Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
જીવાજીવવિભક્તિ
(૫) વલ્લી -- કાકડી વગેરેની વેલ.
(૬)
૧.
૨.
તૃણ
! – ઘાસ.
(૭) લતા-વલય – નાળિએર, ખજૂરી, કેળ વગેરે. તેમને બીજી શાખા હોતી નથી, એટલા માટે તેમને ‘લતા’ અને તેમની ડાળો વલયાકાર હોય છે તેથી તેમને ‘વલય’ (સંયુક્તરૂપે ‘લતા-વલય’) કહેવામાં આવેલ છે.
(૮) પર્વજ – શેરડી વગેરે.
(૯) કુહુણ - જમીન ફોડીને ઊગી નીકળનાર છોડ, જેમ કે—સર્પચ્છત્ર, બિલાડીના ટોપ વગેરે.
-
(૧૦) જલરુહ – જલજ વનસ્પતિ – કમળ વગેરે.
। તૃણ
(૧૧) ઔષધિ (૧૨) હરિતકાય – પાલખ, બથવો વગેરે.
જ્યાં એક શરીરમાં અનંત જીવો નિવાસ કરતા હોય, તેને ‘સાધારણ વનસ્પતિકાય' કહે છે. બધા પ્રકારના કંદ, મૂળ તથા અનંતકાયિક સાધારણ વનસ્પતિ જીવો છે. બટાટા, મૂળા, આદુ વગેરે બધા આ શ્રેણીની અંદર આવે.
૯૩૯
વસ્તી (૯૭૨૪) લતા-વિશેષ. આ વર્ષા ઋતુમાં ઉગે છે. તેનો કંદ સ્નિગ્ધ, ફૂલ લાલ અને પાંદડાં લીલાં હોય છે. તેને ‘ભૂકદલી’ અને ‘દ્રોણપર્ણી' પણ કહેવામાં આવે છે.
૬ (૯૮ ૩) રેસા વિનાના ગાંઠાદાર મૂળ. જમીનમાં રહેનાર વૃક્ષનો અવયવ.
દૈનિદ્દા (૯૯ | ૩) (સં. ઇાિ) હળદર પીળા અને સોનેરી રંગની હોય છે. તેનું નામ છે – ‘વરવર્ણની’ અર્થાત્ ઉત્તમ વર્ણવાળી. પ્રાચીન કાળમાં હળદરનું તેલ ખૂબ લગાવવામાં આવતું. મદ્રાસ બાજુ હજુ પણ પોતાનો વાન સુધારવા માટે સ્ત્રીઓ તેનો પ્રયોગ કરે છે. તે વાત-રોગ, હૃદય-રોગ, પ્રમેહ વગેરે રોગો માટે અતિ ઉત્તમ મનાય છે. સુશ્રુત (ચિ૰ અ. ૯)માં તો કહેવામાં આવ્યું છે કે તેનાથી કુષ્ઠ રોગ પણ નાશ પામે છે. વસ્તુતઃ તે રક્ત શુદ્ધ કરનાર છે, એ જ કારણે પીઠી તથા આહારમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. '
૧૯. (શ્લોક ૧૦૯-૧૧૦)
પ્રજ્ઞાપના
-
- એક ફસલ આપનાર છોડ – ઘઉં વગેરે.
=
ઉત્તરાધ્યયનની અપેક્ષાએ પ્રજ્ઞાપના (પદ ૧)માં અગ્નિના વધુ પ્રકારો મળે છે–
ઉત્તરાધ્યયન
(૧) અંગાર – સળગતો કોલસો (૨) મુર્મુર –
(૩) અગ્નિ – લોહપિંડમાં પ્રવિષ્ટ તેજસ્
(૪) અર્ચિ – પ્રદીપ્ત અગ્નિથી વિચ્છિન્ન અગ્નિ-શાખા
Jain Education International
(૧) અંગાર
(૨) જવાળા
! – ભસ્મ મિશ્રિત અગ્નિ-કણ
शब्दार्णव: द्रोणपर्णी स्निग्धकन्दा कन्दली भूकदल्यपि । प्रवचनसारोद्धार, पृ. ५७ ।
અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૯
(૫) જ્વાલા – પ્રદીપ્ત અગ્નિ સાથે પ્રતિબદ્ધ અગ્નિ-શાખા (૬) ઉલ્કા
(૭) વિદ્યુત
(૩) મુર્મુર
(૪) અર્ચિ
૩.
૪.
अभिधान चिन्तामणि कोश, ३: हरिद्रा कांचनी पीता निशाख्या वरवर्णिनी ।
સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ, પૃ. ૪૫૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org