Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્જીયણાણિ
જ્યેષ્ઠ અને શ્રાવણ માસમાં તિથિ-ક્ષય થાય છે. યુગના પાંચ વર્ષોનું યંત્ર આ પ્રમાણે છે—
યુગ પૂર્વાર્ધ
પક્ષ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ અવમ તિથિ | ૧ સાત તિથિ
૩ ૫
૭
૯ ૧૧ ૧૩ ૦
૨
૪
૮ ૧૦૧૨ ૧૪ ૧
યુગ
ચન્દ્ર વર્ષ
આ. માર્ગ. માઘ ચૈત્ર જ્યેષ્ઠ શ્રા.
૩
૩
૪
3
૩
વર્ષ
પ્રથમ ચન્દ્ર વર્ષ
માસ |આસો માર્ગ માઘ ચૈત્ર જ્યેષ્ઠ શ્રા. આ. માર્ગ.
૩
વર્ષ અર્ધ અભિવર્ધિત
માસ ચૈત્ર જ્યેષ્ઠ શ્રા.
૨
પક્ષ 1. $. {.
૩
૫
€
Jain Education International
અંગુલ
૪
૦ × ૧ C
૪
८
८
,0
८
+
શ્રવણ તિથિ |૧ રાત તિથિ ૧
૧૦. (શ્લોક ૧૬)
પૌરુષીની પછી અર્થાત્ ભાગ કમને પાદોન-પૌરુષી કહે છે. પૌરુષીની છાયામાં યંત્રનિર્દિષ્ટ અંગુલ જોડવાથી પાદોનપૌરુષીની છાયાનું માપ બને છે. સરળતા માટે ૧૨ મહિનાના ત્રણ-ત્રણ માસના ચાર ત્રિક કરવામાં આવ્યાં છે—
+
+
+
+
પહેલું ત્રિક—જયેષ્ઠ, આષાઢ અને શ્રાવણ. બીજું ત્રિક–ભાદ્રવદ, આસોજ અને કાર્તિક. ત્રીજું ત્રિક—મૃગસર, પૌષ અને માઘ. ચોથું ત્રિક–ફાલ્ગુન, ચૈત્ર અને વૈશાખ.
પ્રથમ ત્રિકના માસોના પૌરુષી-પ્રમાણમાં ૬ અંગુલ જોડવાથી તે-તે માસોના પાદોન-પૌરુષીનું છાયા-પ્રમાણ બને છે. એવી જ રીતે બીજા ત્રિકના માસોમાં ૮ અંગુલ‚ ત્રીજા ત્રિકના માસોમાં ૧૦ અંકુલ અને ચોથા ત્રિકના માસોમાં ૮ અંગુલ વધારવાથી તે-તે માસોનું પાદોન-પૌરુષી છાયા-પ્રમાણ આવે છે. યંત્ર આ પ્રમાણે છે—
પૌરુષી છાયા-પ્રમાણ
પાદોન-પૌરુષી છાયા-પ્રમાણ અંગુલ
પાદ
અંગુલ
ર
૧૦
ર
ર
ર.
3
+
+
કૃ.
૩
+
+
રૃ.
૯
૧૦
८
૬૩૮
હિ. ચન્દ્ર વર્ષ
માઘ ચૈત્ર
Ε
८
.
८
શુ.શુ.
૨
૩
પશ્ચિમાર્ક
८
८ .
♠ ♠ ♠
|||||||||||||||
જ્યેષ્ઠ શ્રા.
શુ. શુ.
८
૪ E
૫
૭
=
=
કૃ. કૃ. કૃ. શું. શું. શું. શું. શું. શુ.
૧૧ ૧૩ ૦ ૨
૬ ૪ ૧૦ ૧૨
૧૨ ૧૪ ૧ ૩
૭૯
For Private & Personal Use Only
અભિવર્ધિત વર્ષ
આ. માર્ગ. માઘ ચૈત્ર જ્યેષ્ઠ આષાઢ બીજો
૫
૯
અધ્યયન-૨૬ : ટિ. ૧૦
પાદ
૨
૨
..
3
૩
૪
અર્ધ અભિવર્ધિત
આ. માર્ગ. પોષ બીજો
શુ. શુ. શુ.
૧૦ ૧૨
૧૪
૧૧ ૧૩ ૧૫
૪
૪
૪
૩ ૩
શુક્લ
૧૪
૧૧ ૧૩ ૧૫
૬
૧૦
૪
८
0 9 0 ૦
૬
૪
www.jainelibrary.org