Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પ્રમાદસ્થાન
૮૨૯
अध्ययन-3२ : यो १७-१८
१५. अदंसणं चेव अपत्थणं च
अचिंतणं चेव अकित्तणं च। इत्थीजणस्सारियझाणजोग्गं हियं सया बंभवए रयाणं॥
अदर्शनं चैवाप्रार्थनं च अचिन्तनं चैवाकीर्तनं च। स्त्रीजनस्य आर्यध्यानयोग्यं हितं सदा ब्रह्मव्रते रतानाम् ॥
૧૫.જે સદા બ્રહ્મચર્યમાં રત છે, તેમના માટે સ્ત્રીઓને ન
જોવાનું, ન ચાહવાનું, નચિંતવવાનું કેન વર્ણન કરવાનું હિતકર છે તથા આર્ય-ધ્યાન-ધર્મ-ધ્યાન માટે ઉપયુકત
१६. कामं तु देवीहि विभूसियाहिं कामं तु देवीभिविभूषिताभिः
न चाइया खोभइउंतिगुत्ता। न शक्ताः क्षोभयितुं त्रिगुप्ताः। तहा वि एतंगहियं ति नच्चा तथाप्येकान्तहितमिति ज्ञाचा विवित्तवासो मुणिणं पसत्थो॥ विविक्तवासो मुनीनां प्रशस्तः ।।
૧૬.એ ઠીક છે કે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિઓને વિભૂષિત
हेवीमो ५५ वियसित ७२री शती नथ, छत ५५ ભગવાને એકાંત હિતની દૃષ્ટિએ તેમના વિવિક્તવાસને પ્રશસ્ત કહ્યો છે.
१७. मोक्खाभिकंखिस्सविमाणवस्स मोक्षाभिकांक्षिणोपि मानवस्य
संसारभीरुस्स ठियस्स धम्मे। संसारभीरो स्थितस्य धर्मे । नेयारिसं दुत्तरमत्थि लोए नैतादृशं दुस्तरमस्ति लोके जहित्थिओ बालमणोहराओ॥ यथा स्त्रियो बालमनोहराः ।।
૧૭.મોક્ષ ઈચ્છનારા સંસારભીરુ અને ધર્મમાં સ્થિત મનુષ્યને
માટે લોકમાં બીજી કોઈ વસ્તુ એવી દુસ્તર નથી, જેવી દુસ્તર એજ્ઞાનીઓના મનને હરનારી સ્ત્રીઓ છે.
१८. एए य संगे समइक्कमित्ता
सुहत्तरा चेव भवंति सेसा। जहा महासागरमुत्तरित्ता नई भवे अवि गंगासमाणा॥
एतांश्च सङ्गान् समतिक्रम्य सुखोत्तराश्चैव भवन्ति शेषाः । यथा महासागरमुत्तीर्य नदी भवेदपि गंगासमाना ।।
૧૮ જે મનુષ્ય આ સ્ત્રી-વિષયક આસક્તિઓને પાર કરી
જાય છે, તેના માટે બાકીની બધી આસક્તિઓ એટલી જ સુતર (સુખે તરી જવાય તેવી) બની જાય છે જેટલી. મહાસાગર પાર કરી આવનારને માટે ગંગા જેવી महानही.
१९. कामाणुगिद्धिप्पभवं खुदुक्खं कामानुगृद्धिप्रभवं खलु दुःखं
सव्वस्स लोगस्स सदेवगस्स। सर्वस्य लोकस्य सदेवकस्य। जं काइयं माणसियं च किंचि यत्कायिकं मानसिकं च किंचित् तस्संतगं गच्छइ वीयरागो॥ तस्यान्तकं गच्छति वीतरागः ॥
१८.४ायोने, अवजा देवतालीने ५२ यि
અને માનસિક દુ:ખ છે, તે કામ-ભોગોની સતત अभिलाषामाथी २४ उत्पन्न थाय छे. वीतरागते. ते દુ:ખોનો અંત પામી જાય છે.
२०. जहा य किंपागफला मणोरमा यथा च किम्पाकफलानि मनोरमाणि २०.४वी शते 1ि3 | मातीवेणा २स भने रंगमा
रसेण वण्णेण य भुज्जमाणा। रसेन वर्णेन च भुज्यमानानि । મનોરમ્ય હોય છે અને પરિપાક સમયે જીવનનો નાશ ते खुड्डए जीविय पच्चमाणा तानि 'खुड़ए' जीविते पच्यमानानि કરી નાખે છે, ૧૧ તેવી રીતે કામગુણ પણ વિપાકકાળે एओवमा कामगुणा विवागे॥ एतदुपमा: कामगुणा: विपाके ।। એવા જ હોય છે.
२१. जे इंदियाणं विसया मणुण्णा ये इन्द्रियाणां विषया मनोज्ञाः
न तेसु भावं निसिरे कयाइ। न तेषु भावं निसृजेत् कदापि । न यामणुष्णेसुमणं पि कुज्जा न चामनोज्ञेषु मनोऽपि कुर्यात् समाहिकामे समणे तवस्सी । समाधिकामः श्रमणस्तपस्वी ।।
२१.समावियनार तपस्वी श्रमान्द्रियोना मनोश વિષયો છે તેમની તરફ પણ મન ન કરે – રાગ ન કરે અને જે અમનોજ્ઞ વિષયો છે તેમની તરફ પણ મન ન १२ -द्वेष न ६३.
२२. चक्खुस्स रूवं गहणं वयंति
तं रागहेउं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु समो य जो तेसु स वीयरागो॥
चक्षुषो रूपं ग्रहणं वदन्ति तद् रागहेतु तु मनोज्ञमाहुः । तद् दोषहेतु अमनोज्ञमाहुः समश्च यस्तयोः स वीतरागः ॥
૨૨.રૂપ ચક્ષુનું ગ્રાહ્ય – વિષય છે. જે રૂપ રાગનું કારણ બને
છે તેને મનોજ્ઞ કહેવામાં આવે છે, જે વૈષનું કારણ બને છે તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપોમાં સમાન રહે છે, તે વીતરાગ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org