Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૬૩૬
અધ્યયન-૨૬: ટિ. ૭-૮
પણ વધે છે. દિવસનું કાળમાન ઘટવાથી તે પણ ઘટી જાય છે. દિવસનો ભાગ પીપી (પ્રહર) હોય છે. દિવસનું કાળમાન જઘન્ય ૧૨ મુહુર્તનું હોય છે અને ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનું . એટલા માટે પ્રહરનું કાળમાન જઘન્ય ૧૨ ૪=૩ મુહૂર્તનું, ઉત્કૃષ્ટમાં ૧૪ + ૪ = ૪ મુહૂર્તનું હોય છે.'
પ્રતિદિન મુહૂર્ત પૌરુષી વધે કે ઘટે છે. અને એક અયનમાં ૧૮૩ અહોરાત્ર થાય છે. એટલા માટે એક અયનમાં ૧૮૩x ૧ = ૩ = ૧-મુહૂર્ત કાળમાન વધે છે. જઘન્ય ૩ + ૧ = ૪-મુહૂર્ત.
૧૨૨
સમય
૪-૦
૨-૪
૩-૪
પૌરુષીનું ઉત્કૃષ્ટ કાળમાન એક અયનમાં ૪' જ થશે. દિવસ પૌરુષી વધવાથી રાત્રિની પૌરુષી ઘટે છે. જયારે દિવસની પૌરુષી ૪ મુહૂર્તની હોય છે ત્યારે રાત્રિની પૌરુષીનું કાળમાન ત્રણ મુહૂર્તનું હોય છે. રાત્રિની પૌરુષી વધવાથી દિવસની પૌરુષી ઘટે છે. જયારે રાત્રિની પૌરુષી ૪ મુહૂર્તની હોય છે ત્યારે દિવસની પૌરુષીનું કાળમાન ૩ મુહૂર્તનું હોય છે. ૭. (શ્લોક ૧૩)
એક વર્ષમાં બે અયન હોય છે—(૧) દક્ષિણાયન અને (૨) ઉત્તરાયણ. દક્ષિણાયનનો શ્રાવણ માસમાં પ્રારંભ થાય છે અને ઉત્તરાયણનો મહા મહિનામાં.
એક માસમાં છાયા ૪ અંગુલ-પ્રમાણ વધે છે. ઉત્તરાયણના પ્રથમ દિવસે તે ૪ પાદ પ્રમાણ થઈ જાય છે. ઉત્તરાયણ પછી તે એ જ ક્રમે ઘટતી-ઘટતી દક્ષિણાયનના પ્રથમ દિવસ સુધી ફરી બે પાદ પ્રમાણ થઈ જાય છે. આ ગણિત મુજબ ચૈત્ર અને આસોમાં ત્રણ પાદ પ્રમાણ છાયા હોય છે. ૧૨ માસની પૌરુષી છાયાનું પ્રમાણ સમય પાદ-અંગુલ
પાદ-અંગુલ આષાઢ પૂર્ણિમા
૨-૦
પૌષ પૂર્ણિમા શ્રાવણ પૂર્ણિમા
માઘ પૂર્ણિમા
૩-૮ ભાદ્રપદ પૂર્ણિમા
૨-૮
ફાલ્ગન પૂર્ણિમા આશ્વિન પૂર્ણિમા
૩-૦
ચૈત્ર પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા
વૈશાખ પૂર્ણિમા મૃગસર પૂર્ણિમા
જયેષ્ઠ પૂર્ણિમા ૮. (શ્લોક ૧૪).
સાત દિવસમાં એક અંગુલ, પક્ષમાં બે અંગુલ અને માસમાં ચાર અંગુલ પ્રમાણ છાયા વધવાનું માન્યું છે, તે વ્યવહાર કે સ્થળ-દૃષ્ટિથી છે. ત્યાં પૂર્ણ દિવસ ગ્રહણ કરવામાં આવ્યો છે. બાકી દિવસની વિવક્ષા કરવામાં આવી નથી. જયાચાર્યે આ જ ભાવને સ્પષ્ટ કરતાં ઉત્તરાધ્યયનની જોડમાં લખ્યું છે–સાત દિવસમાં બે પગથી એક અંગુલ અધિક છાયા ત્યારે વધે છે જયારે પક્ષ ચૌદ દિવસનો હોય. જો પક્ષ પંદર દિવસનો હોય તો ૭ દિવસ-રાતમાં એક અંગુલ છાયા વધતી જાય છે.” विशेषावश्यकभाष्य, गाथा २०७० :
(ખ) સમવાયાં, સમવાય રૂ. पोरिसीमाणमनिययं, दिवस निसा वुवि-हाणि-भावओ।
(ગ) રાજ્ઞપ્તિ, પ્રાકૃત ૨૦, ૨૨! हीणं तिन्नि मुहुत्तद्धपंचममाणमुक्कोसं ।।
૪. ઉત્તરાધ્યયન નો, રદ્દ ૧૧, ૧૨: એજન, ગાથા ૨૦૭૨ :
तेह थकी दिन सातरे बे पग आंगुल अधिक। वुड़ी वावीसुत्तर-सय भागो पइदिणं मुहुत्तस्स ।
पोहर दिवस तब थात रे, दिन चवदै नो पख तदा।। एवं हाणी विमया, अयण दिन भागओ नेया।।
जो पनरै दिन नों पक्ष रे, तो साढा सात अहोनिशे। ૩. (ક) મોનિક્સ, માથા ૨૮રૂપ
हुवै पौरिसी लक्ष रे, बेबे पग इक आंगुल अधिक।।
જ
છે
૩-૪
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org