________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
અર્થ:-સમુદ્રનું પાન કરી શકાય છે, ને મેરુપર્વત પણ ઓળંગી શકાય છે, અને અગ્નિ પણ કદાચ ભક્ષણ કરી શકાય છે, પણ મનને નિગ્રહ કરે તે અતિ કઠીન કાર્ય છે.
નિદ્રાદો જાગર સ્વાંતે, યે ભાવ: ઉપજાયતે, તે ભાવં ભાવયન્ નિત્ય, મુચ્યતે નેતરે યતિઃ.
અર્થ -ઊંઘ પહેલાં છેલ્લી ક્ષણે, તેમજ આંખ પૂરી ઉઘડે તે પહેલી ક્ષણે જે પ્રકારે મન વિચાર વગરનું રહે છે, તે શૂન્યભાવ મનને રાખવાથી યોગી, જન્મ-મરણથી મુક્ત
થાય છે..
વૃતિ રહિત જે જ્ઞાન, તેથે પૂર્ણ સમાધાન જેથે તુટે અનુસંધાન, માયા બ્રહ્મચે તું જાન.
( તુકારામજી ) નષ્ટ પૂર્વે સંકલ્પ તુ, યાવતુ અન્યસ્થને દયા; નિવિકલ્પ ચૈતન્ય, સ્પષ્ટ તાવત્ વિભાસતે. પહેલી વૃત્તિને ત્યાગ કરી, બીજી ઉઠવા ન દઈએ; વચમાં નિવિકલ્પ દશાને, અનુભવ લેતા રહીએ. સિદ્ધાંતે અધ્યાત્મ શાણાં, સર્વ પબ્લવ એનહિ ન અવિદ્યા અસ્તી, ને માયા, શાંત બ્રહ્મદ અક્રમમ
(. વા ૧૨૫ ) અર્થ :-અધ્યાત્મ શાસને સિદ્ધાંત છે કે, બધું છેડે તે જ અવિદ્યા, માયા, રહેશે નહિં, કેવળ એક બ્રહ્મ જ બાકી રહે છે.
નિર્વિકાર તયા વૃધ્યા, બ્રહ્માકાર તયા પુન વૃત્તિ વિમરણું સસ્થ, સમાધિજ્ઞાન સંજ્ઞકઃ.
(અપરિક્ષાનુ ભુતિ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com