Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પ્રવચન-માતા
અધ્યયન-૨૪ : ટિ. ૧૩
૨. વાચિક હિંસા – સંરંભ–બીજાને મારવામાં સમર્થ ક્ષુદ્ર વિદ્યાઓનો જાપ કરવા માટે સંકલ્પસૂચક ધ્વનિ. સમારંભ–પરપીડાકારક મંત્રોનું પરાવર્તન. આરંભ–બીજાઓના પ્રાણવ્યપરોપણ કરવામાં સમર્થ મંત્ર વગેરેનો જાપ કરવો. ૩. કાયિક હિંસાસંરંભ-પ્રહાર કરવાની દૃષ્ટિએ લાકડી, મૂઠી વગેરે ઊંચા કરવાં. સમારંભ–બીજાને માટે પીડાદાયક મૂઠી વગેરે દ્વારા ઘાત. આરંભ–પ્રાણીવધમાં શરીરની પ્રવૃત્તિ. ચૂર્ણિકારે એક પ્રાચીન શ્લોક ઉદ્ધત કર્યો છે –
સંન્ય: સં૫:, પરિતાપરો ભવેત્ સમાર:
आरम्भः व्यापत्तिकरः, शुद्धनयानां तु सर्वेषाम् ।। ૧૩. (શ્લોક ૨૬)
પ્રસ્તુત શ્લોકના પ્રસંગમાં વૃત્તિકારે ગુતિ વિષયમાં આચાર્ય ગંધહસ્તીનો મત પ્રસ્તુત કરતાં લખ્યું છે–રાગ-દ્વેષ રહિત મનની પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિ અને વાણીની પ્રવૃત્તિ ગુપ્તિ છે. તેનો બીજો અર્થ–મન, વાણી અને કાયાની નિર્વ્યાપાર અથવા પ્રવૃત્તિશૂન્ય અવસ્થા એવો કર્યો છે.”
જીવન યાત્રા માટે પ્રવૃત્તિ અપેક્ષિત હોય છે અને અશુભમાંથી બચવા માટે નિવૃત્તિની અપેક્ષા હોય છે. મુનિના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સંતુલન હોય છે. સૂત્રકારે પ્રસ્તુત શ્લોકમાં આ સંતુલનનું પ્રતિપાદન કર્યું છે.
૩.
ઉત્તરાધ્યયન ચૂળ, 98 ર૬૭T बृहद्वृत्ति, पत्र ५१९, ५२०: उक्तं हि गन्धहस्तिनासम्यगागमानुसारेणारक्तद्विष्टपरिणतिसहचरितमनोव्यापार कायव्यापारो वाग्व्यापारश्च निर्व्यापारता वा वाक्काय योप्तिरिति, तदनेन व्यापाराव्यापारात्मिका गुप्तिरुक्ते ति ।
बृहद्वृत्ति, पत्र ५१९ : तथा वाचिकः संरम्भ:परव्यापादनक्षमक्षुद्रविद्यादिपरावर्तनासंकल्पसूचको ध्वनिरेवोपचारात् संकल्पशब्दवाच्यः सन्, समारम्भ:परपरितापकरमंत्रादिपरावर्त्तनम्, आरम्भः तथाविधसंक्लेशतः प्राणिनां प्राणव्यपरोपणक्षममन्त्रादिजपनमिति। એજન, પન્ન ૨૧:તd: સ્થાનવિલુ વર્તમાન: સંર:अभिघातो यष्टिमष्ट्यादिसंस्थानमेवसंकल्पसूचकमुपचारात् संकल्पशब्दवाच्यं सत् समारम्भःરતાપક્ષો પુષ્ટયામ યાત:, મામેurળવવાत्पनि कार्य प्रवर्त्तमानम्।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org