Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
मोक्ष-भार्ग-गति
(१) निभाषित तत्त्व प्रत्ये हे संदेह थाय छे, ते शंडा छे.
(२) ४नुं मन सात प्रारना भयथी व्यथित थाय छे, ते शंडा छे. सा सम्यग् दर्शननो अतियार छे. निःशंडित सभ्यग्દર્શનનો આચાર છે. સમ્યગ્-દૃષ્ટિએ અસંદિગ્ધ અને અભય બનવું જોઈએ.
(૨) નિષ્કાંક્ષિત અને કાંક્ષા
કાંક્ષાના બે અર્થ મળે છે–(૧) એકાંત દષ્ટિવાળા દર્શનોનો સ્વીકાર કરવાની ઈચ્છા અને (૨) ધર્માચરણ દ્વારા સુખસમૃદ્ધિ પામવાની ઈચ્છા.
વિજયોજયા અનુસાર ભોગ અને સુખ-સંપદાની જે ઈચ્છા છે, તે સમ્યગ્-દર્શનનો અતિચાર નથી, પરંતુ દર્શન, વ્રત વગેરે વડે ભોગ-પ્રાપ્તિની ઈચ્છા કરવી તે અતિચાર છે. નિષ્કાંક્ષિત સમ્યગ્-દર્શનનો આચાર છે.
(૩) નિર્વિચિકિત્સા અને વિચિકિત્સા
विथिङित्साना पए। जे अर्थ भणे छे - (१) धर्मना इमां संहेल' जने (२) भुगुप्सा-घृणा "
આચાર્ય અમૃતચંદ્ર અનુસાર ભૂખ-તરસ, શીત-ઉષ્ણ વગેરે વિવિધ પ્રકારના ભાવો તથા મળ આદિ પદાર્થોમાં ઘૃણા ન કરવી જોઈએ.
१.
સ્વામી સમંતભદ્રના શબ્દોમાં સ્વભાવતઃ અપવિત્ર પરંતુ રત્નત્રયી વડે પવિત્ર શરીરમાં ગ્લાનિ ન કરવી, ગુણોમાં પ્રીતિ કરવાનું નામ નિર્વિચિકિત્સા છે.
અમિતગતિ શ્રાવકાચારમાં ત્રીજો અતિચાર નિંદા છે. હેમચન્દ્રાચાર્યે પણ વિચિકિત્સાનો વૈકલ્પિક અર્થ ‘નિંદા’ કર્યો છે. (४) अमूढ-दृष्टि अने पर-पाषएड-प्रशंसा, पर-पाषएड-संस्तव
२.
3.
४.
५.
૬૯૧
६.
મૂઢતાનો અર્થ છે—મોહમયી દૃષ્ટિ. સ્વામી સમંતભદ્રે તેને ત્રણ ભાગમાં વિભક્ત કરેલ છે–
(१) सोङ-भूढता-नही-स्नान वगेरेमां धार्मिक विश्वास.
(२) देव-भूढता -राग-द्वेष वशीभूत हेवोनी उपासना.
(3) पाषंड-भूढता-हिंसामां प्रवृत्त साधुखोनो पुरस्कार.
पुरुषार्थसिद्धयुपाय, २४ :
इह जन्मनि विभवादीन्यमुत्र चक्रित्वकेशवत्वादीन् । एकांतवाददूषितपरसमयानपि च नाकांक्षेत् ॥
तत्त्वार्थ, ७।२३, वृत्ति: इहपरलोकभोगाकांक्षणं कांक्षा । मूलाराधना, १ । ४४ विजयोदया : न कांक्षामात्रमतीचारः किंतु दर्शनाद् व्रताद्दानाद्देवपूजायास्तपसश्च जातेन पुण्येन ममेदं कुलं रूपं वित्तं स्त्रीपुत्रादिकं, शत्रुमर्दनं, स्त्रीत्वं, पुंस्त्वं वा सातिशयं स्यादिति कांक्षा इह गृहीता, एषा अतिचारो दर्शनस्य ।
प्रवचनसारोद्धार, २६८, पत्र ६४ : विचिकित्सा-मतिविभ्रमः युक्त्यागमोपपन्नेऽप्यर्थे फलं प्रति सम्मोहः ।
४, २६८, पत्र ६४ : यद्वा विद्वज्जुगुप्सा-मलमलिना एते इत्यादिसाधुजुगुप्सा ।
पुरुषार्थसिद्धयुपाय, २५ : क्षुत्तृष्णाशीतोष्णप्रभृतिषु नानाविधेषु भावेषु । द्रव्येषु पुरीषादिषु विचिकित्सा नैव करणीया ॥
Jain Education International
१०
७.
८.
अध्ययन- २८ : टि. २५
८.
१०.
रत्नकरण्डक श्रावकाचार, १ । १३:
स्वभावतोऽशुचौ काये रत्नत्रयपवित्रिते । द्रव्येषु पुरीषादिषु विचिकित्सा नैव करणीया । अमितगति श्रावकाचार, ७ । १६ : शंका कांक्षा निंदा, परशंसासंस्तवा मला पंच | परिहर्तव्याः सद्भिः सम्यक्त्वविशोधिभिः सततम् ॥ योगशास्त्र २ । १७ वृत्ति पत्र ६७ : यद्वा विचिकित्सा निंदा सा च सदाचारमुनिविषया यथा अस्त्रानेन प्रस्वेदजलक्लिन्नमलत्वाद् दुर्गन्धिवपुष एत इति ।
रत्नकरण्डक श्रावकाचार, १ । २२, २३, २४: आपगासामरस्नानमुच्चयः सिकताश्मनाम् । गिरिपातोऽग्निपातश्च, लोकमूढं निगद्यते ।। वरोपलिप्सयाशावान् रागद्वेषमलीमसा । देवता यदुपासीत, देवतामूढमुच्यते । । सग्रन्थारम्भहिंसानां, संसारावर्त्तवर्तिनाम् । पाषण्डिनां परस्कारो ज्ञेयं पाषण्डिमोहनम |
For Private & Personal Use Only
www.jainelibrary.org