Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
લેશ્યા-અધ્યયન
૮૭૫
અધ્યયન-૩૪: ટિપ્પણ ૧૩-૧૯
(૨) કેટલાક પુરુષો દઢધર્મ હોય છે, પ્રિયધર્મ નહીં. (૩) કેટલાક પુરુષો પ્રિયધર્મ પણ હોય છે અને દઢધર્મ પણ. (૪) કેટલાક પુરુષો ન પ્રિયધર્મ હોય છે કે ન દેઢધર્મ.
બૃહદ્રવૃત્તિમાં દઢધર્મનો અર્થ – ‘સ્વીકૃત વ્રતનું નિર્વહન કરનાર' – કરવામાં આવ્યો છે.' ૧૩. પાપભીરુ છે (વજ્ઞખીરૂ)
વજ્ઞ અને અવજ્ઞ– આ બે શબ્દો છે. વર્નનું સંસ્કૃત રૂપ “વર્ગ' અને અવજ્ઞ નું વઘ' છે. બન્નેનો અર્થ એક જેવો જ છે. વૃત્તિકારે વેનને સર્વજ્ઞ માનીને તેના આકારનો લોપ માન્યો છે. પરંતુ તે આવશ્યક નથી. વ7(વર્ષ)જ પોતાના અર્થની અભિવ્યક્તિ માટે સક્ષમ છે. ૧૪. અત્ય·ભાષી છે (પયગુવા)
આના બે અર્થ થાય છે – મિતભાષી તથા ધીમે બોલનાર, વૃત્તિમાં આનો અર્થ મિતભાષી કરવામાં આવ્યો છે.' ૧૫. અન્તર્મુહૂર્ત (મુહુદ્ધ)
અહીં ‘દ્ધ – ‘અરવું’ નો અર્થ – એકના સરખા ભાગરૂપ અરધું નથી. આનો અર્થ મુહૂર્તનો એક ભાગ, બે ભાગ કે ત્રણ ભાગ પણ થઈ શકે છે. તાત્પર્ય છે – અપૂર્ણ મુહૂર્ત, અન્તર્ મુહૂર્ત." ૧૬. અન્તર્મુહૂર્ત અધિક (મુહુરિયા)
મુહૂર્ત અધિકનો તાત્પર્યાર્થ છે અંતર્મુહૂર્ત અધિક. જે શબ્દ “સમુદાય'ના અર્થમાં વપરાય છે, તેનો પ્રયોગ એક-એક અવયવને માટે પણ કરી શકાય છે." ૧૭. સ્થિતિ (કાળ) (મા)
‘અધ્યા' શબ્દના બે અર્થ થઈ શકે છે - કાળ અને ક્ષેત્ર. અહીં તેનો કાળ અર્થ વિવક્ષિત છે. ૧૮. (શ્લોક ૪૫-૪૬)
૪૫મા શ્લોકમાં શુક્લલશ્યાનું વર્જન અને ૪૬મા શ્લોકમાં શુક્લલેશ્યાનું પ્રતિપાદન – બન્ને કેવળીની અપેક્ષાએ છે. ૧૯. (શ્લોક ૪૬)
પ્રસ્તુત શ્લોકમાં શુક્લ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ જૂના એક કરોડ પૂર્વની બતાવવામાં આવી છે. વૃત્તિકારનો મત છે કે એક કરોડ પૂર્વના આયુષ્યવાળો કોઈ પુરુષ આઠ વર્ષની અવસ્થામાં જ મુનિ બની જાય છે. તે વયમાં શુક્લ લેગ્યા સંભવિત નથી હોતી. એક વર્ષના મુનિ-પર્યાય પછી જ તેનો ઉદય થાય છે. એટલા માટે અહીં નવ વર્ષ જૂનની વાત કહેવામાં આવી
છે.
પ્રવ્રયા નવમા વર્ષમાં પ્રાપ્ત થાય છે તેનું સમર્થન ભગવતી દ્વારા થાય છે. ત્યાં દીક્ષા-પર્યાયનું કાળમાન દેરૃન નવ વર્ષ
१.
बृहद्वृत्ति, पत्र ६५६ : दृढधर्मा-अंगीकृतव्रतादिनिर्वाहकः। એજન, પત્ર ૬૬-૬૧૭ : વત્તિ વર્ગ પ્રવૃતત્વાર્
શીરત્ના વાં, વમત્ર પારે...I એજન, પત્ર ૬૬૭ : પ્રતનુવા-સ્વમાષતા: I એજન, પત્ર ૬૧૮: રૂદત્ત સમપ્રવિણ વિવણિતत्वाद् अन्तर्मुहूर्त्तमित्युक्तं भवति ।
એજન, પત્ર ૬૫૮ : મુદિ ત્તિ દત્તાત્ર ૨ मुहूर्तशब्देन मुहूर्तेकदेश एवोक्ता:,समुदायेषु हि प्रवृत्ता शब्दा अवयवेष्वपि वर्तन्ते यथा ग्रामो दग्धः पटो दग्ध
તા એજન, પત્ર દ૬૦ : ચદપિ શતપૂર્વોર્લેयुरष्टवार्षिक एव व्रतपरिणाममाप्नोति तथापि नैतावद् वयःस्थस्य वर्षपर्यायाद् अर्वाक शुक्ललेश्यायाः सम्भव इति नवभिर्वदूंना पूर्वकोटिरुच्यते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org