Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સમ્યક્ત્વ-પરાક્રમ
जुगवं खवेइ । तओ पच्छा अणुत्तरं अनंतं कसिणं पडिपुण्णं निरावरणं वितिमिरं विसुद्धं लोगालोगप्पभावगं केवलवरनाणदंसणं समुप्पाडेड़ । जाव सजोगी भवइ ताव य इरियावहियं कम्मं बंधड़ सुहफरिसं दुसमयठिइयं । तं पढमसमए बद्धं बिइयसमए वेइयं तइयसमए निज्जिणं तं बद्धं पुढं उदीरियं वेइयं निज्जिपणं सेयाले य अकम्मं चावि भवइ ॥
७३. आहाउयं पालइत्ता अंतोमुहुत्तद्धावसेसाउए जोगनिरोहं करेमाणे सुहुमकिरियं अप्पडिवाइ सुक्कज्झाणं झायमाणे तप्पढमयाए मणजोगं निरुंभइ, निरुभित्ता वड़जोगं निरुंभइ, निरुभित्ता आणापाणनिरोहं करेइ, करेत्ता ईसि पंचरहस्सक्खरुच्चारद्धा य णं अणगारे समुच्छिन्नकिरियं अनियट्टिसुक्कज्झाणं झियायमाणे वेयणिज्जं आउयं नामं गोत्तं च एए चत्तारि वि कम्मंसे जुगवं खवे ॥
७४. तओ ओरालियकम्माई च सव्वाहि विप्पजहणाहिं विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमाणगई उड्डुं एगसमएणं अविग्गहेणं तत्थ गंता सागावउत्ते सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएड सव्वदुक्खाणमंतं करेइ ॥ एस खलु सम्मत्तपरक्कमस्स अज्झयणस्स अट्ठे समणेणं भगवया महावीरेणं आघविए पण्णविए परूविए दंसिए उवदंसि ॥
-त्ति बेमि ।
Jain Education International
૭૨૭
क्षपयति । ततः पश्चादनुत्तरं अनन्तं कृत्स्नं प्रतिपूर्णं निरावरणं वितिमिरं विशुद्धं लोकालोकप्रभावकं केवलवरज्ञानदर्शनं समुत्पादयति । यावत् सयोगी भवति तावद् च ऐर्यापथिकं कर्म बध्नाति सुखस्पर्शं द्विसमयस्थितिकम् । तत् प्रथमसमये बद्धं द्वितीयसमये वेदितं तृतीयसमये निर्जीर्णं तद् बद्धं स्पृष्टमुदीरितं वेदितं निर्जीर्णं एष्यत्काले चाकर्म चापि भवति ॥
यथायुः पालयित्वाऽन्तर्मुहूर्ताध्वावशेषायुष्क : योगनिरोधं कुर्वाणः सूक्ष्मक्रियमप्रतिपाति शुक्लध्यानं ध्यायन् तत्प्रथमतया मनोयागं निरुणद्धि, निरुध्य वाग्योगं निरुणद्धि, निरुध्य आनापान - निरोधं करोति, कृत्वा ईषत् पंच हुस्वाक्षरोच्चाराध्वनि च अनगार: समुच्छिन्नक्रियं अनिवृत्तिशुक्लध्यानं ध्यायन् वेदनीयमायुष्कं नाम गोत्रञ्चैतान् चतुर: कर्मांशान् युगपत् क्षपयति ॥
ततः औदारिककार्मणे च सर्वाभिः विप्रहाणिभिः विप्रहाय ऋजुश्रेणिप्राप्तोऽस्पृशद्गतिरूर्ध्व एक समयेन अविग्रहेण तत्र गत्वा साकारोपयुक्तः सिध्यति 'बुज्झइ' मुच्यते परिनिर्वाति सर्वदुःखानामन्तं करोति ॥
एष खलु सम्यक्त्वपराक्रमस्वाध्ययनस्यार्थः श्रमणेन भगवता महावीरेणाख्यातः प्रज्ञापितः प्ररूपितः दर्शितः
पदर्शितः ॥
- इति ब्रवीमि ।
अध्ययन- २८ : सूत्र ७२-७३
તિમિરરહિત, વિશુદ્ધ, લોક અને અલોકને પ્રકાશિત કરનાર ठेवणज्ञान भने ठेवणदर्शनने उत्पन्न करे छे. भ्यां सुधी ते સયોગી હોય છે ત્યાં સુધી તેને ઈર્યાપથિક-કર્મનો બંધ થાય छे. ते बंध सुख-स्पर्श (पुण्यमय) होय छे. तेनी स्थिति में સમયની હોય છે. તે પ્રથમ સમયમાં બંધાય છે, બીજા समयमा तेनुं वेहन थाय छे भने त्री समयमां ते निर्भ થઈ જાય છે. તે કર્મ બદ્ધ થાય છે, સ્પષ્ટ થાય છે, ઉદયમાં आवेछे, भोगवाय छे, नष्ट थ भयछे जने अंतमा जम પણ બની જાય છે.
કેવલી થયા પછી તે બાકીના આયુષ્ય-૧ નો નિર્વાહ કરે છે. જ્યારે અંતઃર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે, ત્યારે તે યોગ-નિરોધ કરવામાં પ્રવૃત્ત થાય છે. તે સમયે सूक्ष्म-डिया प्रतिपाति नाम शुक्स ध्यानमां लीन जनेलो તે સૌથી પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે, પછી વચનયોગનો નિરોધ કરે છે, તે પછી આનાપાન (ઉચ્છ્વાસનિઃશ્વાસ)નો નિરોધ કરે છે. તે પછી સ્વલ્પકાળ સુધી પાંચ હ્રસ્વાક્ષરો અ, ઈ, ઉ, ઋ અને લૂનું ઉચ્ચારણ કરી શકાય એટલા કાળ સુધી – સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ નામક શુક્લ ધ્યાનમાં લીન બનેલો અનગાર વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર – આ ચારેય વિદ્યમાન કર્મીને એક સાથે श्री ५२ छे.
-
ત્યાર પછી તરત જ ઔદારિક અને કાર્મણ શરીરને पूर्ण अनस्तित्वना उपमां छोडीने ते मोक्षस्थानमा पलोयी साडारोपयुक्त (ज्ञान प्रवृत्तिअण) मां सिद्ध थाय छे, प्रशांत થાય છે, મુક્ત થાય છે, પરિનિવૃત થાય છે અને બધા छुः मोनो अंत १२. छे. सिद्धथवा पूर्वे ते ऋभुश्रेशी (आडाशપ્રદેશોની સીધી પંક્તિ)માં ગતિ કરે છે. તેની ગતિ અસ્પૃશદ્ (મધ્યવર્તી આકાશનો સ્પર્શ કર્યા વિના) તથા ઉપરની બાજુએ હોય છે. તે એક સમયની હોય છે – ઋજુ હોય છે. સમ્યક્ત્વ-પરાક્રમ અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ શ્રમણ ભગવાન મહાવીર દ્વારા આખ્યાત, પ્રજ્ઞાપિત, प्र३षित, हर्शित खने उपहर्शित छे.
For Private & Personal Use Only
- खाम हुं हुं छं.
www.jainelibrary.org