Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સામાચારી
૬૩૧
अध्ययन-२६ :टि.२
તથાકાર
જે મુનિ કલ્પ અને અકલ્પને જાણે છે, મહાવ્રતમાં સ્થિત હોય છે, તેણે ‘તથાકાર'નો પ્રયોગ કરવો જોઈએ. ગુરુ જ્યારે સૂત્ર ભણાવે, સામાચારી વગેરેનો ઉપદેશ આપે, સૂત્રનો અર્થ બતાવે અથવા કોઈ વાત કહે ત્યારે તથાકારનો પ્રયોગ કરવો જોઈએ'मा५४ो छोते भवितथ -सत्य छ' भाम डे . ઉપસંપદા
પ્રાચીન કાળમાં વ્યવસ્થાની દૃષ્ટિએ એક ગણના સાધુઓ બીજા ગણમાં જઈ શકતા નહિ. તેના કેટલાક અપવાદ પણ હતા. આપવાદિક-વિધિ અનુસાર ત્રણ કારણોને લીધે બીજા ગણમાં જવાનું માન્ય હતું. બીજા ગણમાં જવાની ક્રિયાને ઉપસંપદા કહેવામાં આવતી. જ્ઞાનની વર્તના (પુનરાવૃત્તિ કે ગુણાકાર), સંધાન (ત્રુટિત જ્ઞાનને પૂરું કરવું) અને ગ્રહણ (નવું જ્ઞાન પ્રાપ્ત કરવું)ને માટે જે ઉપસંપદા સ્વીકારવામાં આવતી તેને “જ્ઞાનાર્થ-ઉપસંપદા' કહેવામાં આવતી. આ જ રીતે દર્શનની વર્ણના (સ્થિરીકરણ), સંધાન અને દર્શનવિષયક શાસ્ત્રોના પ્રહણને માટે જે ઉપસંપદા સ્વીકારવામાં આવતી તેને ‘દર્શનાર્થ-ઉપસંપદા' કહેવામાં આવતી. વૈયાવૃત્ત્વ અને તપસ્યાની વિશિષ્ટ આરાધના માટે જે ઉપસંપદા સ્વીકારવામાં આવતી તેને “ચારિત્રાર્થઉપસંપદા' કહેવામાં આવતી. २. (पुग्विलंमि चउब्भाए आइच्चंमि समुट्ठिए) ___'पुव्विलंमि चउब्भाए' मामाभा तथा मेवीसभा-जने योगेनुं प्रथम २२९ . शान्त्याथार्या भा श्योनीव्यायाम આનો અર્થ ‘પોણી પૌરુષી" તથા એકવીસમાની વ્યાખ્યામાં આનો અર્થ ‘પ્રથમ પ્રહર" કર્યો છે. પરંતુ બાવીસમા શ્લોકમાં पात्र-प्रतिवेपनानो निर्देश छ, त्यो पोएट-पौरुषाने माटे 'पोरिसीए चउब्भाए' 46 छे भने सेवासमा सोमयां वस्त्र
निश त्या 'पुव्विलंमि चउब्भाए' पा6. माथा मामा भावन-प्रतिसपनाना नहश हावा જોઈએ. સ્વાધ્યાય કે વૈયાવચનો નિર્દેશ વસ્ત્ર-પ્રતિલેખનાની પછી આચાર્ય પાસેથી લેવામાં આવે છે."
शान्त्यायाथै ‘पुव्विल्लंमि चउब्भाए'नो वैल्यि अर्थ 'प्रथम-प्रहर' तथा 'भंडयं पडिलेहित्ता'नो अर्थ 'वस्व-प्रतिसपना' કર્યો છે. એકવીસમા શ્લોકના સંદર્ભમાં આ વૈકલ્પિક અર્થ જ સંગત લાગે છે.
१. आवश्यक नियुक्ति, गाथा ६८९ :
वायणपडिसुणणाए, उवएसे सुत्तअत्थकहणाए। अवितहमेअंति तहा, पडिसुणणाए अतहकारो।। बृहद्वृत्ति, पत्र ५३५ : 'अच्छणे' त्ति आसने प्रक्रमादाचार्यान्तरादिसन्निधौ अवस्थाने उप-सामीप्येन सम्पादनंगमनं सम्पदादित्वात्विवपि उपसंपद्-इयन्तं कालं भवदन्तिके मयासितव्यमित्येवंरूपा। आवश्यक नियुक्ति, गाथा ६९८,६९९ : उपसंपया य तिविहा, नाणे तह दसणे चरित्ते अ। दंसणनाणे तिविहा, दुविहा य चरित्तअट्ठाए ।। वत्तणा संधणा चेव, गहणं सुत्तत्थतदुभए।। वेयावच्चे खमणे, काले आवक्कहाइ अ।। बृहद्वृत्ति, पत्र ५३६ : 'पुव्विलंमि' त्ति पूर्वस्मिश्चतुर्भागे आदित्ये 'समुत्थिते' समुद्गते, इह च यथा दशाविकलोऽपि
पट: पट एवोच्यते, एवं किञ्चिदूनोऽपि चतुर्भागचतुर्भाग उक्तः, ततोऽयमर्थ:-बुद्धया नभश्चतुर्धा विभज्यते, तत्र पूर्वदिक्संबद्धे किञ्चिदूननभश्चतुर्भागे यदादित्यः समुदेति तदा, पादोनपौरुष्यामित्युक्तं भवति । मेलन, पत्र ५४० : पूर्वस्मिंश्चतुर्भागे' प्रथमपौरुषीलक्षणे प्रक्रमाद् दिनस्य। ओघनियुक्ति वृत्ति, पत्र ११५ : उक्ता वस्त्रप्रत्युपेक्षणा, तत्समाप्तौ च किंकर्तव्यमित्यत आह-'समत्तपडिलेहणाए सज्झाओ' समाप्तायां प्रत्युपेक्षणायां स्वाध्यायः कर्त्तव्यः सूत्रपौरुषीत्यर्थः, पादोनप्रहरं यावत् । इदानीं पात्रप्रत्युपेक्षणामाह। बृहवृत्ति, पत्र ५३६ : यद्वा पूर्वस्मिन्नभश्चतुर्भागे आदित्ये समुत्थिते इव समुत्थिते, बहुतरप्रकाशीभवनात्तस्य, भाण्डमेव भाण्डकं ततस्तदिव धर्मद्रविणोपार्जनाहेतुत्वेन मुखवस्त्रिकावर्षाकल्पादीह भाण्डकमुच्यते, तत्प्रतिलेख्य ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org