Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सु० ५६ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभृतम् २९ परिसमाप्ति याति । द्वादशं पर्व चतुर्दशे अयने प्रथमे मण्डले प्रथमस्य च मण्डलस्य अष्टात्रिंशति सप्तपष्टिभागेषु एकस्य च सप्तपष्टिभागस्य पञ्चदशसु एकत्रिंशद् भागेषु ॐ गतेषु परिसमाप्तिमुपयाति । त्रयोदशं पर्व पञ्चदशे अयने द्वितीये मण्डले द्वितीयस्य च मण्डलस्य द्वाचत्वारिंशति सप्तषष्टिभागेषु । एकस्य च सप्तपष्टिभागस्य चतुर्विंशतौ एकत्रिंशद् भागेषु ॐ गतेषु परिसमाप्तिमुपगच्छति । चतुर्दशं पर्व षोडशे अयने तृतीये मण्डले तृतीयस्य च मण्डलस्य सप्तचत्वारिंशति सप्तपष्टिभागेषु एकस्य च सप्तपष्टिभागस्य द्वयोरेकत्रिंशद् भागेषु में गतेषु परिसमाप्तिमुपगच्छति । पञ्चदशं पर्व सप्तदशे अयने चतुर्थे मण्डले चतुर्थस्य च मण्डलस्य एकपश्चाशति सप्तपष्टिभागेषु एकस्य च सप्तपष्टिभागस्य एकादशसु एकत्रिंशद् भागेषु ॐ गतेषु परिसमाप्तिमुपयाति । एवं शेषेष्वपि पर्यसु अयनमण्डलप्रस्तारो भावनीयः । ग्रन्थगौरवभयादत्र सर्वेषां प्रस्तारो न लिख्यते । ___ अथ किं पर्व कस्मिन् चन्द्रनक्षत्रयोगे परिसमाप्तिमुपयातीति चिन्तायां पूर्वाचार्यः प्रथम मंडल तथा पहला मंडल का सडसठिया अडतीस भाग तथा सडसठिया एक भाग का इकतोसिया पंद्रह भाग १५ जाने पर समाप्त होता है। तेरहवां पर्व पंद्रहवां अयन दूसरा मंडल तथा दूसरे मंडल का सडसठिया बयालीस भाग १३ एवं सडसठिया एक भाग का इकतीसिया चोवीस भाग ३४ जाने पर समाप्त होता है। चौदहवां पर्व सोलह अयन तीसरा मंडल तथा तीसरे मंडल का सडसठिया सेंतालीस भाग तथा सडसठिया एक भाग का इकतीसया दो भाग जाने पर समाप्त होता है। पंद्रहवां पर्व सत्रहवां अयन चार मंडल तथा चोथा मंडल का सडसठिया एकावन भाग तथा सडसठिया एक भाग का इकतीसिया ग्यारह भाग जाने पर समाप्त होता है, इसी प्रकार अवशिष्ट सभी पर्वो में अयन प्रस्तार की भावना कर समझ लेवें । ग्रन्थविस्तार भय से यहां पर सभी पर्यों का प्रस्तार नहीं लिखते हैं। ત્યારે સમાપ્ત થાય છે. બારમું પર્વ ચૌદમું અયન પહેલા મંડળના સડસડિયા આડત્રીસ ભાગ ૬ તથા સડસહિયા એક ભાગના એકત્રીસા પંદર ભાગ ૩ જાય ત્યારે સમાપ્ત થાય છે. તેરમું પર્વ પંદરમું અયન બીજુ મંડળ તથા બીજા મંડળના સડસડિયા બેંતાલીસ ભાગ રે અને સડસઠિયા એક ભાગના એકત્રીસા ચોવીસ ભાગ ૩ જાય ત્યારે સમાપ્ત થાય છે. ચૌદમું પર્વ સેળ અયન ત્રીજું મંડળ તથા ત્રીજા મંડળના સડસઠિયા સુડતાલીસ ભાગ છુ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા બે ભાગ કુંજ જાય ત્યારે સમાપ્ત થાય છે. પંદરમું પર્વ સત્તરમું અયન ચોથું મંડળ તથા ચોથા મંડળના સડસઠિયા એકાવન ભાગ તથા સડસથિા એક ભાગના એકત્રીસા અગ્યાર ભાગ ૩૨ જાય, ત્યારે સમાપ્ત થાય છે. આ જ પ્રમાણે બાકીના પર્વોમાં અયન પ્રપ્તારની ભાવના કરી સમજી લેવું. ગ્રન્થવિસ્તાર ભયથી બધા પર્વોના પ્રસ્તાર અહીં લખતા નથી.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨