Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
२३. रूवस्स चक्खुं गहणं वयंति चक्खुस्स रूवं गहणं वयंति । रागस्स हेडं समगुण्णमाहु दोसस्स हे अमणुण्णमाहु ॥
२४. रूवेसु जो गिद्धमुवेइ तिव्वं अकालिय पावर से विणासं । गाउरे से जह वा पयंगे आलोयलोले समुवेइ मच्चुं ॥
२५. जे यावि दोसं समुवेइ तिव्वं तंसिक्ख से उ उवे दुक्खं । दुतदोसेण सएण जंतू न किंचि रूवं अवरज्झई से |
२६. एगंतरत्ते रुइरंसि रूवे
अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेड़ बाले न लिप्पई तेण मुणी विरागो ॥
२७. रूवाणुगासाणुगए व जीवे चराचरे हिंसइणेगरूवे । चित्तेहि ते परितावेइ बाले पीले अत्तगुरु किलिट्टे ॥
२८. रूवाणुवाएण परिग्गहेण उपायणे रक्खणसन्निओगे । ar विओगे य कहिं सुहं से ? संभोगकाले य अतित्तिलाभे ॥
२९. रूवे अतित्ते य परिग्गहे य सत्तोवसत्तो न उवेइ तुट्ठि | अट्ठदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥
३०. तहाभिभूयस्स अदत्तहारिणो रूवे अतित्तस्स परिग्गहे य । या व लोभदोसा तत्थावि दुक्खा न विमुच्चई से ॥
Jain Education International
८३०
रूपस्य चक्षुर्ग्रहणं वदन्ति चक्षुषोरूपं ग्रहणं वदन्ति । रागस्य हेतुं समनोज्ञमाहुः दोषस्य हेतुममनोज्ञमाहुः ||
रूपेषु यो गृद्धिमुपैति तीव्रां अकालिकं प्राप्नोति स विनाशम् । रागारः स यथा वा पतङ्गः आलोकलोल: समुपैति मृत्युम् ॥
यश्चापि दोषं समुपैति तीव्रं तस्मिन्क्षणे स तूपैति दुःखम् ! दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचिद्रूपमपराध्यति तस्य ॥
एकान्तरको रुचिरे रूपे अतादृशे स करोति प्रदोषम् । दुःखस्य सम्पीडामुपैति बाल: न लिप्यते तेन मुनिविरागः ॥
रूपानुगाशानुगतश्च जीवान् चराचरान् हिनस्त्यनेकरूपान् । चित्रैस्तान्परितापयति बालः पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ॥
रूपानुपातेन परिग्रहेण उत्पादने रक्षणसन्नियोगे । व्यये वियोगे च क्व सुखं तस्य ? सम्भोगकाले च अतृप्तिलाभः ॥
रूपे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ॥
तृष्णाभिभूतस्य अदत्तहारिणः रूपे अतृप्तस्य परिग्रहे च। मायामृषा वर्द्धते लोभदोषात् तत्रापि दुःखान्न विमुच्यते सः ॥
अध्ययन- ३२ : सो २०-२६
૨૩.ચક્ષુ રૂપનું ગ્રહણ કરે છે. રૂપ ચક્ષુનું ગ્રાહ્ય છે. જે રૂપ રાગનું કારણ હોય છે તેને મનોજ્ઞ' કહેવામાં આવે છે અને જે દ્વેષનું કારણ બને છે, તેને અમનોજ્ઞ કહેવામાં
खावे छे. ३
૨૪.જે અમનોજ્ઞ રૂપોમાં તીવ્ર આસક્તિ કરે છે, તે અકાળે જ વિનાશ પ્રાપ્ત કરે છે, જેવી રીતે પ્રકાશ-લોલુપ પતંગિયું રૂપમાં આસક્ત થઈને મૃત્યુ પામે છે.
૨૫.જે મનોજ્ઞ રૂપોમાં તીવ્ર દ્વેષ કરે છે, તે પોતાના દુર્દમ દોષને લીધે તે જ ક્ષણે દુઃખ પામે છે. રૂપ તેનો કોઈ અપરાધ કરતું નથી
૨૬.જે મનોહર રૂપમાં એકાંત અનુરક્ત બને છે અને અમનોહર રૂપમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખાત્મક પીડા પામે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત थतो नथी.
૨૭.મનોજ્ઞ રૂપની અભિલાષા પાછળ ચાલનારો પુરુષ અનેક પ્રકારના ત્રસ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનોને મુખ્ય માનનાર તે ક્લેશ-મુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારે પેલા ચરાચર જીવોને પરિતા અને પીડિત કરે છે.
૨૮.રૂપમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાના કારણે મનુષ્ય તેનું ઉત્પાદન રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે. આ બધાંમાં તેને સુખ ક્યાં છે ? અને વળી, તેના ઉપભોગ-કાળમાં પણ તેને અતૃપ્તિ જ થાય છે.
૨૯.જે રૂપમાં અતૃપ્ત હોય છે અને તેના પરિગ્રહણમાં આસક્ત-ઉપસક્ત થાય છે. તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુઃખી અને લોભગ્રસ્ત બનીને બીજાઓની વસ્તુઓ ચોરી લે છે.
૩૦.તે તૃષ્ણાથી પરાજિત થઈને ચોરી કરે છે અને રૂપ તથા પરિગ્રહમાં અતૃપ્ત રહે છે. અતૃપ્તિ-દોષના કારણે તેનાં માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ કરવા છતાં પણ તે દુઃખથી મુક્ત થતો નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org