________________
૫૮
સંક્ષિપ્ત નિર્વાણપદ દુરી કરે સબ વાસના, આશા રહે નહિં કોઈ સુંદર વાકી મુક્તિ છે, છત હી સુખ હોઈ સાક્ષી ભાવે રહે, નિપેક્ષ રહે. મને નાશ તે જ મુક્તિ છે. સર્વનું વિસર્જન તે જ ખરું સર્જન છે. બધી ઉપાધી છોડવી તે જ ગેપીનું વસ્ત્ર હરણ છે.”
(આત્મ દશક-સિદ્ધાંતળીદુ) ભગવાન શંકરાચાર્યજી:ન ચ એક દ્વિતીય કૃતઃ સ્થાત
ન કેવલવં ન ચા કેવલવા; ન શુન્ય ન ચા શૂન્ય
અદ્વૈત ક–ાત કર્થ સર્વ વેદાંત સિહં બ્રવીમિ. (૧૦)
અર્થ -બ્રહ્મ એક, બે, કે કેવળ અકેવળ, ચેતન શૂન્ય વિગેરે કંઈ કહેવાતું નથી. સર્વ વેદાંતને આ જ ઉત્તમ સિદ્ધાંત છે.
પ્રથમ વેદાંત સાંભળે, સમજે ને છેવટ અનુભવ કરે. શાંતિ મળશે જ.
સંસાર રોગ ચિકિત્સાથે, ઉપાયં કથયામિ તે, યદુ યદુ સ્વાભિમત વસ્તુ, તદ્ ત્યજન સુખ મથુતે
અર્થ આ સંસારરૂપી રોગની દવા-ઉપાય કહું છું કે જે જે વસ્તુ તમને ગમતી હેય, જેમાં તમારે મત હેય તે સવ છેને કેવળ સ્વરૂપ સુખ અનુભવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com