________________
પર
સંક્ષિપ્ત નિર્વાણુપદ
અથ :-ખરા યોગી કોઈ પણ પ્રકારની ક્રિયા કરતા નથી, શૂન્યભાવથી જ રહે છે.
પણ મનમાં સદા વિચાર વગર
ઢૌ મા ચિત્ત નાશસ્ય, ચેગા જ્ઞાન ચ રાધવ; ચેાગેલુતિ નિર્ધાદ્ધિ, જ્ઞાન સમ્યક્ અવેક્ષણમ્ . ( ચે. વા. ઉપશમ )
અથ :-ચિત્ત નાશ કરવાના એ જ સાધન છે. હું રામ, (૧) ચેગ-વૃતિને રેકી, અથવા તેા (૨) એક તત્વનુ‘ ઉપનિષદ જ્ઞાન છે.
મનેાહિ જગતાં કર્યાં, મનેહિ પુરુષ સ્મૃતઃ; મનઃ કૃત' કૃત રામ, ન શરીરઃ કૃતં કૃતમ્ . ( ચે।. વા. ઉપશમ )
અર્થ :-જગતના કર્તા જ માણસનું મન છે, માટે શરીરથી કરેલું' કમ, ક્રમ કહેવાતું નથી પણ મનથી જ કરેલું કમ, ક્રમ બધન આપે છે.
મનેાનિવૃતિ પરમાપ શાંતિ, સા તીથવાઁ મણિકર્ણિકા ચ; જ્ઞાન પ્રવાહાઃ વિમલાદિ ગંગા, સા કાશીકાઢું નિજ ધરુપા. (કાશીપ'ચક )
અર્થ :-મનની નિવૃત્તિ તે જ પરમ શાંતિ છે, તે જ કાશીના મણિકર્ણિકા ઘાટ છે, જ્યાં જ્ઞાનરૂપી ગંગા વહે છે, અને પેાતાનુ... આત્મ સ્વરૂપ તે જ ખરી કાશીક્ષેત્ર-મુક્તિપુરી છે. સુમેરુ ઉન્ મૂલના પિ; વિષમઃ ચિત્ત નિગ્રહ. ( યા. વા. ૧૦૧૬-૨૪)
અપિ અબ્ધિ પાનાનું મહતઃ, અપિ વહ્નિઃ અશનાત્ સાધા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com