Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
જીવાજીવવિભક્તિ
૯૩૫
અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૫
આચાર્ય હેમચંદ્ર પ્રવાળના પર્યાયવાચી નામો “રક્ત-કંદ” અને “હેમ-કંદલ' આપ્યાં છે.૧ ઉત્પત્તિ-સ્થાનના આધારે તેમના બે ભેદ પાડવામાં આવે છે – (૧) આલકંઇક – આલકંદ નામે પ્લેચ્છ દેશોમાં સમુદ્રકિનારે એક સ્થાન છે, ત્યાં ઉત્પન્ન થનાર અને (ર) વૈવર્ણિક – યૂનાન દેશની સમીપે વિવર્ણનામક સમુદ્રનો એક ભાગ છે, ત્યાં ઉત્પન્ન થનાર. મુંગો(પ્રવાળ) લાલ તથા પદ્મ સમાન રંગવાળો હોય છે.
બંન–સમીરક જોગોમેદ, માણેકની ઉપજાતિઓમાં ગણાય છે. માણેક માત્ર લાલ રંગનું હોય છે, પણ તેમાં લાલની સાથે પીળા રંગનો પણ આભાસ થાય છે. પરંતુ કૌટિલ્ય અર્થશાસ્ત્ર અનુસાર આ ‘વૈર્યનો એક પ્રકાર છે. મૂલાચારમાં ‘મા ' (સં.
મધ્યઝ) શબ્દ છે. તેનો અર્થ કર્કેતન મણિ કરવામાં આવ્યો છે. પરંતુ મધ્ય શબ્દ મૂળથી કંઈક જૂદો થઈ ગયો હોય તેમ જણાય છે.
યો-ચક – રાજવર્તક.
નિ-સ્ફટિક મણિ. રમણ પરિખા અનુસાર સ્ફટિક મણિ નેપાળ, કાશ્મીર, ચીન, કાવેરી અને યમુના તટના પ્રદેશો તથા વિંધ્ય પર્વતમાં પેદા થાય છે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર અનુસાર તે ચાર પ્રકારનો હોય છે –
(૧) શુદ્ધ સ્ફટિક – અત્યંત શુક્લ વર્ણવાળો, (૨) મૂલાટવર્ણ – માખણ કાઢી લીધેલા દહીં(છાશ)ના જેવા રંગનો, (૩) શીતવૃષ્ટિ – ચન્દ્રકાન્ત-ચન્દ્રના કિરણોના સ્પર્શથી પીઘળી જનાર અને (૪) સૂર્યના કિરણોનો સ્પર્શ થતાં આગ ઓકનાર.”
તોષેિ -કિનારા તરફ લાલ રંગનો અને વચમાં કાળો. તેનું એક નામ લોહિતક પણ મળે છે. મૂલાચારમાં તેનું નામ ‘લોહિતાક’ મળે છે. મય-મરકત. શ્રીરત્નપરીક્ષા ગ્રંથમાં આનું વિસ્તૃત વર્ણન મળે છે. ૧૦ પસારામસૃણ પાષાણ મણિ (ચીકણી ધાતુ). આનો વર્ણ વિદ્રુમ જેવો હોય છે.
યમોય—મૂલાચારમાં માત્ર ના શબ્દ છે. વૃત્તિકારે એનો અર્થ ‘વતી વાર નીત મણિ' કર્યો છે. ૧૧ સરપેન્ટિયરે આનો અર્થ “સર્પના વિષથી રક્ષા કરનાર મણિવિશેષ’ કર્યો છે.૧૨ ૧. પથાર વિસ્તાળ, કા ૨૩ર : રોજીંદેશ,
૯. મૂતાવાર, ૧ી ?? प्रवालं हेमकंदलः।
૧૦. સિરામિવા, પથરા રૂ૮-૪ર : कौटलीय अर्थशास्त्र, २॥ ११॥ २९ : प्रवालकमाल
अवणिंद-मलय-पव्वय-बब्बरदेसेसु उयहितीरे य । कन्दकं वैवर्णिकं च रक्तं पद्मरागं च....।
गरुडस्स य कण्ठ उरे हवंति मरगय-महामणिणो॥ सिरि रयणपरिक्खा, पयरण ५३ :
गरुडोदगार पढमा, कीरउठी वीय तइअ मुंगडनी। सिरिनाय कुलपरे वम देसे तह जम्मल नई मज्झे।
वाममई अ चउत्थी, धूलि मरीई य पणजाई ॥ गोमय इंदगोवं, सुसणेहं पंडुरं पीयं ॥
गरुडोदगार रम्मा, नीला अइकोमला य विसहरणा। कौटलीय अर्थशास्त्र, २।११।२९ ।
कीडउठि सुह सुहमच्चा, सुनइड कीडस्स पंखसमा । મૂત્તાવાર, જા ૨૨, વૃત્તિ
मुंगडनी सुसणेहा नील हरिय कीरकंठ सारिच्छा। सिरि रयणपरिक्खा, पयरण ५४ :
कढिया अमला हरिया, वासवई होई विसहरणा ।। नयवालेक समीरे, चीणे काबेरी जउण नइकूले ।
धूलि मराइ गरुया, रुक्खा घणनीलकच्च सारिच्छा। विझनगे उप्पज्जइ, फलिहं अइनिम्मलं सेयं ॥
मुल्ले वीरुविसोवा दुहट्ट वह पंच दुन्निकमे ॥ कौटलीय अर्थशास्त्र, २॥ ११॥ २९: शुद्धस्फटिकः
૧૧. પૂનાવાર, પૃ. ૨૨, વૃત્તિ . मूलाटवर्णः शीतवृष्टिः सूर्यकान्तश्चेति मणयः ।
92. The Uttaradhyayana Sutra, p. 402. ૮. ક્ષત્રીય અર્થશાસ્ત્ર, રા ૨ ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org