Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પ્રમાદસ્થાન
८33
અધ્યયન-૩૨ : શ્લોક ૪૦-૪૫
४७. सद्दे विरत्तो मणुओ विसोगो शब्दे विरक्तो मनुजो विशोकः
एएण दुक्खोहपरंपरेण। एतेन दुःखौधपरम्परेण । न लिप्पए भवमझे वि संतो न लिप्यते भवमध्येऽपि सन् जलेण वा पोक्खरिणीपलासं॥ जलेनेव पुष्करिणीपलाशम् ॥
४७.४थीवित मनुष्य शो-मुस्तानी .४वी રીતે કમલિનીનું પત્ર પાણીથી ખરડાતું નથી, તેવી રીતે જ તે સંસારમાં રહીને અનેક દુઃખોની પરંપરાથી ખરડાતો નથી.
४८. घाणस्स गंधं गहणं वयंति
तं रागहेउं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु समो य जो तेसस वीयरागो॥
घ्राणस्य गन्धं ग्रहणं वदन्ति तं रागहेतुं तु मनोज्ञमाहुः। तं दोषहेतुममनोज्ञमाहुः समश्च यस्तेषु स वीतरागः ॥
४८.५ प्रानो आ६ – विषय छे. ध रागनो सेतु
બને છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષની હેતુ બને છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ ગંધોમાં સમાન રહે છે, તે વીતરાગ होय छे.
४९. गंधस्स घाणं गहणं वयंति
घाणस्स गंधं गहणं वयंति।। रागस्स हेउं समणुण्णमाहु दोसस्स हेउं अमणुण्णमाहु॥
गन्धस्य घ्राणं ग्रहणं वदन्ति घ्राणस्य गन्धं ग्रहणं वदन्ति । रागस्य हेतुं समनोज्ञमाहुः दोषस्य हेतुममनोज्ञमाहुः ।।
४८.मा गंधअ ३.छ.५ प्राशनी या छे.४
ગંધ રાગની હેતુ બને છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષની હેતુ બને છે, તેને અમનોજ્ઞ કહેવામાં आवे छे.
५०. गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं गन्धेषु यो गृद्धिमुपैति तीव्रां५०.४ मनोमiता भासतिरेछ, ते ४
अकालियं पावइ से विणासं। अकालिकं प्राप्नोति स विनाशम् । વિનાશને પામે છે. જેવી રીતે નાગ-દમની વગેરે रागाउरे ओसहिगंधगिद्धे रागातुर औषधिगन्धगद्धः ઔષધીઓ૧૫ ની ગંધમાં વૃદ્ધ દરમાંથી નીકળતો सप्पे बिलाओ विव निक्खमंते॥ सर्पो बिलादिव निष्कामन् । રાગાતુર સર્ષ.
५१. जे यावि दोसं समुवेइ तिव्वं
तंसि क्खणे से उ उवेइ दुक्खं। दुइंतदोसेण सएण जंतू न किंचि गंधं अवरज्झई से॥
यश्चापि दोषं समुपैति तीव्र तस्मिन् क्षणे स तूपैति दुःखम् । दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचिद् गन्धोऽपराध्यति तस्य ॥
૫૧.જે અમનોજ્ઞ ગંધમાં તીવ્ર દ્વેષ કરે છે, તે પોતાના દુર્દમ
દોષ વડે તે જ ક્ષણે દુઃખને પ્રાપ્ત કરે છે. ગંધ તેનો કોઈ અપરાધ કરતી નથી.
५२. एगतरत्ते रुईरंसि गंधे एकान्तरक्तो रुचिरे गन्धे
अतालिसे से कुणई पओसं। अतादृशे स करोति प्रदोषम् । दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बाल: न लिप्पई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ।।
પર જે મનોહર ગંધમાં એકાન્ત અનુરક્ત બને છે અને
અમનોહર ગંધમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુ:ખાત્મક પીડા પામે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત थती नथी.
५३. गंधाणुगासाणुगए च जीवे
चराचरे हिंसइणेगरूवे। चित्तेहि ते परितावेइ बाले पीलेइ अत्तद्वगुरु किलिटे॥
गन्धानुगाशानुगतश्च जीव: चराचरान् हिनस्त्यनेकरूपान् । चित्रैस्तान् परितापयति बालः पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ॥
પ૩.મનોજ્ઞ ગંધની અભિલાષા પાછળ ચાલનાર પુરુષ અનેક
પ્રકારના ત્રણ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારના પેલા ચરાચર જીવોને પરિતપ્ત અને પીડિત કરે છે.
५४. गंधाणुवाएण परिग्गहेण गन्धानुपातेन परिग्रहेण
उप्यायणे रक्खणसन्निओगे। उत्पादने रक्षणसन्नियोगे। वए विओगे य कहिं सुहं से? व्यये वियोगे च क्व सुखं तस्य? संभोगकाले य अतित्तिलाभे॥ सम्भोगकाले च अतृप्तिलाभः ॥
૫૪.ગંધમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાને કારણે
મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે. આ બધામાં તેને સુખ ક્યાં છે ? અને વળી, તેના ઉપભોગ-કાળમાં પણ તેને અતૃપ્તિ જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org