Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજઝયણાણિ
૭૬૮
અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૪
આવે છે, તેનું નામ નિરુદ્ધતર છે. બળ-વીર્યની તત્કાળ હાનિ થવાથી તે પર-ગણમાં જવા માટે અત્યંત અસમર્થ બને છે, એટલા માટે તેનું અનશન ‘નિરુદ્ધતર' કહેવાય છે. તે અનિહરિ હોય છે.'
૩. પરમનિરુદ્ધ : સર્પદંશ વગેરે કારણોસર જયારે વાણી અટકી જાય છે, તે સ્થિતિમાં ભક્ત-પ્રત્યાખ્યાનને ‘પરમનિરુદ્ધ કહેવામાં આવે છે. ૨. ઇગિની :
આ અનશનની અધિકાંશ વિધિ ભક્ત-પ્રત્યાખ્યાન જેવી જ હોય છે. માત્ર એટલું વિશેષ હોય છે કે ઇંગિની અનશન કરનાર બીજા મુનિઓની સેવા લેતો નથી, પોતાનું કામ પોતે જ કરે છે. ઉપસર્ગ થાય ત્યારે પણ નિષ્પતિકર્મ હોય છે – પ્રતીકાર કર્યા વિના તેને સહન કરે છે.' ૩. પ્રાયોગિમન :
આમાં તૃણ-સંસ્તર (ઘાસની પથારી) કરવામાં આવતી નથી, પોતાની મેળે પરિચર્યા કરવાનો પણ ત્યાગ કરાય છે, આ સર્વથા અપરિકર્મ હોય છે."
ભક્ત-પ્રત્યાખ્યાનમાં શારીરિક પરિચર્યા જાતે કરવામાં આવે છે, બીજાઓ પાસે પણ કરાવી શકાય છે. ઇંગિનીમાં તે જાતે જ કરાય છે, બીજાઓ પાસે કરાવાતી નથી. પ્રાયોગિમનમાં તે ન જાતે કરી શકાય છે કે ન બીજાઓ પાસે કરાવી શકાય
પ્રાયોપગમન અનશન કરનાર શરીરને એટલું કૃશ કરી નાખે છે કે તેને મળ-મૂત્ર થતાં જ નથી. તે અનશન કરતી વેળાએ જ્યાં પોતાના શરીરને ટેકવે છે, ત્યાં જ સ્થિર ભાવે ટેકવી રાખે છે. આ રીતે તે નિષ્પતિકર્મ હોય છે. તે અચળ હોય છે, એટલા માટે અનિહર હોય છે. બીજી કોઈ વ્યક્તિ તેને ઉપાડીને કોઈ બીજી જગ્યાએ મૂકી દે છે તો પર-કૃત ચાલનની અપેક્ષાએ તે નિહર પણ બની જાય છે.”
શ્વેતામ્બર અને દિગંબર-પરંપરામાં અનશનના ત્રણ પ્રકાર અને અનેક નામો સમાન છે. ‘ગોવામ' નું સંસ્કૃત રૂપ શ્વેતાંબર આચાર્યોએ ‘
પાપમન' કર્યું છે, ત્યારે દિગંબર આચાર્યોએ ‘પ્રાયોપમન' ૧૦ અર્થની દૃષ્ટિએ ‘પાપ'મન' વધુ ૧. પૂનાથના, છા ૨૦૨૨ :
प्रतीकारापेक्षः भक्तप्रत्याख्यानविधिः, परनिरपेक्षमात्म
संपाद्यप्रतीकारर्मिगिणीमरणं, सर्व प्रतीकाररहितं एवं णिरुद्धदरयं, विदिमं अणिहारियं अवीचारं ।
प्रायोपगमनमित्यमीषांभेदः। सो चेव जधाजोग्गो, पुवुत्तविधी हवदि तस्स ॥
એજન, ૮ ૨૦૬ : ૨. એજન, કા ૨૦૨૨ :
सो सल्लेहिददेहो, जम्हा पाओवगमणमुवजादि । वालादिएहिं जइया, अक्खित्ता होज्ज भिक्खुणो वाया।
उच्चारादिविकिंचण, मवि णत्थि पवोगदो तम्हा ।। तइया परमणिरुद्धं भणिदं मरणं अविचारं ॥
એજન, ૮ ૨૦૬૮-૬-૭૦ : ૩. એજન, ૮ ૨૦૪૨ :
वोसट्टचत्तदेहो, दुणिक्खिवेज्जो जहिं जधा अंगं । सयमेव अप्पणो सो, करेदि आउंटणादि किरियाओ।
जावज्जीवं तु सयं, तर्हि तमंगंण चालेज्ज ॥ उच्चारादीणि तधा, सयमेव विकिंचिदे विधिणा ॥
एवं णिप्पडियम्म, भणंति पाओवगमणमरहता। એજન, ૮ ૨૦૪૩ :
णियमा अणिहारं तं, सिया य णीहारमुवसग्गे । जाधे पुण उवसग्गे, देवा माणुस्सिया व तेरिच्छा।
उवसग्गेण य साहरिदो, सो अण्णत्थ कुणदि जं कालं । ताधे णिप्पडियम्मो, ते अधियासेदि विगदभओ ॥
तम्हा वुत्तं णीहारमदो अण्णं अणीहारं ॥ ૫. એજન, ૮ ૨૦૬૪ :
औपपातिक वृत्ति, पृ. ७१ : पादपस्येवोपगमनम्णवरिं तणसंथारो, पाओवगदस्स होदि पडिसिद्धो।
अस्पन्दतयाऽवस्थानं पादपोपगमनम् । आदपरपओगेण, य पडिसिद्धं सव्वपरियम्मं ॥
१०. मूलाराधना, ८।२०६३ : पाओवगमणमरणस्स । ૬. એજન, ૮ ૨૦૬૪ : વિનયથા–પસંપાઈ
विजयोदया-प्रायोपगमनमरणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org