________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
અર્થ -મનને એકાગ્ર કરવા કરતાં, મનને દુર કરે કે હું આત્મા છું પણ મન નથી. તે વાત વધારે અગત્યની છે.
મને દ્રશ્ય મિદં સર્વ, વત્ કિંચિત્ સ ચરાચરમ; મનહિ અમની ભાવે, વૈત નૈ૫ લભ્યતે.
અર્થ આ દ્રશ્ય જગત કેવળ મન જ છે. માટે મનને અમની ભાવ કરે તે પછી Àત રહેશે જ નહિ.
Freedom from thoughts, Be thoughtless.
વિચારે છેડે, ને નિર્વિચાર રહે. કારણ બ્રહ્મમાં મુક્તિ બંધ નથી.
(ભાગવત) બદ્ધો મુક્ત ઇતિ વ્યાખ્યા, ગુણ મે ન વસ્તુત ગુણશ્ય માયા મૂલત્તાત્, ન મે મક્ષો ન બંધનમ્ .
(ભાગવત ૧૧-૧૧-૧) અર્થ -બંધ ને મુક્તિ તે ગુણેના ધર્મ છે ને તે જ માયા છે પણ મારા સવરૂપ આત્મામાં બંધ મિક્ષ છે જ નહિ.
યથા નિરંધને અગ્નિ, સ્વયેની ઉપશામ્યતિ; તવત્ વૃતિક્ષાત્ ચિત્ત, સ્વનિ ઉપશામ્યતિ.
(તવાનુસંધાન) અર્થ :-જેમ બળતણ વગરને અગ્નિ આપે આપ શાંત થાય છે તેમજ ઈચ્છા-વૃતિ વગરનું મન પિતાના બ્રહ્મ સ્વરૂપમાં શાંત થાય છે.
હરે યદિ ઉપદેશ તે, હરિ કમલજsપિસન; તથાપિ ન તવ વાચ્ય, વૃતિ વિસ્મરણાત્ તે.
(અષ્ટાવક્રગીતા ૧૬-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com