ્રહ્મ છે. માટે પિતાની પરિછીન્નતા ન માને. અને ઈશ્વરની અન્યતા ન માને ને જગતની સત્યતા ન માને. ભુતકાળ ભૂલી જાવ, ભવિષ્યના કીહલા ન બાંધે, પણ વર્તમાનમાં તમે બ્રહ્મ છે જ તેમ શાસ્ત્ર પર વિશ્વાસ રાખે.
ભવિષ્ય નાનુ સંઘરે, અતીત નાનું અતિ વર્તમાન નિવસ્તુ, અસંગે નાતિ વતે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com