________________
अनुयोगहारसूत्रे व्याख्येयं भवेत् । किच-यदि नन्दिमत्रेऽस्या बाह्यत्वे निर्णीते पुनरस्यास्वविषये प्रश्नो निरर्थव स्तर्हि 'जइ सुयनाणग्स उद्देसो समुद्देसो अणुष्णा अणुओगा य पवत्तइ, किं अंगपविठ्ठरस......? किं अंगबाहिरस्स......?' इत्यादि तृतीयसूत्रो पन्यास एव निरर्थकः स्यात, अतो नास्ति नन्दिसूत्रा-नुयोगद्वारसूत्रयोः पौर्वापर्यभावः, अतोऽज्याङ्गत्वविषये प्रश्नः समीचीन एव ।।
ननु मङ्गलार्थ नन्दिसूत्र मेव प्रथमं व्याख्यातव्यम् ? इति चेदुच्यते- तदपि न, नन्दिसत्रेऽपि ज्ञानपञ्चक कीर्तनस्यै व मगलत्वम, तच्चेहाऽप्यस्तीति मालस्यापि नन्दिसूत्रस्य प्रथमव्याख्याने प्रयोजनाभावात् । यच्चक्तम्-'इमं पुण पट्ठवणं' के बाद में व्याख्याता नन्दिसूत्र का व्याख्यान करदें। किच-यदि नदि सूत्र में इसमें अंगबाह्यता का निर्णय होने से अंगत्व विषयक प्रश्न निरर्थक है ऐसा ही मान लिया जावे तो फिर "जइ सुयनाणस' इत्यादि तृतीय सूत्र का उपन्यास ही निरर्थक हो जावे गा। इसलिये नंन्दिसूत्र और अनुयोगद्वारसूत्र इनमें पौर्वापर्यभाव नहीं है-अतः अंगन्य विषयक प्रश्न इसके ऊपर जो किया गया है वह समीचीन ही है।
शंका-मंगल के निमित्त नन्दिमूत्र ही प्रथम व्याख्यान करने योग्य हैं अतः इस तरह इन में पौर्वापर्यभाव आ जायगा-सो ऐसी भी बात नहीं है क्यों कि नन्दिसूत्र में भी पांच ज्ञानों के कथन से जिस प्रकार मंगलता है उसी प्रकार से वह मंगलता इसमें भी है। क्योंकि यहां पर भी पांच ज्ञानों જ કે પહેલાં નદિસૂત્રનું વ્યાખ્યાન (કથન) કર્યા બાદ આ સૂત્રનું વ્યાખ્યાન કરવું ન જોઈએ. કદાચ એવું પણ સંભવી શકે છે કે પહેલાં આ અનુગ દ્વાર સૂત્રનું વ્યાખ્યાન કરીને ત્યારબાદ વ્યાખ્યાતા નદિસૂત્રનું વ્યાખ્યાન પણ કરે.
વળી એવું જ માની લેવામાં આવે કે નદિસૂત્રમાં આ સૂત્ર (આવશ્યક સૂત્ર) ની અંગબાહ્યતાને નિર્ણય થઈ ગયો હોવાથી-અંગત વિષયક જે પ્રશ્ન પૂછવામાં भाव्या छ त निरर्थ मागे , मेवी परिस्थितिमाता "जइ सुयनाणस" त्याle ત્રીજા સુત્રને ઉપન્યાસ જ નિરર્થક બની જશે. નન્તિસૂત્ર અને અનુગદ્વારસૂત્રમાં પાર્વાપર્ય ભાવને સદૂભાવ નથી, તેથી તેને અનુલક્ષીને અંગત્વ વિષયક જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે ઉચિત જ છે.
શંકા-મંગળનિમિત્તની અપેક્ષાએ તે નક્ટિસૂત્ર જ પ્રથમ વ્યાખ્યાન કરવા યોગ્ય છે, તે કારણે તે બન્નેમાં પૌર્વાપર્ય ભાવનો સદુભાવ પણ સંભવી શકે છે.
ઉત્તર–એવી વાત પણ નથી, કારણ કે નન્દિસૂત્રમાં પણ પાંચ જ્ઞાનના કથનથી જેવી મંગળતાને સદૂભાવ છે, એવી જ મંગળતાને આ સૂત્રમાં પણ સદૂભાવ છે,