Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
मोक्ष-मार्ग-गति
१५. तहियाणं तु भावाणं
सम्भावे वसणं । भावेणं सद्दहंतस्स सम्मत्तं तं वियाहियं ॥
१६. निसग्गुवएसरुई
आणारुइ सुत्तबीरुमेव ।
अभिगमवित्थाररुई
किरियासंखेवधम्मरुई ॥
१७. भूयत्थेणाहिगया
जीवाजीवा य पुण्णपावं च । सहसम्मुइयासवसंवरो य एइ उनिसग्गो ॥
१८. जो जिणदिवे भावे
चउव्विहे सद्दहाड़ सयमेव ।
न
निसग्गरुइ त्ति नायव्वो ॥
१९. एए चेव उवे
Bag जो परेण सह । छउमत्थेण जिणेण व उवएसरुइ त्ति नायव्वो ।
२०. रागो दोसो मोहो
अण्णाणं जस्स अवगयं होइ । आणाए रोयंतो
सो खलु आणाई नाम ॥
२१. जो सुत्तमहिज्जंतो
सुण ओगाहई उ सम्मत्तं । अंगेण बाहिरेण व सो सुत्तरुइ त्ति नायव्वो ॥
२२. एगेण अणेगाई
पयाइं जो पसरई उ सम्मत्तं । उद व तेलबिंदू सो बीयरुइ ति नायव्व ॥
Jain Education International
૬૬૫
तथ्यानां तु भावानां सद्भावे उपदेशनम् ।
भावेन श्रद्दधतः
सम्यक्त्वं तद् व्याहृतम् ॥
निसर्गोपदेशरुचिः आज्ञारुचिः सूत्रबीजरुचिरेव ।
अभिगमविस्ताररुचिः
क्रियासंक्षेपधर्मरुचिः ॥
भूतार्थेनाधिगताः जीवाऽजीवाश्च पुण्यं पापं च । स्वस्मृत्याऽऽश्रवसंवरौ च रोचते तु निसर्गः ॥
यो जिनदृष्टान् भावान् चतुर्विधान् श्रद्दधाति स्वयमेव । एवमेव नान्यथेति च निसर्गरुचिरिति ज्ञातव्य: ॥
एतान् चैव तु भावान् उपदिष्टान् यः परेण श्रद्दधाति । छद्मस्थेन जिनेन वा उपदेशरुचिरिति ज्ञातव्यः ॥
रागो दोषो मोहः अज्ञानं यस्यापगतं भवति । आज्ञायां रोचमानः स खल्वाज्ञारुचिर्नाम ॥
यः सूत्रमधीयानः श्रुतेनावगाहते तु सम्यक्त्वम् । अङ्गेन बाह्येन वा ससूत्ररुचिरिति ज्ञातव्य: ॥
एकेनानेकानि
पदानि यत् प्रसरति तु सम्यक्त्वम् । उदके इव तैलबिन्दुः
स बीजरुचिरिति ज्ञातव्यः ॥
अध्ययन- २८ : लोड १५-२२
૧૫.આ તથ્ય ભાવોના સદ્ભાવ (વાસ્તવિક અસ્તિત્વ)ના નિરૂપણમાં જે અંતઃકરણપૂર્વક શ્રદ્ધા રાખવામાં આવે છે તેને સમ્યક્ત્વ કહેવામાં આવેલ છે.
१६. ते इस प्रकार छे - निसर्गरुचि, उपहेशरथि, आज्ञारयि, सूत्ररुयि, जी४रयि, अभिगमरुयि, विस्तारथि, डियारथि, संक्षेपरुथि अने धर्म थि. १७
૧૭.જે પરોપદેશ વિના માત્ર પૂર્વ જન્મની સ્મૃતિ આદિ વડે પેદા થયેલ ભૂતાર્થ (યથાર્થ જ્ઞાન)૧૯ વડે જીવ, અજીવ, પુણ્ય, પાપને જાણે છે અને જે આશ્રવ તથા સંવર પર શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ છે.
૧૮.જે જિનેન્દ્ર દ્વારા દષ્ટ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિશેષિત પદાર્થો પર પોતે જ—‘આ આમ જ छे, अन्यथा नथी' - जेवी श्रद्धा राजे छे, तेने નિસર્ગરુચિ વાળો જાણવો જોઈએ.
૧૯.જે બીજાઓ—છદ્મસ્થ અથવા જિન—દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરીને આ ભાવો પર શ્રદ્ધા કરે છે તેને ઉપદેશરુચિવાળો જાણવો જોઈએ.
૨૦.જે વ્યક્તિ રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન દૂર થઈ જવાથી વીતરાગની આજ્ઞાર માં રુચિ રાખે છે તે આજ્ઞારુચિ છે.
૨૧.જે અંગ-પ્રવિષ્ટ અથવા અંગ-બાહ્ય સૂત્રોનું અધ્યયન કરતાં તેમના વડે સમ્યક્ત્વ મેળવે છે તે સૂત્રરુચિ છે.
૨૨.પાણીમાં નાખેલા તેલના ટીપાની જેમ જે સમ્યક્ત્વ (थ) मे पह (तत्त्व) मांथी ने पहोमां ईसाई જાય છે તેને બીજરુચિ જાણવો જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org