Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
संसारमग्गं वोच्छिदइ, सिद्धिमग्गे पडिवन्ने य भवइ ॥
४. धम्मसद्धाए णं भंते! जीवे किं जणयइ ?
धम्मसद्धाए णं सायासोक्खेसु रज्जमाणे विरज्जइ, अगारधम्मं चणं चयइ । अणगारे णं जीवे सारीरमाणसाणं दुक्खाणं छेयणभेयणसंजोगाईणं वोच्छेयं करेइ अव्वाबाहं च सुहं निव्वत्तेइ ॥
५. गुरुसाहम्मियसुस्सूसणयाए णं भंते! जीवे किं जणयइ ?
गुरुसाहम्मियसुस्सूसणयाए णं विणयपडिवत्तिं जणयइ । विणयपडिवन्ने यणं जीवे अणच्चासायणसीले नेरइयतिरिक्खजोणियमणुस्सदेवदो ग्गईओ निरुंभइ, वण्णसं जलणभत्तिबहुमाणयाए मणुस्सदेवसोग्ईओ निबंध, सिद्धि सोग्गइं च विसोहे । पसत्थाई चणं विणयमूलाई सव्वकज्जाई साहेइ । अन्ने य बहवे जीवे विणइत्ता भव ॥
६. आलोयणाए णं भंते! जीवे किं जणयइ ?
आलोयणाए णं मायानियाणमिच्छादंसणसल्लाणं मोक्खमग्गविग्घाणं अणंतसंसारवद्धणाणं उद्धरणं करेड़, उज्जुभावं च जय । उज्जुभावपडिवन्ने यणं जीवे अमाई इत्थीवेयनपुंसगवेयं च न बंधइ पुव्वबद्धं च णं निज्जरेइ ॥
Jain Education International
૭૧૨
व्युच्छिनत्ति, सिद्धिमा प्रतिपन्नश्च भवति ॥
धर्मश्रद्धया भदन्त ! जीव: किं जनयति ?
धर्मश्रद्धया सातसौख्येषु रज्यमान: विरज्यति, अगारधर्मं च त्यजति । अनगारो जीवः शरीरमानसानां दुःखानां छेदन भेदनसंयोगादीनां व्युच्छेदं करोति अव्याबाधं च सुखं निर्वर्तयति ॥
गुरुसाधर्मिकशुश्रूषणया भदन्त ! जीवः किं जनयति ?
गुरुसाधर्मिकशुश्रूषणया विनयप्रतिपत्ति जनयति । विनयप्रतिपत्रश्च जीव: अनत्याशातनशीलो नैरयिकतिर्यग्योनिक मनुष्यदेवदुर्गती निरुणद्धि, वर्णसंज्वलनभक्तिबहुमानेन मनुष्यदेवसुगती निबध्नाति सिद्धि सुगति च विशोधयति । प्रशस्तानि च विनय -मूलानि सर्वकार्याणि साधयति । अन्यांश्च बहून् जीवान् विनेता भवति ॥
आलोचनया भदन्त ! जीवः किं जनयति ?
आलोचनया मायानिदानमिथ्यादर्शनशल्यानां मोक्षमार्गविघ्नानामनन्तसंसारवर्द्धनानामुद्धरणं करोति, ऋजुभावं च जनयति । प्रतिपन्नर्जुभावश्च जीवोऽमायी स्त्रीवेदं नपुंसकवेदं च न बध्नाति पूर्वबद्धं च निर्जरयति ॥
अध्ययन- २९ : सो ४-६
भंते! धर्मश्रद्धा वडे व शुं प्राप्त उरे छे ?
ધર્મશ્રદ્ધા વડે તે વૈષયિક સુખોની' આસક્તિને छोडीने विरक्त जनी भय छे, जगार धर्म-गृहस्थी नो ત્યાગ કરે છે. તે અનગાર બનીને છેદન-ભેદન વગેરે शारीरिक दुःषो तथा संयोग-वियोग वगेरे मानसिङ मोनो विच्छे रे छे जने निर्वाध (जामा-रहित) सुख प्राप्त उरे
छे.
ભંતે ! ગુરુ અને સાધર્મિક (સમાન આચાર અને સમાન સમાચારીવાળા મુનિઓ)ની શુશ્રુષા (પર્વપાસના) વડે જીવ શું પ્રાપ્ત કરે છે ?
ગુરુ અને સાધર્મિકની શુશ્રુષા વડે તે વિનય પ્રાપ્ત કરે છે. વિનય પ્રાપ્ત કરનાર વ્યક્તિ ગુરુનો અવિનય કે પરિવાદ કરનાર નથી થતો, એટલા માટે તે નૈરયિક, તિર્યંગ્યોનિક, મનુષ્ય અને દેવસંબંધી દુર્ગતિનો નિરોધ કરે છે. ગુરુની साधा, गुण-प्राशन, लति अने बहुमान वडे, मनुष्य અને દેવસંબંધી સુગતિ સાથે સંબંધ જોડે છે તથા સિદ્ધિ सुगतिनो मार्ग प्रशस्त उरे छे. ते विनयभूख अधां प्रशस्त કાર્યો સિદ્ધ કરે છે અને બીજી અનેક વ્યક્તિઓને વિનયના માર્ગ પર લઈ આવે છે.
ભંતે ! આલોચના (ગુરુ સન્મુખ પોતાની ભૂલોનું નિવેદન) કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે ?
આલોચના વડે તે અનંત સંસારને વધારનાર, મોક્ષમાર્ગમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર, માયા, નિદાન તથા મિથ્યાदर्शन - शल्यने उपाडीने झेंडी हे छे भने ऋभुभाव प्राप्त रे છે. ઋજુભાવ પ્રાપ્ત કરેલ તે વ્યક્તિ અમાયી બને છે, એટલા માટે તે સ્ત્રી-વેદ અને નપુંસક-વેદ કર્મનો બંધ નથી કરતો અને જો તે કર્મો પહેલાં બંધાયાં હોય તો તેમનો ક્ષય કરી नाये छे.
For Private & Personal Use Only
www.jainelibrary.org