Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પ્રમાદસ્થાન
८39
अध्ययन-३२ : 9405 ६६-७१
७९. फासाणुगासाणुगए य जीवे
चराचरे हिंसइणेगरूवे। चित्तेहि ते परितावेइ बाले पीलेइ अत्तट्ठगुरू किलितु॥
स्पर्शानुगाशानुगतश्च जीव: चराचरान् हिनस्त्यनेकरूपान्। चित्रैस्तान् परितापयति बालः पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ।।
૯ મનોહર સ્પર્શની અભિલાષાની પાછળ ચાલનાર પુરુષ અનેક પ્રકારના ત્ર-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારના પેલા ચરાચર જીવોને પરિતપ્ત અને પીડિત કરે છે.
८०.फासाणुवाएण परिग्गहेण स्पर्शानुपातेन परिग्रहेण
उप्यायणे रक्खणसन्निओगे। उत्पादने रक्षणसन्नियोगे। वए विओगे य कहिं सुहं से? व्यये वियोगे च क्व सुखं तस्य ? संभोगकाले य अतित्तिलाभे॥ सम्भोगकाले चातृप्तिलाभः ।।
૮૦.સ્પર્શમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાને કારણે
મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે. આ બધામાં તેને સુખ ક્યાં છે ? અને વળી, તેના ઉપભોગ-કાળે પણ તેને તૃપ્તિ भगतीनथी.
८१. फासे अतित्ते य परिग्गहे य
सत्तोवसत्तो न उवेई तुढेि। अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्ते ॥
स्पर्शे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ।।
૮૧,જે સ્પર્શમાં અતૃપ્ત હોય છે અને તેના પરિગ્રહણમાં
આસક્ત-ઉપસક્ત હોય છે, તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુઃખી અને લોભ-ગ્રસ્ત બની બીજાની સ્પર્શવાન વસ્તુઓ ચોરી લે છે.
८२. तण्हाभिभूयस्स अदत्तहारिणो तृष्णाभिभूतस्य अदत्तहारिण: - ૮૨.તે તૃષ્ણાથી પરાજિત બની ચોરી કરે છે અને સ્પર્શ
फासे अतित्तस्स परिग्गहे य। स्पर्शेऽतृप्तस्य परिग्रहे च । પરિગ્રહણમાં અતૃપ્ત રહે છે. અતૃતિ-દોષના કારણે તેના मायामुसं वड्डइ लोभदोसा मायामृषा वर्धते लोभदोषात् માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ तत्थावि दुक्खा न विमुच्चई से॥ तत्रापि दुःखान्न विमुच्यते सः ॥ કરવા છતાં પણ તે દુ:ખમાંથી મુક્ત થતો નથી.
८३. मोसस्स पच्छा य पुरत्थओय मृषा पश्चाच्च पुरस्ताच्च
पंओगकाले य दुही दुरते। प्रयोगकाले च दुःखी दुरन्तः। एवं अदत्ताणि समाययंतो एवमदत्तानि समाददानः फासे अतित्तो दहिओ अणिस्सो॥ स्पर्श अतृप्तो दुःखितोऽनिश्रः ॥
८3.असत्य बोल्या पछी, पडेल भने बोलती वेगामेते.
भी थायछ. तेर्नु पर्यवसान ५:५मय होय छे. આ રીતે તે સ્પર્શમાં અતૃત બની ચોરી કરતો કરતો દુઃખી અને આશ્રયહીન બની જાય છે.
८४. फासाणुरत्तस्स नरस्स एवं स्पर्शानुरक्तस्य नरस्यैवं
कत्तो सुहृोज्ज कयाइ किंचि?। कुतः सुखं भवेत् कदापि किंचित्?। तत्थोवभोगे वि किलेसदुक्खं तत्रोपभोगेऽपि क्लेशदुखं निव्वत्तई जस्स कएण दुक्खं॥ निर्वर्त्तयति यस्य कृते दुःखम् ॥
૮૪.સ્પર્શમાં અનુરક્ત પુરુષને ઉક્ત ક્શન અનુસાર ક્યારેય
કશુંય સુખ પણ ક્યાંથી મળશે ? જે ઉપભોગને માટે તે દુઃખ પ્રાપ્ત કરે છે, તે ઉપભોગમાં પણ ક્લેશ-દુ:ખ (अततिर्नु६:५) मुं २ छ.
८५. एमेव फासम्मि गओ पओसं . एवमेव स्पर्श गतः प्रदोषम्
उवेड दक्खोहपरंपराओ। उपैति दःखौघपरम्पराः। पदुद्धचित्तो य चिणाइ कम्मं प्रदुष्टचित्तश्च चिनोति कर्म जं से पुणो होइ दुहं विवागे॥ यत्तस्य पुनर्भवति दुःखं विपाके ॥
૮૫.આ જ રીતે જેસ્પર્શમાં દ્વેષ રાખે છે. તે ઉત્તરોત્તર અનેક
દુઃખો પ્રાપ્ત કરે છે. પ્રષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે. તે જ પરિણામ-કાળે તેના માટે हुनु १२९ जने छे.
८६. फासे विरत्तो मणुओ विसोगो स्पर्श विरक्तो मनुजो विशोकः
एएण दुक्खोहपरंपरेण। एतेन दुःखौघपरम्परेण। न लिप्पई भवमज्झे वि संतो न लिप्यते भवमध्येऽपि सन् जलेण वा पोक्खरिणीपलासं॥ जलेनेव पुष्करिणीपलाशम् ॥
८६.स्पर्शथा वित मनुष्य शो-भुतकनीय.वी રીતે કમલિનીનું પત્ર જળમાં લિપ્ત થતું નથી, તેવી જ રીતે તે સંસારમાં રહીને અનેક દુઃખોની પરંપરા વડે લિપ્ત થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org