Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૩૪: લેશ્યા-અધ્યયન
૧. (નૈસય...મન્નેસાઈ)
જુઓ– આ જ અધ્યયનનું આમુખ. ૨. પા (પપ્પા)
‘પા' શબ્દનાં પ્રાકૃત રૂપો બે થાય છે – “પુડમ' અને “પુષ્પ'. દિગંબર સાહિત્યમાં પાલેશ્યા માટે “પ” “પુષ્પ' અને પણું– આ ત્રણે શબ્દો વપરાયા છે. “હૂનું સંસ્કૃત રૂપ “ક્ષ્મ” થાય છે, “પET' નહીં. એવો સંભવ છે કે ઉચ્ચારણભેદના કારણે ‘TH'નું “પઢ' રૂપ બની ગયું હોય. ૩. મહિષ (વત્ર)
વૃત્તિકારે આનું મહિષશૃંગ કર્યું છે. શબ્દકોશમાં આનો અર્થ ‘જંગલી પાડો’ એવો મળે છે. ૪. દ્રોણ-કાક (f)
વૃત્તિકારે રિઝનો મુખ્ય અર્થ – દ્રોણ કાક અને વૈકલ્પિક અર્થ- ફળવિશેષ કર્યો છે. આ અરીઠા ફળ છે. ૫. તૈલ-કંટક (શોરૂ૭૨)
વૃત્તિકારે આનો અર્થ – સૈન-વંટ કર્યો છે અને તેમણે આની પુષ્ટિમાં વૃદ્ધસંપ્રદાયનો હવાલો આપ્યો છે.”
આનો એક અર્થ ‘કોયલની પાંખ' પણ થઈ શકે છે. ૬. ત્રિકટુનો (તિરાડુ)
ત્રિકટુમાં ત્રણ વસ્તુઓનું મિશ્રણ હોય છે – સૂંઠ, પિપર અને કાળી મરચી. આનાં બે પર્યાયવાચી નામ છે – ચોપ, ચૂા ." ૭. કાચા (તુવર.)
પ્રસ્તુત શ્લોકમાં ‘તરણ' શબ્દ કેરી સાથે યોજાયેલો છે. તેનો અર્થ છે – અપક્વ, કાચું. ‘તુવર' શબ્દનો પ્રયોગ ‘fપત્થ' સાથે થયો છે. તેના બે અર્થ છે – સંકષાય – તૂર તથા અપક્વ. નામમાલામાં–‘ તુવો રસ:'-તુવરનો અર્થ કષાય છે. અમે આનો અર્થ – અપક્વ કર્યો છે. ૮. અનન્તગણું (
vi). વૃત્તિકારે ‘પાળ' નો અર્થ આ પ્રમાણે કર્યો છે – પદ્મવેશ્યાનો રસ આસવો કરતાં અનંતાનંતગણો મધુર તથા અમ્લ –
૫.
૧. વૃત્તિ , પત્ર દ૨ : વન્ત્ર-દિષશૃંf I
अभिधान चिन्तामणि ४। ३४९ : अरण्यजेस्मिन्
વિન: उ. बृहद्वृत्ति, पत्र ६५२ : रिष्ठो-द्रोणकाकः 'स एव
रिष्ठकः, यद् वा रिष्टको नाम फलविशेषः । એજન, પન્ન કરૂ: વોવિનછ તૈનાદ:, તથા च वृद्धसंप्रदायः ‘वण्णाहिगारे जो एत्थ कोइलच्छदो सो तेलकंटतो भण्णइ' ति।
નિરુ, મૌધિવ, શ્રનો ૨૨૭૦ : पिप्पलीशुण्ठिमरिचयॊषं त्रिकटुकं कटु। સત્ર ચૂI................. II
વૃત્તિ, પત્ર ૬૩ : તુવર–પાવે.....કમાત્ર चार्थादपक्वम्। બધા વિનાન, દા ર૬T
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org