________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
પ
વસિષ્ઠજી:-હે શમ ! ભૂખ્યા રહે, હિમાલયની ઠંડી સહુન કરી, તપશ્ચર્યા કરી, ખૂબ માળા જપ કરી, પૂજા પાઠ કરી પણ મનના સલ્પના ત્યાગ વગર શાંતિ મળશે નહિ. શ્રી શકર ભગવાનની સાંભર્વીસુદ્રા :
'તલક્ષ્ય બહિ: દૃષ્ટિ:, નિમેષેન્મેષ જિતા; સા ભવેત્ સાંભવીમુદ્રા, સ ત ંત્રેષુ ગેાપિતા,
અથ :-બહાર આંખ અડત્રી ખુલ્લી, અ ંતર લક્ષમાં દૃષ્ટિ જે આંખ ઉઘાડ બંધ રહિત રહેવુ' અને કઇ ન વિચારવું તેને સાંભવીમુદ્રા કહે છે, જે ગુપ્ત વાત છે.
માક્ષ દ્વારે દ્વારપાલાવ્યવારઃ પરિકીતિ તાઃ; શમા, વિચારઃ સંતાષટ્યા, ચતુ: સાધુ સમાગમ.
અથ :-માક્ષ માટે ચાર દ્વારપાળ છે.
(મહે।પનિષદ )
શમ, વિચાર,
સંતોષ ને સાધુ સમાગમ.
મન, સુન્ના ઘરતુ' મહેમાન છે. મનમાં આવે તે છીપલા છે. મન ન પહોંચે ત્યાં જ સાચા મેાતી છે. માટે નિર્વિચાર રહેા. મહાશયતા :
In emptiness, there is no form, no fee ling, no perecption, no impulse, no conseiousness, no eye, nose etc. until we come to, no ignorance, decay, death, suffering, no path, no attainmentate, no mind forms, etc.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com