Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
पणतीसइमं अज्झयणं : पांत्रीसभुं अध्ययन अणगारमग्गगई : अन॥२-मा-गति.
મૂળ
સંસ્કૃત છાયા
ગુજરાતી અનુવાદ
१.
सुणेह मेगग्गमणा मग्गं बुद्धेहि देसियं जमायरंतो भिक्खू दुक्खाणंतकरो भवे ॥
शृणुत मे एकाग्रमनसः मार्ग बुद्धैर्देशितम्। यमाचरन् भिक्षुः दुःखानामन्तकरो भवेत् ॥
૧, તું એકાગ્ર મન કરી બુદ્ધો (તીર્થકરો) દ્વારા ઉપદિષ્ટ તે
માર્ગ મારી પાસેથી સાંભળ, જેનું આચરણ કરતાં કરતાં ભિક્ષુ દુ:ખોનો અંત કરે છે.
गिहवासं परिच्चज्ज पवज्ज अस्सिओ मुणी। इमे संगे वियाणिज्जा जेहिं सज्जंति माणवा ॥
गृहवासं परित्यज्य प्रव्रज्यामाश्रितो मुनिः। इमान् संगान् विजानीयात् येषु सज्यन्ते मानवाः ॥
૨. જે મુનિ ગૃહ-વાસ છોડીને પ્રવજયા અંગીકાર કરી
ચૂક્યો છે, તે તે સંગો (લેપ)ને જાણે કે જેના વડે મનુષ્ય सात (सिस) अनेछ.
तहेव हिंसं अलियं चोज्जं अबंभसेवणं। इच्छाकामं च लोभं च संजओ परिवज्जए॥
तथैव हिंसामलीकं चौर्यमब्रह्मसेवनम्। इच्छाकामं च लोभं च संयतः परिवर्जयेत् ।।
3. संयमी मुनि हिंसा, 6, यो, मनमायर्य-सेवन,
5291-51म (अप्रास वस्तुनी 0ial) भने सोम - આ બધાનું પરિવર્જન કરે.
मणोहरं चित्तहरं मल्लधूवेण वासियं । सकवाडं पंडुरुल्लोयं मणसा वि न पत्थए॥
मनोहरं चित्रगृह माल्यधूपेन वासितम्। सकपाटं पाण्डुरोल्लोचं मनसाऽपि न प्रार्थयेत् ॥
૪. જે સ્થાન મનોહર ચિત્રોથી આકીર્ણ, માળાઓ અને
ધૂપથી સુવાસિત, કમાડ સહિત', શ્વેત ચંદરવાથી યુક્ત હોય તેવા સ્થાનની મનમાં પણ અભિલાષા ન કરે.
इंदियाणि उ भिक्खुस्स तारिसम्मि उवस्सए। दुक्कराई निवारेउं कामरागविवडणे ॥
इन्द्रियाणि तु भिक्षोः तादृशे उपाश्रये। दुष्कराणि निवारयितुं कामरागविवर्धने ॥
૫. કામ-રાગને વધારનાર એવા ઉપાશ્રયમાં ઇન્દ્રિયોનું
નિવારણ કરવું – તેમના પર નિયંત્રણ મેળવવું ભિક્ષુ માટે દુષ્કર હોય છે.
सुसाणे सुन्नगारे वा रुक्खमूले व एक्कओ। पइरिक्के परकडे वा वासं तत्थभिरोयए॥
श्मशाने शून्यागारे वा वृक्षमूले वा एककः। प्रतिरिक्ते परकृते वा वासं तत्राभिरोचयेत् ॥
૬. એટલા માટે એકાકી ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યગૃહમાં,
વૃક્ષતળે અથવા પરકત એકાન્ત સ્થાનમાં રહેવાની 5491 .२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org