Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ખલુંકીય
૬૫૭
અધ્યયન-૨૭: ટિ. ૧૪-૧૯
૧૪. રાસને (હિં)
આ દેશી શબ્દ છે. તેનો અર્થ છે ‘q'. સંભવ છે કે આ શબ્દનો સંબંધ અપભ્રંશ શબ્દ ‘સેલ્થ સાથે હોય, જેનો ઉલ્લેખ હેમચન્દ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણ (૪ ૩૮૭)માં કર્યો છે. પિશલે ‘વૈષ્ણુનો અર્થ હળ કર્યો છે. સરપેન્ટિયરે આ અર્થના આધારે એવું અનુમાન કર્યું છે કે આ હળનો કોઈ ભાગ હોવો જોઈએ. દેશીનામમાલામાં “સેજુના બે અર્થ કરવામાં આવ્યા છે–(૧) મૃગશિશુ અને (૨) બાણ.? ૧૫. (શ્લોક ૯)
પ્રસ્તુત શ્લોકમાં ત્રણ ગૌરવોનો ઉલ્લેખ છે. ગૌરવનો અર્થ છે–અભિમાન વડે ઉત્તમ ચિત્તની અવસ્થા, વૃત્તિકારે આનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ઐશ્વર્ય કે ઋદ્ધિનો અહંકાર કરનાર શિષ્ય વિચારે છે–અનેક ધનાઢ્ય વ્યક્તિઓ મારા શ્રાવક છે. તેઓ મને યથેષ્ટ ઉપકરણો વગેરે લાવી આપે છે. મારા જેવો સૌભાગ્યશાળી બીજો કોણ છે? આમ વિચારીને તે ગુરુની સેવાશુક્રૂષામાં પ્રવર્તિત થતો નથી. રસ-ગૌરવનો અર્થ છે–જીભની લોલુપતા. રસલોલુપ શિષ્ય બાળ, ગ્લાન આદિને યોગ્ય આહાર વગેરે આપતો નથી. તે પોતે તપસ્યા પણ કરતો નથી. સાત-ગૌરવ વ્યક્તિ નિરંતર સુખ-સુવિધાઓમાં પ્રતિબદ્ધ રહે છે. તે અપ્રતિબદ્ધવિહારી બની શકતો નથી. તેને સુખ-સુવિધાથી વંચિત બની જવાનો ભય રહ્યા કરે છે.' ૧૬. (શ્લોક ૧૦)
ડૉ. હર્મન જેકોબીએ આ શ્લોકના વિષયમાં એવું અનુમાન કર્યું છે કે મૂળમાં આ શ્લોક ‘આર્યા' છંદમાં હતો, પરંતુ કાળાંતરે તેને “અનુરુપ છંદમાં બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે." ટીકાઓમાં આ બાબતમાં કોઈ ઉલ્લેખ નથી. ૧૭. અપમાન-ભીરુ (મોમાઈ મીણ)
આનું તાત્પર્ય એવું છે કે જે કોઈના ઘરે તે ભિક્ષા માટે નથી જતો કારણ કે તેને પ્રતિપળ અપમાનિત થવાનો ભય બની રહે છે.” શાન્તાચાર્યે ‘મામી'નો વૈકલ્પિક અર્થ ‘પ્રવેશ-મીર’ કર્યો છે. ‘મોમાન'નો એક અર્થ અલાભ પણ કરી શકાય છે. ૧૮. અનુશાસિત કરે છે સામ્પી)
કેટલીક પ્રતોમાં નપુસM' પાઠ મળે છે. જેકોબીએ આ પાઠનું સમર્થન કર્યું છે. ડૉ. મિશેલે જેકોબીના મતને ભ્રામક કહ્યો છે. નેમિચન્દ્ર આનું સંસ્કૃત રૂપ ‘અનુરાસ્મિ' આપે છે. ૧૦ શાન્તાચાર્યે આનાં સંસ્કૃત રૂપ બે માન્યાં છે– ‘અનુશાસ્તિ’ અને ‘અનુશાસ્મિ'. ૧૧ “અનુશાસ્તિ રૂપ પ્રકરણસંગત લાગે છે. ૧૯. ઢેષ જ (વોસવ)
‘ો' શબ્દના બે અર્થ થાય છે– ’ અને ‘રોષ' ૨ ચૂર્ણિકારે “રોનો અર્થ ‘રોષ' તયા વૃત્તિકારે ‘અપરાધ કર્યો છે.૧૩
१. बहवृत्ति, पत्र ५५१: सिल्लिं' त्ति रश्मि संयमनरज्जमिति
થાવતા 2. The Uttaradhyayana Sutra, p. 373.
देशीनाममाला, ८ । ५७ : मिगसिसुसरेसु सेल्लो । बृहवृत्ति, पत्र ५५२। The Sacred Books of the East, Vol.XLV
Uttaradhyayana, p. 151 Foot note 1. ६. सुखबोधा, पत्र ३१७ : अपमानभीरुः भिक्षां भ्रमन्नपि
न यस्य तस्यैव गृहे प्रवेष्टुमिच्छति । ૭. વૃદત્ત, પત્ર પ૨ : ‘મોમ' તિ પ્રવેશ:
સ્વપક્ષપYપક્ષોત્તમ સિધળે ના
प्रविशन्तमवलोक्यान्ये साधवः सौगतादयो वाऽत्रप्रवेक्ष्यन्तीति । धी सेक्रेड बुक्स ऑफ धी ईस्ट, भाग ४५, उत्तराध्ययन पृ. १५१, फुटनोट नं.१। प्राकृत भाषाओं का व्याकरण, अनुवाद डा. हेमचन्द्र जोशी, पृ.
૭૩૨ ૧૦, સુવવાણા, પત્ર ૩૨૭: અનુસાઈડ્ઝ રિ મનુશક્ષિા ११. बृहद्वृत्ति, पत्र ५५२ : अणुसासंमि त्ति आर्षत्वादनुशास्ति गुरुरिति
गम्यते, यदा त्वाचार्य आत्मनः समाधि प्रतिसंधत्ते इति व्याख्या
तदाऽनुशास्मीति व्याख्येयम् । ૧૨. સત્તરાધ્યયન વૂળ, છ ર૭૨ I ૧૩. વૃવૃત્તિ, પત્ર પરે !
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org