Book Title: Muktivad
Author(s): Gadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
Publisher: Shrutbhuvan Sansodhan Kendra
Catalog link: https://jainqq.org/explore/009262/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ गदाधरभट्टाचार्यविरचितः मुक्तिवादः (सानुवादः) Page #2 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (अनुवाद) श्रुतभवन संशोधन केन्द्र Page #3 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थनाम कर्ता अनुवाद पूर्वसम्पादक सम्पादक :: मुक्तिवाद : गदाधर भट्टाचार्य, गङ्गेश उपाध्याय, महो.श्रीयशोविजयजी म. : मुनिश्री वैराग्यरतिविजय, डॉ. बलिरामशुक्ल मुनिश्री यशोवि.गणी, पू.आ.श्रीवि.चन्द्रगुप्तसू.म. : श्रीढुंढीराज शास्त्री : मुनिश्री वैराग्यरतिवि.म. : श्रुतभवन संशोधन केन्द्र - शुभाभिलाषा रीलीजीयस ट्रस्ट : प्रथम : ३०+२५४ प्रकाशक आवृत्ति पत्र पूना ~: प्राप्तिस्थान :: श्रुतभवन संशोधन केन्द्र ४७-४८, अचल फार्म, आगममंदिर से आगे, सच्चाइ माता मंदिर के पास, कात्रज, पूणे-४११०४६ Mo. 7744005728 (9-00am to 5-00pm) । www.shrutbhavan.org Email : shrutbhavan@gmail.com : श्रुतभवन (अहमदाबाद शाखा) C/o. उमंग शाह, बी-४२४, तीर्थराज कॉम्पलेक्स, वी. एस. हॉस्पिटल के सामने मादलपुर, अहमदाबाद. मो. ०९८२५१२८४८६ : अखिलेश मिश्र, विरति ग्राफिक्स, अहमदाबाद फोन : मो. ०८५३०५२०६२९, ०९८७९३८८४९० अहमदाबाद अक्षरांकन Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વિદ્વદ્ જગત સમક્ષ ‘મુક્તિવાદ’નો અનુવાદ રજૂ કરતા અમને આનંદનો અનુભવ થાય છે. શ્રુતભવન સંશોધન કેન્દ્રના ઉપક્રમે ચાલતી શ્રુતસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં અભ્યાસ ઉપયોગી ગ્રંથોના અનુવાદનું પ્રકાશન પણ સમાય છે. ‘મુક્તિવાદ’માં વિવિધ દર્શનો મોક્ષની વ્યાખ્યા શું કરે છે તેની ચર્ચા કરવામાં આવી છે. જૈન દાર્શનિક પ્રકરણોમાં પણ આ પ્રકારની ચર્ચા વ્યાપકપણે જોવા મળે છે. આથી તુલનાત્મક અભ્યાસ કરવા આ ગ્રંથ અને અનુવાદ અતિ ઉપયોગી સાબિત થશે. આ અનુવાદ અનેક દૃષ્ટિએ સમૃદ્ધ છે. દાર્શનિક જગતમાં તે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરશે એવો અમને વિશ્વાસ છે. આ તબક્કે અમે પૂર્વપ્રકાશકો પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રુતભવન સંશોધન કેંદ્ર, પુણેની સંપૂર્ણ ગતિવિધિઓના મુખ્ય આધારસ્તંભ માંગરોળ (ગુજરાત) નિવાસી શ્રી ચંદ્રકલાબેન સુંદરલાલ શેઠ પરિવાર અને ભાઈશ્રી (ઈન્ટરનેશનલ જૈન ફાઉન્ડેશન, મુંબઈ) પરિવારના અમે હંમેશા ઋણી છીએ. - ભરતભાઈ શાહ માનદ અધ્યક્ષ Page #5 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિ.સં. ૧૯૬૯ની સાલમાં ૧૭માં વર્ષે દીક્ષા ગ્રહણ કરી આજીવન મુક્તિ અને વિરતિનો ઉપદેશ આપ્યો હતો. તેમની મુક્તિના લક્ષ્યને વ્યક્ત કરતી જિનવાણીની પાવન સ્મૃતિમાં પ્રસ્તુત પ્રકરણનું તેમના કરકમલમાં સમર્પણ શ્રુતપ્રેમી શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ આ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન આરાધના ભવન રોડ, સુભાષ ચોક, ગોપીપુરા સુરત-૧ શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યનિધિમાંથી આ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે. આપની શ્રુતભક્તિની અનુમોદના. Page #6 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર પ્રસ્તુત સંપાદનમાં અનેક વિદ્વાનોનો સહયોગ છે. પ્રાજ્ઞવર્ય શ્રી બલિરામ શુક્લ પાસે સર્વપ્રથમ અધ્યયન થયું તે દરમ્યાન મુક્તિવાદનો અનુવાદ કરવાની પ્રેરણા મળી. તેમણે જ તત્ત્વચિંતામણિ ગત મુક્તિવાદનો હિંદી અનુવાદ કર્યો. (અનુવાદ પૂર્ણ થયા બાદ ત્રીજા જ દિવસે તેમનો દેહાંત થયો.) શ્રીમતી જિજ્ઞાસાબેન કટારિયા એ હિંદી અનુવાદનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું. પૂ.ઉપાશ્રી યશોવિજયજી મ. કૃત મુક્તિદ્વાત્રિશિકાનું વિવરણ પ્રકાશિત કરવા પૂ. આચાર્યદેવ શ્રીવિજયચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ.એ ઉદાર સંમતિ આપી. ઉપાશ્રી યશોવિ.ગ. રચિત ન્યાયાલોકમાં “મુક્તિવાદી છે. તેનો અનુવાદ પૂ.મુ.શ્રી યશોવિ.ગણિવરે કર્યો છે. તે અહીં સમાવ્યો છે. સંપાદન દરમ્યાન “નંદનવનકલ્પતરુ'ની ચોવીસમી-પચીસમી શાખામાં પૂ.આ.દે.શ્રીવિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ-શ્રીરૈલોક્યમંડનવિજયજી આલિખિત “નૈનર્ણનતત્ત્વવિભાવના:-મુ$િ:' લેખ નજરે ચડ્યો. તેમની સહર્ષ સંમતિથી આ પૂર્ણ લેખ પ્રસ્તાવના તરીકે અહીં સમાવ્યો છે. આખા અનુવાદને અને વિવરણને તેમણે સૂક્ષ્મદ્રષ્ટિથી જોઈ સુધારી આપ્યા છે. આ સર્વ વિદ્ધપુરુષોના સહકાર અને આશિષથી આ સંપાદન સમૃદ્ધ બન્યું છે. તે બદલ તેમનો ઋણી છું. - વૈરાગ્યરતિવિજય Page #7 -------------------------------------------------------------------------- ________________ भूमिका निर्विवादमिदं विपश्चिदपश्चिमानां यद्धर्मार्थकाममोक्षेषु चतुर्विधेषु पुरुषार्थेषु मोक्ष एवात्यन्तिकः पुरुषार्थः । तत्सम्पत्तिश्च श्रवणमनननिदिध्यासनाधीनात्मसाक्षात्काराधीना न स्वोत्पत्तौ सहकारितयापि कर्मादीनपेक्षते । तत्र निखिलशास्त्रधुरीणवेदान्तेषु प्रसिद्धापि सा नैयायिकमते जीवब्रह्मभेदस्य जागरूकत्वात् कथं सङ्गच्छत इत्याशङ्कापिशाचीप्रसारनिःसारणक्षमः श्रीमान् नव्यनैयायिकाग्रणीर्गदाधरभट्टाचार्यः "तदत्यन्ताभावविमोक्षोऽपवर्गः" इति प्राचीनमुक्तिपदार्थलक्षणघटकात्यन्तिकपदस्य प्रतिवादिदुर्घटकल्पनानिघर्षणपूर्वकं यया युक्त्याऽर्थं कृत्वा मुक्तिवादे तादृशीं मुक्तिं जीवब्रह्मयोर्भेदेऽपि स्थापितवान् तदिदं ग्रन्थगर्भावलोकनेनैव दृष्टिपथमुपयास्यति विदुषाम् । तदिदमीदृशसुनिपुणविद्वद्वरधुरीणमात्रज्ञेयग्रन्थव्याख्यानप्रथमसाहसं क्षमिष्यन्ते नैयायिकप्रवराः कर्मणा चानेन प्रीयतां जगदाधारः श्रीमान् पशुपतिरिति कृताञ्जलिः प्रार्थयते सुधीजनविधेयः ढुण्डिराजशास्त्री Page #8 -------------------------------------------------------------------------- ________________ जैनदर्शनसत्कमुक्तिविभावना __- आ० श्रीविजयशीलचन्द्रसूरिशिष्य मुनित्रैलोक्यमण्डनविजयः भारतवर्षे यानि यानि दर्शनानि सन्ति, तेषु सर्वेषु परमलक्ष्यतया मुक्तेरेव स्वीकारः । यत्र शब्दशास्त्र-सङ्गीतकलादीनामपि फलश्रुतेर्मुक्तावेव पर्यवसानत्वं भवेत्तत्र दर्शनानां प्रस्थापनं तु मुक्त्यर्थमेव स्यादिति स्वाभाविकम् । 'विविधतायामेकते'ति सूत्रं सार्थकीकुर्वतः, परस्परं सङ्घट्टमानेष्वपि दर्शनेषु समानतया परमपुरुषार्थत्वेन मुक्तिस्वीकारस्य कारणं नाऽन्यत् किञ्चित्, परं सकलदर्शनेषु प्रामुख्यमावहमानाऽऽध्यात्मिकतैव । आध्यात्मिकतायाः साक्षात् सम्बन्ध आत्मोन्नत्या सह, आत्मोन्नतिपराकाष्ठा तु मुक्तिरेवेति यत्राऽऽत्मवादस्तत्राऽवश्यं मुक्तिचर्चा । आत्मा तु सर्वैरङ्गीकृतः, नाऽङ्गीकृतश्चेद् ज्ञानसन्तत्यादि तत्स्थानेऽभिषिक्तमिति मुक्त्यर्थमेव प्रयतन्ते सर्वधर्मसम्प्रदायानुसारिणः । अथ सकलदर्शनेषु तदवस्थाविशेषार्थं प्रयुज्यमानो 'मुक्ति'शब्द एव सूचयति तत्रस्थात्मनो बन्धनग्रस्तताऽभावः । तस्मात् स्थानात् प्रच्यवनं नाऽस्तीत्यपि कांश्चन मुक्त्वारे सर्वैरङ्गीकृतम् । मुक्तौ नित्यं निरतिशयं सुखमनुभूयते इति यद्यपि सर्वेषां न सम्मतं, तथाऽपि तत्र दुःखलेशस्याऽप्यभाव इत्यत्र न कस्याऽपि विप्रतिपत्तिः । मुक्तिः संसारावस्थातो भिन्नोत्कृष्टा चाऽवस्थेत्यत्र तु सर्वेषामैकमत्यम् । इत्थं यद्यपि समाना सर्वदर्शनस्थमुक्तिविभावना, तथाऽपि तत्तदर्शनानां मूलतत्त्वेषु मान्यताभेदतस्तत्राऽपि समागताऽस्ति विभिन्नता। जैनदर्शने त्वात्मस्वरूपे एव दर्शनान्तरतो महदन्तरमिति मुक्तिवादेऽपि महत्येव भिन्नता । का सा ? तद् दर्शयितुमेवाऽत्र प्रवृत्तम् । तत्र प्रथमं कतिचिद्दर्शनान्तराणां मतानि सङ्कपतो विचारयामः, येन जैनदर्शनस्थ १. चार्वाकादयोऽत्राऽपवादीभूताः, तथाऽपि ते तत्त्वचर्चायां प्रायो नाऽधिक्रियन्ते इति अत्र 'सर्वेषु' इति लिखितम् । २. ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः ॥ - आजीवकाः । Page #9 -------------------------------------------------------------------------- ________________ मुक्तिस्वरूपे कुत्र समानता, कुत्र विभिन्नतेति स्पष्टं भवेत् । नैयायिक-वैशेषिका:-एतैर्मुक्तौ सुखानुभूति ऽङ्गीकृता । धर्मजन्यमेव सुखमिति तैः स्वीकृतत्वाद् मुक्तौ धर्माभावे सुखमपि न स्यादिति तेषां मतिः । मुक्त्यवस्थायां विशिष्टं ज्ञानं भवतीत्यपि तैनॊररीकृतं, तत्र विशेषगुणमात्रोच्छेदस्वीकारात् । केवलं दुःखजिहासयैव मुक्त्यर्थं प्रयत्न इति तन्मतम् । मुक्तिलक्षणमपि तैरेतदनुसारमेव निर्दिष्टम् १. समानाधिकरण-दुःखप्रागभावासहवृत्ति-दुःखध्वंसो मुक्तिः । अस्मदीयवर्तमानदुःखस्य ध्वंसोऽस्मदीयभाविदुःखप्रागभावस्य सहवृत्तिर्भवतीति स न मुक्तिः । मुक्तस्य तु यः संसार्यवस्थान्तिमदुःखस्य ध्वंसः स भाविदुःखस्याऽभावाद् न दुःखप्रागभावसहवृत्तिः इति स ध्वंस एव मुक्तिः । २. दुःखध्वंसस्तोमो मुक्तिः । सर्वेषां दुःखाणां मुक्तावेव नाशादिदं लक्षणं तत्रैव गच्छेत् । अतीतदुःखानां पूर्वमेव नष्टवाद्, वर्तमानदुःखानां स्वत एव नाशाद्, भाविदुःखानां चाऽनुत्पन्नत्वात् कस्य दुःखस्य ध्वंसः परमपुरुषार्थतयाऽभिमतो भवेदित्यापत्तौ, 'भविष्यति काले दुःखानुत्पाद एवाऽस्माकमभिप्रेतः, स च दुःखसाधनाधर्मध्वंससाध्य' इति वदन्त एवं लक्षणं प्रथयन्ति ३. विशिष्टदुःखसाधनध्वंसो मुक्तिः । समानाधिकरण-दुःखसाधनाधर्मा-सहवृत्तित्वमेवाऽत्र वैशिष्ट्यम् । अत्राऽधर्मध्वंसो दुःखानुत्पादार्थमधिक्रियते । तथा च स परमपुरुषार्थो न भवेत्अन्येच्छानधीनेच्छाविषयस्यैव परमपुरुषार्थत्वाद्, मुक्तेस्तु परमपुरुषार्थत्वेनाऽभिमतत्वादिति कथ्यमाने ते लक्षणान्तरं प्रणयन्ति ४. दुःखानुत्पादो मुक्तिः । (अनुत्पादः प्रागभावः) अत्र यो दोषः स प्राभाकरमतनिरूपणे कथयिष्यते । ५. केचित्पुनः 'दुःखेनाऽत्यन्तं विमुक्तश्चरती 'ति श्रुतिस्वरसाद् दुःखात्यन्ताभावमेव मुक्ति कथयन्ति । ६. आत्मविशेषगुणोच्छेदो मुक्तिरिति लक्षणेनाऽपि तैर्मुक्तिर्लक्ष्यते, यतो मुक्तौ आत्मा जडकल्पो भवतीति ते मन्यन्ते । तन्मते आत्मनो विभुत्वेऽपि शरीरावच्छेदेनैव १. समस्तात्मविशेषगुणोच्छेदोपलक्षिता स्वरूपस्थितिरेव (मुक्तिः)-प्रशस्तपादभाष्यकन्दलीटीका । यावदात्मगुणाः सर्वे, नोच्छिन्ना वासनादयः । Page #10 -------------------------------------------------------------------------- ________________ ज्ञानादीनामुत्पत्तिरिति ज्ञानादिकं प्रति शरीरं कारणमिति स्वीक्रियते । मुक्तौ शरीराभावाज्ज्ञानाभावः । सुखेच्छायाः सत्त्वे वैराग्यव्याहतिः स्यादिति 'दुःखं मा भूद्'इतीच्छयैव मुक्त्यर्थं प्रयत्न इति तेषां कथनम् । मुक्तौ दुःखाभाव एव सुखत्वेनोपचर्यते इति ते वदन्ति । अत एव तेषामित्थमुपहासोऽपि श्रूयते वरं वृन्दावने रम्ये, क्रोष्टत्वमभिवाञ्छितम् । __न तु वैशेषिकी मुक्ति, गोतमो गन्तुमिच्छति ॥ इति । मीमांसका:-एतेषां प्रस्थानद्वयम् । एकं प्राभाकराणाम्, द्वितीयं भाट्टानाम् । तत्र प्राभाकराणां मते-काम्यनिषिद्धकर्मवर्जनपूर्वकं नित्यनैमित्तिककर्मानुष्ठानेन धर्माधर्मयोविनाशे सति देहेन्द्रियादिसम्बन्धस्याऽऽत्यन्तिकविच्छेद एव मोक्षः । आत्मज्ञानमपि तत्र सहकारिकारणम् । एतन्मते मोक्षदशायामानन्दस्याऽप्यत्यन्तोच्छेदो भवति ।२ लक्षणं तु_आत्यन्तिकदुःखप्रागभावो मुक्तिः । समानाधिकरणदुःखासहवृत्तित्वमेवाऽऽत्यन्तिकत्वम् । प्रागभावो यद्यप्यनादिः, न कृतिसाध्यः, तथाऽपि तत्प्रतियोगिजनकाधर्मनाशद्वारेण कथञ्चित्कृतिसाध्योऽपि । अत्र 'अनादिः सान्तः प्रागभाव' इति लक्षणेन दुःखप्रागभावस्याऽन्ते मुक्तेः प्रच्यवनापत्तिः । तस्याऽनन्तत्वे पुनः सोऽत्यन्ताभाव एव भवेदिति अत्यन्ताभावस्याऽनाद्यनन्तत्वेनाऽसाध्यत्वाद् मोक्षस्याऽप्यसाध्यत्वप्रसङ्गः । __ भाट्टानां मते-त्रेधा हि प्रपञ्चः पुरुषं बध्नाति-भोगायतनं शरीरम्, भोगसाधनानीन्द्रियाणि, भोग्याः शब्दादयो विषयाश्च । भोगः = सुखदुःखविषयोऽपरोक्षानुभवः । तदस्य त्रिविधस्याऽपि बन्धस्याऽऽत्यन्तिको विलयो मोक्षः ।३ मोक्षदशायां शुद्धस्वरूपोदयेन शुद्धानन्दस्याऽनुभूतिर्भवति । वेदान्तिन:-वस्तुमात्रे सत्त्वमिष्टत्वं ज्ञातत्वमिति रूपत्रयमनुगतं, नाम रूपं चेति द्वयमननुगतं भासते । तत्राऽऽदिमं त्रयं ब्रह्मगतमेव व्यापके ब्रह्मण्यध्यस्तत्वात् प्रपञ्चेऽपि तावदात्यन्तिकी दुःखव्यावृत्तिर्नाऽवकल्पते ॥ ननु तस्यामवस्थायां, कीदृगात्माऽवशिष्यते ? । स्वरूपैकप्रतिष्ठानः, परित्यक्तोऽखिलैर्गुणैः ॥ - न्यायमञ्जरी ॥ १. नित्यानन्दप्रतिपादिका श्रुतिरात्यन्तिके दुःखवियोगे भाक्ता - न्यायवार्तिकतात्पर्यटीकायां वाचस्पतिमिश्रः । २. आत्यन्तिकस्तु देहोच्छेदो निःशेषधर्माधर्मपरिक्षयनिबन्धनो मोक्षः - प्रकरणपञ्चिका । ३. न प्रपञ्चविलयो मोक्षः, किन्तु प्रपञ्चसम्बन्धविलयः - शास्त्रदीपिका । Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 प्रतीयते, अन्तिमं च द्वयमविद्यादोषकल्पितम् । कल्पितेन नामरूपभेदेनैव प्रपञ्चस्य परस्परं भिन्नत्वेनाऽवगतिः । अथ च 'तत्त्वमसी'त्याद्यखण्डवाक्यार्थजन्यब्रह्मबोधेनाऽविद्यादोषनिवृत्तौ तत्कल्पितरूपद्वयनिवृत्तौ रूपत्रयस्य सच्चिदानन्दरूपब्रह्मानन्यभूतस्याऽवस्थानं मुक्तिः । मुक्तानां निर्गुणब्रह्मसाक्षात्कारवतां यावत्प्रारब्धं तावदत्रैवाऽवस्थानं, न तु लोकान्तरगमनम् । अवस्थैषा जीवन्मुक्तिरित्युच्यते । प्रारब्धं यावत् सुखदुःखान्यनुभूय पश्चादेते परममुक्तिमासादयन्तीत्यद्वैतसिद्धान्तः । एतन्मते मुक्तौ आनन्दावाप्तिरनर्थनिवृत्तिश्च भवत:२ । यद्यप्येते अनर्थनिवृत्तिसुखप्राप्ती च सादी, सादित्वे च सान्तत्वापत्तिरिति वक्तुं शक्यते एव, तथाऽपि वेदान्तिन एनं दोषमित्थं निराकुर्वन्ति-सिद्धस्यैव ब्रह्मस्वरूपस्य मोक्षस्याऽसिद्धत्वभ्रमेण तत्साधने प्रवृत्तिः । प्राप्तस्याऽप्यानन्दस्य प्राप्तिः, परिहृतस्याऽप्यनर्थस्य निवृत्तिर्मोक्ष इति । अविद्याया एकत्वेनैकमुक्तौ सर्वमुक्तिप्रसङ्गरूपो दोषोऽस्मिन् मते । एतन्निवारणार्थं तेऽविद्यानानात्वं तद्गतशक्तिनानात्वं वा स्वीकुर्वन्ति । इष्टापत्तिरूपेणाऽपि केचिदेनं मन्यन्ते । साङ्ख्या:-एतन्मते पङ्गकल्पः शुद्धचैतन्यस्वरूपो निष्क्रियः पुरुषोऽन्धकल्पां जडां प्रकृति सक्रियामाश्रितो बुद्ध्यध्यवसितं शब्दादिकं स्वात्मनि प्रतिबिम्बितं चेतयमानो मोदते, मोदमानश्च प्रकृतिं सुखस्वभावां मोहाद् मन्यमानः संसारमधिवसति । यदा च पञ्चविंशतितत्त्वज्ञानात् प्रकृतिपुरुषयोर्भेदज्ञानं भवति तदा प्रकृतेः प्रवृत्तिरुपरता भवति । ततश्च पुरुषस्य यत् स्वरूपेणाऽवस्थानं तदेव मुक्तिः । सर्वथा निर्लेपस्य निष्क्रियस्य प्रकृतिविकृत्यनात्मकस्य च पुरुषस्य बन्धमोक्षसंसारा न सम्भवन्तीति ते प्रकृतेरेवेति मन्यन्ते कापिलाः । पुरुषे तु ते विवेकाग्रहादुपचरिता एवभृत्यगतजयपराजययोः स्वामिन्युपचारवत् । पञ्चविंशतितत्त्वज्ञानमेकमेव मुक्तौ कारणमिति साङ्ख्यानां मतिः ।४ बौद्धाः-अत्र मतचतुष्टयम्१. नैरात्मभावनातो ज्ञानसन्तानोच्छेदो मुक्तिः-सौत्रान्तिकाः । १. अतीताननुसन्धानं, भविष्यदविचारणम् । ___ औदासीन्यमपि प्राप्ते, जीवन्मुक्तस्य लक्षणम् ॥ - शङ्कराचार्यः २. आनन्दात्मकब्रह्मावाप्तिश्च मोक्षः शोकनिवृत्तिश्च ॥ - वेदान्तपरिभाषा ३. तस्मान्न बध्यते नैव मुच्यते नाऽपि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ॥ - साङ्ख्यकारिका ४. हस पिब लल मोद नित्यं विषयानुपभुञ्ज कुरु च मा शङ्काम् । यदि विदितं ते कपिलमतं तत्प्राप्स्यसे मोक्षसौख्यं च ॥ - साङ्ख्यकारिका-माठरवृत्तिः Page #12 -------------------------------------------------------------------------- ________________ 11 २. शून्यतादृष्टितः क्लेशादिदोषदूषितचित्तसन्ततिविच्छेदो मुक्ति:-माध्यमिकाः । ३. भावनाप्रकर्षपरिलब्धपरिशुद्धचित्तसन्तानं मुक्तिः-योगाचाराः । ४. रागादिज्ञानसन्तानवासनोच्छेदो मुक्तिः-वैभाषिकाः । बौद्धमते मुक्तावात्मस्थितिनिर्वातप्रदीपसदृशी भवति । इतरेषां केषाञ्चिन्मतानिआनन्दमयपरमात्मनि जीवात्मलयो मोक्षः-त्रिदण्डिनः । आत्महानं मुक्तिः-चार्वाकाः । स्वातन्त्र्यं मुक्तिः केचित् । नित्यनिरतिशयसुखाभिव्यक्तिर्मुक्ति:-तौतातिताः । अक्षयशरीरादिलाभो मुक्तिः-वैष्णवाः कापालिकाश्च । अथ जैनदर्शनसत्कमुक्तिस्वरूपं सप्रपञ्चं निरूप्यते । आवश्यकसूत्रेष्वन्यतमे पाक्षिकसूत्रे जैनधर्मस्य स्वरूपं परिचाययद्भिर्महर्षिभिः 'अहिंसैव जैनधर्मस्य प्राणभूते'ति सूचयितुं जैनधर्मस्य विशेषणत्वेन प्रथममेवोपन्यस्तं 'अहिंसालक्खणस्स' 'अहिंसालक्षणस्ये'ति । अनेन जैनशास्त्रोक्तसकलविधिनिषेधानां हार्द हिंसाविरतिरेवेति तु फलितं भवत्येव, परं लक्षणमतिव्याप्त्याऽपि रहितं भवतीतिकृत्वाऽन्यधर्मस्थोऽप्यहिंसापरिपूतो व्यवहारो जैनैरनुमोदित एवेत्यप्यनेन ध्वनितं भवति । यद्यपि लोकः परप्राणवियोग-परपीडनादित्यागमेवाऽहिंसां मन्यते, विचारकाः पुनः परानिष्टचिन्तननिवृत्तिमप्यत्र समावेशयन्ति, तथापि 'अहिंसा परमो धर्मः, अहिंसैव जिनाज्ञासार' इत्यादि ब्रुवतां जैनाचार्याणामभिमताऽहिंसा वस्तुतस्ततोऽतिसूक्ष्मा । तथाहिआत्मस्वरूपं सम्यग्ज्ञानदर्शनचरणमयम् । जीवानां या या अशुभा वृत्तिप्रवृत्तयस्ताः सर्वा अप्येतत्स्वरूपस्याऽऽच्छादिकास्तन्नाम घातिका भवन्ति । स्वरूपस्यैष घात एव हिंसा, यथा च स्वरूपमविकृतमेव तिष्ठेत्, तथाऽवस्थानमेवाऽहिंसा । यतः सर्वा अपि जिनाज्ञाः १. दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवाऽवनिं गच्छति नाऽन्तरिक्षम् । दिशं न काञ्चिद्विदिशं न काञ्चित्, स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥ जीवस्तथा निर्वृतिमभ्युपेतो, नैवाऽवनिं गच्छति नाऽन्तरिक्षम् । दिशं न काञ्चिद्विदिशं न काञ्चित्, स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥ २. दृश्यतामेतदर्थावगमार्थं-तत्त्वार्थ० १.१, योगशतक ३। ३. आतमभावहिंसनथी हिंसा, सघलां ए पापस्थान ।। तेह थकी विपरीत अहिंसा, तास विरहनुं ध्यान ॥ - ३५० गाथा- स्तवन–८.२४ Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 स्वरूपस्योद्घाटनमेवोपदिशन्ति ततोऽहिंसैव जिनाज्ञासारः । धर्मस्य परमलक्ष्यीभूता मुक्तिः स्वरूपप्राकट्येनैव साध्येति तद्रूपाऽहिंसैव परमो धर्म इति । अस्य अहिंसाया यत्किमपि रूपं भवेत् , परं तदुद्भवस्थानं स्वस्याऽन्यसत्त्वैः सह वास्तविकसमानतायाः संवेदनमेव । यतो यावद् विचारस्तरे सर्वभूतेष्वात्मौपम्यं नाऽवतरेत् तावदाचारेऽहिंसायाः प्रतिष्ठा नैव भवेत् । किमधिकेन ? आगमेष्वप्यहिंसाया व्याख्यानरूपेण स्वस्थसकलव्यवहारेषु परैः सहाऽऽत्मसाम्यविचारस्याऽवतारणमेव दर्शितम् । सत्यमेवैतद्, यत आत्मनि यावान् स्नेहस्तावान् परेष्वपि भवति चेत् कथमस्मद्धस्ताभ्यां परदुरवस्थापादनं सम्भवेदिति । इदमात्मसाम्यभावनाप्राधान्यं न केवलं जैनानामाचारपरिधावेव सीमितमपि तु जैनदर्शनचिन्तनेऽप्यस्य प्रसारः । जैनानां दृढं मन्तव्यं यत् सर्वेऽप्यात्मानः सर्वगुणैः समाना एव । यत् पुनदृश्यमानं वैचित्र्यं तद् गुणावृत्यनावृतिरूपवैषम्येन जनितं, तत् पुनः कर्ममूलकं न तु सहजम् । सहजस्त्वात्मिकविकाससम्पादनाधिकारः सिद्धीभवनाधिकार ईश्वरत्वप्राप्त्यधिकारश्च । नीचातिनीचयोनिं गतोऽपि क्षुद्रातिक्षुद्रावस्थापतितोऽपि च जीवः प्रबलपुरुषार्थेन बन्धनग्रस्ततां विच्छिद्य मुक्ततामधिगन्तुं समर्थ एवेति सघोषमुश्रुष्यते जैनैः । यद्यपि केचन जीवाः शास्त्रे 'अभव्य(=मोक्षार्थमयोग्य)' रूपेण परिगणिताः । तथापि तत् परिगणनं नाऽऽत्मौपम्यबाधकतिरस्कारजमपि तु योग्यताभेदसूचकम् । अनादिसंसिद्धोऽयमभव्यभव्ययोर्जीवाकाशयोरिव स्वभावकृतो भेदः । आत्मनः कस्यचित् तादृश्येव 'भवितव्यता'विशेषरूपा नियतिर्भवति यया खलीकृतः स मोक्षार्थं नैवोत्सहते । सत्यनुत्साहे कथं मोक्षोपायवार्ताऽपि ? एवं मोक्षार्थं कदाचिदप्युद्यमी न भविष्यतीति सोऽभव्य उच्यते । ‘एवं सति “अहं मुक्तिगमनार्हः स्यामुत ने"ति संशयितमानसस्य तदुपाये उत्साहो न स्याद् इति केचनाऽऽक्षिपन्ति । परं न तद्युक्तं-तच्छङ्काया एव तन्निश्चयहेतुत्वात्, आत्मनि भव्यत्वशङ्काया भव्यत्वसत्ताया व्याप्यत्वात् । आत्मन्यणीयस्याऽपि शमादिसम्पत्त्या तन्निश्चयसम्भवाच्च । मोक्षोद्यमात् पूर्वमपि स्वभावतो दर्शनान्तरप्रणीतपूर्वसेवाद्याचरणेन वा मनाक्शमादिसम्पत्तिः सुसम्भवैव । क्रमशः सर्वभव्यानां मुक्तिगमने संसारो भव्यशून्यो भविष्यतीत्यापत्तिर्भव्यराशेरनन्तत्वस्वीकारेण न सम्भवति । प्रतिक्षणं कालस्य हानौ सत्यामपि संसारः कदापि कालशून्यो न भविष्यतीत्यायुदाहरणान्यत्र द्रष्टव्यानि । यदाकदाचिदपि मुक्तजीवराशिर्भव्यजीवराशेरनन्तभागमात्र एव भवति । इदमेवाऽनेनाऽपि सिद्धं भवति यत् केचन जीवा भव्यत्वे १. नवतत्त्व०-६० Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 सत्यप्यनन्तकालं यावत् सहकारिकारणान्यलभमानाः संसारे एव भ्रमणशीला भविष्यन्ति । एते ‘जातिभव्या’ उच्यन्ते । नैतेऽभव्याः - अयोग्यताऽभावात् । भव्यत्वमेतद् दार्वादौ प्रतिमादियोग्यताकल्पं विभावनीयम् । जैनदर्शनस्याऽनेकान्तदृष्ट्यनुसारं मोक्षोपायेष्विदन्ताऽऽग्रह इयत्ताऽऽग्रहो वा नाऽस्ति । किं बहुना ? जैनधर्मोपासनेऽपि नैवाऽभिनिवेशो जैनाचार्याणाम् । 'रागद्वेषविलय एव मुक्तिहेतु:, यः कोऽपि येन केनाऽप्युपायेन तं साधयति स मोक्षाधिकारी'ति तेषां समुदारघोषणा । बहुश उपलभ्यते जैनशास्त्रेष्वन्यसम्प्रदायानुसारिणां केनचिद्धेतुना रागद्वेषविलये सति मुक्तिगमनस्य वर्णनम् । I नन्वेवं समुदारविचारधारायां सत्यामपि कथं जिनाज्ञाबहिर्भूतानां तत्र तत्र निन्दा कृता े ? किं सा निन्दा न सम्प्रदायान्तरतिरस्कारसूचिकेति केचनाऽऽक्षिपन्ति । परमभिप्रायापरिज्ञानमूलकं तत् । तथाहि - जिनाज्ञाया मुष्टिरेकैव - आत्मानं मलिनीकुर्वाणानि तत्त्वानि निवारय, आत्मोन्नतिं च साधयेति । य आत्मनः कल्याणं सम्पादयति, स कस्मिंश्चिदपि मते आस्थावान् सन्नपि परमार्थतो जिनाज्ञापालक एव । यस्तु विषयगृद्ध एव स जैननियमानां पालकः सन्नपि तत्त्वतो जिनाज्ञाबहिर्भूत एव । इत्थं च जिनाज्ञाननुपालकानां निन्दाया आत्मकल्याणप्रेरणायामेव पर्यवसानम् । एवमेव दर्शनान्तरमतखण्डनं सम्प्रदायान्तरविधिनिषेधदूषणं च जैनाचार्यैर्यद् विहितं तद् न तथा पारमार्थिकात्मशुद्धेः सम्भव इति बोधयितुमेव अत एव पारमार्थिकात्मशुद्धिसम्पादको धर्मो जैनेतरशास्त्रप्रतिबोधितोऽप्यनुमोदित एव जैनाचार्यैः ५ । अथ मोक्षवार्त्ताऽऽरभ्यते । तत्र मोक्षास्तित्वे एव केचन विप्रतिपत्तिमन्तः । तदुत्थापिता मोक्षसत्त्वबाधिका युक्तयश्चेमाः । १. कर्मक्षय एव मोक्षतया भवदभिमतः । तत्र क्षयमुपगच्छतः कर्मण आत्मना सह सम्बन्धः सादिर्वाऽनादिर्वा ? सादित्वे तत्सम्बन्धात् पूर्वमात्मनो मुक्तत्वापत्तिः । तथैवाऽस्त्विति मनने त्विदानीं कर्मक्षयं कृत्वा मुक्ताऽपि पुनर्बन्धापत्तिः । कर्मबन्धस्याऽनादित्वे तु 'क्रियते इति कर्मेति व्युत्पत्त्यर्थान्वयानुपपत्तिः, तत्सम्बन्धविच्छेदस्याऽसम्भवश्च योऽनादिः सोऽनन्त इति व्याप्तेः । २. अमूर्तस्य गगनस्य १. योगशतकम् - ४९ टीका २. सेयंबरो य आसंबरो य, बुद्धो य अहव अन्नो वा । समभावभाविअप्पा, लहइ मुक्खं न संदेहो ॥ - सम्बोधप्रकरण- ३ प्राचीना गाथा ३. जिन ! त्वदाज्ञामवमन्यते यः, स वातकी नाथ ! पिशाचकी वा । - ४. वीतरागस्तवः - १९.५,६ ५. यथा योगदृष्टि ० - १००, योगबिन्दुः- १००. अन्ययोगव्यवच्छेद० – २१ Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 बन्धमोक्षौ न भवत इति तादृशस्यैवाऽऽत्मनो बन्धमोक्षौ कथम् ? ३. कर्मपुद्गलानां च समग्रलोकव्यापित्वं भवदभ्युपगतम् । अथाऽऽत्मा संसारी स्यादुत मुक्तः स्यादवस्थानं तु तस्य लोके एवेति लोकव्यापिकर्मपुद्गलेभ्योऽन्यतमैः साकं मुक्तस्य सम्बन्धः कथं न स्यात् ? आत्मना साकं कर्मणः सम्बन्ध एव मुक्ततावरोधक इति तत्सम्बन्धसत्त्वे कथं स मुक्तः ? ४. इहलोकसमुपाजितपुण्यपापकर्मणामुपभोगार्थं नाकनरककल्पना भवतु नाम, परं मोक्षस्य कल्पना किमर्थं कर्तव्या ? इति । नैता असदुत्तराः । तथाहि- १. "क्रियते इति कर्मेति व्युत्पत्त्यर्थानुरोधेन कर्मबन्धस्य व्यक्तिशः सादित्वेऽपि प्रवाहतः (=सन्तत्यपेक्षया) अनादित्वमेव, पुरुषस्य सादित्वेऽपि पितापुत्रपरम्पराया अनादित्ववत् । अनादित्वेऽपि तत्परम्पराया उच्छेदस्तु बीजाङ्करसन्तानोच्छेद इव सुशक एव । यथा बीजादङ्करोद्भवः, अङ्करतः पुनः कालान्तरे बीजोत्पत्तिरित्यनादिपरम्परा, यदा चाऽन्यतरस्य तदितरजननात् पूर्वमेव वयादिना नाशस्तदा परम्परासमाप्तिः । तथैवाऽऽनादिकालात् कर्मोदयवशतः शुभाशुभप्रवृत्तयः, तज्जन्यश्च कर्मबन्धः । यदा च ध्यानाग्निना कर्मनाशस्तदाऽनादिपरम्परायाः समाप्तिरपि । नाऽत्रापि बीजाङ्करयोरिव कतरत् प्रथममिति वक्तुं शक्यते । कुक्कुट्यण्डपरम्पराऽप्यत्र निदर्शनीभवति । किञ्च, भूमिस्थसुवर्णस्याऽनादिकालादशुद्धस्य वढ्यादिना मालिन्यापगमे काञ्चनत्वाप्तिरिव जीवस्याऽप्यनादिकालादशुद्धस्य तपोध्यानादिना कर्मनाशे युज्यते एव शुद्धता । २. आकाशस्य सर्वा अपि क्रिया न प्रेरणापूर्विका, जीवस्य तु चेष्टामात्रमन्तःप्रेरणाप्रचोदितमिति दृष्टान्तदार्टान्तिकयोर्महद् वैषम्यम् । अमूर्तस्य गगनस्य यथा मूर्त्तकृतावनुग्रहोपघातौ न सम्भवतस्तथा जीवस्याऽप्यमूर्तस्य मूर्तिमत्कर्मजन्यौ न सम्भवेतां तावित्यप्याशङ्का न युक्ता-अमूर्तस्या अपि बुद्धेळयाद्यौषधि-मद्यादिभिरनुग्रहोपघातदर्शनात् । ३. जीवकर्मणोः संयोगमात्रं न बन्धत्वेनाऽभिमतं, कर्मसंयुक्तस्य गगनस्याऽपि बद्धत्वापत्तेः । किन्तर्हि ? कर्मरूपेण परिणमयितुं योग्याः पुद्गलसङ्घाता योगवशाच्चलायमानेष्वात्मप्रदेशेषु रागद्वेषाभ्यञ्जनलक्षणस्नेहवशात् श्लिष्यन्ति, आत्मना साकं वययस्पिण्डवदन्योन्यानुगममापादयन्ति च । एष एव बन्धः । मुक्तात्मसु परिस्पन्दस्नेहयोरभावात् कर्मसंयोगेऽपि न तद्बन्धः । ४. मोक्ष आगमप्रमाणसिद्ध एव, तथापि स न श्रद्धैकगम्यः, कथञ्चिद् अनुमानस्याऽपि विषयत्वात् । तथाहि-यथा प्रवृत्तेः फलं कर्म, तथा निवृत्तेरपि केनचित् फलेन भवितव्यम् । यच्च तत्फलं तत् कर्मनाश एव, स एव च मुक्तिः । किञ्च, संसारस्थानि सकलवस्तूनि सप्रतिपक्षाण्येव शैत्यौष्ण्यवत् । तथा संसारेणाऽपि सप्रतिपक्षेण भवितव्यम् । यश्च तत्प्रतिपक्षः स १. तत्त्वार्थ०-८.२, ८.३, ८.२६ Page #16 -------------------------------------------------------------------------- ________________ मोक्ष एव । अन्यच्च, अस्मासु शमादिसम्पत्तेन्यूनाधिक्यमनुभूयते । यच्च न्यूनाधिकवृत्तिमत् तस्य प्रकर्षः कुत्रचित् स्यादेव । यत्र शमादिसम्पत्तेः प्रकर्षः स मुक्तिरेवेति । केचन विविधविचारणाप्रधाविता मुक्तावात्मास्तित्वं न स्वीकुर्वन्ति । तत्र प्रमुखाः परिगण्यन्तेऽनादिचित्तसन्तानमेवाऽऽत्मस्थाने स्थापयन्तो बौद्धाः । सवासनस्थितावेव चित्तोत्पादः, तद्वशादेव संसारः, वासनाक्षये क्लेशाभावाच्चित्तानुत्पाद एव मुक्ति इति तेषां मतम् । एतैर्मुक्त्यर्थमुदाह्रियमाणं दीपनिर्वाणमतिप्रसिद्धमित्येते दीपनिर्वाणवादिन उच्यन्ते । अत्र जैना एवं प्रतिविदधते-भावः कदापि सर्वथा नाशं नैति । घटनाशे घटखण्डोत्पत्तिवदेकद्रव्यनाशेऽन्यद्रव्योत्पादेन भवितव्यमेव । भावत्वाभावत्वे अत्यन्तविरुद्ध अनादिसंसिद्धे च, अतो भावोऽभावत्वं नाऽऽप्नोति, अभावश्च भावत्वम् । आम्, भावस्य परिणामात् परिणामान्तरं प्रत्युपसर्पणं सम्भवति । दीपपुद्गला अपि स्नेहनाशेऽन्धकारपरिणामं प्राप्नुवन्ति, न पुनर्नाशमेवेति । "शक्तेः कदापि नाशो न भवति, तत्परिणामान्तरमेव सम्भवती"ति वैज्ञानिकसंशोधनं तत्त्वान्तरविषयकमप्यत्र ध्यानार्हम् । ___ संसारे नरनारकादिपर्यायवियुतं शुद्धजीवद्रव्यं तु नैव दृष्टम् । पर्यायाश्च सर्वे कर्माधीना एवेति कर्मनाशे तज्जन्यपर्यायनाशात्तदवियुक्तं शुद्धजीवद्रव्यमपि न तिष्ठेदिति केषाञ्चित् कल्पना बालिशताद्योतिकैव । यतः किं मुद्गरपाताद् घटनाशे तदवियुक्तस्य गगनस्याऽपि नाशो भवति ? जीवत्वं तु न कर्मसापेक्षं खलु ? यत् कर्मनाशे तस्याऽपि नाशो भवेत् । वस्तुतः पर्यायवियुतं द्रव्यं नैव भवतीति जैनैरपि स्वीकृतं, परं मुक्तिरपि पर्यायविशेष एवेति न दोषः । 'जीवन' नाम प्राणधारणमेव । प्राणास्तु शरीरेन्द्रियादयः सर्वेऽपि कर्मजन्या: । मोक्षः कर्मनाशे सत्येव । ततस्तत्र प्राणाभावाज्जीवनाभाव इति जीवोऽजीवत्वं प्राप्नुयादिति मननमज्ञानविजृम्भितमेव । यतः प्राणा हि द्विविधाः-द्रव्यप्राणा भावप्राणाश्च । मोक्षे शरीरादिद्रव्यप्राणानामेवाऽभावः, न पुनर्ज्ञानदर्शनादिभावप्राणानाम् । तद्धारणाज्जीवस्य जीवत्वमपि सुस्थमिति । १. यथा हि लोके दुक्खस्स पटिपक्खभूतं सुखं नाम अत्थि, एवं भवे सति तप्पटिपक्खेन विभवेनापि भवितब्बं । यथा च उण्हे सति तस्स वूपसमभूतं सीतं पि अत्थि, एवं रागादीनं अग्गीनं वूपसमेन निब्बानेनापि भवितब्बं ।-बुद्धस्य सुमेधब्राह्मणभवस्य कथा । *२. बोधिचर्यावतार:-९.३५, बोधिचर्या० पञ्जिका- पृ० ३५०, ४१८ ३. नाऽसतो विद्यते भावो, नाऽभावो विद्यते सतः । उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ।।-व्यासमहर्षिः ४. नवतत्त्व०-७ Page #17 -------------------------------------------------------------------------- ________________ 16 वस्तुतो ये केऽपि येन केनाऽपि प्रकारेण मोक्षे आत्मास्तित्वं निषेधयन्ति तैरेतद् विचारणीयं-मोक्षे ममाऽस्तित्वमेव समाप्तिमेष्यतीति जानतः पुंसः कथं मोक्षप्रवृत्तावुत्साह: स्यात् ? कथं वा स्वस्यैवोच्छेदोऽभीष्टः स्यात् ? दुःखवित्रस्तानामात्महानमपीष्टं भवतीति विभावने मुक्तिर्मूढाचीर्णात्मघातान्निविशेषैव कथं न स्यात् ? तथा च सा कथं विवेकिनां हेया न स्यात् ? तत्त्वतस्तु किं तादृशमुक्त्यपेक्षया संसार एव न वरः ? यत्र तावदन्तराऽन्तराऽपि काचित् सुखमात्रा त्वनुभूयते, न पुनर्दु:खाद् वित्रस्तस्य सुखसम्भावनाया अप्युच्छेद इति । __ अत्र मुक्त्यर्थं प्रवृत्तिः कथं भवतीति चिन्त्यते । सर्वे जीवाः सुखाभिलाषिणः । कीटिकातः कुञ्जरं यावत् सर्वेऽपि सत्त्वा यत्किमपि कुर्वन्ति तत् सुखाभीप्सयैव । इष्टसाधनताज्ञानस्य प्रवर्तकत्वं यन्नैयायिकैनिष्टङ्कितं तेनाऽपीदमेव फलितं भवति यत् सुखेच्छैव जीवानां प्रचोदिका । इत्थं च सुखार्थं प्रयत्नवत्त्वरूपेण धर्मेण यद्यपि सर्वे समानास्तथापि तात्त्विकदृष्ट्या सत्त्वाः समूहचतुष्के विभक्ता दृश्यन्ते । एकस्मिन् समूहे तेऽन्तर्भवन्ति ये शारीरिकसुखे तन्नाम विषयेष्वेव गृद्धा भवन्ति । हेयार्थार्थमुद्यमवन्तः स्थूलदृष्ट्या एतेऽधमा उच्यन्ते । द्वितीये ते समाविष्टा भवन्ति, ये 'अस्मिन् जन्मनि तु पूर्वजन्मविहितकर्मजन्यं सुखदुःखादिकं लब्धं, परममुत्र सुखार्थं मयेहलोके प्रवर्तितव्य'मिति विचिन्त्य दानादिषु व्यापृता भवन्ति । प्रेयार्थार्थमुद्यमिन एते विषयेष्वेव निबद्धदृष्टयोऽपि प्रायः परहानि न कुर्वन्ति, प्रत्युत पुण्यलिप्सया किञ्चित्परोपकारमपि साधयन्तीति प्रथमसमूहगतसत्त्वापेक्षया मनागुच्चा इति विमध्यमा उच्यन्ते । तृतीये पुनः परार्थसम्पादने एव सुखं मन्यमानाः प्रविष्टाः । उपादेयार्थार्थमुद्यमं कुर्वन्त एते यद्यपि महान्तः, तथाप्यमीषां दृष्टिौतिकपरिधावेव सीमितेत्येते मध्यमाः परिगण्यन्ते । चतुर्थे पुनस्ते उत्तमजीवाः स्थानमाप्नुवन्ति, ये एवं विचिन्तयन्ति-विषयसुखं यावदुत्कृष्टं भवतु परं तदनित्यमेव भवति । तदुपभोगादिकालार्जितकर्मोदयवेलायां घोरदुःखानुभवेन विपाकविरसमेव वैषयिकसुखं भवति । किञ्च, तत् कर्मानुसारं लभ्यते इति परवशं, ततश्च परमार्थतो दुःखमेव । तदर्थं कतीनां चाटुकारिताद्यपि करणीयं भवति । किञ्च, कष्टेन विषयाः सम्प्राप्ताश्चेन्न पर्याप्तं, तत्संरक्षणेऽपि तावत्येव कष्टपरम्परा । अन्यच्च, प्रयोजनवशादस्माकं शुभाशुभादिकल्पना विपरिणमते इति विषयेष्वस्माकं रुचिरपि नैव स्थिरा । ततोऽद्य भृशमीप्स्यमानः कष्टेन सम्प्राप्तो विषयः श्वो दर्शनेनाऽपि दुःखदो भवेत्तत्र नैवाऽऽश्चर्यम् । वस्तुतो बहुशस्तु वयं दुःखप्रतीकारमेव सुखं मन्यामहे, कच्छूकण्डूयनवत् । महत्त्वपूर्णा वार्ता त्वेषा यत् तत्सुखेऽनेकेषां दुःखं घनीभूतं भवति । रागद्वेषविलयजन्यं प्रशमसुखं तु नैवम् । तन्निरुपाधिकं-परानपेक्षणात् । तत एव तन्नित्यम् । तदभयम् Page #18 -------------------------------------------------------------------------- ________________ 17 अनाहार्यत्वात् । तत् स्वाभाविकम्-आत्मस्थत्वात् । तन्निरुपमं-तादृशस्यैकत्वात् । तत्प्राप्तौ च न कस्यापि हानिलेशोऽपि । परोपकारोऽपि स्वयं तदवाप्य परेभ्यस्तद्वितरणे एव सम्भवी। परेषां शारीरिकादिदुःखानि दूरीकृतानि चेन्न पर्याप्तम् । तत्त्ववकरपूरिते गृहे दुरभिनिवारणार्थं धूपज्वलनसदृशमेव । तदुःखहेतोः कर्मणो निवारणायोपायस्य प्रदर्शनेनैव वास्तविक उपकारः । स च मयाऽन्वेषणीय इति । एवं विचिन्त्य ते मोक्षार्थं बद्धकक्षा भवन्ति । इदं तु ध्येयं-प्रशमसुखं नैवाऽऽगन्तुकं तत्त्वम् । तत् सहजं भवदपि कर्मावृतत्वान्नाऽनुभूयते, शरावावृतप्रदीपप्रकाशवत् । यथा यथा च तदावरणमपस्रियते तथा तथा तत्प्रादुर्भूतिः । आवरणापसृतिहेतू रागद्वेषहानिः । रागद्वेषयोः सर्वथाऽपचयश्च मुक्तावेवेति तत्रैव प्रशमसुखस्य सर्वतः प्रकटनम् । कीदृशं तत् सुखमिति प्रश्ने वक्तुमनहमित्येवोत्तरं भवेदनुभवैकगम्यत्वात् । तथापि किञ्चिदवगमार्थमेवं प्रज्ञाप्यते-अन्नादिसम्भोगो बुभुक्षादिनिवृत्त्या सुखं ददाति । तत्र वस्तुतः किं साधितं भवति येन वयं सुखं वेदयामहे ? स्वास्थ्यमेव तत् । एवं सति ये सर्वदा स्वस्था एव तेषां सुखमनुत्तरमेव भवेत् ? तदांशिकप्रत्यक्षन्तु मनाग्विकारराहित्यजन्यस्वास्थ्येऽस्माकमपि सम्भवि । तावन्तं कालं 'वयं मुक्ता' इत्यपि वक्तुं शक्यम् । सिद्धिसुखस्योपमातीतत्वेऽपि निदर्शनमात्रमेवं दर्शितम्-सर्वशत्रुक्षये सर्वव्याधिविगमे सर्वार्थसंयोगे सर्वेच्छासम्पूर्ती च यादृशं सुखं जायेत ततोऽनन्तगुणं सिद्धिसुखं भवतिरागादिभावशत्रुक्षयात् कर्मोदयव्याधिविगमात् परमलब्धिसंयोगादनिच्छैकेच्छाशेषाच्च । एतत् सुखमप्राप्तवल्लभसंयोगायाः कुमार्याः प्रियसंयोगसुखमिवाऽस्माभिर्यथावज्ज्ञातुमशक्यं भवति । अत्र यद्यप्यापाततो मुक्तौ सुखस्य सर्वथाऽसत्त्वमङ्गीकुर्वतां नैयायिकानां३ जैनाः प्रतिवादिनो भवन्तीति भासेत । तथापि तदयुक्तमुभयोः कथञ्चित्समानाभिप्रायत्वात् । तथाहि-सुखशब्दस्य प्रवृत्तिनिमित्तमानुकूल्येन वेदनीयत्वम् । ततस्तस्य चत्वारोऽर्थाः सम्भवन्ति–विषयवेदनं, वेदनाभावः, पुण्यकर्मविपाकतः स्वेष्टप्राप्ती, रागद्वेषविलयश्च । एषामनुक्रमं दृष्टान्ताः-सुखदो वह्निः, भारापगमादहं सुखी, इदं लब्ध्वा सुख्यहं, स मोक्षसुखं प्राप्तवान् । नैयायिकैर्धर्मजसुखस्य मुक्तौ निषेधः कृतः, स तु पुण्यकर्मविपाकरूपसुखस्य मुक्तावभावं प्रतिपादयतां जैनानामपि सम्मतः । मुक्तौ दुःखाभावे सुखमुपचर्यते इति १. किंफलोऽन्नादिसम्भोगः ? बुभुक्षादिनिवृत्तये ।। तन्निवृत्तेः फलं किं स्यात् ? स्वास्थ्यं, तेषां तु तत् सदा ॥–प्राचीनः श्लोक: २. प्रशमरति:-२३८ ३.* नाऽत्मनः सुखदुःखे स्त इत्यसौ मुक्त उच्यते ।-न्यायमञ्जरी Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 नैयायिककथनमपि न जैनानामस्वारस्यविषयं, गौणतया तादृशसुखस्याऽपि मुक्तौ तैरभ्युपगमात् । उभयोरन्तरं त्वेतदेव यद् नैयायिकैरात्मगुणाः शरीरादिकारणेभ्यो जन्या एव मताः, जैनैस्तु परसान्निध्ये जन्याः परविरहे प्रादुर्भाव्याश्च । तथाचैतज्जैनानां चिकथयिषितंमुक्तौ कारणविरहाज्जन्यगुणानामभावः कामं भवतु, परं परविरहे प्रादुर्भूयमानानामभावमापादयितुं कथं शक्येत ? पुण्यविपाकजं सुखं तत्र न स्यादिति को वा सुधीर्नाऽनुमनुते ? परं स्वाभाविकमपि प्रशमसुखं तत्र न स्यादिति कथं प्रसह्याऽप्युररीकर्त्तव्यम् ? आवरणापगमे आवृतमनावृतं न भवतीति चेदावरणापगमस्यैव कोऽर्थः ? वस्तुतः पुण्येन प्राप्यमाणं सर्वमपि शरीरेन्द्रियाह्लादकमेव, न पुनरात्मनस्तस्मात् कोऽपि लाभः । आत्मसुखं तु न तृष्णापूर्ती, प्रत्युत तृष्णाशान्तौ । सुखमात्रं पुण्यजन्यमिति कदाग्रह एव-द्वन्द्वशान्तौ विलक्षणसुखस्य सर्वैरप्यनुभूयमानत्वात् । साङ्ख्याः सुखं प्रकृतिविकारं मत्वाऽऽनन्दादिराहित्यस्वभावस्य पुरुषस्य मुक्तौ सुखाभावमङ्गीकुर्वन्ति । वैदिकानां तेषाम् 'आनन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षेऽभिव्यज्यते' इति श्रुतेविरोधरूपो महान् दोषः । किञ्च, मुक्तौ पुरुषस्य सर्वबाधाविरहितत्वं शुद्धचिच्छक्तिमत्त्वं च तैरपि स्वीकृतम् । एवं सति किं नामाऽवशिष्टं येन मोक्षे सुखं न सम्भवेत् ? न हि नाम स्वच्छज्ञातुः स्वनिष्ठबाधाराहित्यज्ञानाद् व्यतिरिक्तं परमं सुखम् । कर्मप्रकृतिजन्यं सुखं तत्र नाऽस्तीति जैनकथनं साङ्ख्यमन्तव्यं संवदत्यपि । अथ ये केऽपि वादिनो मोक्षे सुखसत्त्वं नाऽङ्गीकुर्वन्ति तेषां सर्वेषां समक्षं 'सुखहानेरनिष्टत्वाद् बलवदनिष्टत्वप्रतिसन्धानतो मोक्षार्थं प्रवृत्तिरेव न स्या'दिति महत्यापत्तिः । 'वैराग्यवतामेव मोक्षेऽधिकारः, सुखेप्सायां च वैराग्यव्याहतिः, ततो न मोक्षस्य सम्भव' इत्यापत्तिं ते यद्यपि परेभ्यो ददति, 'दुःखं मा भू' दितीच्छयैव मोक्षार्थमुद्यम' इति कथयन्तः स्वात्मानमुद्धरन्ति च, तथापि दुःखविषयककषायकालुष्ये सति जायमाना वैराग्यव्याहतिर्नैव तेषां दृष्टिपथमुपयातीति महदाश्चर्यम् । शान्तिसुखस्येच्छाऽपि वैराग्यघातिकेति गुरुपरम्परालब्ध तत्त्वरहस्यमपि तैः स्वशिष्यान् प्रत्येव बोधयितुं शक्येत ! मुक्तौ सुखाभाववादिनो यद्यपि 'अशरीरं वावसन्तं प्रियाप्रिये न स्पृशत' (छन्दो० ८.१२.१) इति श्रुतिं प्रमाणतयोपस्थापयन्ति, सुखदुःखयोरुभयोरभावस्य प्रतिपादयित्रीयं श्रुतिरिति मन्यन्ते च, तथापि 'सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयात्' इति स्मृतिवचनं सा श्रुतिर्न बाधेत, तथैव तदर्थो विचारणीयः । स चाऽयंघटासत्त्वे पटे सत्यपि यथा 'घटपटौ न स्त' इति व्यवहारः प्रामाणिकः, तथैव दुःखासत्त्वमात्रेण सुखे सत्यपि 'सुखदुःखे न स्त' इति प्रतिपाद्यते श्रुत्या । संसारे सदैव Page #20 -------------------------------------------------------------------------- ________________ 19 सुखदुःखयोर्द्वन्द्वमेव, तच्च न मोक्षे इतीह तात्पर्यम् । एवं च स्मृतिस्थसुखशब्दस्य दुःखाभावे लक्षणाऽपि कर्तव्या न भवति । मुक्तानामिदं प्रियमिदमप्रियमित्यादिबन्धनानि न भवन्तीत्यप्यर्थोऽत्र सुशक एव । सिद्धा तावत् परमानन्दार्थितया मोक्षार्थं प्रवृत्तिरिति । अथ कृत्स्नकर्मक्षयात्मकमोक्षप्राप्तिप्रक्रियाऽतिसङ्क्षिप्ततया प्रदर्श्यते । आत्मनः सहजं स्वरूपं सर्वथा विशुद्धं सदपि तत्तद्गुणाच्छादककर्मसंयोगेन मलिनीभूतं भवति । ततश्चाऽऽत्मनोऽनन्तगुणानां स्वामित्वेऽपि न ते गुणाः प्रादुर्भवन्ति । आत्मनः सर्वज्ञत्वं सर्वदर्शित्वं सम्यक्त्वमनन्तचारित्रमनन्तवीर्यमनन्तसुखमित्याद्या गुणाः स्वरूपप्रतिष्ठापकत्वाद् मूलगुणा उच्यन्ते । यान्यशुभकर्माण्येतानावृण्वन्ति तान्यात्मविकासबाधकानीति घातीन्युच्यन्ते। अक्षयस्थितिरमूर्तत्वमगुरुलघुत्वमित्याद्यन्यगुणान् यान्याच्छादयन्ति तानि च भवस्थितिमात्रनिबन्धनानीत्यघातीनि कथ्यन्ते । आत्मा तत्तच्छुभवृत्तिप्रवृत्तिद्वारा परिणतिं विशोध्य कर्माणि यथा यथाऽपनयति तथा तथाऽऽच्छादिता गुणाः प्रकटीभवन्ति । कर्मणामपनयनं च तदागमनहेतुप्रमादादिनिरोधेन पूर्वोपार्जितानां च परिशाटनेन । यदा जीवो घातिकर्माणि निर्मूलमपनयति तदा केवलज्ञानं प्रादुर्भवति । महात्माऽयं सर्वज्ञः सर्वदर्शी विशुद्धसम्यक्त्वी सर्वोत्तमचारित्र्यनन्तवीर्यसम्पन्नश्च भवति । मोक्षे भवे च निर्विशेषमतिरसौ भवस्थितिनिबन्धनानि कर्माणि सहजं वेदयति । रागद्वेषद्वन्द्वातीतोऽयं जीवन्मुक्त उच्यते । उपदेशादिना लोकोपकार एव महापुरुषस्याऽस्य प्रधानं कृत्यं भवति । आयुः कर्मणि क्षीणप्राये निर्वाणकाले सन्निहिते सति महात्माऽसौ योगप्रक्रियया मनोवाक्काययोगान्निरुध्याऽन्येषामपि कर्मणां क्षयमापाद्याऽन्ते शरीरबन्धनं त्यक्त्वा सिद्धिक्षेत्रं गच्छति । लोकस्योपरितनभागे परमशुभाऽधोमुखीकृतच्छत्राकारेषत्प्राग्भारानामिका वसुधा समस्ति । सिद्धानां भूमिरेषा सिद्धशिलेत्युच्यते । इयं नृलोकतुल्यविष्कम्भाऽस्ति, यत आत्मा येष्वाकाशप्रदेशेषु मुक्तो जातः, ऊर्ध्वायतास्तत्प्रदेशश्रेणीरत्यजन् प्रदेशान्तरमस्पृशन्नेवोर्ध्वं गच्छति, मुक्तिप्रापणयोग्यं क्षेत्रं तु सकलनृलोकमिति । वसुधाया अस्या योजनमात्रमुपरि गते सति लोकान्तः । सिद्धा लोकान्तं शिरसा स्पृशन्त इव तिष्ठन्ति । तन्नाम न ते सिद्धशिलाधिष्ठिताः, तथापि सा भूमिः समीपतमेतिकृत्वाऽऽधारक्षेत्रतया विवक्ष्यते । सिद्धाः कथमत्रैव न तिष्ठन्तीति चेत् ? प्रयोजनाभावाद् बन्धनाभावाच्च । गतिश्च प्रयत्नपूर्विका, प्रयत्नश्च शरीराधीन इति मुक्तानां शरीराभावे कथमूर्ध्वगतिरिति शङ्का भवितुमर्हति । तथापि सा न युक्ता - शरीराभावेऽपि गतेः सम्भवस्य दर्शितत्वात् । तथाहि - पूर्वप्रयोगाद् Page #21 -------------------------------------------------------------------------- ________________ 20 भ्रामितत्यक्तकुलालचक्रवत् । असङ्गात्-जले निमग्नस्य मल्लिप्तालाबुनो मृल्लेपापगमे ऊर्ध्वस्तरसम्प्राप्तिवत् । बन्धच्छेदत्वात्-एरण्डस्य प्रयत्नेन त्वक्छेदने तत्स्थबीजस्य स्वयमुल्लङ्घनवत् । जीवस्योर्ध्वगमनस्वभावत्वाच्च-अग्निज्वालावत् । ननु जीवस्योर्ध्वगमनस्वभावत्वे कथं संसारिणामधस्तिर्यग्गमने दृश्येते ? कर्मसम्बन्धन तत्स्वभावस्योपहतत्वादेव । अथ जीवस्योर्ध्वं स्वयंगमनसामर्थेऽपि यथा जलं तत्रोपगृह्णाति, एवं जीवस्य स्वयंगमनसामर्थ्येऽपि गमनमात्रे धर्मास्तिकायोपग्रहावश्यकता । धर्मास्तिकायश्च लोके एवेति गत्युपग्राहकाभावान्न जीवस्य लोकाद् बहिर्गतिः । जीवस्य शरीरव्यापित्वं जैनमते स्वीकृतम् । यावान् देहो भवति, स पुनः कीटकस्य वा स्यात् कुञ्जरस्य वा स्यात्, आत्मप्रदेशसङ्ख्याया समानत्वमेव । प्रदीपस्य लघुबृहच्छरावस्थत्वेऽपि प्रकाशमात्रायाः समानत्वमत्र निदर्शनीभूतम् । चरमे मनुष्यभवे यावत्यवगाहना स्यात् ततस्त्रिभागोनावगाहना मुक्तावात्मनो भवति - मुक्तिसन्निधिकाले आत्मप्रदेशानां घनीभवनात् । संस्थानं त्वन्तिमशरीरावस्थातुल्यमेव भवति मूषानिर्गतसिक्थकवत् । सिद्धिक्षेत्रे तावदवगाहनावतामात्मनां परस्परमभिव्याप्य स्थितिः । येष्वाकाशप्रदेशेष्वेक आत्माऽवगाढः, तेष्वेव प्रदेशेष्वपरेऽनन्ता आत्मानोऽवगाढाः । न्यूनाधिकप्रदेशेष्वनन्तानन्ताः । तथापि न तेषां बाधा-अमूर्तत्वात् । एकस्मिन्नेव स्थानेऽनेकप्रदीपप्रकाशस्य स्थितिरत्र दृष्टान्तीभवति । __ अत्र केचन विविधमतावेशतोऽनन्तकालं यावत् सिद्धावात्मनोऽवस्थानं नाऽङ्गीकुर्वन्ति । तत्प्रदर्शिता मुख्या युक्तय इमाः- १. मोक्षस्योत्पत्तिमत्त्वे सति विनाशित्वमपि भवेद्, यत् कृतं तदनित्यमिति व्याप्तेः । २. सिद्धावस्थाऽऽत्मनः पर्यायविशेष एवाऽभिमतः । पर्यायस्य च क्षणस्थायित्वमेव वणितं शास्त्रे इति सिद्धत्वं कथमनन्तकालस्थायि भवेत् ? ३. उत्पादव्ययध्रौव्ययुक्तत्वमेव सत्त्वमभिमन्यते जैनैः । तच्च द्रव्यस्याऽवस्थातोऽवस्थान्तरसर्पणे एव सम्भवि । सिद्धस्य सिद्धावस्थाध्रौव्ये कथमुत्पादव्ययसम्भवः ? ४. सिद्धानां संसारे सर्वं सम्यगेव भवेदिति प्रबलेच्छा । अनन्तशक्तिसम्पन्नत्वाच्च तत् कर्तुं ते शक्ताः । ततः स्वस्थापिततीर्थनिकारादिकारणतो दुष्टादुष्ट-निग्रहानुग्रहसम्पादनार्थं ते कथं पुनः संसारे नाऽवतरेयुः? अवबोधसमाधेया इमा विप्रतिपत्तय इति जैनाः । १. यत् कृतकं तदनित्यमिति व्याप्तिरसिद्धा । ध्वंसस्य कृतकत्वे सत्यप्यविनाशित्वमेवाऽभिमतम् । एवं सति कर्मध्वंसरूपमोक्षस्य सैव स्थितिरित्यत्र का बाधा ? अन्यच्च, मोक्षस्य सर्वथा कृतकत्वमपि न । तथाहि-गगनस्य घटसंयोगदशायां घटसंयुक्तत्वविशिष्टाकाश इत्युच्यते । मुद्गरादिना Page #22 -------------------------------------------------------------------------- ________________ घटनाशाद्धटसंयोगनाशे च शुद्धाकाश इति कथ्यते । एवं सति गगनस्य या शुद्धता घटनाशे प्रादुर्भूता, तस्याः कृतकत्वमननं कथं समीचीनं स्यात् ? सा तु मुद्गरप्रहारेण न जन्या किल? तन्नाम शुद्धाया व्यक्तेविशेषणसत्त्वे वैशिष्ट्यभाक्त्वेऽपि न शुद्धता व्याहन्यते । अन्यथा विशेषणाननुसन्धानदशायां वैशिष्ट्यस्याऽबोधात् शुद्धव्यक्तेश्चाऽसत्त्वादनवबोध एव विलसेत् । न च तथाऽनुभूयते इति वैशिष्ट्यं सादि स्यादनादि वा, शुद्धता त्वनादिरेव भवेदिति । अथ चाऽऽत्मनः शुद्धावस्थैव मुक्तिः । शुद्धतेयं कर्मसंयोगवैशिष्ट्यकालेऽप्यासीदेव । यदा च तपोध्यानादिना तद् वैशिष्ट्यं नष्टं तदा पूर्वतो विद्यमाना शुद्धतैवाऽवशिष्टा । तथा चेदानीं स मुक्त इति व्यवहारः, वैशिष्ट्यराहित्यकालीनशुद्धावस्थावदात्मन एव लोके मुक्तत्वाङ्गीकारात् । न च तावता शुद्धतेयं कृतकेति वक्तुं पार्यते इति कृतकत्वाभावाद् यत् कृतकं तदनित्यमिति व्याप्तेः सिद्धत्वेऽपि न दोषः । २. पर्यायाणां यत् क्षणस्थायित्वमुक्तं तद् येषां पर्यायविशेषाणामवान्तरपर्याया न सम्भवन्ति, तानपेक्ष्यैव, न पुनरवान्तरपर्यायसन्तानाधारपर्यायाणामपि क्षणस्थायित्वमभिमतम् । तथाहि-घटो नाम मृदः पर्यायविशेष एव । तथापि घट: क्षणस्थायीति न कथ्यते, अनुभावापलापापत्तेः । एवं सत्यपि यत् प्रतिसमयमुत्पादविनाशयुक्तत्वं घटस्य प्रतिपादितं, तत् प्रथमसमयघट-द्वितीयसमयघटादि-घटपर्यायावान्तरपर्यायविशेषापेक्षयैवेति पर्यायाणामक्षणभङ्गरत्वेऽपि दोषानावहत्वात् सिद्धत्वपर्यायोऽप्यनन्तकालस्थायी सम्भवेदेव । ३. प्रथमसमयसिद्ध-द्वितीयसमयसिद्धाद्यवान्तरपर्यायापेक्षया यद्यपि सिद्धावस्थायाः क्षणभङ्गरत्वमस्त्येव, तथापि सिद्धावस्थाया आनन्त्येऽप्यात्मनः सिद्धावस्थारूप एक एव पर्यायस्तु नाऽस्ति, येन तत्पर्यायानाशे आत्मनः सर्वथा ध्रौव्यमेवाऽऽपतेत् । अर्थाद् ज्ञान-दर्शन-चारित्राद्यनन्तानन्तपर्यायाणामाधारीभूतमात्मद्रव्यम् । तत्र ज्ञानपर्यायो गृह्यते चेत्तत् प्रतिसमयं विषयाणां परावृत्तेः परिवर्तते । द्रव्यपर्याययोश्च कथञ्चिदभिन्नत्वमेव स्वीकृतं स्याद्वादे इति ज्ञानपर्यायगतोत्पादविनाशयोर्द्रव्यस्थत्वविवक्षायामात्मन उत्पादव्ययध्रौव्ययुक्तत्वात्मकं सत्त्वं युक्तियुक्तमेव । ४. सर्वथा मोहापगमे एव सिद्धत्वमन्यथा मोहसत्त्वेऽपि सिद्धत्वाङ्कीकारे संसारिसिद्धयोरविशेष एव स्यात् । ततश्च मोहविकारात्मिकाया इच्छायाः कथं मुक्तौ सम्भव:१ ? सर्वे जीवाः स्वकृतं कर्मैव वेदयन्तीति, भवितव्यतानुरूपं च सर्वं प्रचलतीति यो ज्ञानचक्षुषा पश्यति तस्य कथं सामीचीन्यसम्पादनार्थं संसारावतरणेच्छा ? कथं वा सर्वातिशायिकरुणालोनिग्रहाकाङ्क्षा ? किञ्च, सिद्धस्य भवोपग्राहि कर्म क्षीणमक्षीणं वा? अक्षीणं चेत् कथं स मुक्तः ? क्षीणं चेत् कथं भवोपग्रह: ? कारणस्य विनष्टत्वादिति । १. दग्धेन्धनः पुनरुपैति भवं प्रमर्थ्य, निर्वाणमप्यनवधारितभीरनिष्टम् । मुक्तः स्वयं कृततनुश्च परार्थशूरस्त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ।।-सिद्धसेनद्वात्रिंशिका Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 ननु सिद्धावस्थायाः सादित्वे तादृशेन पुरुषेण भवितव्यं यः प्रथमतया सिद्धः । तत् कः स इति चेत् ? शृणु, सिद्धत्वस्य पुरुषापेक्षया सादित्वेऽपि प्रवाहतोऽनादित्वमेव । नित्यं सूर्योदयेन साकं चतुर्विंशतिहोरात्मको दिवसरूप: कालविशेष आरभ्यते । एवं दिवसः सादिः । तथापि यथा न वक्तुं शक्यते यत् प्रथमो दिवस: कस्तथाऽत्रापि बोद्धव्यम् । मुक्तावात्मस्वरूपमनन्तज्ञानसुखादिमयम् । क्षायिकाः (=कर्मक्षयजन्या) एव भावा अत्राऽवशिष्टा भवन्ति । न पुनः क्षायोपशमिकाः (कर्मणामेकस्यांऽशस्य क्षयेन तदितरांशस्य चोपहतशक्तीकरणेन जन्याः) औपशमिकाः (कर्मणां सर्वांशेनोपहतशक्तीकरणेन जन्याः) औदयिकाः (कर्मोदयजन्याः) वा । पारिणामिकास्तु (सहजाः) भव्यत्वं विहाय जीवत्वानाद्यनन्तत्वारूपित्वगुणाधारत्वासङ्ख्यप्रदेशवत्त्वादयस्तथावस्था एव । भव्यत्वमर्थात् सिद्धिगमनयोग्यत्वं पुनः स्वफलं दत्त्वा विनिवर्तते । तथापि सिद्धिगमनायोग्यताऽपि न येनाऽभव्या इत्युच्येरन्नतः सिद्धा 'नो भव्या नो अभव्या' इति शास्त्रे उच्यते । एवंरीत्यैव चारित्रस्याऽर्थः 'चारात्=कारागृहसदृशसंसारात् त्रायते' इति तत्सदृशो वा कश्चित् क्रियते तर्हि तदपेक्षया 'नो चारित्री नो अचारित्री' इत्युच्यते । अत्र मुक्तौ ज्ञानं नाऽस्तीति ज्ञानस्येन्द्रियादिसापेक्षत्वप्रकृतिजन्यत्वाद्यङ्गीकुर्वतां नैयायिकादीनां कथनं सुखवदेव सङ्गमनीयम् । आत्मनो ज्ञानराहित्ये आत्मा पाषाणकल्प एव भवेद्-ज्ञानस्यैव जडचेतनभेदकत्वादिति न विस्मर्त्तव्यमत्र । यद्यपि मोक्षमिमं विशुद्धतमात्मिकपरिणत्या प्रबलपुरुषार्थेन च सर्वे जीवा अधिगन्तुं शक्तास्तथापि तदर्थं कानिचित् सहकारिकारणान्यावश्यकानि । तानि मुख्यत इमानि–मनुष्यगतिः, मोक्षगतियोग्यः कालः, श्रेष्ठतमं शारीरमानसबलम्, तीव्रनिकाचितकर्माभावश्च । वस्त्रधारणे स्त्रीदेहे वा सति मोक्षोऽसम्भव्येवेति कदाग्रहग्रहिला दिगम्बरजैना अत्र नग्नत्वं पुंल्लिङ्गत्वं चाऽपि निवेशयन्ति । कस्मिंश्चिदपि वेषभूषादौ रागद्वेषविलयतो मोक्षसम्भावनां स्वीकुर्वद्भिः, स्त्रीणां मोक्षविषये पुरुषतुल्यसामर्थ्य चोररीकुर्वद्भिः श्वेताम्बरजैनैस्तन्मतं विस्तरतः खण्डितमेवेति नेह प्रतन्यते । मोक्षस्याऽस्य प्ररूपणा पूर्वावस्थापेक्षया तीर्थसिद्धादिपञ्चदशभेदत इदानीन्तनावस्थापेक्षया क्षेत्राद्यनुयोगत उभयावस्थापेक्षया च चतुर्दशमार्गणात क्रियते । परं तदवगमार्थं जैनपारिभाषिकशब्दानां जैनशास्त्रीयपदार्थानां च विशदज्ञानस्याऽपेक्षा भवतीति नेह प्रदर्श्यते । वस्तुतो मुक्तिरियमतीन्द्रिया वचनातीता तर्काग्राह्या मनोऽग्राह्या चेत्यत्र सर्वेषां दार्शनिकानां सम्मतिः । यतः संसारस्थानामस्माकं बुद्धिवचनव्यवहारविकल्पादि सर्वमपि १. दृश्यतां स्त्रीमुक्ति-केवलिभुक्तिप्रकरणम् । २. नवतत्त्व०-४३-५९ Page #24 -------------------------------------------------------------------------- ________________ संसारपरिधावेव सीमितं ततः तद्बहिर्भूता मुक्तिस्तदगोचरैव स्याद् । अत एवोपनिषत्सु मोक्षस्य विशुद्धसत्त्वग्राह्यत्वमेव प्रतिपादितम् ।१ बौद्धदर्शनेऽपि लौकिकदृष्टिपुरुषस्य मोक्षज्ञानेऽसामर्थ्य प्रतिपादयित्वा तस्य विशुद्धमनोविज्ञानविषयत्वमेव कथितम् । जैनमतेऽपि तस्याऽनिर्वचनीयत्वं स्पष्टतः स्थिरीकृतमस्ति । तदुक्तमाचाराने मोक्षनिरूपणप्रसङ्गे- “सव्वे सरा नियटुंति" (सूत्र १७०) । एतट्टीका-"न तत्र शब्दानां प्रवृत्तिः, न च सा काचिदवस्थाऽस्ति या शब्दैरभिधीयेत । तथाहि-शब्दाः प्रवर्त्तमाना रूपरसगन्धस्पर्शानामन्यतमे विशेषे सङ्केतकालगृहीते तत्तुल्ये वा प्रवर्तेरन्, न चैतत्तत्र शब्दादीनां प्रवृत्तिनिमित्तमस्ति, अतः शब्दानभिधेया मोक्षावस्थेति" इति । तत्रैव मोक्षस्य तर्कातीतत्वं विकल्पातीतत्वं चाऽपि प्रतिपादितम् । अत एव सिद्धस्यैकत्रिंशद्गुणाधारकत्ववर्णने सर्वेऽपि गुणा निषेधात्मका एव प्रदर्शिताः । संस्थानपञ्चक-वर्णपञ्चक-रसपञ्चक-स्पर्शाष्टक-गन्धद्वयवेदत्रिक-देह-भव-सङ्गात्मकैकत्रिंशद्वस्तूनामभाव एव सिद्धस्य गुणाः । इदृश्येव 'नेति नेत्या'त्मिका निरूपणरीतिरुपनिषत्स्वपि । संसारातीततत्त्वस्याऽस्याऽवर्णनीयत्वेऽपि ध्येयरूपेण सर्वस्वीकृतत्वात् तद् वर्णयितुं सर्वैरपि दार्शनिकैः प्रयत्नो विहित एव । तत्र यद्यपि तत्त्वव्यवस्था-परिभाषाज्ञानमात्रादिभेदतो वर्णनभेदा प्रजाता एव, तथापि तत्त्वत एकमेव निर्वाणमिति३ सर्वेऽपि मतभेदा जैनमतेन सङ्गमनार्हा एव । तथाहि-नवानामात्मगुणानामात्यन्तिकोच्छेद एव मोक्ष इति नैयायिका यदूचुस्तद् वैभाविक(=शरीरेन्द्रियादि-विभावदशाजन्य)गुणानपेक्ष्यैव । मुक्तौ स्वाभाविकान् (=आत्ममात्रापेक्षान्) एव ज्ञानसुखादिगुणान् यदा जैनाः प्रतिपादयन्ति, तदा मोक्षे वैभाविकगुणोच्छेदः स्यादेवेत्यत्र तेषामपि सम्मतिरिति कथं नैयायिकजैनमतयोविभिन्नता ? किञ्च, ईश्वरात्मनि नित्यज्ञानसुखादिसत्त्वं नैयायिकैरप्यङ्गीकृतं खलु ? एवं परमार्थतश्चिन्तयामश्चेद् मुक्तात्मनि नित्यज्ञानसुखादिसत्त्वं वदतां जैनानां पङ्क्तावेव तेषामुपवेशनम् । चित्तसन्ततिनिरोधो मोक्ष इति बौद्धमतमपि परमार्थतः सवासनचित्तवृत्तिनाशे तन्नाम तृष्णाक्षये एव पर्यवस्यति । बौद्धशास्त्रेषु बहुत्र निर्वाणस्य ध्रुवत्वेन शुभत्वेन सुखमयत्वेन च १.* कठोपनिषत्-१.३.१२, २.६.१२, मुण्डकोपनिषत्-३.१.८ २.* मिलिन्दपण्हो-४.८.६६, ६७, ४.७.१५ ३. योगदृष्टि०-१२९, १३०, १३१ ४.* न्यायमञ्जरी-पृष्ठ २००, २०१ Page #25 -------------------------------------------------------------------------- ________________ 24 वर्णितत्वात्, सर्वथाऽत्माभावत्वे तस्याऽसम्भवात् । अथ च सवासनचित्तसन्ततिनिरोध इति बौद्धमतस्य वासनापरनामकरागद्वेषपरिणतिक्षय एव मोक्ष इति जैनमतस्य च को भेदः परिभाषाभेदाहते ? प्रकृतिवियोगे शुद्धचैतन्यावस्थानमेव मुक्तिरिति साङ्ख्यमतं कर्मप्रकृतिवियोगे आत्मनः शुद्धस्वरूपाविर्भाव एव मुक्तिरिति जैनमतस्य समानाभिप्रायकमेव । प्रकृतिगुणात्मकानन्दसत्त्वं तत्र साङ्ख्यैर्न स्वीकृतमित्यपि न जैनमतं व्यभिचरति-पुण्यप्रकृतिविपाकरूपसुखस्य मुक्तौ जैनैरप्यनङ्गीकारात् । शुद्धचैतन्यस्य केवलं निर्मलचिच्छक्तिमत्त्वं न पुनरानन्दवत्त्वमिति साङ्ख्यमतमपि जैनैः कथञ्चिदभ्युपगमार्हमेव-व्याबाधारहितस्य निर्मलचिच्छक्तिमत्त्वे एवाऽपेक्षाविशेषेणाऽऽनन्दस्य समावेशनीयत्वमिति जैनशास्त्रेषु प्रतिपादितत्वात् । ___ एवं वेदान्तादिदर्शनस्थमुक्तिनिरूपणमपि जैननिरूपणेन सङ्गमयितुं शक्यमेव । जैनविचारणायाः सर्वाङ्गीणत्वमेवाऽत्र कारणीभूतमिति निश्चप्रचम् । वस्तुतो जैनदर्शनस्थमुक्तिविचारोऽतिविस्तृतो मादृशेनाऽनिपुणमतिनाऽगम्यश्च । तथापि तत्त्वार्थाधिगमसूत्रस्य दशमोऽध्यायः (सभाष्यः-श्रीउमास्वातिवाचकः), पञ्चसूत्रस्थपव्वज्जाफलसुत्तं (-श्रीहरिभद्रसूरिः), न्यायालोकस्थ-मुक्तिवादः (-उपा. यशोविजयः), विशेषावश्यकस्थ-षष्ठैकादशगणधरवक्तव्यते (-श्रीजिनभद्रगणिः)-इत्येतान् ग्रन्थानाधारीकृत्य लिखितुं प्रयत्नो विहितः । टिप्पण्यां यस्य स्थाननिर्देशो न विहितः, स सर्वोऽपि विषय प्राय एतेभ्य एव मूलेभ्यः सगृहीतः । इतोऽप्यत्र बहु बहु वक्तव्यमवशिष्यते, तत्पुनरेतेभ्यो ग्रन्थेभ्यस्तत्सदृशान्येभ्यश्चाऽवसेयमिति शम् । १.* विसुद्धिमग्गो- १६.६४, ६७, ७१ २.* न्यायावतार:-२८ एताः टिप्पण्यः श्रीदलसुखभाइ-मालवणियामहोदयेनाऽनूदितस्य श्रीविशेषावश्यकभाष्यस्थगणधरवादप्रकरणस्य पुस्तकतः सगृहीताः । Page #26 -------------------------------------------------------------------------- ________________ विषयसूची विषयाङ्कः १. પૂર્વભાગ ઋણ સ્વીકાર भूमिका जैनदर्शनसत्कमुक्तिविभावना मुक्तिवादः (१) शास्त्रप्रवृत्त्यङ्गप्रयोजनवर्णनम् । (२) मुक्तेः स्वतः प्रयोजनत्वम् । (३) मुक्तावनुमानप्रयोगः श्रुतिप्रमाणम् । (४) अपवर्गेच्छानुपपत्तिशङ्कासमाधाने । ( ८ ) (९) दुण्ढिराजशास्त्री मुनित्रैलोक्यमण्डनविजयः - महो. श्रीगदाधरभट्टाचार्यः - - अनुवादः मुनिवैराग्यरतिवि. सुखे मुक्त्युद्देश्यता निरसकं चिन्तामणिकारमतम् । सुखमेव मुक्ति मन्यमानानां वैशेषिकाभिमतमुक्तावाक्षेपः । स्वमते मोक्षोपाये प्रवृत्त्युपवर्णनम् । (५) मुक्तिज्ञानस्यासम्भवत्वशङ्कासमाधाने (६) दुःखध्वंसरूपमुक्तौ तत्त्वज्ञानाद्यनुपयोगित्वशङ्का । दुःखध्वंसरूपमुक्तिघटितात्यन्तिकत्वपदार्थवर्णनम् । दुःखध्वंसे तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वशङ्कासमाधाने । (७) तत्त्वज्ञाने दुःखध्वंसप्रयोजकत्वव्यवस्थापनम् । तत्र श्रुतीनां स्वरसप्रदर्शनम् । दुःखप्रागभावस्य मुक्तितावादिनां प्राभाकराणां मतम् । तन्निराकरणम् । अगत्या दुःखाऽत्यन्ताभावस्यापि मुक्तित्वाङ्गीकारः । (१०) बह्वायाससाध्यत्वेनात्यन्तिकदुःखाभावरूपमुक्तौ दृष्टान्तप्रवृत्त्यनुपपत्तिशङ्का । तन्निरासप्रकारः । (११) तत्त्वज्ञानजन्यो दुरितध्वंस एव मोक्ष इति नैयायिकैकदेशमतनिरूपणम् । दुरितध्वंसे आत्यन्तिकत्वानुपपत्तिशङ्कानिरासौ । उक्तमुक्तावपि साङ्कर्यभिया कार्यतावच्छेदकत्वखण्डनमण्डने । (१२) दुरितनाशे तत्त्वज्ञानहेतुत्वानुपपत्तिपूर्वपक्ष: । तत्त्वज्ञाने साक्षात्कर्मनाशकत्वानुपपत्तिशङ्कासमाधाने । (१३) तत्त्वज्ञानिनां सकलकर्मभोगकल्पनानुपपत्तिपरिहारः । (१४) ज्ञानस्य कर्मनाशकत्वव्यवस्थापनेन समाधानम् । तत्त्वज्ञानेऽननुगमेन व्यभिचारादकारणत्वशङ्कानिराकरणे । पृष्ठाङ्कः ૫ ६ ७-२४ ३-८७ ३ ४ ५ ७ ९ ९ १० २१ १२ १२ १२ १४ १५ १६ १७ १८ १९ २० a a m x 32 α a २१ २१ २३ २४ २५ २७ २९ ३१ Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 (१५) दुःखाभावनिर्वाहकत्वेन दुरितनाशे गौणप्रयोजनत्ववर्णनम् । मिथ्याज्ञानजवासनानिवृत्तेर्दुखाभावनिर्वाहकतया मुक्तिरूपताशङ्कासमाधाने । (१६) एकदण्डिवेदान्तमतसिद्धमुक्तिः । तन्मतेऽविद्यानिवृत्तेगौणप्रयोजनत्वव्यवस्था । ब्रह्मसंवेदनस्याविद्यानिवर्तकत्वम् । (१७) स्फूर्तिपदार्थविवरणम् । जडात्मप्रपञ्चस्य स्वतःस्फूर्त्यभावे शारीरकाचार्यप्रमाणम् । ब्रह्मस्फूर्तेः स्वतस्त्वव्यवस्था । (१८) संसारदशायां अविद्यानिवृत्तिप्रसङ्गपरिहारः । ९) ब्रह्मपरिणामवादित्रिदण्डिमते लिङ्गशरीरनाश एव मोक्षः । लिङ्गशरीरस्वरूपम् । मतद्वये मायानिवृत्तेरविशेषः । (२०) अदृष्टस्याविद्यापदवाच्यत्वे युक्तिः । (२१) बुद्धिनिवृत्त्या सुखदुःखनिवृत्तिरिति मतनिरासः । (२२) तत्त्वज्ञानस्यादृष्टनाशकत्वानुपपत्तिशङ्का नैयायिकमते । वासनानाशे तत्त्वज्ञानस्य पृथक्कारणताकल्पनेन गौरवम् । (२३) बुद्धितत्त्वनाशानुपपत्त्या तत्समाधानम् । (२४) बुद्धिसम्बन्धात्पुरुषबन्धस्तल्लयान्मोक्ष इति साङ्ख्यमतम् । तन्मतखण्डनम् । (२५) नित्यसुखानुभवोऽपवर्ग इति भट्टमतम् । तत्र श्रुतिप्रमाणम् । (२६) आनन्दविशिष्टस्यात्मनो नित्यत्वेन तद्विशेषणमानन्दो नित्य इति मीमांसकमतम् । (२७) विशेषणान्वयापरित्यागे तन्मते ईश्वरसिद्धापत्तिरित्याशयेन तन्निराकरणम् । (२८) मुक्तस्य सुखसम्बन्धानुपपत्तिशङ्का । प्रियाप्रिये न स्पृशत इत्यत्र तदुभयानुयोगिकमुक्तात्मकर्मकस्पर्शकर्तृत्वाभावप्रत्यायनम् । स्पृशधातोः सत्तार्थकतया सुखदुःखोभयाभावास्तित्वशङ्कानिरसने । (२९) श्रुतिविरोधभयेन सुखसत्त्वेऽपि आत्मनि व्यासज्यवृत्तिधर्मावच्छिन्नसुखा भावसिद्धिः। तादृशाभावानङ्गीकारमते न स्पृशत इत्यस्यार्थः । सुखपदस्य जन्यसुखत्वाभिप्रायेण कल्पान्तरम् । (३०) वेदान्तिमते देहाभावान्मुक्तस्य सुखसाक्षात्कारानुपपत्तिशङ्का । शरीराभावेऽपि मुक्तस्य तदुपपत्तिसिद्धान्तः । (३१) भट्टमतखण्डनम् । (३२) तन्मतेऽपि दुःखनिवृत्तेरेव मुक्तितायामानन्दमित्यादिश्रुतिसमर्थनम् । Page #28 -------------------------------------------------------------------------- ________________ 27 (३३) उक्तमुक्तौ आत्मतत्त्वज्ञानहेतुतायामुपनिषदः प्रामाण्यम् । देहादिभिन्नात्मसाक्षात्कारस्य श्रवणादिमूलस्य मोक्षहेतुत्वम् । (३४) श्रवणादिसत्त्वेऽपि मुक्त्यभावे हेतुः । श्रवणानन्तरं मननस्यावश्यकत्वेन वैशेषिकाद्यध्ययनस्य मुक्त्युपयोगिता । ( ३५) ईश्वरात्मसाक्षात्कार एव मुक्तिहेतुरिति वेदान्त्येकदेशिमतम् । तत्र श्रुतिप्रमाणम् । (३६) ईश्वरसाक्षात्कारस्य विपरीतज्ञाननिवर्तकत्वेन मोक्षहेतुत्वानुपपत्तिशङ्का । तत्खण्डनम् । (३७) ईश्वरसाक्षात्कारस्य मुक्तिहेतुतायां तमेवेत्यादिश्रुतिबाधः । तत्समाधानम् । विदित्वैवेत्यत्रैवकाव्यत्ययेन तुल्यसमाधानम् । एवकाराव्यत्यासेऽपि वस्तुतस्त्वित्यादिसमाधानम् । (३८) जीवात्मसाक्षात्कारवादिशङ्का । जीवात्मसाक्षात्कारमते एवकाराव्यत्यासेन गौरवमित्याशङ्कासमाधाने । न्यायमते ब्रह्माभिन्नजीवात्मविषयज्ञानस्य मुक्तिहेतुत्वम् । जीवात्मसाक्षात्कारमतखण्डनम् । (३९) आत्मपदस्य जीवपरत्ववादिनां दीधितिकाराणां मतम् । तत्र श्रुतिप्रमाणम् । ईश्वरसाक्षात्कारवादिनः शङ्का । तन्निरासः । (४०) दीधितिकारमतखण्डनम् । (४१) ज्ञानवत्कर्मणोऽपि मुक्तिकारणत्वशङ्का । मुक्तौ जातिविशेषाभावात् अननुगतज्ञानादिकार्यकारणभावानुपपत्तिशङ्का । साङ्कर्यभिया जातिकल्पनानुपपत्तिः । संवलितज्ञानकर्मणां हेतुत्वानुपपत्तिः । समुच्चितानामपि तदनुपपत्तिः । (४२) आत्मतत्त्वज्ञानमेव मुक्तिहेतुः काशीमरणादि च प्रयोजकमित्यभिप्रायेण समाधानम् । मरणजन्यतावच्छेदकमानसत्वव्याप्यजातिविशेषाङ्गीकारेण व्यभिचारशङ्कानिरासः । (४३) काशीमरणस्थले शरीरान्तरपरिग्रहेण तारकोपदेशसाफल्यम् । तत्र श्रुतिप्रमाणम् । तारकोपदेशस्य तच्छरीरेऽपि ज्ञानजनकत्वोपपत्तिः । (४४) तारकोपदेशस्यान्यशरीरे आत्मज्ञानोपयोगितया मुक्तिहेतुत्वमतम् । (४५) वैकल्पिकहेतुतानुपपत्तिशङ्कासमाधाने । (४६) व्रीह्यादियागविकल्पे उभयस्याशास्त्रार्थत्वेऽपि प्रकृते शास्त्रार्थत्वम् । (४७ साहित्यासम्भवात्कथमुभयकरणकयागस्य फलासाधनतेत्याशङ्कासमाधाने । २. मुक्तिवादः (तत्त्वचिन्तामणिगतः) - गङ्गेशोपाध्यायः - अनुवादः डॉ.श्रीबलिरामशुक्ल ९१-१२२ 55 Wwuru Purrrrr999999 .०० N 1 our mms से Page #29 -------------------------------------------------------------------------- ________________ 28 ९८ १०० १०८ (१) अपवर्गस्य पुरुषार्थविषयकशङ्कासमाधाने । (२) दुःखानुत्पादस्यापुरुषार्थत्वमिति शङ्का समाधानञ्च । (३-४) चरमदुःखध्वंसे तत्त्वज्ञानस्याहेतुत्वमिति शङ्का समाधानञ्च । ध्वंसार्थं दुःखमुपादेयम् इति आक्षेपः तत्समाधानञ्च । दुःखध्वंसत्वमेव मोक्षत्वम् इति मतस्य निरासः । (७-८) दुःखप्रागभावसहवृत्तिदुःखसाधनध्वंसो मोक्ष इति मतं तन्निरासश्च । ९४-९५ (९-१०) दुःखसाधनध्वंसे तत्प्रागभावविचारोऽनावश्यक इति शङ्का तत्समाधानञ्च । ९६-९७ (११) दुःखानुत्पादस्य पुरुषार्थत्वसमर्थनम् । (१२-१३) दुःखात्यन्ताभावो मुक्तिः इत्यपरेतुकारमतं तत्खण्डनञ्च । ९८-९९ (१४) सर्वदुःखप्रागभावसंसर्गाभावो मुक्तिः इति मतं तत्खण्डनञ्च । १०० (१५-१६) आत्यन्तिकदुःखप्रागभावो मुक्तिः इति प्राभाकरमतं तत्खण्डनञ्च । (१७-१८) दुःखाभावस्यापुरुषार्थत्वशङ्कासमाधाने । १०२-१०३ (१९) मुक्तौ प्रमाणप्रदर्शनम् । १०४ ( २०-२१) उदयनाचार्यप्रदर्शितप्रमाणप्रदर्शनम् । १०५ ( २२-२३) नित्यसुखाभिव्यक्तिर्मुक्तिः इति मतखण्डनम् । १०६ (२४) वेदान्तमताभिमतमुक्तिस्वरूपनिराकरणम् । ( २५) त्रिदण्डिमताभिमतमुक्तिस्वरूपनिराकरणम् । १०९ (२६) अनुपप्लवा चित्तसन्ततिरपवर्गः इति बौद्धमतनिराकरणम् । १०९ (२७) सर्वाश्रमाणां मोक्षेऽधिकारः । ११० (२८) श्रवण-मनन-निदिध्यासनसहितस्य तत्त्वज्ञानस्य मुक्तौ कारणता । ११० (२९-३१) तत्त्वज्ञ तकारणं न कर्म इति मतं तत्खण्डनञ्च । (३२-३३) कर्म आरादुपकारकम्, ज्ञानं सन्निपत्योपकारकम् । इति केचित्तुकारमतं तत्खण्डनञ्च । ११४ (३४-३५) मुक्तौ कर्मणः स्वतन्त्रकारणता इत्याशङ्का तत्समाधानञ्च । (३६-३७) स्वमतेन तत्त्वज्ञानस्य कारणताव्यवस्थापनम् । ११७ (३८-३९) तत्त्वज्ञानात्कर्मक्षयो भोगाद्वा इत्याशङ्कायां नाभुक्तं क्षीयते कर्म इति समर्थनम् । (४०-४२) श्रुतेरर्थघटनम्, अत्रैव यत्तुकारमतम्, तन्मीमांसा च । १२० (४३) ज्ञानस्य कर्मनाशकत्वमिति स्वमतोपस्थापनम् । १२१ मुक्तिवादः (न्यायालोकगतः) - उपा.श्रीयशोवि. गणिवर - अनुवादः श्रीयशोवि. गणिवर १२५-१६६ (१) मङ्गलाचरणम् । १२६ (२) नैयायिकाभिमतमुक्तिलक्षणम् । १२८ १११ ११६ ११९ Page #30 -------------------------------------------------------------------------- ________________ (३) (४-५ ) (६) (७) (८) ( ९ ) (१०) ( ११ ) (१२) (१३) (२६) (२७) ४. (१-३) (३-७) मुक्तौ अनुमानप्रमाणम् । संसारित्वेन मोक्षकारणता इति मतं तत्खण्डनं च । विशिष्टदुःखसाधनध्वंसो मुक्तिः इति मतं तन्निराकरणं च । प्रभाकरमतनिराकरणम् । 'दुःखात्यन्ताभावो मुक्तिः' इति मतनिराकरणम् । 'दुःखध्वंसस्तोमो मुक्तिः' इति मतनिराकरणम् । त्रिदण्डिमतनिराकरणम् । विज्ञानवादिमतनिराकरणम् । 'स्वातन्त्र्यं मुक्तिः' इति मतनिराकरणम् । साङ्ख्यमतनिराकरणम् । बौद्धमतनिराकरणम् । चार्वाकमतनिराकरणम् । मीमांसकमतनिराकरणम् । (१४) (१५) (१६) ( १७ ) ( १८ ) ( १९ ) ( २० ) (२१-२२) तत्त्वचिन्तामणिकारमतनिराकरणम् । (२३) शरीरं विनापि मुक्तौ सुखसिद्धिः । (२४-२५) नैयायिकमतसमीक्षा । ऋजुसूत्रनयाभिमता मुक्तिः । सङ्ग्रहनयाभिमता मुक्तिः । मुक्तद्वात्रिंश 29 जैनमतस्थापनम् । परमानन्दरूपा मुक्तिः । कस्यचिद् विदुषो मतं तन्निराकरणं च । दुःखाभावस्य पुरुषार्थत्वविषये नैयायिकमतखण्डनम् । आत्यंतिकदुःखध्वसो मुक्तिः इति नैयायिकमतम् । नैयायिकमतखण्डनम् । (८) (९-१० ) ( ११ ) (१२) (१३) चार्वाकमतं तत्खण्डनञ्च । (१४) (१५-१६) तौतातितमतं तत्खण्डनञ्च । ( १७ ) वेदान्तिमतं तत्खण्डनञ्च । त्रिदण्डितं तत्खण्डनञ्च । बौद्धमतं तत्खण्डनञ्च । स्वातन्त्र्यं मुक्तिरिति केषाञ्चिन्मतं तत्खण्डनञ्च । साङ्ख्यमतखण्डनम् । बौद्धविशेषमतं तत्खण्डनञ्च । - उपा. श्रीयशोवि. गणिवर - अनुवाद: पू.आ. श्रीवि. चन्द्रगुप्तसू.म. १६७ - १९९ १६९ १३०-१३४ १३४ १३५ १३६ १३७ १३७ १३८ १४० १४० १४१ १४२ १४२ १४९ १५० १५२ १५४ १५५ १५५ १५७ १६२ १६३ १६५ १७५ १८१ १८१ १८३ १८४ १८४ १८५ १८६ १८७ Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 (३) २०३ (१८) स्याद्वादिजैनमतम् । १८८ (१९) मुक्तौ नयाभिव्यक्तिः । सङ्ग्रहनयाभिमता पर्यायार्थिनयाभिमता च मुक्तिः । १८८ (२०) व्यवहारनयाभिमता मुक्तिः । १८९ (२१-२३) दुःखसाधनध्वंसस्यापुरुषार्थत्वमिति शङ्का तत्समाधानञ्च । १९० (२४-२८) पुरुषार्थत्वे तज्ज्ञानमप्रयोजकमिति तत्त्वचिन्तामणिकारमतखण्डनम् । १९३ (२९-३१) मुक्तौ सुखस्य समर्थनम् । १९६ (३२) उपसंहारः। १९८ प्राचीन-नवीनमुक्तिवादसङ्क्षपः । - अनु. मुनिवैराग्यरतिविजयः २००-२०७ (१) सालोक्यादिपञ्चविधमुक्तिः । २०० (२) प्राचीननैयायिकानां मुक्तिः । २०० नवीनन्यायमतमुक्तितत्त्वम् । २०२ (४) वेदान्तिमतमुक्तिः । (५) त्रिदण्डिमतमुक्तिः । २०४ (६) प्राभाकरमतमुक्तिः । २०४ (७) चार्वाकमुक्तिः । २०६ माध्यमिकमुक्तिः । २०६ विज्ञानवादमुक्तिः । २०६ (१०) आईत्-मुक्तिः । २०६ (११) रामानुजमुक्तिस्वरूपम् । २०६ (१२) माध्वमुक्तिः । २०६ (१३) वल्लभीया मुक्तिः । २०६ (१४) कापालिकमुक्तिः । २०७ (१५) अभिनवगुप्ताचार्यमता मुक्तिः । २०७ (१६) वैद्यकाभिमतमुक्तिः । २०७ (१७) वैयाकरणमुक्तिः । २०७ (१८) साङ्ख्यमुक्तिः । २०७ (१९) पातञ्जलमुक्तिः । २०७ परिशिष्टाणि। २०९-२५० प्रथमम् - महो० गदाधरभट्टाचार्यकृतमुक्तिवादस्य चन्द्रिका टीका (कर्ता-ढुण्डिराज शास्त्री) द्वितीयम् - पारिभाषिकशब्दकोशः २३८ तृतीयम् - सन्दर्भग्रन्थसूची २५४ (८) २०९ Page #32 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः कर्ता : गदाधरभट्टाचार्यः अनुवादः मुनिवैराग्यरतिवि. Page #33 --------------------------------------------------------------------------  Page #34 -------------------------------------------------------------------------- ________________ વાયરમટ્ટાચાર્યd: I मुक्तिवादः (१) प्रयोजनमुद्दिश्यैव पुमांसस्तदुपाये प्रवर्त्तन्ते, अतः शास्त्रस्य प्रयोजनं प्रथमतः प्रदर्शयन्ति शास्त्रकृतः । (૧) શબ્દાર્થ : પુરુષો પ્રયોજનને ઉદ્દેશીને જ તેના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. તેથી શાસ્ત્રકારો પહેલાં જ શાસ્ત્રનું પ્રયોજન દર્શાવે છે. (૧) વિવરણ : શાસ્ત્રની રચના કરનારા મુનિઓ શાસ્ત્રની શરૂઆતમાં ‘શાસ્ત્રનું પરમ પ્રયોજન મુક્તિ છે તે દર્શાવે છે. દરેક શાસ્ત્રકારો મંગલ ઉપરાંત અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ કરે છે. વિષય, અધિકારી, સંબંધ અને પ્રયોજન આ ચાર અનુબંધ છે. તેના જ્ઞાનથી શાસ્ત્રમાં શ્રોતાની પ્રવૃત્તિ થાય છે. ન્યાયમતે ઇષ્ટસાધનતાનું જ્ઞાન (‘ટું દ્રિષ્ટસાધનમ્') અને કૃતિસાધ્યતાનું જ્ઞાન (ટું મતિસાધ્યમ) પ્રવૃત્તિનું કારણ છે. અનુબંધનું જ્ઞાન ઇસાધનતા અને કૃતિસાધ્યતાનું જ્ઞાન કરાવીને શ્રોતાને શાસ્ત્રમાં પ્રવૃત્ત કરે છે. પ્રયોજન રૂપ અનુબંધ ઇષ્ટસાધનતા જ્ઞાનનો હેતુ છે. પ્રયોજન એટલે ઇષ્ટ, ઇષ્ટને ઉદ્દેશીને જ તેના ઉપાયમાં પ્રવૃત્તિ કરવાનો મનુષ્યનો સ્વભાવ છે. પ્રસ્તુત શાસ્ત્ર પોતાના ઇષ્ટને સિદ્ધ કરવાનો ઉપાય છે એવું જ્ઞાન થવાથી શ્રોતાને શાસ્ત્રમાં રુચિ ઉત્પન્ન થાય છે. માટે જ શાસ્ત્રકારો શાસ્ત્રની શરૂઆતમાં પ્રયોજન દર્શાવે છે. પ્રયોજન બે પ્રકારના હોય છે. અનંતર પ્રયોજન અને પરંપર પ્રયોજન. અનંતર એટલે તાત્કાલિક પ્રયોજન-શાસ્ત્રનું જ્ઞાન છે. પરંપર પ્રયોજન મુક્તિ છે. શાસ્ત્રથી તત્ત્વજ્ઞાન થાય છે. અને તત્ત્વજ્ઞાન મુક્તિનું કારણ છે. શાસ્ત્રના પરમ પ્રયોજન રૂપ મુક્તિનું સ્વરૂપ શું છે ? તે વિષે ન્યાયદર્શનનો મત સ્પષ્ટ કરવા ગદાધરે મુક્તિવાદની રચના કરી છે. શાસ્ત્ર રચનાના મુખ્ય પ્રયોજન તરીકે મુક્તિનો વિચાર મુક્તિવાદનું પ્રધાન વિષયવસ્તુ છે. - સાધારણતઃ પ્રયોજન બે પ્રકારના છે. મુખ્ય પ્રયોજન અને ગૌણ પ્રયોજન. ન્યાયમતે પ્રવૃત્તિનું કારણ ઇચ્છા છે. આ ઇચ્છાનો વિષય બે બાબત બને છે. ફળ અને સાધન અથવા ઉપાય. ઉપાયની ઇચ્છા પ્રત્યે ફળની ઇચ્છા કારણ છે. તૃષાશાંતિને ઉદ્દેશીને જ જલની ઇચ્છા થાય છે. ફળ, ઇચ્છાનો મુખ્ય વિષય છે માટે મુખ્ય પ્રયોજન કહેવાય છે. ઉપાય, ફળની ઇચ્છાને આધીન હોવાથી ગૌણ છે માટે ગૌણ પ્રયોજન કહેવાય છે. ફળની ઇચ્છા સ્વતંત્ર હોય છે. ઉપાયની ઇચ્છા ફળની ઇચ્છાને પરતંત્ર હોય છે. શાસ્ત્રરચનાનું મુખ્ય પ્રયોજન મુક્તિ છે. મુખ્ય પ્રયોજન કોને કહેવાય? આ પ્રશ્નનું સમાધાન કરતા ગ્રંથકાર મુક્તિમાં મુખ્ય પ્રયોજનની યથાર્થ વ્યાખ્યા સંગત કરી બતાવે છે. તત્ર ઇત્યાદિ દ્વારા. Page #35 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (२) तत्र स्वतःप्रयोजनं सुखं तद्भोगो सुखज्ञानं दुःखाभावश्च । तत्त्वञ्चाऽन्येच्छानधीनेच्छाविषयत्वम्, न तु प्रयोजनान्तराजनकत्वे सति प्रयोजनत्वम्, सुखसाक्षात्काररूपभोगं प्रति विषयतया जनके सुखेऽव्याप्तेः । गौणप्रयोजनञ्चान्येच्छा (૨) શબ્દાર્થ –બે પ્રકારના પ્રયોજનમાં સુખ, સુખનો ભોગ એટલે સાક્ષાત્કાર અને દુઃખાભાવને સ્વતઃ પ્રયોજન કહેવાય છે. અન્ય ઇચ્છાને આધીન ન હોય તેવી ઇચ્છાનો વિષય બને તે સ્વતઃ પ્રયોજન કહેવાય. “જે બીજા પ્રયોજનનું કારણ ન બને અને સ્વયંપ્રયોજનરૂપ હોય તેને સ્વતઃ–પ્રયોજન કહેવાય” આ વ્યાખ્યા ખોટી છે. કારણ કે તે વ્યાખ્યા મુજબ સુખના સાક્ષાત્કારરૂપ ભોગના વિષયરૂપે જનક બનતા સુખમાં અવ્યાપ્તિ થાય છે. અન્ય ઇચ્છાને આધીન એવી ઇચ્છાના વિષય બનતા ભોજનાદિ ગૌણ પ્રયોજન છે. કારણ કે ભોજનાદિમાં સુખાદિ રૂપ ફળનું અનુસંધાન થયા પછી જ ઇચ્છા થાય છે. (૨) વિવરણ :–અન્ય ઇચ્છાને આધીન ન હોય તેવી ઇચ્છાનો વિષય બનતો પદાર્થ સ્વતઃ પ્રયોજન હોય છે. ફળની ઇચ્છા, ઉપાયની ઇચ્છાને આધીન હોતી નથી. ઉપાયની ઇચ્છા ફળની ઇચ્છાને આધીન હોય છે. તૃષાશાંતિની ઇચ્છા જલની ઇચ્છાને આધીન નથી. જલની ઇચ્છા તૃષાશાંતિની ઇચ્છાને આધીન છે. આથી ફળની ઇચ્છા સ્વતંત્ર હોવાથી સ્વતઃ પ્રયોજન છે. આમ, ‘મચ્છીનધીનેચ્છાવિષયત્વમ્' સ્વતઃ પ્રયોજનનું લક્ષણ છે. તેનાં લક્ષ્ય ત્રણ છે. સુખ, સુખનો ભોગ અને દુઃખાભાવ. સુખની ઇચ્છા અન્યની ઇચ્છાને આધીન નથી. તે જ રીતે સુખના જ્ઞાનની ઇચ્છા પણ અન્ય ઇચ્છા (ઉપાયેચ્છા)ને આધીન નથી. તે જ પ્રમાણે દુ:ખાભાવની ઇચ્છા પણ અન્ય ઇચ્છાને આધીન નથી માટે આ ત્રણે સ્વતઃ પ્રયોજન છે. ‘મળેછીનધીનેછવિષયત્વમ્' આ જ સ્વતઃ પ્રયોજનનું સાચું લક્ષણ છે. “પ્રયોગનાન્તરીનનત્વે સતિ પ્રયોગનત્વમ્' આ સ્વતઃ પ્રયોજનનું નિર્દષ્ટ લક્ષણ નથી. આ લક્ષણ પ્રમાણે જે પ્રયોજન બીજા પ્રયોજનનું કારણ ન બને તેને સ્વતઃ પ્રયોજન કહેવાય. તૃષાશાંતિ રૂપ પ્રયોજન બીજા પ્રયોજનનું કારણ નથી માટે સ્વતઃ પ્રયોજન છે. જલ રૂપ પ્રયોજન તૃષાશાંતિરૂપ અન્ય પ્રયોજનનું કારણ છે માટે ગૌણ પ્રયોજન છે. ‘ઉપાયની ઇચ્છા ફળની ઇચ્છાની જનિકા હોય છે. ફળની ઇચ્છા અન્ય ઇચ્છાની જનિકા નથી’ આ સિદ્ધાંત ઉપરોક્ત લક્ષણનું મૂળ છે. અન્યત્ર આ લક્ષણ સંગત થતું હોય તો પણ સુખરૂપ લક્ષ્યમાં તેની સંગતિ થતી નથી માટે આ લક્ષણ અવ્યાપ્તિ દોષથી દુષ્ટ છે. સુખનો ભોગ એટલે સુખનો સાક્ષાત્કાર. સાક્ષાત્કાર પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપ છે. ‘પ્રત્યક્ષની પ્રત્યે વિષય કારણ છે’ આ નિયમના આધારે સુખના સાક્ષાત્કાર પ્રત્યે સુખ કારણ છે. અભિપ્રેત લક્ષણ મુજબ સુખ જો પ્રયોજનાંતરનું જનક ન હોય તો જ સ્વતઃ પ્રયોજન બને. પ્રસ્તુત સ્થળે સુખ, સુખભોગરૂપ સાક્ષાત્કારનું વિષયરૂપે જનક છે માટે સ્વતઃ પ્રયોજન બનશે નહીં. આ રીતે સુખમાં અવ્યાપ્ત હોવાથી આ લક્ષણ દુષ્ટ છે. આ અવ્યાપ્તિ નવ્યમત અનુસાર દર્શાવવામાં આવી છે. પ્રાચીન મત મુજબ સુખસાક્ષાત્કાર પ્રયોજન નથી. તેથી વિષયતયા તજ્જનકર્ઘન અવ્યાપ્તિ પણ નથી. તત્ત્વચિંતામણિગત મુક્તિવાદમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અન્ય ઇચ્છાને આધીન એવી ઇચ્છાના વિષયને ગૌણપ્રયોજન કહેવાય છે. ઉપાયની ઇચ્છા ફળની ઇચ્છાને આધીન છે માટે ગૌણ પ્રયોજન કહેવાય. ભોજનની ઇચ્છા સુધાશાંતિની ઇચ્છાને આધીન છે માટે Page #36 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः धीनेच्छाविषयो भोजनादिः, तत्र सुखादिरूपफलानुसन्धानादेवेच्छोत्पत्तेः । दुःखासम्भिन्नसुखरूपतया स्वर्गस्येवाऽऽन्वीक्षिक्यादिशास्त्रफलस्याप्यपवर्गस्यात्यन्तिकदुःखनिवृत्तिरूपस्य स्वत एव प्रयोजनत्वम् । (३) मुक्तौ प्रमाणन्तु - दुःखत्वं देवदत्तदुःखत्वं वा स्वाश्रयाऽसमानकालीनध्वंसप्रतियोगिवृत्ति कार्यमात्रवृत्तित्वात् सन्ततित्वाद्वा एतत्प्रदीपत्ववत् । सन्ततित्वं च જેમ દુ:ખના મિશ્રણ વિનાનાં સુખરૂપ સ્વર્ગને યાગનું મુખ્ય પ્રયોજન કહેવાય છે. તેમ આત્યંતિક દુઃખનિવૃત્તિરૂપ અપવર્ગ—જે આન્વીક્ષિકી વગેરે શાસ્ત્રનું ફળ છે—પણ સ્વતઃ પ્રયોજન જ કહેવાય છે. (૩) શબ્દાર્થ :–મુક્તિમાં પ્રમાણ આ છે કે-દુઃખત્વ અથવા દેવદત્તદુઃખત્વ (વ્યક્તિવિશેષના દુઃખમાં રહેનારું દુ:ખત્વ) પોતાના આશ્રય એવા દુઃખના અસમાનકાલીન ધ્વંસના પ્રતિયોગિમાં વૃત્તિ છે. કારણ કે દુઃખત્વ માત્ર કાર્યમાં જ રહે છે, અથવા તો દુ:ખ સંતતિરૂપ છે ગૌણ પ્રયોજન કહેવાય. ક્ષુધાશાંતિ કે તૃપ્તિ સુખ છે. સુખના અનુસંધાનથી જ ભોજનાદિ ઉપાયમાં ઇચ્છા ઉત્પન્ન થાય છે. આમ ભોજનની ઇચ્છા ગૌણ છે. શાસ્ત્રનું પરમ પ્રયોજન મુક્તિ છે. તેની ઇચ્છા સ્વતંત્ર છે. માટે તે સ્વતઃ પ્રયોજન છે. ત્રણ પ્રકારના પ્રયોજનમાં તે દુઃખાભાવ રૂપ તૃતીય પ્રયોજન સ્વરૂપ છે. યાગનું ફળ સ્વર્ગ છે. સ્વર્ગ સ્વતઃ પ્રયોજન છે. યાગ ગૌણ પ્રયોજન છે. यन्न दुःखेन सम्भिन्नं न च ग्रस्तमनन्तरम् । अभिलाषोपनीतं च तत्सुखं स्वःपदास्पदम् ॥ આ શ્લોક દ્વારા સ્વર્ગના ત્રણ લક્ષણ જણાવ્યા છે. જે સુખ દુઃખમિશ્રિત નથી (જે સુખ પછી દુઃખ નથી આવતું તેવું સુખ) તે સ્વર્ગ કહેવાય છે. જે આવ્યા પછી તરત નાશ પામતું નથી તે સ્વર્ગ કહેવાય છે. જેને અભિલાષા દ્વારા પ્રાપ્ત કરી શકાય તે સ્વર્ગ કહેવાય છે. આમ સ્વર્ગ વિશિષ્ટ સુખરૂપ હોવાથી સ્વતઃ પ્રયોજન છે. તેમ મુક્તિ પણ વિશિષ્ટ દુ:ખાભાવ રૂપ હોવાથી સ્વતઃ પ્રયોજન છે. આત્યંતિકી દુઃખનિવૃત્તિ મુક્તિનું લક્ષણ આગળ દર્શાવવામાં આવશે. આન્વીક્ષિકી (=ન્યાયશાસ્ત્ર)વગેરે દ્વારા ઉત્પન્ન થતું તત્ત્વજ્ઞાન તેનું કારણ છે. આમ મુક્તિ સ્વતઃ પ્રયોજન છે અને તત્ત્વજ્ઞાન ગૌણ પ્રયોજન છે. આત્યંતિક દુઃખાભાવ રૂપ મુક્તિ પ્રમાણસિદ્ધ નથી માટે પ્રયોજન કેવી રીતે બની શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં મુક્તિનું સાધક પ્રમાણ દર્શાવે છે—મુહૌ પ્રમાળ તુ ઇત્યાદિ દ્વારા (૩) વિવરણ :–સંસારી આત્માઓને મુક્તિ પ્રત્યક્ષસિદ્ધ નથી તેથી મુક્તિની સિદ્ધિ માટે પ્રત્યક્ષ સિવાયનું પ્રમાણ દર્શાવવું જરૂરી છે. જો કે શ્રુતિમાં મુક્તિનું પ્રતિપાદન કર્યું છે. છતાં જે શ્રુતિને પ્રમાણ નથી માનતા તેમને પણ મુક્તિમાં પ્રમાણ દર્શાવવું જોઈએ. આથી અનુમાન પ્રમાણ દ્વારા મુક્તિમાં પ્રમાણ દર્શાવે છે. ગંગેશ ઉપાધ્યાયે તત્ત્વચિંતામણિમાં રજૂ કરેલ અનુમાનને જ ગદાધરે અહીં ઉદ્ધૃત કર્યું છે. આ અનુમાનનો આકાર આ પ્રમાણે થશે. Page #37 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः नानाकालीनकार्यमात्रवृत्तित्वम् । “आत्मा ज्ञातव्यो न स पुनरावर्तत" इति श्रुतिश्च प्रमाणम् । आवर्तते शरीरीभवति इत्यर्थः । માટે. ઉદાહરણ છે—કોઈ એક પ્રદીપ. સંતતિનો અર્થ છે–અનેક કાલમાં રહેતા કાર્યમાં જ રહેવું. ‘માત્મા જ્ઞાતવ્યો ને ન પુનરાવર્તતે’ આ શ્રુતિ પણ મુક્તિમાં પ્રમાણ છે. બાવર્તતનો અર્થ છે-શરીરી થાય છે. दु:खत्वं स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति, कार्यमात्रवृत्तित्वात्, एतत्प्रदीपत्ववत् । दुःखत्वं स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति, सन्ततित्वात्, एतत्प्रदीपत्ववत् । देवदत्तदुःखत्वं स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति, कार्यमात्रवृत्तित्वात्, एतत्प्रदीपत्ववत् । देवदत्तदुःखत्वं स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति सन्ततित्वात्, एतत्प्रदीपत्ववत् । બે પક્ષ અને બે હેતુને કારણે ચાર અનુમાન થાય છે. દુઃખની આત્યન્તિકી નિવૃત્તિ મોક્ષ છે. સંસારી દશામાં યત્કિંચિત્ દુઃખની નિવૃત્તિ છે જ. ભોગપ્રાયશ્ચિત્તાદિ દ્વારા કેટલાક દુઃખોની નિવૃત્તિ દેખાય છે. આ દિશામાં તમામ દુઃખોની નિવૃત્તિ નથી. સંસારદશામાં કેટલાક દુઃખોની નિવૃત્તિ થાય છે. બહુતર દુઃખો શેષ રહે છે. એટલે આ નિવૃત્તિ દુઃખ સમાનકાલીન છે. અર્થાત્ જે ક્ષણે દુઃખધ્વંસ થાય છે તે ક્ષણે અન્ય દુઃખોનું અસ્તિત્વ હોય છે. આમ તે દુઃખો પણ દુઃખધ્વંસ સમકાલીન છે. ઉદાહરણ તરીકે પ્રાયશ્ચિત્ત દ્વારા માનસિક દુઃખનો ધ્વંસ થયો તે સમયે શિરોવેદના રૂપ શારીરિક દુ:ખ છે. માનસિક દુઃખધ્વંસ અને શિરોવેદના રૂપ દુ:ખ સમાનકાલીન છે. માનસિકદુઃખનો ધ્વંસ જે આત્મામાં થયો તે જ આત્મામાં શિરોવેદના રૂપ દુ:ખ છે. માટે બન્ને સમાનાધિકરણ પણ છે. (શિરોવેદના રૂપ દુ:ખનો સમાનાધિકરણ સમાનકાલીન ધ્વસ માનસિકદુઃખધ્વંસ છે. તેનો પ્રતિયોગી માનસિક દુઃખ છે) મુક્તિમાં આત્યંતિક દુઃખધ્વંસ હોય છે. તેનો અર્થ એ કે–તે દુઃખધ્વસના સમયે બીજું કોઈ દુઃખ હોતું નથી. મુક્તિની ક્ષણે થતો દુઃખધ્વંસ દુઃખોનો અસમાનકાલીન છે. અર્થાત્ ચરમ દુ:ખધ્વંસ દુ:ખઅસમાનકાલીન હોવાથી આત્યંતિક છે માટે તે જ મુક્તિ છે. પ્રદર્શિત અનુમાનમાં દુ:ખત્વને પક્ષ બનાવી આવા દુઃખધ્વસને સાધ્ય રૂપે સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્વ એટલે દુ:ખત્વ, તેના આશ્રય બનતા દુઃખનો અસમાનકાલીન ધ્વંસ ચરમદુ:ખનો ધ્વંસ છે. તેનો પ્રતિયોગી ચરમદુ:ખ છે તેમાં દુઃખત્વ રહે છે. આમ દુઃખત્વ સ્વાશ્રયાસમાનકાલીનāસપ્રતિયોગિવૃત્તિ છે. અહીં દુઃખત્વેન સકલ દુઃખોનો (સકલ આત્માના) ધ્વંસ થવાનો નથી માટે દુઃખત્વને સ્થાને દેવદત્તદુઃખત્વને પક્ષ તરીકે રજૂ કર્યું છે. પ્રસ્તુત સાધ્યની સિદ્ધિ માટે હેતુ છે–ાર્યમત્રવૃત્તત્વ. તેનો અર્થ છે #ાર્યતરવૃત્તિત્વે સતિ »ાર્યવૃત્તિત્વમ્ દુ:ખ માત્ર જન્ય છે અને અન્ય ભાવમાત્ર વિનાશી હોય છે તેથી ધ્વસપ્રતિયોગી હોય છે. જે ધર્મ માત્ર કાર્ય બનતા પદાર્થોમાં જ રહેતો હોય તે ધર્મ પોતાના આશ્રયના અસમાનકાલીન ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિ હોય છે. ઉદાહરણ તરીકે પ્રદીપત્વ નામનો ધર્મ કાર્યભૂત પ્રદીપમાં રહે છે. અને તે પોતાના આશ્રય પ્રદીપના અસમાનકાલીન પ્રદીપધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિ છે. દીવાની જ્યોત જન્ય છે અને જ્યારે તે બુઝાય છે ત્યારે જ્યોત શેષ રહેતી નથી. આમ જ્યોત પોતાના અસમાનકાલીન જ્યોતના નાશની પ્રતિયોગી છે. આવી જ્યોતિમાં રહેતો હત~ીપત્ર ધર્મ ઉદાહરણ તરીકે અભિપ્રેત છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (४) न चापवर्गस्योक्तरूपस्य सुखविरोधितया न पुरुषार्थत्वसम्भवः, सुखाभावनियतत्वेऽपि दुःखाभावत्वेनात्यन्तिकत्वाविशेषितेन च तद्विशेषितेन च तत्रेच्छोत्पत्तौ बाधकाभावेन प्रयोजनत्वोपपत्तेः । न च सुखाभावनियतत्वेन द्वेषसम्भवात् तत्र नेच्छासम्भव इति वाच्यम् । स्वतःप्रयोजनस्य द्वेषविषयत्वा (૪) શબ્દાર્થ :–“દુ:ખાભાવ રૂપ અપવર્ગ સુખવિરોધી છે તેથી પુરુષાર્થ બની શકે નહીં આ વાત ખોટી છે. મોક્ષમાં સુખાભાવ નિયત હોવા છતાં દુઃખાભાવને લીધે વિષયક ઇચ્છા ઉત્પન્ન થવામાં બાધ નથી. તેથી આત્યંતિક વિશેષણથી વિશિષ્ટ દુ:ખાભાવ રૂપે કે આત્યંતિક વિશેષણથી અવિશેષિત દુ:ખાભાવરૂપે મુક્તિ વિષયક ઇચ્છા ઉત્પન્ન થવામાં કોઈ બાધક નથી. તેથી દુ:ખાભાવ પ્રયોજન બની શકે છે. કાર્યમાત્રવૃત્તિત્વ રૂપ હેતુ ઘટત્વ વગેરેમાં છે. ઘટત્વ રૂપ ધર્મમાં સાધ્યનો સંદેહ થઈ શકે છે. ઘટ અને ઘટધ્વસ સમાનકાલીન છે કે નહીં ? આવો સંદેહ થઈ શકે છે. ચરમઘટનો ધ્વંસ સંદેહાસ્પદ છે. સાધ્યનો સંદેહ વ્યભિચાર સંદેહનું કારણ બને છે. વ્યભિચારનો સંદેહ હોય તો વ્યાપ્તિનું ગ્રહણ કેવી રીતે થઈ શકે? આથી કાર્યમાત્રવૃત્તિત્વને બદલે સંતતિત્વને હેતુરૂપે ગ્રહણ કર્યું છે. જે કાર્યો સતત ચાલે છે તેને સંતતિ કહેવાય. જે ધર્મ સતત ચાલતા કાર્યોમાં જ રહેતો હોય તે ધર્મ પોતાના આશ્રયભૂત પદાર્થના અસમાનકાલીન એવા ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિ હોય છે. ઘટવ ધર્મ સંતતિરૂપ કાર્યવૃત્તિ નથી તેથી તેને લઈને વ્યભિચાર સંદેહની આપત્તિ નથી. સંતતિરૂપ ધર્મ એતત્વદીપ– વગેરે છે. તેમને લઈને વ્યાપ્તિનો ગ્રહ થઈ શકે છે. સંતતિરૂપ કાર્યો ક્યારેય ચિરકાલ સુધી ચાલતા નથી. તેમનો જો પૂર્ણપણે નાશ ન થાય તો ચિરકાલ સુધી તેમની ઉત્પત્તિ થયા જ કરે–આ તર્ક ઉપરોક્ત અનુમાનનો પ્રયોજક છે. જેમ પોતાના પ્રધાન કારણ દીવાના નાશથી જ્યોતનો અત્યંત નાશ થાય છે તેમ પોતાના ( દુઃખના) પ્રધાન કારણ વાસના વગેરેનો તત્ત્વજ્ઞાન દ્વારા નાશ થતા દુઃખનો પણ અત્યંત ઉચ્છેદ થાય છે. અનુમાનની જેમ હૃતિ પણ મુક્તિમાં પ્રમાણ છે. ‘ત્મ જ્ઞાતિવ્ય:' અહીં જ્ઞી ધાતુને વિધ્યર્થમાં તવ્ય પ્રત્યય થયો છે. વિધિ ઇસાધનતાને જણાવે છે. આ વાક્યમાં જ ‘ન સ પુનરાવર્તત' આ શબ્દો દ્વારા શરીરના સંબંધનો આત્યંતિક અભાવ જણાય છે. વિધિબોધક તવ્ય પ્રત્યય દ્વારા તેનો જ ઇષ્ટ સાધન તરીકે બોધ થાય છે. આમ “અત્યંત શરીર સંબંધાભાવરૂપ ઇષ્ટ-સાધના જ્ઞાનનો વિષય આત્મા છે” આવો આ શ્રુતિનો અર્થ થાય. તે અત્યંત દુઃખાભાવરૂપ મુક્તિમાં પ્રમાણ છે. (૪) વિવરણ – ૨ ઇત્યાદિ શંકાગ્રંથનો આ આશય છે– ન્યાય મતે સુખ અને દુઃખ પરસ્પર વિરોધી પદાર્થ નથી. કારણ કે બન્ને પરસ્પર અભાવ રૂપ નથી. દુઃખ અને દુઃખાભાવ વચ્ચે વિરોધ છે. સુખ અને સુખાભાવ વચ્ચે વિરોધ છે. દુ:ખાભાવરૂપ મુક્તિમાં દુઃખ નથી તેમ સુખ પણ નથી. આમ દુઃખ અને દુ:ખાભાવ વિરુદ્ધ છે. અને દુ:ખાભાવ અને સુખાભાવ સમકાલીન છે. તેથી દુઃખ સુખાભાવનું પણ વિરોધી રહેશે. દુઃખાભાવ સુખાભાવનો વ્યાપ્ય બનશે. આ રીતે દુઃખાભાવ દુઃખની જેમ સુખનો પણ વિરોધી બનશે. સુખના વિરોધનું જ્ઞાન પ્રવૃત્તિજનક ઇચ્છાનું પ્રતિબંધક છે તેથી સુખવિરોધી દુઃખાભાવરૂપ મુક્તિ, પુરુષની ઇચ્છાનો વિષય નહીં બને અર્થાત્ પુરુષાર્થ નહીં બને.” (સુખના વિરોધી પદાર્થમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થતી નથી. જેમ ગુરુજન સાથે સંભાષણ કામિનીસંભોગજન્ય સુખનું વિરોધી છે તેથી તે સુખના કાળમાં ગુરજનસંભાષણમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થતી નથી તેમ અપવર્ગ સુખનો વિરોધી છે તેથી Page #39 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः योग्यत्वात्। ननु धर्मादिनाशकतत्त्वज्ञानद्वारा सुखनिवृत्तिसाधकत्वेन मोक्षोपाये योगाभ्यासादौ द्वेषसम्भवाद्विशेषदर्शिनां प्रवृत्त्यनुपपत्तिरिति चेत् । सुखेषूत्कटरागवतां विषयिणां सुखाभावे उत्कटद्वेषोदयेन मोक्षोपाये न भवत्येव प्रवृत्तिः । ८ શંકા :–મુક્તિ સુખાભાવની નિયત (વ્યાપ્ય) છે. તેથી તેમાં દ્વેષ થવાથી (મુક્તિમાં) ઇચ્છાનો સંભવ નથી. સમાધાન :સ્વતઃ પ્રયોજન દ્વેષનો વિષય બનવા માટે (સ્વરૂપથી) અયોગ્ય છે. તેમાં પણ ઇચ્છા થવી શક્ય નથી.) આ શંકાનું સમાધાન કરે છે કે—અપવર્ગ ભલે સુખાભાવ વ્યાપ્ય હોવાથી સુખ વિરોધી હોય પણ દુ:ખાભાવરૂપે તેમાં ઇચ્છા થવામાં કોઈ બાધક નથી. સુખાભાવ અને દુઃખાભાવ સમનિયત છે, એક નથી. તેથી અપવર્ગમાં સુખાભાવની બુદ્ધિ થવા છતાં દુઃખાભાવત્વેન ઇચ્છા થવામાં કોઈ બાધ નથી. અપવર્ગ દુઃખાભાવત્વેન ઇચ્છાનો વિષય બને છે. અપવર્ગમાં દુઃખાભાવ અને સુખાભાવ બન્ને છે. પરંતુ અપવર્ગ જ્યારે દુઃખાભાવત્વેન ઇચ્છાનો વિષય બને ત્યારે જ તેમાં પ્રવૃત્તિ થાય છે. એટલે અપવર્ગમાં સુખાભાવત્વ અને દુઃખાભાવત્વ નામના ધર્મો છે. તેમાંથી દુઃખાભાવત્વ ધર્મનું અનુસંધાન થાય ત્યારે જ પુરુષને તેમાં પ્રવૃત્તિની ઇચ્છા થાય છે. અપવર્ગમાં દુઃખાભાવત્વ ધર્મનું અનુસંધાન કેવા પ્રકારે થાય છે એ વિષે બે મત છે. સાંખ્યોના મતે—અપવર્ગમાં આત્યંતિકત્વવિશિષ્ટ દુઃખાભાવત્વ ધર્મનું અનુસંધાન થાય છે. એટલે અપવર્ગ આત્યંતિક દુઃખાભાવત્વેન ઇચ્છાનો વિષય બને છે. નૈયાયિકોના મતેઅપવર્ગ આત્યંતિક દુ:ખાભાવરૂપ છે. છતાં ઇચ્છાવિષયત્વેન અનુસંધાન કરતી વખતે દુઃખાભાવને આત્યંતિકત્વથી વિશેષિત કરવાની જરૂર નથી. આ બે મતનો ગદાધરે ઉલ્લેખ કર્યો છે. પ્રશ્ન :–સુખાભાવનું જ્ઞાન અપવર્ગમાં ઇચ્છાનો પ્રતિબંધ નથી કરતું. એ વાત સાચી પણ જેમાં સુખાભાવનું જ્ઞાન થાય તેમાં દ્વેષ થાય છે. અને જેમાં દ્વેષ થાય છે તેમાં ઇચ્છા થઈ શકતી નથી. અપવર્ગમાં ‘સુખ નથી’ એવું જ્ઞાન દ્વેષ ઉત્પન્ન કરશે તેથી અપવર્ગમાં ઇચ્છા થવાનો સંભવ નથી. જવાબ ઃ—સ્વતઃ પ્રયોજન બનનારો પદાર્થ સ્વભાવથી જ દ્વેષનો વિષય હોતો નથી. જે દ્વેષનો વિષય હોય તે ઇચ્છાનો વિષય નથી બનતો અને ઇચ્છાનો વિષય બને તેમાં દ્વેષ હોતો નથી. સ્વતઃ પ્રયોજનમાં દ્વિષ્ટસાધનતા ઘટિત સામગ્રી જ હોતી નથી. કેમકે સ્વતઃ પ્રયોજન સ્વતંત્ર ઇચ્છાનો વિષય બને છે. અને સ્વતંત્ર ઇચ્છા અનુકૂળતા જ્ઞાન ઘટિત જ હોય છે. સાધનમાં દ્વેષ થઈ શકે છે. સાધ્યમાં દ્વેષ હોઈ શકતો નથી. પ્રશ્ન :–સાધ્યમાં દ્વેષ ન હોય. સાધનમાં હોઈ શકે છે. મોક્ષ સાધ્ય છે. યોગાભ્યાસાદિ તેનાં સાધન છે. યોગાભ્યાસ તત્ત્વજ્ઞાનનું કારણ છે. તત્ત્વજ્ઞાનથી ધર્મ (પુણ્યરૂપ અદૃષ્ટ)નો નાશ થાય છે. ધર્મના નાશથી સુખનો નાશ થાય છે. આમ ‘યોગાભ્યાસ પરંપરાએ સુખનો નાશક છે’ એવું વિશેષ દર્શન જેમને થશે તેમને યોગાભ્યાસ પર દ્વેષ થશે અને તેઓ તેમાં પ્રવૃત્તિ નહીં કરે. જવાબ :–(નનુ ઇત્યાદિથી ઉપસ્થિત થયેલી શંકાનો ગદાધર વિસ્તૃત જવાબ આપે છે.) બે પ્રકારના આત્માઓ છે. વિષયી અને વિવેકી. વિષયી આત્માને સુખમાં ઉત્કટ રાગ હોય છે. તેથી જ જેમાં સુખ ન હોય તેમાં ઉત્કટ દ્વેષ હોય છે. સુખમાં ઉત્કટ રાગ હોય તો સુખાભાવમાં ઉત્કટ દ્વેષ ઉત્પન્ન થાય. Page #40 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ९ तदुक्तं मणिकृता-‘“तस्मादविवेकिनः सुखमात्रलिप्सवो बहुतरदुःखानुविद्धं सुखमुद्दिश्य 'शिरो मदीयं यदि याति यातु' इति कृत्वा परदारादिषु प्रवर्तमानावरं वृन्दावने शून्ये ( रम्ये) शृगालत्वं वृणोम्यहम् । न तु वैशेषिकीं मुक्तिं प्रार्थयामि कदाचन ॥ इत्यादि वदन्तो नाऽत्राऽधिकारिणः । ये च विवेकिनोऽस्मिन् संसारकान्तारे कियन्ति दु:खदुर्दिनानि कियती वा सुखखद्योतिका इति कुपितफणिफणामण्डलच्छाय શંકા :–તત્ત્વજ્ઞાન દ્વારા ધર્માદિનો નાશ થાય છે. તેનાથી સુખની નિવૃત્તિ થાય છે. આમ યોગાભ્યાસ વગેરે મોક્ષના ઉપાય સુખનિવૃત્તિના સાધક હોવાથી તેમના વિષે દ્વેષ જન્મે છે. માટે વિશેષદર્શી જીવોની તેમાં પ્રવૃત્તિ થશે નહીં. સમાધાન :–જેમને સુખનો ઉત્કટ રાગ છે તેવા વિષયી જીવોને જેમાં સુખ ન હોય તેમાં દ્વેષ થાય છે. તેથી મોક્ષના ઉપાયમાં તેમની પ્રવૃત્તિ નથી જ થતી. (આ બાબત) તત્ત્વચિંતામણિકારે પણ કહી છે, ‘‘તેથી અવિવેકી અને માત્ર સુખના લાભની ઇચ્છા ધરાવનારા આત્માઓ ઘણા દુઃખથી યુક્ત સુખને ઉદ્દેશીને શિરો મવીય દ્ધિ યાતુ યાતુ' (મારું માથું જતું હોય તો ભલે જતું) એવું વિચારી પરસ્ત્રી વગેરે પાપમાં પ્રવૃત્તિ કરે છે. તેઓ કહે છે—‘વસતિશૂન્ય વૃંદાવનમાં શિયાળ યોગાભ્યાસ વગેરેમાં વિષયી જીવોને સુખાભાવનું જ્ઞાન થવાથી ઉત્કટ દ્વેષ થાય છે. તેથી તેમની મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ થતી નથી. આ બાબતમાં તત્ત્વચિંતામણિકારની સંમતિ દર્શાવે છે. તેમણે લખ્યું છે કે—‘‘અવિવેકી જીવોને એક માત્ર સુખ પ્રાપ્ત કરી લેવાની ઇચ્છા હોય છે. તેઓ થોડા સુખની પાછળ ઘણું દુઃખ જોઈ શકતા નથી. તેથી તેવા બહુદુ:ખફલક અલ્પસુખને માટે તેઓ પ્રવૃત્તિ કરે છે. આવા સુખને માટે તેઓ માથું આપવા પણ તૈયાર થઈ જાય છે. ‘રાવણે સીતા માટે દસ માથા આપ્યા હતા તો પરસ્ત્રી માટે એક માથું આપવામાં મને શું તકલીફ છે ?’ આવી તેમની વિચારણા હોય છે. આ વિચારણાથી જ તેઓ પરસ્રીગમન વગેરે પ્રવૃત્તિ કરે છે. મોક્ષ ઉપ૨ તેમને ઉત્કટ દ્વેષ હોય છે. મોક્ષમાં જવા કરતાં વૃંદાવનના જંગલમાં શિયાળ થવું સારું આ તેમની વિચારસરણી હોય છે. આવા અવિવેકી વિષયી જીવો આ શાસ્ત્રના અધિકારી નથી (એવું તત્ત્વચિંતામણિકાર કહે છે.) વિવેકી જીવો સુખ-દુઃખનું વિભાજન કરી શકે છે. તેમને સંસાર જંગલ જેવો લાગે છે. જંગલમાં સૂર્યનો પ્રકાશ અલ્પ અને ખજૂઆનો પ્રકાશ વધુ હોય છે તેમ સંસારમાં દુઃખો વધુ અને સુખો થોડા છે. પ્રાપ્ત થયેલા સુખ પણ અલ્પ સમય માટે જ હોય છે માટે આવા સુખને તેઓ છોડવા તૈયાર થાય છે. આવા વિવેકી જીવો અહીં અધિકારી છે.’’ અવિવેકી જીવોને સુખના ઉત્કટ રાગને કારણે મોક્ષના ઉપાય પર દ્વેષ થાય છે. પરંતુ વિવેકી જીવોને સુખ બહુતર દુઃખથી અનુવિદ્ધ જણાય છે તેથી સુખ ઉપર ઉત્કટ રાગ થતો નથી. જે વિષયમાં ઉત્કટ રાગ ન હોય તેની વિરુદ્ધના વિષયમાં ઉત્કટ દ્વેષ પણ ન હોય. સુખ ઉપર ઉત્કટ રાગ ન હોય તો Page #41 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः प्रतिममिदमिति मन्यमानाः सुखमपि हातुमिच्छन्ति तेऽत्राधिकारिणः' इति । विवेकिनान्तु बहुतरदुःखानुविद्धतया सुखे नोत्कटराग इति तदभावेऽपि नोत्कटद्वेष इति बलवद्द्वेषविषयसाधनत्वस्यैव प्रवृत्तिविरोधितया मोक्षोपाये न प्रवृत्त्यनुपपत्तिः । स्वर्गेऽपि पातभयादिजन्यदुःखानुविद्धतया क्षयितया च न विवेकिनामुत्कटो रागः । रागद्वेषयोरुत्कटत्वं जातिविशेषः प्रवृत्तिनिवृत्तिभ्यां कल्पनीयः । तन्नियामिका च सामग्री तत्तज्ज्ञानव्यक्त्यादिघटिताऽननुगतैव, तुल्येऽपि बहुतरदुःखानुविद्धत्वादिज्ञाने सुखतदभावयोर्विषयिणामुत्कटरागोत्कटद्वेषोदयाद् विवेकिनान्तदनुदयात् । થવું સારું પણ વૈશેષિકોની મુક્તિ ક્યારેય ઇચ્છું નહીં આવા જીવો આ શાસ્ત્રના અધિકારી નથી. જે વિવેકી જીવો એવું વિચારે છે કે “આ સંસારવનમાં દુઃખો કેટલા દુર્દિન જેટલા (ઘણાવે છે અને સુખો કેવા ખજૂઆના પ્રકાશ જેટલા (અલ્પ) છે. ગુસ્સે થયેલા નાગની ફણાની છાયા જેવું અસ્થિર આ સુખ છે' એવું માનતા, સુખને પણ છોડવાની ઇચ્છા ધરાવતા જીવો આ શાસ્ત્રના અધિકારી છે” વિવેકી જીવોને તો ઘણા દુઃખોથી વિધાયેલા સુખમાં ઉત્કટરાગ થતો નથી અને અને તેથી મુક્તિમાં સુખનો અભાવ હોવા છતાં તેમાં ઉત્કટ દ્વેષ થતો નથી. જે વિષયમાં બળવાન દ્વેષ થાય તે વિષયનું સાધન જ પ્રવૃત્તિનું વિરોધી હોય છે. મોક્ષના ઉપાયમાં (બલવદ્ધષવિષયસાધનત્વ નથી તેથી તેમાં) પ્રવૃત્તિ ન થવાનું કોઈ કારણ નથી. સ્વર્ગનું સુખ જતા રહેવાના ભયથી જન્ય દુઃખયુક્ત હોવાથી અને ક્ષય પામનાર હોવાથી તેથી વિવેકીઓને સ્વર્ગના સુખમાં ઉત્કટ રાગ થતો નથી. સુખાભાવ પર ઉત્કટ દ્વેષ પણ ન હોય. ઉત્કટ દ્વેષ જ પ્રવૃત્તિનો પ્રતિબંધક છે. યોગાભ્યાસ વગેરે મોક્ષના ઉપાયમાં વિવેકી જીવોને બળવાન્ દ્વિષ્ટ સાધનતાનું જ્ઞાન નથી માટે પ્રવૃત્તિમાં કોઈ બાધક નથી. પ્રશ્ન : ઇહલૌકિક સુખો દુઃખબહુલ હોવાથી તેમાં વિવેકી આત્મા પ્રવૃત્તિ ન કરે તે સમજાય. ર્ગિનું સુખ દુઃખબહુલ નથી તેથી તેમાં વિવેકી આત્માની પ્રવૃત્તિ થવામાં કોઈ બાધક નથી. વિવેકી જીવો સ્વર્ગ માટે પ્રવૃત્તિ કરે, મોક્ષ માટે નહીં એ આશય છે. જવાબ :–વિવેકી જીવોને સ્વર્ગમાં પણ ઉત્કટ રાગ થતો નથી. સ્વર્ગનું સુખ છિનવાઈ જવાનો ભય છે. તેમ જ સ્વર્ગનું સુખ પુણ્યાધીન હોવાથી ક્ષીણ થાય છે. આમ સ્વર્ગના સુખમાં પણ દુઃખબહુલતાનું જ્ઞાન થવાથી વિવેકી આત્માને ઉત્કટ રાગ થતો નથી. પ્રશ્ન :-ઉત્કટ રાગ પ્રવૃત્તિનું કારણ છે. ઉત્કટ દ્વેષ નિવૃત્તિનું કારણ છે. રાગ અને દ્વેષમાં રાગત-દ્વેષત્વ વિ. જાતિ છે. પણ રાગદ્વેષગત ઉત્કટત જાતિ ક્યા પ્રમાણથી સિદ્ધ છે ? જવાબ :–રાગ અને દ્વેષમાં ઉત્કટત્વ જાતિની સિદ્ધિ અનુમાન પ્રમાણથી થાય છે. અનુમાન આ પ્રમાણે છે 'નિષ્ટપ્રવૃત્તિનનä ક્રિશ્ચિદ્ધÍર્વાચ્છન્ન નનતીત્વીતુ ધટનનતીવ(ા રાગમાં રહેલી જનકતાનો અવચ્છેદક ધર્મ કેવળ ઇચ્છાત્વ બની શકે નહીં. કારણ કે ઇચ્છાત્વ અનુત્કટ ઇચ્છામાં પણ છે. આથી રાગતની ઉત્કટવ નામની અવાંતર જાતિ કલ્પવામાં આવે છે. પ્રશ્ન :-આ રાગ ઉત્કટ કહેવાય અને આ રાગ અનુત્કટ કહેવાય તેનું નિયામક કોણ છે? Page #42 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ११ (५) अथ दुःखाभावोऽपि नावेद्यः पुरुषार्थतयेष्यते । नहि मूर्च्छाद्यवस्थायां प्रवृत्तो दृश्यते सुधीः ॥ इति न मुक्तिज्ञानं सम्भवतीति चेन्न । न हि दुःखाभावं जानीयामित्युद्दिश्य प्रवृत्तिः રાગ અને દ્વેષમાં ઉત્કટત્વ જાતિની કલ્પના પ્રવૃત્તિ અને નિવૃત્તિ દ્વારા થાય છે. ઉત્કટ રાગ અને દ્વેષની નિયામિકા સામગ્રી તે તે જ્ઞાનવ્યક્તિ વગેરેથી (બહુતરદુ:ખાનુવિદ્વત્વજ્ઞાન) ઘટિત હોવાથી અનુગત નથી. કારણ કે વિષયીને અને વિવેકીને બહુતરદુઃખાનુવિદ્વત્વ વગેરેનું જ્ઞાન સમાન હોય છે. છતાં વિષયી વ્યક્તિને સુખમાં ઉત્કટ રાગનો ઉદય થાય છે. દુઃખમાં ઉત્કટ દ્વેષનો ઉદય થાય છે. પણ વિવેકી વ્યક્તિને ઉત્કટ રાગદ્વેષનો ઉદય થતો નથી. (૫) શબ્દાર્થ :—પ્રશ્ન :–અવેદ્ય દુ:ખાભાવ પુરુષાર્થ તરીકે ઇષ્ટ નથી. બુદ્ધિમાન માણસ મૂર્છાદિ અવસ્થા માટે પ્રવૃત્તિ કરતો હોય તેવું દેખાતું નથી. દુઃખાભાવ રૂપ મુક્તિનું જ્ઞાન જ સંભવતું નથી. જવાબ :–(કોઈ પણ વ્યક્તિ) ‘મારે દુ:ખાભાવને જાણવો છે' એ ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતી જવાબ ઃ–રાગની જનક સામગ્રી જ ઉત્કટત્વાનુત્કટત્વની નિયામિકા છે. કાર્ય માત્ર પ્રત્યે પ્રતિબંધકાભાવ કારણ છે. પ્રવૃત્તિ રૂપ કાર્ય પ્રત્યે બહુતરદુઃખાનુવિદ્ધત્વનું જ્ઞાન પ્રતિબંધક છે. દરેક પ્રવૃત્તિમાં પ્રતિબંધકો અલગ અલગ રહેવાના. તેથી તદ્ઘટિત અભાવરૂપ સામગ્રી પણ અલગ અલગ રહેશે. આમ, તે તે જ્ઞાનવ્યક્તિઘટિત સામગ્રી જ ઉત્કટત્વ કે અનુત્કટત્વની નિયામિકા બનશે. પ્રત્યેક જ્ઞાનવ્યક્તિ ભિન્ન ભિન્ન હોવાથી આ સામગ્રી અનનુગત રહેશે. પ્રશ્ન :–ઉત્કટત્વ અનુત્કટત્વની સામગ્રી અનુગત કેમ ન થઈ શકે ? બહુતરદુ:ખાનુવિદ્વત્વજ્ઞાનઘટિત સામગ્રી અનુત્કટત્વની નિયામિકા અને બહુતરદુઃખાનુવિદ્વત્વજ્ઞાનાભાવ ઘટિત સામગ્રી ઉત્કટત્વની નિયામિકા બની શકે છે. જવાબ :વિષયી વ્યક્તિને ઉપભોગમાં દુઃખાનુવિદ્ધત્વનું જ્ઞાન હોવા છતાં રાગ થાય છે. અને વિવેકી વ્યક્તિને દુઃખાનુવિદ્ધત્વનું જ્ઞાન થતા ઉત્કટ રાગ થતો નથી. તે જ રીતે દ્વેષનું પણ સમજી લેવું. આમ દુઃખાનુવિદ્ધત્વનું જ્ઞાન સમાન હોવા છતાં વિષયી અને વિવેકી આત્માની પ્રવૃત્તિમાં અંતર પડે છે તે દર્શાવે છે કે એકલું દુ:ખાનુવિદ્વત્વનું જ્ઞાન ઉત્કટત્વ કે અનુત્કટત્વનું નિયામક નથી. તેથી તે તે જ્ઞાનવ્યક્તિને સ્વતંત્રરૂપે જ ઉત્કટત્વ-અનુત્કટત્વની નિયામિકા માનવી રહી. તેમ કરવામાં તે અનુગત ન રહે તો પણ બાધ નથી. (૫) વિવરણ ઃ—ન્યાયમતે મુક્તિમાં જ્ઞાન નથી. મુક્તિ દુ:ખાભાવરૂપ હોય તો પણ તેનું જ્ઞાન થવાનું નથી એટલે મુક્તિની દુ:ખરહિત અવસ્થા મૂચ્છિત વ્યકિત જેવી છે. કોઈ બુદ્ધિમાન આવી મુક્તિ પામવાનો પ્રયત્ન ન કરે. મુક્તિમાં દુ:ખ ન હોય પણ ‘મને દુઃખ નથી’ એ સંવેદન પણ ન હોય તે ઇષ્ટ નથી. તાત્પર્ય કે—મુક્તિ કેવળ દુ:ખાભાવરૂપ ન હોતા દુ:ખાભાવજ્ઞાન રૂપ હોવી જોઈએ. દુ:ખાભાવના જ્ઞાનને ઉદ્દેશીને જ મુક્તિમાં પ્રવૃત્તિ થશે. આ શંકા ગ્રંથનો આશય છે. સમાધાન ગ્રંથનું તાત્પર્ય એ છે કે—પુરુષની પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય દુઃખાભાવ હોય છે. દુ:ખાભાવનું જ્ઞાન Page #43 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः किन्तु दुःखं मे माभूदित्युद्दिश्य स्वत एव बहुतरदुःखजर्जरकलेवरा दुःखाभावमुद्दिश्य मरणे प्रवर्तमाना दृश्यन्ते । (६) अथ दुःखनिवृत्तिः दुःखस्य ध्वंसरूपोऽभावः, न तु प्रागभावात्यन्ताभावौ नित्यत्वेनाऽसाध्यत्वात्, ध्वंसस्य चाऽनन्तरोत्पन्नविशेषगुणादेव सम्भवेन न तत्त्वज्ञानाद्युपयोगः । ननु स्वसमानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनत्वरूपात्यन्तिकत्वाविशेषितदुःखध्वंसत्वरूपापवर्गत्वावच्छिन्नत्वस्य तत्त्वज्ञाननिरपेक्षकारणान्तरान्न १२ નથી. પરંતુ ‘મને દુઃખ ન થાય' એ ઉદ્દેશથી પ્રવૃત્તિ કરે છે. (એ માટે) ઘણા દુઃખોથી જર્જરિત શરીરવાળા લોકો દુઃખાભાવને ઉદ્દેશીને જાતે જ મરણમાં પ્રવૃત્તિ કરતા દેખાય છે. (૬) શબ્દાર્થ :—પૂર્વપક્ષ :–દુઃખનિવૃત્તિ એટલે દુઃખનો ધ્વંસરૂપ અભાવ. દુઃખનો પ્રાગભાવ કે દુ:ખનો અત્યંતાભાવ દુઃખનિવૃત્તિ હોઈ ન શકે, કારણ કે તે બન્ને નિત્ય હોવાથી સાધ્ય નથી. દુઃખનો ધ્વંસ પોતાની પછી ઉત્પન્ન થનારા વિશેષ ગુણથી જ થાય છે તેથી દુઃખÜસ માટે તત્ત્વજ્ઞાન ઉપયોગી નથી. નહીં. શરીરની પીડાથી કંટાળીને આત્મહત્યા કરવા પ્રવૃત્ત થતી વ્યક્તિની અપેક્ષા એ નથી હોતી કે ‘મને મારા દુઃખોની મુક્તિનું જ્ઞાન થાય.’ તેનું ઉદ્દેશ્ય કેવળ દુઃખાભાવ જ હોય છે. આમ દુઃખાભાવનું જ્ઞાન ઉદ્દેશ્ય બની શકતું નથી. દુઃખાભાવ જ પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય છે. માટે મુક્તિ પણ દુ:ખાભાવ રૂપ જ હોવી ઘટે. (૬) વિવરણ :–દુઃખનિવૃત્તિ એટલે દુઃખનો અભાવ. ચાર પ્રકારના અભાવમાંથી અન્યોન્યાભાવ સિવાયના ત્રણ અભાવો પૈકી એક પ્રકારનો અભાવ દુઃખપ્રતિયોગિક કહી શકાશે. મુક્તિ; દુઃખપ્રાગભાવરૂપ, દુઃખÜસરૂપ કે દુઃખાતંતાભાવરૂપ માની શકાય. તેમાં દુ:ખનો પ્રાગભાવ કે અત્યંતાભાવ મુક્તિ બની શકે નહીં, કેમ કે—આ બંને અભાવ અજન્ય છે; જ્યારે મુક્તિ જન્ય છે. અજન્ય વસ્તુ કાર્ય કે સાધ્ય હોતી નથી. આથી દુઃખÜસને જ મુક્તિ કહેવી રહી. દુઃખ આત્માનો વિશેષ ગુણ છે. યોગ્ય વિભુના વિશેષ ગુણ સ્વાનંતરોત્પન્ન વિશેષગુણથી જ નાશ પામે છે. તેથી દુઃખÜસ માટે તત્ત્વજ્ઞાન ઉપયોગી નથી. નનુ ઇત્યાદિ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ શંકા ગ્રંથનું તાત્પર્ય એ છે કે—અચરમ દુઃખનો ધ્વંસ સ્વાનંતરોત્પન્ન દુઃખ દ્વારા થાય, પણ ચરમ દુઃખમાં ઉપરોક્ત નિયમ લાગુ પાડી શકાતો નથી. તે માટે તત્ત્વજ્ઞાન આવશ્યક છે. જે દુઃખધ્વંસ પછી બીજું દુઃખ ઉત્પન્ન થવાનું નથી. તેવા દુઃખધ્વંસને આત્યંતિક દુ:ખધ્વંસ કહેવાય છે. આત્યંતિકત્વની પરિભાષા આ પ્રકારે છે—‘સ્વસમાન ધિરળવુ:સ્વપ્રમાવાસમાનાીનત્વમ્' દુ:ખ આત્મામાં રહે છે. દુઃખધ્વંસનું અધિકરણ પણ આત્મા છે. ભવિષ્યમાં જે દુઃખ ઉત્પન્ન થવાનું હોય તેનો પ્રાગભાવ આત્મામાં રહે. આત્મામાં દુઃખધ્વંસ અને દુઃખપ્રાગભાવ સમાન કાલે રહે તે દુઃખધ્વંસ આંશિક અથવા અનાત્યંતિક હોય છે. દુઃખધ્વંસ અને દુઃખપ્રાગભાવ સમાન કાળે ન રહે એટલે ભવિષ્યમાં એક પણ દુઃખ ઉત્પન્ન થવાનું ન હોય તેવો દુઃખÜસ આત્યંતિક કહેવાય. આત્યંતિક દુઃખધ્વંસ પછી દુઃખાંતર હોતું Page #44 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः १३ निर्वाह इति चेत्, एवमपि न तादृशधर्मस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वसम्भवः । चरमदुःखध्वंसदशायां तद्वत्यात्मनि दुःखजनकाधर्मरूपकारणविरहेण दुःखानुत्पत्त्याऽर्थवशादेव तस्य स्वसमानाधिकरणदुःखाऽसमानकालीनत्वनिर्वाहात् । अर्थसमाज અવાંતર પૂર્વપક્ષ :–દુઃખધ્વસના અધિકરણમાં રહેતા દુઃખપ્રાગભાવનું અસમાનકાલીનત્વ રૂપ આત્યંતિકત્વથી વિશેષિત દુઃખધ્વંસત્વ અપવર્ગસ્વરૂપ છે. તદવચ્છિન્ન અપવર્ગનો તત્ત્વજ્ઞાન સિવાયના કારણથી નિર્વાહ થતો નથી માટે તત્ત્વજ્ઞાન જરૂરી છે. (અવાં પૂ.પ.ને) જવાબ –તેમ છતાં તે વિશેષણથી વિશેષિત અપવર્ગવ નામક ધર્મ તત્ત્વજ્ઞાનનિરૂપિત જન્યતાનો અવચ્છેદક બની શકતો નથી. કારણ કે જ્યારે આત્મામાં ચરમ દુ:ખનો ધ્વંસ થાય છે ત્યારે દુઃખનું જનક અધર્મરૂપ કારણ હોતું નથી. આમ કરણાભાવથી જ દુઃખની ઉત્પત્તિ થતી નથી. આ રીતે દુઃખધ્વંસસમાનાધિકરણ દુઃખના અસમાનકાલીનત્વનો નિર્વાહ થઈ જાય છે. અર્થસમાજરૂપ બાધકગ્રસ્ત ધર્મ કાર્યતાનો અવચ્છેદક બની શકે નહીં. તેમ ન માનીએ નથી તેથી સ્વાનંતરોત્પન્ન દુઃખથી તે નાશ્ય હોય છે તે કહી શકાતું નથી. આત્યંતિક દુઃખધ્વસનું કારણ તત્ત્વજ્ઞાન સિવાય કોઈ નથી. એ માન્યા વિના છૂટકો નથી. પૂર્વપક્ષ અવાંતર શંકા ગ્રંથનો ઉત્તર આપે છે કે–ઉપર કહ્યું તેમ દુઃખધ્વંસત્વને આત્યંતિકત્વથી વિશેષિત કરવા છતાં પણ તે તત્ત્વજ્ઞાનનિષ્ઠકારણતા નિરૂપિત કાર્યતાનો અવચ્છેદક ધર્મ થઈ શકતો નથી. અર્થસમાજ રૂપ દોષ તેમાં બાધક બને છે. અર્થસમાજ નામના બાધકથી ગ્રસ્ત ધર્મ કાર્યતાનો અવચ્છેદક બની શકતો નથી. કાર્યતાવચ્છેદક ધર્મ વિશિષ્ટ હોય તે સ્થળે તદ્ઘટક વિશેષણ ભાગ અભિપ્રેત કારણસામગ્રીથી અન્ય ક્લપ્ત કારણ સામગ્રી દ્વારા સિદ્ધ હોય તો અર્થસમાજ બાધક બને છે. આવા સ્થળે કારણસામગ્રી અર્થસમાજસિદ્ધ કારણસામગ્રી કહેવાય છે. સ્પષ્ટ છે કે કાર્યતાવચ્છેદકઘટક વિશેષણ જો પ્રથમતઃ જ અન્ય સામગ્રી દ્વારા સિદ્ધ હોય તો પ્રસ્તુત કારણ સામગ્રી તેની ઉત્પાદક કેવી રીતે બની શકે ? દાખલા તરીકે પટવિશિષ્ટઘટત્વ કાર્યતાવચ્છેદક છે. તેમાં પટરૂપ વિશેષણની સામગ્રી ઘટની દંડાદિ સામગ્રીથી ભિન્ન (અન્ય) છે. તે સામગ્રીની કારણતા પૂર્વકલુપ્ત છે. તેથી પટવિશિષ્ટઘટરૂપ કાર્ય માટે દંડાદિ કાર્યસામગ્રી અર્થસમાજગ્રસ્ત બને છે, આ કારણે દંડાદિનિષ્ઠ કારણતા નિરૂપિત કાર્યતાનો અવચ્છેદક ધર્મ પટવિશિષ્ટઘટત્વ બની શક્તો નથી. પ્રસ્તુત સ્થળે કાર્યતાવચ્છેદક દુઃખધ્વંસત્વ ધર્મ આત્યંતિકત્વથી વિશેષિત છે. સ્વસમાનાધિકરણ દુ:ખપ્રાગભાવ-અસમાનકાલીનત્વ આત્યંતિકત્વ છે. તાદેશ અસમાનકાલીનત્વ રૂપ વિશેષણ પ્રસ્તુત (દુ:ખધ્વસ) કાર્યની સામગ્રીથી ભિન્ન સામગ્રી દ્વારા સિદ્ધ છે. આત્મામાં જયારે છેલ્લા દુઃખનો ધ્વંસ થાય છે તે વખતે અધર્મ હોતો નથી. અધર્મ દુઃખનું કારણ છે. એથી અધર્માભાવ દુઃખાભાવનું કારણ છે. ચરમદુઃખધ્વસ રૂપ દુ:ખાભાવની કારણતા અધર્માભાવમાં પૂર્વíપ્ત છે. આમ સ્વસમાનાધિકરણદુઃખ-અસમાનકાલીનત્વનો નિર્વાહ અધર્માભાવથી જ થઈ જાય છે. તેથી તત્ત્વજ્ઞાનનિષ્ઠકારણતા અર્થસમાજગ્રસ્ત છે. આથી આત્યંતિકત્વથી વિશેષિત દુઃખધ્વંસત્વ કાર્યતાવચ્છેદક બની શકશે નહીં. પ્રશ્ન :–અર્થસમાજગ્રસ્ત ધર્મને કાર્યતાવચ્છેદક માનવામાં શું આપત્તિ છે ? જવાબ –બીજા પુરુષનું દુઃખ પોતાના દુઃખનું સમાનકાલીન ન હોય ત્યારે સ્વકીય- દુઃખધ્વસ Page #45 -------------------------------------------------------------------------- ________________ १४ मुक्तिवादः रूपबाधकग्रस्तस्य कार्यतानवच्छेदकत्वात् । अन्यथा पुरुषान्तरीयदुःखासमानकालीनदुःखध्वंसत्वादेरपि किञ्चित्कारणकार्यतावच्छेदकत्वापातात् । (७) मैवम् । अर्थसमाजस्थले हि साधकाभाव एव कार्यतावच्छेदकत्वबाधकः उपदर्शितमुक्तित्वावच्छिन्नं प्रति तत्त्वज्ञानहेतुतायाः श्रुतिस्मृत्यादिसाक्षिकतया न बाधः। તો બીજા પુરુષના દુઃખના અસમાનકાલીન દુઃખધ્વંસત્વ વગેરે ધર્મો કોઈક કારણની કાર્યતાના અવચ્છેદક બની જશે. (૭) શબ્દાર્થ –ઉત્તરપક્ષ : આ વાત ખોટી છે. અર્થસમાજસ્થળે કાર્યતાવચ્છેદકનો બાધક સાધકાભાવ જ છે. ઉપર્યુક્ત (વિશેષણવિશિષ્ટ) મુક્તિત્વાવચ્છિન્ન (મુક્તિ) પ્રત્યે તત્ત્વજ્ઞાન કારણ છે, તેમાં શ્રુતિ અને સ્મૃતિ સાક્ષી છે. તેથી બાધ નથી. પુરુષાંતરીય દુઃખઅસમાનકાલીન બને. તાદેશ આત્યંતિકત્વ વિશેષિત દુઃખધ્વસત્વ કાર્યતાવચ્છેદક બની શકે નહીં એ સ્પષ્ટ છે. તેમાં પ્રતીતિવિરોધ છે. અર્થસમાજગ્રસ્ત સામગ્રીને બાધક નહીં માનીએ તો પ્રતીતિવિરુદ્ધ પુરુષાંતરીયદુ:ખાસમાનકાલીનદુ:ખધ્વંસત્વ પણ કાર્યતાવચ્છેદક બની શકે. આ આપત્તિ છે માટે જ અર્થસમાજપ્રસ્ત ધર્મને કાર્યતાવચ્છેદક માનતા નથી. (૭) વિવરણ –અથ ઇત્યાદિ પૂર્વપક્ષ સામે સિદ્ધાંતપક્ષની રજૂઆત કરે છે. મૈવમ્ ઇત્યાદિ દ્વારા. અર્થસમાજ રૂપ બાધકથી ગ્રસ્ત ધર્મ કાર્યતાવચ્છેદક ન બની શકે આ પૂર્વપક્ષની દલીલ છે. અર્થસમાજગ્રસ્ત ધર્મ કાર્યતાવરચ્છેદક ન બની શકે. પણ ક્યારે ? જ્યારે પ્રસ્તુત કારણસામગ્રી કાર્યતાવચ્છેદકઘટક વિશેષણની સાધક ન હોય ત્યારે. કારણસામગ્રી જો કાર્યતાવરચ્છેદકઘટક વિશેષણની સાધક હોય તો અર્થસમાજ બાધક નથી. દંડાદિ સામગ્રી કાર્યતાવચ્છેદકઘટક પટરૂપ વિશેષણની સાધક નથી માટે પટવિશિષ્ટઘટત્વ અર્થસમાજગ્રસ્ત છે. પ્રસ્તુત સ્થળે તત્ત્વજ્ઞાન પોતાના કાર્યતાવરચ્છેદકઘટક વિશેષણનું અસાધક નથી, પણ સાધક છે. તત્ત્વજ્ઞાન આત્યંતિકત્વવિશિષ્ટ દુ:ખધ્વસનું કારણ છે. આ કારણતા શ્રુતિ અને સ્મૃતિ દ્વારા સિદ્ધ છે. ‘૩:વેના વિમુશરત' ઇત્યાદિ વચનો આત્યંતિકત્વ-વિશિષ્ટ-દુ:ખધ્વંસત્વાવચ્છિન્ન પ્રત્યે તત્ત્વજ્ઞાનની કારણતા સિદ્ધ કરે છે. આમ તત્ત્વજ્ઞાન કાર્યતાવચ્છેદકઘટક વિશેષણનું સાધક છે. તેથી અર્થસમાજ દોષ બાધક બનતો નથી. પ્રશ્ન :-તત્ત્વજ્ઞાનની કારણતામાં અર્થસમાજગ્રસ્તત્વ નામનો દોષ ભલે ન હોય પણ નિષ્ઠયોજન– અને ગૌરવરૂપ બાધક તો છે જ. ઉપર કહ્યું તેમ ચરમદુઃખધ્વંસ દશામાં અસમાનકાલીનત્વનો નિર્વાહ અધર્મરૂપ કારણના અભાવે જ થઈ જાય છે માટે કાર્યતાવચ્છેદકઘટક વિશેષણ નિપ્રયોજન બને છે. બીજું, તાદેશ અસમાનકાલીનત્વ ગુરુ ધર્મ છે. તે અવચ્છેદક બનવામાં બાધક છે. જવાબ :–બાધકને કારણે તત્ત્વજ્ઞાન આત્યંતિત્વવિશિષ્ટ મુક્તિત્વાવચ્છિન્નનું કારણ ભલે ન કહી શકાય પણ પ્રયોજક બનવામાં કોઈ બાધક નથી. જે અન્યથાસિદ્ધ ન હોય અને કાર્યનિયતપૂર્વવૃત્તિ હોય તેને કારણ કહેવાય. જેની નિયતપૂર્વવર્તિતા સિદ્ધ ન થઈ શકતી હોય છતાં જે અન્યથાસિદ્ધ પણ ન હોય તે પ્રયોજક કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો જે કારણ તરીકે સાબિત ભલે ન થતું હોય પણ જેના વિના કાર્યનો નિર્વાહ ન થઈ શકે તે પ્રયોજક કહેવાય. પ્રસ્તુત સ્થળે તત્ત્વજ્ઞાન મુક્તિનું નિયતપૂર્વવર્તિ નથી પણ Page #46 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः माभूद्वा तादृशमुक्तित्वावच्छिन्नं प्रति कारणता तथापि तदवच्छिन्ने तत्त्वज्ञानस्य प्रयोजकत्वं दुर्वारमेव, तत्त्वज्ञानं विना पापप्रवाहविच्छेदस्यासम्भवेन दुःखानुवृत्तेरावश्यकतया दुःखध्वंसे दुःखासमानकालीनत्वानिर्वाहात् । येन विना यद्धर्मावच्छिन्नानिर्वाहस्तस्यैव तदवच्छिन्नप्रयोजकत्वात् । प्रयोजकत्वञ्च स्वरूपसम्बन्धविशेषः । इष्टप्रयोजकत्वज्ञानमेवोपायेच्छाहेतुरिति मुमुक्षया तत्त्वज्ञानेच्छानिर्वाहः । “दुःखेनात्यन्तं १५ અથવા તો તેવી આત્યંતિકત્વ વિશેષણ વિશિષ્ટ મુક્તિત્વાવચ્છિન્ન (મુક્તિ) પ્રત્યે (તત્ત્વજ્ઞાનની) કારણતા નથી તેવું માની લઈએ તેમ છતાં મુક્તિત્વાવચ્છિન્ન (મુક્તિરૂપ કાર્યનું) પ્રયોજક તો તત્ત્વજ્ઞાન બની જ શકે છે. તત્ત્વજ્ઞાન વિના પાપની પરંપરાનો વિચ્છેદ થવો અસંભવ છે. પાપપરંપરાનો વિચ્છેદ ન થાય તો દુઃખની અનુવૃત્તિ ચાલુ રહે. દુઃખની અનુવૃત્તિ ચાલુ રહે તો દુઃખÜસમાં દુઃખાસમાનકાલીનત્વનો નિર્વાહ થઈ શકે નહીં. (માટે તત્ત્વજ્ઞાન આત્યંતિક દુઃખધ્વંસનું પ્રયોજક છે). જેના વિના યુદ્ધર્માવચ્છિન્નનો નિર્વાહ ન થાય તે જ તદવચ્છિન્નનો પ્રયોજક બને. અને પ્રયોજકત્વ સ્વરૂપસંબંધવિશેષ રૂપ છે. ઇષ્ટપ્રયોજકત્વજ્ઞાન જ ઉપાયઇચ્છાનો હેતુ છે. તેથી મોક્ષની ઇચ્છા દ્વારા તત્ત્વજ્ઞાનની ઇચ્છાનો નિર્વાહ થાય છે. પરંપરયા મુક્તિનું નિર્વાહક છે. તત્ત્વજ્ઞાનથી પાપપ્રવાહનો વિચ્છેદ થાય છે. પાપપ્રવાહનો વિચ્છેદ થવાથી દુઃખની અનુવૃત્તિ અટકે છે. તેથી ચરમદુઃખધ્વંસમાં દુઃખાસમાનકાલીનત્વનો નિર્વાહ થઈ શકે છે. આમ પરંપરાએ કારણ બનીને તત્ત્વજ્ઞાન આત્યંતિકદુઃખનિવૃત્તિનું સાધક છે માટે પ્રયોજક બનવામાં કોઈ બાધ નથી. પ્રયોજકત્વની પરિભાષા એ છે કે—જેના વિના જેનો નિર્વાહ ન થાય તે તેનું પ્રયોજક કહેવાય. તત્ત્વજ્ઞાન વિના દુઃખÜસમાં દુઃખાસમાનકાલીનત્વનો નિર્વાહ થતો નથી માટે તત્ત્વજ્ઞાન દુઃખાસમાનકાલીનત્વવિશિષ્ટ દુ:ખધ્વંસનું પ્રયોજન છે. પ્રશ્ન :–પ્રયોજકત્વની પરિભાષા તો સ્પષ્ટ થઈ પણ તત્ત્વજ્ઞાનમાં કે અન્ય પ્રયોજકોમાં રહેતી પ્રયોજકતા પદાર્થ કિંસ્વરૂપ છે ? જવાબ :–પ્રયોજકતા તે તે પદાર્થના સ્વરૂપવિશેષ રૂપ જ છે. વિષયતા, વિશેષણતા વગેરેની જેમ પ્રયોજકતા પણ એક પ્રકારનો સ્વરૂપસંબંધ છે. ‘ર્ડામાવાવું ધામાવ:' આ સ્થળે દંડાભાવ પદોત્તર પંચમી વિભક્તિનો અર્થ કારણતા નથી કારણ કે અભાવ કોઈનું કારણ બની શકતો નથી. આથી અહીં પંચમી વિભક્તિનો અર્થ પ્રયુક્તત્વ કરવામાં આવે છે. ઘટાભાવનો નિર્વાહ દંડાભાવ વિના થતો નથી માટે દંડાભાવ ઘટાભાવનો પ્રયોજક છે. આમ ટુન્ડાભાવપ્રયુધામાવ: આવો અન્વયબોધ થાય છે. દંડાભાવમાં રહેલી પ્રયોજકતા દંડાભાવ સ્વરૂપ જ છે. દંડાભાવથી અતિરિક્ત રૂપે પ્રયોજકતાને સમજાવી શકાતી નથી માટે આ પ્રયોજકતા સ્વરૂપસંબંધ રૂપ છે. પ્રશ્ન :–તત્ત્વજ્ઞાન મુક્તિનું કારણ ન હોય અને પ્રયોજક હોય તો તત્ત્વજ્ઞાનને મુક્તિનું કારણ દર્શાવતી શ્રુતિઓ અપ્રમાણિક ઠરશે. ‘દુઃહેનાત્યન્ત વિમુક્ત્તશ્ર્વરતિ' (તત્ત્વજ્ઞાની દુઃખથી અત્યંત મુક્ત રહે છે.) આ શ્રુતિમાં તત્ત્વજ્ઞાનને આત્યંતિક દુઃખાભાવનું કારણ દર્શાવ્યું છે. ‘અશરીર વાવમાં પ્રિયાપ્રિયે ન Page #47 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः विमुक्तश्चरति" "अशरीरं वा वसन्तं न प्रियाप्रिये स्पृशत" इत्यादिश्रुति - वाक्यानि च तत्त्वज्ञानवतां दुःखात्यन्तविमुक्तिबोधकानि विमुक्तिप्रयोजकत्वपराण्येवेति । १६ (८) यत्तु दुःखानुत्पाद एव मोक्षः, स च प्रागभावरूपतयाऽजन्योऽपि तत्त्वज्ञानादिसाध्य:, [ योग क्षेमसाधारणसाधनताज्ञानस्यैव च प्रवर्तकत्त्वम्, 'दुःखं मे मा भूद्' इत्युद्दिश्य वैदिके प्रायश्चित्तादौ लौकिके चाहिकण्टकापनयनादौ ‘દુ:ઘેનાત્યાં વિમુત્તશ્રૃતિ' ‘ઞશરીર વા વસતં પ્રિયાપ્રિયે ન સ્પૃશત:' વગેરે શ્રુતિવાક્યો ‘તત્ત્વજ્ઞાનીઓને દુઃખથી અત્યંત મુક્તિ મળે છે,' એ જણાવે છે, તે વિમુક્તિના પ્રયોજકત્વને જ જણાવે છે. (૮) શબ્દાર્થ :–વળી જે પ્રાભાકરોનો મત છે કે–દુઃખની અનુત્પત્તિ જ મોક્ષ છે. તે પ્રાગભાવ રૂપ હોવાથી અજન્ય છે છતાં તત્ત્વજ્ઞાન આદિથી સાધ્ય છે. (ઇષ્ટ સાધનતા જ્ઞાનની જેમ) ક્ષેમસાધનતાજ્ઞાનમાં પણ પ્રવર્તકત્વ છે. ‘મને દુઃખ ન આવે' આ ઉદ્દેશ્યથી પ્રાયશ્ચિત વગેરે વૈદિક સ્પૃશત:' (તત્ત્વજ્ઞાનથી શરીરરહિત અવસ્થા પામેલ આત્માને સુખદુઃખ સ્પર્શતા નથી.) આ શ્રુતિમાં પણ તત્ત્વજ્ઞાનની કારણતા જ દર્શાવી છે. જવાબ :–ઉપરોક્ત શ્રુતિઓ તત્ત્વજ્ઞાનની કારણતાનો બોધ કરાવતી નથી પરંતુ પ્રયોજકતા જ દર્શાવે છે. શ્રુતિથી પ્રયોજકતાનો બોધ થવામાં કોઈ આપત્તિ નથી. (૮) વિવરણ :–દુ:ખધ્વંસ મુક્તિ છે તે નૈયાયિકોનો મત છે. મીમાંસા દર્શનની મુખ્ય ત્રણ શાખાઓ છે. પ્રાભાકર, કુમારિલ ભટ્ટ, મુરારી મિશ્ર. તેમાં પ્રાભાકરો મુક્તિને દુઃખÜસરૂપ ન માનતાં દુઃખપ્રાગભાવરૂપ માને છે. (મંગલ વિઘ્નધ્વંસનું કારણ છે તે નવ્ય નૈયાયિકોનો મત છે. મંગલ વિઘ્નપ્રાગભાવનું કારણ છે તે પ્રાભાકરોનો મત છે.) દુઃખપ્રાગભાવને મુક્તિ માનવામાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે—પ્રાગભાવ અજન્ય છે. અજન્ય પદાર્થ સાધ્ય કે કાર્ય ન હોય, જ્યારે મુક્તિ તો સાધ્ય છે. પ્રાગભાવ રૂપ મુક્તિ તત્ત્વજ્ઞાનથી સાધ્ય કેવી રીતે બને ? પ્રવૃત્તિ પ્રત્યે ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. મોક્ષ ઇષ્ટ છે અને તત્ત્વજ્ઞાન તેનું સાધન છે—આવું જ્ઞાન થાય તો તત્ત્વજ્ઞાનમાં પ્રવૃત્તિ થાય. મોક્ષ પ્રત્યે તત્ત્વજ્ઞાનની સાધનતાનું જ્ઞાન શક્ય જ નથી કારણ કે—મોક્ષ દુઃખપ્રાગભાવ રૂપ હોવાથી અજન્ય છે. તે તત્ત્વજ્ઞાન સાધ્ય નથી માટે મોક્ષના ઉપાય તરીકે તત્ત્વજ્ઞાનમાં પ્રવૃત્તિનો સંભવ નથી. આ પ્રશ્નનો ઉત્તર પ્રાભાકરો એ રીતે આપે છે કે પ્રવૃત્તિની પ્રત્યે એકલું ઇષ્ટસાધનતાજ્ઞાન કારણ નથી. ઇષ્ટસાધનતાજ્ઞાનની જેમ ક્ષેમસાધનતાજ્ઞાન પણ પ્રવૃત્તિનું કારણ છે. ક્ષેમ એટલે પ્રાપ્તની રક્ષા. ધનાદિમાં પ્રવૃત્તિ થાય છે તેનું કારણ ઇષ્ટની જેમ ક્ષેમની સાધનતાનું જ્ઞાન પણ છે. અપ્રાપ્તની પ્રાપ્તિમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. પ્રાપ્તની રક્ષામાં ક્ષેમસાધનતાનું જ્ઞાન કારણ છે. પ્રશ્ન :–સુખ કે દુઃખÜસને ઇષ્ટ ગણીને તેના સાધનમાં બુદ્ધિમાન લોકો પ્રવૃત્તિ કરે છે. દુઃખપ્રાગભાવને ઉદ્દેશીને પ્રવૃત્તિ થતી નથી. માટે ક્ષેમસાધનતાજ્ઞાન પણ પ્રવૃત્તિમાં કારણ છે એવું કઈ રીતે કહી શકાય ? ઉત્તર ઃ–ગોવધ કરનારને તજ્જન્ય અધર્મજન્ય દુઃખ અત્યારે તો નથી છતાં ભવિષ્યમાં ન થાય તે Page #48 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः प्रवृत्तिदर्शनात् । क्षेमरूपञ्च साधनत्वं लब्धपरिरक्षणं सिद्धस्योत्तरकालसत्त्वनिर्वाहकत्वम् । प्रागभावस्याप्युत्तरोत्तरकालसम्बन्धः प्रतियोग्युत्पादविरोधिनिर्वाह्यः । दुःखोत्पादविरोधी च दुःखबीजीभूताधर्मनाशहेतुरात्मतत्त्वज्ञानमेवेति तत्साध्यत्वं दुःखप्रागभावस्येति प्राभाकाराणां मतम् । १७ ( ९ ) तदयुक्तम् । निर्विशेषितदुःखप्रागभावस्याऽप्युत्तरकालसम्बद्धस्य संसारदशासाधारणतया स्वसमानाधिकरणदुःखासमानकालीनदुःखध्वंसविशिष्ट एवासौ કર્મ અને સાપનો ડંખ દૂર કરવો વગેરે લૌકિક કર્મમાં પ્રવૃત્તિ થતી દેખાય છે. ક્ષેમરૂપ સાધનતા એટલે પ્રાપ્તનું રક્ષણ કરવું અર્થાત્ સિદ્ધ પદાર્થનું ઉત્તર કાળમાં સત્ત્વ નિર્વહન કરવું. પ્રાગભાવના પ્રતિયોગી પદાર્થના ઉત્પાદના વિરોધીની ઉપસ્થિતિને કારણે પ્રાગભાવનો ઉત્તરકાલમાં સંબંધ ચાલુ રહે છે. દુઃખની ઉત્પત્તિનું વિરોધી આત્મતત્ત્વનું જ્ઞાન છે. દુઃખનું બીજ અધર્મ છે. અધર્મનો નાશ તત્ત્વજ્ઞાનથી થાય છે. તેથી દુઃખ ઉત્પન્ન થતું નથી. આમ દુઃખપ્રાગભાવ તત્ત્વજ્ઞાનસાધ્ય છે. (૯) શબ્દાર્થ :—કોઈ પણ વિશેષણથી રહિત ઉત્તરકાલસંબદ્ધ દુ:ખપ્રાગભાવ સંસારદશામાં પણ હોય છે તેથી પોતાના અધિકરણમાં રહેલા દુઃખના અસમાનકાલીન દુઃખધ્વંસથી વિશિષ્ટ માટે તે ગોવધજન્ય દુઃખના વિરોધી પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય શું છે ? દુઃખ જ ઉત્પન્ન થયું નથી તો તેના ધ્વંસને ઉદ્દેશીને પ્રવૃત્તિ કેવી રીતે થશે ? તે જ રીતે સાપ કરડે નહીં છતાં તેનો ડંખ(=દાંત) કાઢવાની પ્રવૃત્તિ થાય છે. સર્પદંશજન્ય દુઃખ નથી તેથી તજ્જન્ય દુઃખનો ધ્વંસ ઉદ્દેશ્ય નથી. આમ વૈદિક સ્થળે પ્રાયશ્ચિત્તાદિમાં અને લૌકિક સ્થળે ડંખ દૂર કરવામાં પ્રવૃત્તિ થાય છે તેનો ઉદ્દેશ દુઃખધ્વંસ નથી. આનો અર્થ એ થયો કે કેવળ ઉત્પન્ન થયેલા દુઃખનો ધ્વંસ કરવામાં પ્રવૃત્તિ થાય છે તેવું નથી. ઉત્પન્ન ન થયા હોય તેવા દુઃખ ન આવે એ માટે પણ પ્રવૃત્તિ થાય છે. અનુત્પન્ન દુઃખ એટલે જ દુઃખનો પ્રાગભાવ. દુઃખ પ્રાગભાવના સાધનમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ નથી પણ ક્ષેમસાધનતાનું જ્ઞાન કારણ બની શકે છે. ક્ષેમનો અર્થ છે પ્રાપ્તની રક્ષા. એટલે જે સિદ્ધ છે તેનું સત્ત્વ ઉત્તરકાળમાં ટકાવી રાખવું. પ્રાગભાવ અનાદિ હોવાથી સિદ્ધ છે તેનું અસ્તિત્ત્વ ઉત્તરકાળમાં ટકી રહે તે માટે પ્રવૃત્તિ થઈ શકે છે. પ્રાગભાવનો પ્રતિયોગી પ્રાગભાવનો વિરોધી છે. ઘટ ઉત્પન્ન થતાંવેત ઘટનો પ્રાગભાવ નાશ પામે છે. જ્યાં સુધી પ્રતિયોગી ઉત્પન્ન થતાં નથી ત્યાં સુધી પ્રાગભાવ ટકી રહે છે. પ્રાગભાવના પ્રતિયોગીનો વિરોધી પદાર્થ પ્રાગભાવ ટકાવી રાખે છે. પ્રસ્તુત સ્થળે દુ:ખપ્રાગભાવનો પ્રતિયોગી દુઃખ છે. દુઃખનું બીજ અધર્મ છે. તત્ત્વજ્ઞાન અધર્મનો નાશ કરે છે તેથી દુઃખ ઉત્પન્ન થતું નથી અને દુ:ખપ્રાગભાવ ટકી રહે છે. આ રીતે તત્ત્વજ્ઞાન દુઃખપ્રાગભાવને ટકાવવામાં મદદરૂપ થાય છે. તેથી મોક્ષ તત્ત્વજ્ઞાનથી નિર્વાહ્ય છે. આ પ્રાભાકરોનો મત છે. (૯) વિવરણ :–પ્રાભાકરોનો મત અયુક્ત છે. પ્રાભાકરોએ દુઃખપ્રાગભાવને મુક્તિ કહી, નૈયાયિકોએ દુઃખÜસને મુક્તિ કહી. સંસારાવસ્થામાં થતા દુઃખÜસમાં અતિવ્યાપ્તિ ન થાય તે માટે નૈયાયિકોએ સ્વસમાનાધિકરણદુઃખાસમાનકાલીનત્વ એ દુઃખધ્વંસનું વિશેષણ વિવક્ષિત કર્યું. આ અતિવ્યાપ્તિ પ્રાભાકરોના મતમાં પણ છે. યત્કિંચિત્ દુઃખપ્રાગભાવ સંસાર અવસ્થામાં પણ છે. તેથી સંસાર Page #49 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः मोक्षरूपो वाच्यः । तादृशश्चाऽप्रसिद्धः मुक्तस्य दुःखानुत्पत्त्या मुक्तिदशायां तत्प्रागभावासत्त्वात् । अनागतस्यैव प्रागभावप्रतियोगित्वात् । दुःखं मे मा भूदित्यादिकामना च उत्तरोत्तरकालसम्बन्धविशिष्टदुःखात्यन्ताभावविषयिण्येव, नित्यत्वेऽपि तस्य દુ:ખપ્રાગભાવ મોક્ષ કહી શકાય. આવો વિશિષ્ટ પ્રાગભાવ અપ્રસિદ્ધ છે, કારણ કે મુક્તિદશામાં દુઃખનો પ્રાગભાવ હોતો નથી. ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પદાર્થ જ પ્રાગભાવનો પ્રતિયોગી હોય છે. અને ‘દુઃવું છે મા મૂત’ આ ઇચ્છાનો વિષય ઉત્તરઉત્તર કાલસંબંધ વિશિષ્ટ દુઃખાત્યંતભાવ થઈ શકે છે, અત્યંતાભાવ નિત્ય છે છતાં તે સાધ્ય બની શકે છે. દુ:ખપ્રાગભાવના અભાવથી અવસ્થામાં આવતી અતિવ્યાપ્તિનું વારણ કરવા તેમણે પણ વિશેષણની વિવક્ષા કરવી પડશે. દુઃખપ્રાગભાવ જે આત્મામાં રહે છે તે આત્મામાં રહેતા અન્ય દુઃખ અને દુઃખધ્વંસ સમાનકાળે ન રહેતા હોય આવો પ્રાગભાવ મોક્ષ કહેવાય. સંસારીદશામાં યત્કિંચિત દુઃખપ્રાગભાવ જે આત્મામાં રહે છે તેમાં રહેતા અન્ય દુઃખ અને દુઃખધ્વસ સમકાલીન છે. માટે તે અવસ્થામાં થતા દુ:ખપ્રાગભાવમાં અતિવ્યાપ્તિ નથી. વિશિષ્ટ દુ:ખપ્રાગભાવની વિવક્ષાથી અતિવ્યાપ્તિ ટળી જશે પણ આવો પ્રાગભાવ મુક્તિમાં સંભવે છે કે નહીં ? તે પણ વિચારવું પડશે. વિશિષ્ટ પ્રાગભાવ મુક્તિમાં સંભવતો નથી. ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પદાર્થનો વર્તમાનમાં પ્રાગભાવ હોય છે. મુક્તિમાં દુઃખ ઉત્પન્ન થવાનું જ નથી તો દુઃખનો પ્રાગભાવ કેવી રીતે હોઈ શકે ? પ્રશ્ન :-જો દુઃખપ્રાગભાવ સાધ્ય ન હોય તો પ્રાયશ્ચિત્તાદિ વૈદિક કર્મોમાં અને સર્પના ડંખ કાઢવો વગેરે લૌકિક કર્મોમાં પ્રવૃત્તિ કેવી રીતે થશે? ટુર્વ મે મ મૂત્ એ કામના પ્રવૃત્તિનું કારણ કેવી રીતે બનશે ? જવાબ :- દુઃવું છે મા મૂત' એ કામનાનો વિષય પ્રાગભાવ નથી પણ અત્યંતભાવ છે. વર્તમાનકાલીન દુઃખાત્યંતભાવનો ઉત્તરઉત્તરકાળમાં પણ સંબંધ રહેઆ પ્રકારની કામના થાય છે. તેથી ઉત્તરોત્તરકાલસંબંધવિશિષ્ટ દુઃખાત્યંતભાવ કામનાનો વિષય છે. પ્રશ્ન :–અત્યંતાભાવ નિત્ય છે તેથી તેનું સાધન કોણ થશે જેના આધારે ઇષ્ટસાધનતા કે ક્ષેમસાધનતાનું જ્ઞાન થાય ? જવાબ :-જેમ પ્રાગભાવ નિત્ય હોવા છતાં તેના ઉત્તરકાલ સંબંધનો પ્રતિયોગીવિરોધીત્વેન નિર્વાહ થાય છે તેમ અત્યંતાભાવના ઉત્તરકાલસંબંધનો નિર્વાહ પણ તે જ રીતે થશે તેથી તે પણ સાધ્ય બની શકે છે. આમ પ્રભાકરોએ દુઃખપ્રાગભાવને મુક્તિ તરીકે સ્થાપવા જે યુક્તિ વાપરી તે જ યુક્તિથી દુ:ખાવંતાભાવને પણ મોક્ષ માની શકાશે. પ્રશ્ન –દુઃખાત્યંતભાવ મોક્ષ નથી, કારણ કે–તે સુષુપ્તિમાં પણ હોય છે તેથી મોક્ષના લક્ષણની અતિવ્યાપ્તિ થશે. Page #50 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः प्रागभाववत् साध्यत्वमक्षतमेव । दुःखप्रागभावाभावविशिष्टदुः खात्यन्ताभावो मोक्षः सुषुप्त्यादिदशायां विशेषणाभावात् नातिप्रसङ्ग इति तु सुवचम् । १९ (१०) अथ यथा दूरस्थसरोऽवगाहनादिसाध्यस्य तदुपायपूर्वकत्वादिविशेषणविशिष्टसन्तापशान्त्यादिरूपफलस्य अनायाससिद्धवृष्ट्यादितोऽनिर्वाहेऽपि विशेष्य વિશિષ્ટ દુઃખનો અત્યંતાભાવ મોક્ષ છે. સુષુપ્તિ વગેરે દશામાં વિશેષણનો અભાવ હોવાથી અતિવ્યાપ્તિ નથી આવું પણ કહી શકાય છે. (૧૦) શબ્દાર્થ :—પૂર્વપક્ષઃ દૂરના સરોવરમાં અવગાહન જન્યત્વ વિશિષ્ટ સંતાપશાંતિરૂપ ફલનો અનાયાસસિદ્ધ વૃષ્ટિથી નિર્વાહ ન થતો હોવા છતાં પણ ફક્ત વિશેષ્ય રૂપ સંતાપશાંતિ ફલ તો વૃષ્ટિથી સાધ્ય છે માટે (ફક્ત વિશેષ્યની ઇચ્છા હોય તો) દૂરના સરોવરના અવગાહનમાં જવાબ ઃ—જે અત્યંતાભાવ સાથે દુ:ખનો પ્રાગભાવ ન હોય તે દુ:ખાત્યતાભાવ મોક્ષ કહેવાય. પહેલાં કહ્યું તેમ ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પદાર્થનો પ્રાગભાવ હોય. મુક્તિમાં દુઃખ ઉત્પન્ન થવાનું નથી માટે દુઃખનો પ્રાગભાવ નથી. આમ મુક્તિમાં રહેતો દુઃખાત્યતાભાવ પ્રાગભાવાભાવવિશિષ્ટ છે. સંસારી અવસ્થામાં સુષુપ્તિ અવસ્થા બાદ દુઃખ ઉત્પન્ન થવાનું છે. આથી સુષુપ્તિ અવસ્થામાં દુ:ખ પ્રાગભાવ છે. સુષુપ્તિ અવસ્થાનો અત્યંતાભાવ દુઃખપ્રાગભાવાભાવ વિશિષ્ટ નથી. માટે અતિવ્યાપ્તિ નથી. આ રીતે દુ:ખાત્યંતાભાવ મુક્તિ છે. ‘દુઃખપ્રાગભાવ મુક્તિ છે' એ વાત યોગ્ય નથી. (૧૦) વિવરણ :–મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ અલ્પ આયાસ તરફ હોય છે. અલ્પ પ્રયત્નથી મળતા ફળમાં તેને વિશેષ પક્ષપાત હોય છે. (નજીકમાં બે રૂપિયામાં ચા મળતી હોય તો સ્પેશ્યલ ચા પીવા હોટલ સુધી લાંબા થવાનું કોઈ પસંદ કરતું નથી.) ફળ બે પ્રકારના હોય છે—એક અવિશિષ્ટ ફળ અને બીજું વિશિષ્ટ ફળ (ચા અને સ્પેશ્યલ ચા) સુખ કે દુઃખનિવૃત્તિ એ અવિશિષ્ટ ફળ છે. તે વિશેષ્ય જ જ્યારે વિશેષણથી વિશિષ્ટ બને ત્યારે વિશિષ્ટ ફળ બને. અવિશિષ્ટ ફળમાં પ્રવૃત્તિની દૃષ્ટિએ કોઈ ફરક પડતો નથી. વિશિષ્ટ ફળમાં વિશેષ્યભાગ સહેલાઈથી સાધ્ય બનતો હોય અને વિશેષણ ભાગ અઘરો હોય ત્યારે પ્રવૃત્તિ સહેલાઈથી સાધ્ય બનતા વિશેષ્યમાં જ થાય છે. વિશિષ્ટફળમાં પ્રવૃત્તિ થતી નથી. ઉદાહરણ તરીકે રણમાં એક માણસને તરસ લાગી છે. જલ ન મળવાથી તેને સંતાપ થઈ રહ્યો છે. સંતાપશાંતિ તેનું ઉદ્દેશ્ય (=ફળ) છે. જલ માટે તે નજર દોડાવે છે. દૂર સરોવર નજરે પડે છે. તે સમજે છે કે સંતાપશાંતિ કરવી હોય તો સરોવરમાં જઈ ડૂબકી લગાવી પાણી કાઢવાનો શ્રમ વેઠવો પડશે. બીજો કોઈ ઉપાય ન મળતાં તે શ્રમ વેઠીને સંતાપ શમાવે છે. આ જ સમયે આકાશમાં વાદળ ઉમટી આવે ને વૃષ્ટિ થાય તો તે માણસ સરોવર સુધી લાંબો થતો નથી. આ વાત અનુભવ સિદ્ધ છે. આ સ્થળે સંતાપશાંતિ ફળ છે. અન્ય કોઈ ઉપાય ન હોય ત્યારે દૂરસ્થ સરોઅવગાહન દ્વારા જ તે સાધ્ય છે.આમ અવિશિષ્ટ એવી સંતાપશાંતિ દૂરસ્થ સરોઅવગાહનઉપાયપૂર્વકત્વ વિશેષણથી વિશિષ્ટ બને. અહીં વિશેષણને કારણે વિશિષ્ટ=ફળ શ્રમસાધ્ય બને છે. વિશેષ્ય સંતાપશાંતિ જો અનાયાસે થતી વૃષ્ટિથી સાધ્ય જણાય તો વિશિષ્ટ ફળ માટે પ્રવૃત્તિ નહીં થાય. કારણ કે શ્રમસાધ્ય ફળમાં બલવદ્ દ્વેષ પ્રવૃત્તિનો પ્રતિબંધ કરે છે. પ્રસ્તુતમાં, આત્યંતિક દુઃખનિવૃત્તિને મુક્તિ કહી છે. અહીં દુઃખનિવૃત્તિ વિશેષ્ય છે અને Page #51 -------------------------------------------------------------------------- ________________ २० मुक्तिवादः सन्तापशान्त्यादिरूपफलस्य वृष्ट्यादितो निर्वाहप्रतिसन्धाने दूरस्थसरोऽवगाहनादौ तज्जन्यश्रमे बलवद्द्वेषान्न प्रवृत्ति:, तथा दुःखनिवृत्तिमात्रफलस्य लघूपायतो निर्वाहप्रतिसन्धानेनाऽऽत्यन्तिकदुःखनिवृत्तिरूपमोक्षार्थितयाऽपि बहुतरश्रमानुविद्धयोगाभ्यासादौ प्रवृत्त्यनुपपत्तिरिति चेन्न । यथा सुखमात्रस्य लघूपायत्वप्रतिसन्धानेऽपि दुःखासम्भिन्नसुखरूपस्वर्गार्थितया बहुवित्तव्ययायाससाध्ययागादावपि प्रवर्तन्ते दुःखासम्भिन्नत्वरूपविशेषणपुरस्कारेण उत्कटरागसम्भवात् बहुवित्तव्ययायासादौ થનારા શ્રમમાં બવવદ્ દ્વેષથી પ્રવૃત્તિ ન થાય. તેમ છતાં વિશેષ્ય ‘સંતાપશાંતિરૂપ ફળનો નિર્વાહ વૃષ્ટિ વગેરેથી થાય છે' એવું જ્ઞાન થતાં દૂર રહેલા સરોવરના અવગાહનમાં પ્રવૃત્તિ થતી નથી. કેમકે સરોવરના અવગાહનમાં બલવાન દ્વેષ જન્મે છે. તે રીતે એકલી દુઃખનિવૃત્તિ રૂપ ફળનું સહેલા ઉપાયથી રિજ્ઞાન થતા આત્યંતિક દુઃખનિવૃત્તિરૂપ મોક્ષની ઇચ્છા ધરાવતી વ્યક્તિ પણ ઘણા શ્રમથી સાધ્ય યોગાભ્યાસ વગેરેમાં પ્રવૃત્તિ નહીં કરે. ઉત્તરપક્ષ :–એકલું સુખ સહેલા ઉપાયથી સાધ્ય છે. તેવું પરિશાન થવા છતાં દુઃખાસંભિન્ન સુખરૂપ સ્વર્ગની ઇચ્છાથી ઘણા પૈસા અને શ્રમથી સાધ્ય યાગાદિમાં પણ લોકો પ્રવૃત્તિ કરે છે, કારણ કે સુખમાં દુઃખાસંભિન્નત્વરૂપ વિશેષણને પ્રધાન કરીને ઉત્કટ રાગ થાય છે અને ઘણા પૈસા અને શ્રમ વગેરેમાં ઉત્કટ દ્વેષ જાગતો નથી. તે જ રીતે આત્યંતિકત્વરૂપ વિશેષણને આત્યંતિકત્વ વિશેષણ છે. એકલું વિશેષ્યરૂપ ફળ અલ્પ પ્રયત્નથી સાધ્ય છે એવું જ્ઞાન થાય તો ઘણા પ્રયત્નથી સાધ્ય વિશિષ્ટ ફળના ઉપાયમાં પ્રવૃત્તિ નહીં થાય. એકલી દુ:ખનિવૃત્તિ અલ્પ પ્રયત્નથી સાધ્ય છે. આત્યંતિકી દુ:ખનિવૃત્તિ માટે યોગ અભ્યાસ વગેરે ઘણા પ્રયાસ કરવા પડે છે માટે તેમાં પ્રવૃત્તિ થશે નહીં. આ પૂર્વપક્ષનો આશય છે. ઉત્તરપક્ષનો આશય આ પ્રમાણે છે. પ્રવૃત્તિનું કારણ અલ્પાયાસસાધ્યત્વ નથી પણ ઉત્કટઇચ્છા વિષયત્વ છે. જે ફળ થોડી મહેનતથી મળે તેના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે એ નિયમ નથી. જેની ઉત્કટ ઇચ્છા હોય તેના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. ઉત્કટેચ્છાનો વિષય ઘણા પ્રયત્નથી સાધ્ય હોય તો પણ પ્રવૃત્તિ થાય છે. દાખલા તરીકે :- એકલું સુખ નાની મોટી મહેનત કરવાથી મળી રહે છે છતાં દુઃખવગરનું સુખ સ્વર્ગ છે તેને પામવા માટે લોકો ઘણી મહેનત કરીને ખૂબ પૈસા ખરચીને યજ્ઞ કરે છે. એટલે વિશેષ્ય લઘુ આયાસ સાધ્ય છે, વિશેષણ બાહ્નાયાસ સાધ્ય છે છતાં વિશિષ્ટમાં પ્રવૃત્તિ થાય છે. તેનું કારણ દુઃખાસંભિન્નત્વ એ વિશેષણમાં ઉત્કટ રાગ છે. આ ઉત્કટ રાગને કારણે બહ્વાયાસસાધ્યત્વને કારણે જન્મતો બલવાન્ દ્વેષ દબાઈ જાય છે, તેથી પ્રવૃત્તિ થાય છે. આ જ પ્રમાણે દુઃખનિવૃત્તિના આત્યંતિકત્વ વિશેષણમાં ઉત્કટ રાગ થાય તે સહજ છે અને અનુભવાય છે. આ રાગ યોગાભ્યાસાદિ વગેરે ઘણા શ્રમથી સાધ્ય હોવા છતાં તેમાં દ્વેષ થવા દેતો નથી માટે પ્રવૃત્તિ થાય છે. પ્રશ્ન :—આ રીતે જો બહુ આયાસ સાધ્ય વિશિષ્ટ સુખના ઉપાયમાં પણ પ્રવૃત્તિ થતી હોય તો દૂરસ્થ સરોવગાહનમાં પણ પ્રવૃત્તિ થવી જોઈએ. Page #52 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः उत्कटद्वेषानुदयात् तथाऽऽत्यन्तिकत्वरूपविशेषणपुरस्कारेण उत्कटरागस्याऽऽनुभविकतया तद्विशिष्टफलार्थितया बहुतरश्रमानुविद्धेऽपि मोक्षोपाये प्रवृत्तिसम्भवात् । उपादेयतानवच्छेदकसरोऽवगाहनपूर्वकत्वादिविशेषणविशिष्टसन्तापशान्त्यादिफले रागौत्कट्यविरहाद् उक्तस्थले सरोऽवगाहनादौ प्रवृत्तेरयोगात् ।। (११) केचित्तु दुःखध्वंसस्य कारणान्तरादेव सम्भवेन न तस्य तत्त्वज्ञानजन्यत्वमित्यालोच्य दुःखबीजदुरितनाशस्यैवात्यन्तिकस्य मोक्षरूपतां स्वीकुर्वन्ति । तस्यात्यन्तिकत्वं स्वसमानाधिकरणदुरितासमानकालीनत्वमेव । भोगजन्ये प्रायश्चित्त પ્રધાન કરીને ઉત્કટ રાગ થતો અનુભવાય છે માટે આત્યંતિત્વવિશિષ્ટદુઃખધ્વંસરૂપી ફળના અર્થીની ઘણા શ્રમ ધરાવતા મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. વૃષ્ટટ્યાદિથી સંતાપ શાંતિ થાય છે. તે સ્થળે સરોવગાહનપૂર્વકત્વ ઉપાદેયતાનું અવચ્છેદક નથી. તેથી તદ્વિશિષ્ટ સંતાપશાંતિમાં ઉત્કટરાગ થતો નથી. માટે સરોવગાહનમાં પ્રવૃત્તિ થતી નથી. (૧૧) શબ્દાર્થ –કેટલાક લોકો એમ કહે છે કે–દુ:ખધ્વંસ બીજા કારણથી જ થાય છે તેથી તત્ત્વજ્ઞાન જન્ય નથી.' માટે તેઓ દુઃખના કારણે દુરિતના આત્યંતિક નાશને જ મોક્ષરૂપે સ્વીકારે છે. તે આત્યંતિક છે એટલે પોતાના ( દુરિતનાશના) અધિકરણમાં રહેતા દુરિતનો સમકાલીન નથી. દુરિતનાશનું આત્યંતિક એવું વિશેષણ ભોગથી અને પ્રાયશ્ચિત્તથી થતા દુરિતનાશમાં અતિપ્રસંગનું વારણ કરવા માટે છે. જવાબ :-સરોવર દૂર છે તેથી ઉપાદેય નથી. સરોવગાહન–વિશિષ્ટસંતાપશાંતિ રૂપ ફળ ઉપાદેય છે. ઉપાદેયતાવચ્છેદક તાદેશઉપાયપૂર્વત્વ છે. સરોવર દૂર હોવાથી ઉપાદેયતાવચ્છેદક બનતું નથી. તેમાં ઉત્કટરાગ જન્મતો નથી. તેથી સરોઅવગાહનમાં પ્રવૃત્તિ થતી નથી. (૧૧) વિવરણ –કેટલાક વિદ્વાનોના મતે મોક્ષ દુઃખનિવૃત્તિરૂપ નથી પણ દુઃખનું કારણ દુરિતની નિવૃત્તિ રૂપ છે. જેઓ દુ:ખનિવૃત્તિને મોક્ષ માને છે તેમના મતે મોક્ષ સાક્ષાત્ તત્ત્વજ્ઞાન જન્ય નથી. તત્ત્વજ્ઞાનથી દુરિતનો ક્ષય થાય તેથી દુઃખનિવૃત્તિ થાય. જેઓ દુરિત નિવૃત્તિને મોક્ષ માને છે તેમના મતે મોક્ષ સાક્ષાત્ તત્ત્વજ્ઞાનજન્ય છે. દુઃખધ્વસને બદલે દુરિતધ્વંસને મુક્તિ માનવાનું કારણ એ છે કે-દુ:ખધ્વસ માટે તત્ત્વજ્ઞાનની જરૂર નથી. કારણ કે ‘યોગ્યવિભુના વિશેષગુણો સ્વાનંતરોત્પન્ન વિશેષગુણથી નાશ પામે છે.’ આ નિયમના આધારે દુ:ખનો નાશ સ્વાનંતરોત્પન્ન દુ:ખથી જ થાય છે, દુ:ખનાશ માટે તત્ત્વજ્ઞાનની જરૂર નથી. આમ તત્ત્વજ્ઞાનની કારણતા વ્યર્થ થઈ જાય છે. તત્ત્વજ્ઞાનની સાર્થકતા માટે દુરિતના નાશને મુક્તિ કહેવી જોઈએ. દુરિત એટલે અષ્ટ, સંસારમાં રહીને પણ આંશિક દુરિતનો નાશ ભોગથી અથવા પ્રાયશ્ચિત્તથી થાય છે. તેથી દુરિતનાશને આત્યંતિકત્વ વિશેષણથી વિશેષિત કરવો જોઈએ. જે આત્મામાં દુરિતનો નાશ થાય છે તેમાં રહેતા દુરિતનો સમકાલીન ન હોય તેવો દુરિતનાશ આત્યંતિક કહેવાય. એક અધિકરણમાં એક કાલે દુરિત અને દુરિતનાશ સાથે ન રહે તેવો દુરિતનાશ આત્યંતિક છે. ભોગથી કે પ્રાયશ્ચિત્તથી દુરિતનાશ થાય છે ત્યારે તે આત્મામાં અન્ય દુરિત હોય છે. આમ તે દુરિતનાશ આત્યંતિક નથી તેથી તેમાં મોક્ષના લક્ષણની અતિવ્યાપ્તિ થશે નહીં. Page #53 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः जन्ये च दुरितनाशेऽतिप्रसङ्गभङ्गाय तद्विशेषणोपादानम् । न च तच्छरीरारम्भककर्मणां तत्त्वज्ञाने जातेऽपि भोगादेव क्षयः, अत एव तत्त्वज्ञानिनोऽपि नारदादयः सुखोपाये प्रवर्तन्ते दुःखोपाये च निवर्तन्ते, तथा च तत्त्वज्ञानजन्यदुरितनिवृत्तेस्तादृशदुरितसमानकालीनतया नोक्तरूपात्यन्तिकत्वं निर्वहतीति वाच्यम् । जातेऽपि तत्त्वज्ञाने भोगादेव प्रारब्धशरीरकर्मसु क्षीणेष्वेव तत्त्वज्ञानान्तरादितरदुरितनाशोपगमात् तस्यैवात्यन्तिकत्वेन मोक्षरूपत्वात् । न च तादृशकर्मसु विद्यमानेष्वेव तत्त्वज्ञानरूप પ્રશ્ન તત્ત્વજ્ઞાન થઈ જાય તેમ છતાં તે શરીરનો આરંભ કરનારા કર્મોનો ભોગથી જ ક્ષય થાય છે. આથી જ નારદ વગેરે તત્ત્વજ્ઞાનીઓ સુખના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને દુઃખના ઉપાયથી નિવૃત્ત થાય છે. આમ તત્ત્વજ્ઞાનથી થતો દુરિતનાશ શરીરઆરંભક દુરિતનો સમાનકાલીન જ છે. તેથી મુક્તિમાં આત્યંતિકત્વ વિશેષણ ઘટતું નથી. જવાબ:–તત્ત્વજ્ઞાન થયા પછી પણ ભોગથી જ પ્રારબ્ધ શરીર કર્મનો ક્ષય થાય છે. તે ક્ષય થયા પછી બીજું તત્ત્વજ્ઞાન થાય છે, તેવું સ્વીકાર્યું છે. બીજા તત્ત્વજ્ઞાનથી થતો દુરિતનાશ આત્યંતિક છે અને તે જ મોક્ષ છે. પ્રશ્ન : તત્ત્વજ્ઞાનથી આત્યંતિક દુરિતનિવૃત્તિ થાય છે એ વાત સાચી નથી. તત્ત્વજ્ઞાનજન્ય દુરિતનિવૃત્તિ પણ દુરિત સમકાલીન જ છે. તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ શરીર તો રહે જ છે. જ્યાં સુધી શરીરનિર્વક કર્મો છે ત્યાં સુધી શરીર છે. શરીરનિર્વક કર્મો ભોગથી જ નાશ પામે છે. એટલે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ શરીરનિર્વક કર્મો હોવાથી તત્ત્વજ્ઞાનજન્ય દુરિતનાશ આત્યંતિક ન થયો. તત્ત્વજ્ઞાન થાય એટલે તમામ દુરિતનો નાશ થઈ જ જાય એવું નથી. પ્રારબ્ધ કર્મનો નાશ ભોગથી જ થાય છે. તત્ત્વજ્ઞાન થયા પછી પણ પ્રારબ્ધ કર્મો હોય છે. માટે જ નારદ જેવા તત્ત્વજ્ઞાનીઓ પણ પ્રારબ્ધ અનુસાર સુખના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને દુઃખના ઉપાયથી નિવૃત્ત થાય છે. આમ, આત્યંતિક દુરિતનાશ શક્ય નથી. જવાબ : તત્ત્વજ્ઞાનના બે તબક્કા છે. પ્રારંભિક તત્ત્વજ્ઞાન થયા પછી પણ પ્રારબ્ધકર્મનો ક્ષય થતો નથી. પ્રારબ્ધકર્મ ભોગથી ક્ષય પામે ત્યારે દ્વિતીય કક્ષાનું તત્ત્વજ્ઞાન થાય છે. આ તત્ત્વજ્ઞાનથી બીજા તમામ દુરિતોનો નાશ થાય છે. અને આ તત્ત્વજ્ઞાનથી જન્ય દુરિતધ્વંસ જ આત્યંતિક છે. પ્રાથમિક તત્ત્વજ્ઞાનજન્યરિતધ્વંસ લક્ષ્ય નથી માટે તેમાં અતિવ્યાપ્તિ થશે નહીં. પ્રારંભિક તત્ત્વજ્ઞાન થયા પછી પણ જયાં સુધી પ્રારબ્ધશરીરકમ બાકી છે ત્યાં સુધી ઇતર સકલ કર્મોનો ક્ષય થતો નથી. દ્વિતીય કક્ષાના તત્ત્વજ્ઞાનથી જ તે થાય છે. પ્રશ્ન:-પ્રારબ્ધકર્મની હાજરીમાં પ્રારંભિક કક્ષાનું) તત્ત્વજ્ઞાન તો છે. તો તેના દ્વારા ઇતર કર્મોનો ક્ષય કેમ નથી થતો ? જવાબ :–દુરિતનિષ્ઠ-નાશ્યતા-નિરૂપિત નાશતાવરચ્છેદક જાતિ ચરમતત્ત્વજ્ઞાનમાં જ છે. અર્થાત્ દુરિતનો સર્વનાશ ચરમતત્ત્વજ્ઞાનથી જ થાય છે. માટે પ્રાથમિક તત્ત્વજ્ઞાનથી ઇતર કર્મોનો ક્ષય થતો નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः नाशकबलात् कथं नेतरकर्मक्षय इति वाच्यम् । चरमतत्त्वज्ञान एव दुरितनाशकता - वच्छेदकजातिविशेषोपगमात् । न च तत्त्वज्ञानादशेषदुरितनाशेऽर्थवशादेव तस्य स्वसमानाधिकरणदुरितासमानकालीनत्वरूपात्यन्तिकत्वनिर्वाह इति पुरुषान्तरीयदुरितासमानकालीन दुरितध्वंसत्ववन्निरुक्तं मुक्तित्वमपि न तत्त्वज्ञानजन्यतावच्छेदकम्, तत्त्वज्ञाननाश्यतावच्छेदकतया च न दुरितेषु जातिविशेषकल्पनसम्भवः गोवधादिजन्यतावच्छेदकजातिभिः सङ्करप्रसङ्गात्, अविशेषितदुरितनाशत्वेऽपि न तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वसम्भवः भोगजन्यादिदुरितनाशे व्यभिचारादिति कथं तादृश्य २३ પ્રશ્ન :–નાશ પામતા કર્મોની હાજરીમાં જ તત્ત્વજ્ઞાન રૂપ નાશકથી બીજા કર્મો (શરીર આરંભક)નો ક્ષય કેમ થતો નથી ? જવાબ ઃ—દુરિતનાશકતાની અવચ્છેદક જાતિ ચરમતત્ત્વજ્ઞાનમાં જ સ્વીકારવામાં આવી છે. પ્રશ્ન :—તત્ત્વજ્ઞાનથી તમામ દુરિતનો નાશ થતાં અર્થવશાત્ તેના સ્વસમાનાધિકરણ દુરિતાસમાનકાલીનત્વ રૂપ આત્યંતિકત્વનો નિર્વાહ થઈ જાય છે તેથી ઉપર્યુક્ત મુક્તિત્વ તત્ત્વજ્ઞાનનિરૂપિત જન્યતાનું અવચ્છેદક નથી. તત્ત્વજ્ઞાનથી નાશ્યતાવચ્છેદક તરીકે દુરિતોમાં જાતિવિશેષની કલ્પના પણ સંભવતી નથી. કારણ કે ગોવધ વગેરેથી નિરૂપિત જન્મતાની અવચ્છેદિકા જાતિ સાથે સંકર દોષનો પ્રસંગ થાય છે. તત્ત્વજ્ઞાનનિરૂપિતજન્યતાવચ્છેદક તરીકે અવિશેષિત એવો દુરિતનાશત્વ ધર્મ પણ સંભવતો નથી, કારણ કે—ભોગજન્ય વગેરે દુરિતનાશમાં પ્રશ્ન :–બીજા પુરુષના દુરિતનો અસમકાલીન દુરિતધ્વંસ મોક્ષ નથી. કારણ કે તે અર્થસમાજગ્રસ્ત છે. આત્યંતિકત્વવિશિષ્ટ દુરિતધ્વંસ મોક્ષ છે. આત્યંતિકત્વ વિશેષણ ઘટક પુરુષાંતરીયદુરિતઅસમકાલીનત્વ સ્વતંત્ર સામગ્રીથી નિર્વાહ્ય છે. માટે અર્થસમાજસિદ્ધ હોવાથી પુરુષાંતરીયદુરિતાસમકાલીનદુરિતધ્વંસત્વ કાર્યતાવચ્છેદક મનાતું નથી. તે જ રીતે આત્યંતિકત્વવિશિષ્ટમુક્તિત્વ પણ તત્ત્વજ્ઞાનનિષ્ઠ કારણતાનિરૂપિત કાર્યતાનું અવચ્છેદક બની શકશે નહીં. કારણ કે તે પણ અર્થસમાજગ્રસ્ત છે. ચરમ તત્ત્વજ્ઞાનથી અશેષ દુરિતનો નાશ થાય છે. એનો અર્થ એ કે—–જે દુરિતનાશની સામગ્રી છે (ચરમતત્ત્વજ્ઞાન) તે જ આત્યંતિક દુરિતનાશની પણ છે. આમ આત્યંતિકત્વ સ્વતંત્ર સામગ્રીથી નિર્વાહ્ય છે, માટે અર્થસમાજગ્રસ્ત છે તેથી તે કાર્યતાવચ્છેદક બની શકે નહીં. આ રીતે તત્ત્વજ્ઞાન અને આત્યંતિક દુરિતનાશ વચ્ચે કાર્યકારણભાવ નથી. બીજું, તત્ત્વજ્ઞાનનિષ્ઠનાશકતાનિરૂપિત નાશ્યતાના અવચ્છેદક તરીકે દુરિતમાં જાતિવિશેષનું અનુમાન થઈ શકે, પણ તેવી જાતિ માનવામાં સાંકર્ય જાતિબાધક છે. ગોવધજન્ય દુરિતમાં રહેનારી જાતિ સાથે સાંકર્ય છે. ગોવધજન્ય દુરિત પ્રાયશ્ચિત્તથી નાશ પામે છે. તત્ત્વજ્ઞાનથી નાશ પામતું નથી. બ્રહ્મવધજન્ય દુરિત તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે, પ્રાયશ્ચિત્તથી નહીં. કોઈ દુરિત, તત્ત્વજ્ઞાન અને પ્રાયશ્ચિત્ત ઉભયથી નાશ્ય છે. આમ સાંકર્ય દોષ હોવાથી તત્ત્વજ્ઞાનનાશ્યતાવચ્છેદક જાતિ માની શકાતી નથી માટે પણ તત્ત્વજ્ઞાન અને આત્યંતિક દુરિતનાશ વચ્ચે કાર્યકારણભાવ નથી. ત્રીજું, જે દુરિતનો નાશ તત્ત્વજ્ઞાન વિના ભોગથી થાય છે તે સ્થળે તત્ત્વજ્ઞાનની કારણતા વ્યભિચરિત છે. માટે પણ તત્ત્વજ્ઞાન અને આત્યંતિક દુરિતનાશ વચ્ચે કાર્યકારણભાવ નથી. ત્રણે રીતે તત્ત્વજ્ઞાનમાં મુક્તિની કારણતા ઘટતી નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः मुक्तौ तत्त्वज्ञानस्य हेतुतेति वाच्यम्। भोगादिघटितसामग्रीमन्तरेणैव तत्त्वज्ञानेन दुरितनाशात् तत्र तद्धेतुताया आवश्यकत्वे अगत्याऽऽत्यन्तिकत्वविशिष्टस्यैव तद्धर्मस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वसिद्धेः । पुरुषान्तरीयदुरितासमानकालीनत्वविशिष्टस्य दुरितनाशस्य जन्यतावच्छेदकत्वे मानाभाव एव बाधकः । (१२) अथ दुरितनाशेऽपि तत्त्वज्ञानस्य हेतुत्वमप्रामाणिकं भोगादेव सर्वत्रादृष्टनाशोपगमाद्, अन्यथा "नाऽभुक्तं क्षीयते कर्म" इत्यादिवचनविरोधः स्यात् । न च વ્યભિચાર છે. આમ આત્યંતિક વિશેષણથી યુક્ત મુક્તિમાં પણ તત્ત્વજ્ઞાન કારણ કેવી રીતે છે? જવાબ :-તત્ત્વજ્ઞાન દ્વારા દુરિતનો નાશ થાય છે તેમાં ભોગાદિ ઘટિત સામગ્રીની જરૂર હોતી નથી માટે દુરિતનાશમાં તત્ત્વજ્ઞાનની કારણતા આવશ્યક છે. આ સ્થિતિમાં ન છૂટકે આત્યંતિત્વવિશિષ્ટદુરિતનાશનિષ્ઠ ધર્મ તત્ત્વજ્ઞાનનિરૂપિત જન્યતાનો અવચ્છેદક સિદ્ધ થાય છે. બીજા પુરુષના દુરિતના અસમકાલીનત્વ વગેરેથી વિશિષ્ટ દુરિતનાશનિષ્ઠ ધર્મ જન્યતાવચ્છેદક બને, એમાં પ્રમાણાભાવ જ બાધક છે. (૧૨) શબ્દાર્થ –પૂર્વપક્ષ :- જેમ દુ:ખનાશમાં તત્ત્વજ્ઞાનની કારણતા પ્રમાણસિદ્ધ નથી તેમ દુરિતનાશમાં પણ તત્ત્વજ્ઞાનની કારણતા અપ્રમાણિક છે. કારણ કે સર્વત્ર અષ્ટનો નાશ જવાબ :-દુરિતનાશ પ્રત્યે તત્ત્વજ્ઞાનને કારણે માનવું આવશ્યક છે. કારણ કે એકલા ભોગથી સર્વ દુરિતોનો નાશ થતો નથી. એ માટે તત્ત્વજ્ઞાનની આવશ્યકતા રહે છે. તત્ત્વજ્ઞાનથી થતા સર્વ દુરિતોના નાશમાં ભોગની અપેક્ષા નથી. માટે દુરિતનાશમાં તત્ત્વજ્ઞાનને કારણે માનવું અનિવાર્ય છે. અર્થસમાજ, સાંકર્ય, વ્યભિચાર જેવા દોષો આત્યંતિકત્વ વિશિષ્ટ દુરિતનાશને કાર્યતાવચ્છેદક માનવામાં બાધક છે. છતાં તત્ત્વજ્ઞાનની કારણતા અનિવાર્ય હોવાથી કાર્યતાવચ્છેદક તરીકે અર્થસમાજગ્રસ્ત આત્યંતિકત્વ વિશિષ્ટ દુરિતનાશત્વ માની લેવામાં આવે છે. તે સિવાય કોઈ ઉપાય નથી. વ્યભિચાર, સંકર વગેરે દોષોનું નિવારણ શક્ય નથી. પ્રશ્ન :–જો અર્થસમાજગ્રસ્ત આત્યંતિકત્વવિશિષ્ટદુરિતનાશત્વ કાર્યતાવરચ્છેદક બનતું હોય તો સમાનપણે પુરુષાંતરીય દુરિતાસમાનકાલીનત્વવિશિષ્ટ દુરિતનાશત્વ કાર્યતાવરચ્છેદક કેમ ન બને? જવાબ :-આત્યંતિકત્વવિશિષ્ટ દુરિતનાશત્વને કાર્યતાવચ્છેદક માનવા માટે તત્ત્વજ્ઞાનની કારણતાનો નિર્વાહ કરવાની અનિવાર્યતા એ પ્રમાણ છે. પુરુષાંતરીયદુરિતાસમાનકાલીનત્વવિશિષ્ટ દુરિતનાશત્વને કાર્યતાવચ્છેદક માનવામાં કોઈ પ્રમાણ નથી, એ જ બાધક છે. (૧૨) વિવરણ :-આત્યંતિત્વવિશિષ્ટ દુરિતનાશત્વ અર્થસમાજગ્રસ્ત છે છતાં અગત્યા તેને તત્ત્વજ્ઞાનનિષ્ઠ કારણતાનિરૂપિત કાર્યતાનું અવચ્છેદક માનવામાં આવે છે. તે પણ તો જ બની શકે જો તત્ત્વજ્ઞાન દુરિતનાશનું કારણ હોય. તત્ત્વજ્ઞાનથી દુરિતનાશ થાય છે એ વાતનું પ્રમાણનો આધાર નથી. આ આશયથી ૩૫થ ઇત્યાદિ પૂર્વપક્ષ છે. “નામુ¢ ક્ષીયતે કર્મ જ્યોટિશતૈરપિ' આ વચન કહે છે કે-ક્રોડો કલ્પ ભલે પુરા થઈ જાય પણ ભોગવ્યા વિના કર્મનો ક્ષય થતો નથી.' આ વચનથી કર્મનાશનું કારણ ભોગ Page #56 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः तत्त्वज्ञानेन कर्मणोऽविनाशे तत्त्वज्ञानिनामात्यन्तिकदुःखनिवृत्तिः कथं स्यादिति वाच्यम् । प्राचीनकर्मणां भोगादेव क्षयेण वासनाविरहेण निषिद्धानाचरणादिनाऽदृष्टान्तराजननात् दुःखानुत्पादेन कतिपयकालोत्तरं आत्यन्तिकदुःखविगमसम्भवात् । अत एव तत्त्वज्ञानेन कर्मणामविनाशे दुःखस्याssवश्यकतया तत्त्वज्ञानोपाये प्रवृत्त्यनुपपत्तिरित्यपि समाहितम् । 1 २५ ભોગથી જ થાય છે. નહીં તો ‘નાઽમુ ક્ષીયતે હ્રર્ન' (ભોગવગર કર્મનો ક્ષય થતો નથી) આ વચનનો વિરોધ આવશે. પ્રશ્ન :—જો તત્ત્વજ્ઞાનથી કર્મનો ક્ષય ન થતો હોય તો તત્ત્વજ્ઞાનીને આત્યંતિક દુ:ખનિવૃત્તિ કેવી રીતે થાય છે ? જવાબ ઃ–પ્રાચીન કર્મોનો ક્ષય ભોગથી જ થાય છે. તત્ત્વજ્ઞાનીને વાસના હોતી નથી તેથી તે નિષિદ્ધ કર્મનું આચરણ કરતો નથી પરિણામે નવાં અદષ્ટ ઉત્પન્ન થતા નથી. અદૃષ્ટના અભાવે દુઃખ પણ ઉત્પન્ન થતા નથી. આમ કરતાં કેટલાક કાળ પછી આત્યંતિક દુઃખવિગમ થાય છે. આ જવાબથી જ આ પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે કે—‘તત્ત્વજ્ઞાનથી કર્મનો નાશ થતો ન હોય તો ન જ છે. ભોગ સિવાય અન્ય તત્ત્વજ્ઞાનાદિ નથી એ વાત સિદ્ધ થાય છે. ઉપરોક્ત વચનથી કર્મનાશ પ્રત્યે ભોગની કારણતા સિદ્ધ છે. તત્ત્વજ્ઞાન પણ કર્મનાશનું કારણ હોય તો માત્ર ભોગને જ કારણ જણાવતા ઉપરોક્ત વચનનો વિરોધ આવશે. પ્રશ્ન :—તત્ત્વજ્ઞાન જો કર્મનાશનું કારણ ન હોય તો તત્ત્વજ્ઞાનીના સકલ કર્મનો ક્ષય થાય છે એ વાત કેવી રીતે સમજાવશો. એકલા ભોગને કર્મનાશનું કારણ માનવાથી આત્યંતિકદુરિતનાશની વ્યવસ્થા કઈ રીતે સમજાવી શકાય છે ? બીજી વાત, તત્ત્વજ્ઞાનથી કર્મનો ક્ષય થતો ન હોય તો તત્ત્વજ્ઞાનીને પણ પાપરૂપ કારણ હાજર હોવાથી દુઃખરૂપ કાર્ય થવું આવશ્યક છે. તત્ત્વજ્ઞાન મળ્યા પછી પણ દુઃખ આવતું હોય તો કોઈ તત્ત્વજ્ઞાન મેળવવા પ્રયત્ન જ નહીં કરે. માટે તત્ત્વજ્ઞાન પણ કર્મનાશનું કારણ છે તેમ સ્વીકારવું જોઈએ. જવાબ :–આ બન્ને આપત્તિઓનો એક જ જવાબ છે. તત્ત્વજ્ઞાનની તેના કર્મનો પણ આત્યંતિક નાશ થાય છે. તે આ રીતે કે—પૂરાણાં કર્મોનો ક્ષય તો ભોગથી જ થાય છે. તત્ત્વજ્ઞાનીને ક્યાંય વાસના રહી નથી. વાસના રાગની અને પાપની પ્રવર્તક છે. વાસનાથી રાગ થાય છે. રાગથી નિષિદ્ધ આચરણમાં પ્રવૃત્તિ થાય છે. તેનાથી પાપ બંધાય છે. તત્ત્વજ્ઞાનીને વાસના નથી, નિષિદ્ધ આચરણ નથી એથી નવા પાપનો બંધ થતો નથી. તેથી નવા દુઃખો ઉત્પન્ન થતાં નથી. બાકી રહેલા જૂના કર્મો ભોગ દ્વારા સમાપ્ત થતાં જ આત્યંતિક દુ:ખનાશ થઈ શકે છે. પ્રશ્ન :–જેમ ભોગ કર્મનાશનું કારણ છે એ જણાવનારા વચનો છે તેમ તત્ત્વજ્ઞાન કર્મનાશનું કારણ છે એ જણાવનારા ઘણાં વચનો છે. કેવળ ભોગ જ કર્મનાશનું કારણ હોય તો તત્ત્વજ્ઞાનને નાશક જણાવનારા વચનોનો વિરોધ થશે. Page #57 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः न च भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चाऽस्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥ यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात् कुरुतेऽर्जुन । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥ इति बहुतरवाक्यबोधितं तत्त्वज्ञानस्य कर्मनाशकत्वं दुष्परिहरमेवेति वाच्यम् । माभुक्तमित्यादिवचनविरोधानुरोधेन तत्त्वज्ञानं कायव्यूहसम्पादनद्वारा झटिति सकलकर्मभोगं निर्वाह्य तानि नाशयतीत्यत्रैव ज्ञानस्य कर्मनाशकताबोधकवाक्यानां तात्पर्योपगमात् । यथाग्नेरिन्धननाशे भस्मनि च परम्परयैव हेतुता तथा ज्ञानस्यापि कर्मविनाश इत्येतत्सूचनायैव ज्ञानस्याग्नित्वेन निरूपणम् । દુ:ખ થવું આવશ્યક છે તત્વજ્ઞાનની હાજરીમાં પણ દુઃખ રહેતું હોય તો તત્ત્વજ્ઞાનના ઉપાયમાં પ્રવૃત્તિ અનુપપન્ન થશે.” (ઉપર કહ્યું તે મુજબ તત્ત્વજ્ઞાનની હાજરીમાં દુ:ખ રહેતું નથી.) પ્રશ્ન :- ઈશ્વરનો સાક્ષાત્કાર થતા હૃદયની ગાંઠ ભેદાય છે, સર્વ સંશયો છેદાય છે અને કર્મો ક્ષય પામે છે.” “જેમ ભભૂકતો અગ્નિ ઇંધણને ભસ્મ કરી નાંખે છે તેમ અર્જુન ! જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે આવાં ઘણાં વાક્યોથી તત્ત્વજ્ઞાન કર્મનાશનું કારણ છે તે જણાય છે. તેનો પરિવાર અશક્ય છે. જવાબ :–“મમુ$' ઇત્યાદિ વચનો સાથે આવતા વિરોધને કારણે ‘તત્ત્વજ્ઞાન કાયયૂહ દ્વારા બધા કર્મોનો ભોગ ઝડપથી કરવામાં સહાય કરે છે, આ રીતે કર્મોનો નાશ કરે છે” આ અર્થમાં જ તત્ત્વજ્ઞાનના કર્મનાશકતાબોધક વાક્યોનું તાત્પર્ય સ્વીકારવામાં આવે છે. જેમ અગ્નિ ઇંધનનાશમાં અને ભસ્મમાં પરંપરાએ કારણ છે તેમ જ્ઞાન પણ કર્મનાશનું પરંપરાએ કારણ છે એ સૂચવવા જ જ્ઞાનનું અગ્નિરૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે. જવાબ :–બે વચનનો વિરોધ ઉપસ્થિત થાય ત્યારે એક વચનનું વચનાંતર સાથે અવિરોધી તાત્પર્ય શોધી એકવાક્યતા જાળવવામાં આવે છે. પ્રસ્તુતમાં તત્ત્વજ્ઞાનને દુરિત નાશક જણાવતા વાક્યનું તાત્પર્ય શોધી અર્થસંગતિ કરવામાં આવે છે. fમદ્યતે દ્રયન્થિ.... ઇત્યાદિ વાક્ય તત્ત્વજ્ઞાનને દુરિતનાશક જણાવે છે પણ કેવળ વાક્યર્થ દ્વારા નામુ¢ સાથે આ વચનનો વિરોધ થાય છે. ભોગ કર્મનો સાક્ષાત્ નાશક છે જ્યારે તત્ત્વજ્ઞાન ઝડપથી ભોગસંપાદન કરવા દ્વારા નાશક છે. તત્ત્વજ્ઞાન થયા પછી કાયવૂહ થાય છે. કાયવૂહ એટલે અનેક શરીર બનાવીને એક સાથે ઘણા કર્મોનો ભોગ કરવો. કાયવ્હથી ભોગપ્રક્રિયા ઝડપી બને છે અને મુક્તિ મળવામાં સહાય મળે છે. આમ તત્ત્વજ્ઞાન કર્મનાશનું પરંપરાએ કારણ છે. મુખ્ય કારણ ભોગ જ છે. આ રીતે બંને વાક્યોની સંગતિ થઈ જાય છે. તત્ત્વજ્ઞાન પરંપરા કર્મનાશનું કારણ છે માટે જ ઉમદ્યતે ઇત્યાદિ શ્લોકમાં જ્ઞાનને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. જેમ અગ્નિ ઇંધન નાશમાં દાહ દ્વારા કારણ છે તેમ જ્ઞાન પણ કર્મનાશમાં ભોગ દ્વારા જ કારણ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः २७ (१३) न च माभुक्तमित्यादिवाक्ये कर्मपदं लक्षणयैवादृष्टार्थकमुपगन्तव्यम् तस्य क्रियायामेव शक्तेरिति लक्षणाया आवश्यकत्वे ज्ञानाद्यनाश्यादृष्ट एव सास्तु तत एव विरोधभङ्गे किमर्थं तत्त्वज्ञानिनां सकलकर्मभोगकल्पनमिति वाच्यम् । अदृष्टेऽपि कर्मपदस्यानादिप्रयोगप्रवाहदर्शनात्तत्र सामान्यरूपेण लक्षणायाः शक्तितुल्यत्वात् कल्पनालाघवानुरोधेन विशेषरूपेण स्वारसिकलक्षणाया अयुक्तत्वात् । न चैतन्मते कर्मणां भोगस्याऽऽवश्यकतया अभुक्तकर्माप्रसिद्ध्या तादृशवाक्यस्य यथाश्रुतार्थ (૧૩) શબ્દાર્થ – પ્રશ્ન –નામુ$ ઇત્યાદિ વાક્યમાં કર્મપદનો લક્ષણ દ્વારા અદૃષ્ટ અર્થ કરવો જોઈએ. કારણ કે કર્મપદની શક્તિ ક્રિયામાં જ છે. તેથી લક્ષણા આવશ્યક છે તેથી જ્ઞાનાદિથી નાશ ન પામે તેવું અદષ્ટ' આ અર્થમાં (કર્મપદની) લક્ષણા સ્વીકારવી જોઈએ. આમ કરવાથી વિરોધ સમાપ્ત થઈ જાય છે. તો તત્ત્વજ્ઞાનીઓએ દરેક કર્મનો નાશ ભોગથી જ કરવો પડે તેવી કલ્પના શું કામ કરવી ? જવાબ :અદૃષ્ટ અર્થમાં કર્મપદનો અનાદિ પ્રયોગ પ્રવાહ દેખાય છે માટે અદૃષ્ટ અર્થમાં કર્મપદની સામાન્યરૂપે લક્ષણા શક્તિતુલ્ય છે તેથી કલ્પનાનું લાઘવ થાય એ માટે વિશેષ રૂપે સ્વારસિક લક્ષણા માનવી અયોગ્ય છે. પ્રશ્ન :-કર્મનો ભોગથી જ નાશ થાય છે એ મતમાં કર્મનો ભોગ આવશ્યક છે. તેથી અભુક્ત કર્મ પ્રસિદ્ધ નથી તેથી નામુ જેવા વાક્યો યથાશ્રુત અર્થ વાચક બની શકતા નથી. જવાબ યથાશ્રુત અર્થની સંગતિ આ રીતે થઈ શકે છે. નામુ$ આ પદમાં $ પ્રત્યય (૧૩) વિવરણ –બે વાક્યો વચ્ચે વિરોધ પરિહાર કરવા એક વાક્યનું અન્ય અર્થમાં તાત્પર્ય કલ્પવું જરૂરી બને છે. પ્રસ્તુત સ્થળે વિરોધ પરિહાર કરવા તત્ત્વજ્ઞાનને કર્મનાશક જણાવતા વાક્યનું તાત્પર્ય ઝટિતિભોગ સંપાદન દ્વારા કલ્પવામાં આવ્યું. તેને બદલે નામુ$ એ વાક્યનું અન્ય તાત્પર્ય કલ્પીને સંગતિ કેમ ન કરી શકાય આ આશયથી ન ર ઇત્યાદિ શંકા ગ્રંથ છે. પ્રશ્ન :-નામુ$ લીયતે સૂક્ષ્મ ઋત્પટિશર્તાિ આ વાક્યમાં સૂર્ય પદ છે. પદની સ્વાભાવિક અર્થબોધક શક્તિ ક્રિયામાં છે. અર્થાત ” પદનો અર્થ ક્રિયા છે, અદૃષ્ટ નથી. પ્રસ્તુતમાં અભક્ત તરીકે અદૃષ્ટ અભિપ્રેત છે. તે અર્થ માટે લક્ષણા કરવી આવશ્યક છે. હવે જ્યારે સૂર્ય પદની લક્ષણા કરવાની જ છે તો ખિતે....ઇત્યાદિ વાક્ય સાથે આવતા વિરોધનો પરિહાર કરવા તત્ત્વજ્ઞાનથી અનાશ્ય અદૃષ્ટ આ અર્થમાં જ લક્ષણા સ્વીકારી લેવી જોઈએ “જે અષ્ટ તત્ત્વજ્ઞાનથી નાશ નથી પામતું તેનો ભોગ વિના નાશ થતો નથી” આવો વાક્યર્થ પ્રાપ્ત થશે. તત્ત્વજ્ઞાનની કર્મનાશકતા અબાધિત રહેશે. તત્ત્વજ્ઞાનીને બધા જ કર્મોનું ફળ ભોગવવું પડે છે. તેવી કલ્પના કરવાની જરૂર નહીં રહે. જવાબ :–મ પદની અદૃષ્ટમાં નવી લક્ષણા કરવાની જરૂર નથી. અનાદિ પ્રયોગની પરંપરાથી અદષ્ટ અર્થમાં પણ સૂર્ય પદનો પ્રયોગ થતો જોવા મળે છે. પદ શક્તિથી અદૃષ્ટ અર્થ નથી જણાવતું પણ અદૃષ્ટ અર્થમાં સૂર્ય પદની અનાદિનિરૂઢ લક્ષણો છે. નિરૂઢ લક્ષણા, શક્તિ જેવી જ છે. કર્મપદનો અનાદિનિરૂઢ લક્ષણાથી “અદૃષ્ટ સામાન્ય અર્થ સ્થિર થયો છે. કલ્પનાનું લાઘવ કરવા ‘તત્ત્વજ્ઞાનાદિ Page #59 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः परता न सम्भवतीति वाच्यम् । अतीतत्वस्य क्तप्रत्ययेन विवक्षणात् तत्क्षयापेक्षया अतीतो यो भोगस्तदनुपहितकर्मणि तत्क्षयप्रतियोगित्वनिषेधरूपयथाश्रुतार्थेऽप्रसिद्धयनवकाशात् । यद्यपि भोगोऽनुभवविशेषः तद्विषयत्वरूपं भुक्तत्वं न कुत्राप्यदृष्टे, तथापि અતીત અર્થમાં વિવક્ષિત છે. પોતાના ક્ષયની અપેક્ષાએ અતીત થયેલો જે ભોગ. તે ભોગની ઉપાધિથી રહિત કર્મમાં તેના ક્ષયનું પ્રતિયોગિત્વ નથી. આ રીતે નામુ પદની સંગતિ થઈ શકે છે. પ્રશ્ન :–ભોગ એટલે વિશેષ પ્રકારનો અનુભવ. ભોગનો વિષય બને તે ભક્ત. આવું ભુક્તત્વ=ભોગવિષયત્વ કોઈ અષ્ટમાં હોતું નથી. (તેથી મુક્ત કે અભક્ત અદષ્ટ કેવી રીતે કહી શકાય ?) જવાબ :-અહીં ભોગકર્મત્વનો અર્થ ‘ભોગના વિષયનું ફલોપધાન’ એ કરવાનો છે. જેમ અનાશ્ય અદેખ' એવા વિશેષ અર્થમાં આધુનિક લક્ષણા કરવી અસંગત છે. જેમ શક્યાર્થમાં ફેરફાર થતો નથી તેમ નિરૂઢ લક્ષ્યાર્થમાં પણ કલ્પનાલાઘવ માટે ફેરફાર કરવો યોગ્ય નથી. પ્રશ્ન:ભોગથી જ કર્મનો નાશ થાય છે. આ મતે નામુ$ ઇત્યાદિ વાક્યનો દેખીતો અર્થ સંગત થતો નથી. ‘ભોગવાયું ન હોય તે કર્મનો ક્ષય થતો નથી.’ આ અર્થ છે. પ્રસ્તુત વાક્યમાં અભુક્ત કર્મના ક્ષયનો અભાવ પ્રતિપાદ્ય છે. અમુક્તકર્મક્ષયાભાવનો પ્રતિયોગી અભુક્તકર્મ છે. પ્રતિયોગી વિના અભાવનું જ્ઞાન થતું નથી. અભુક્તકર્માભાવનું જ્ઞાન કરવા અમુક્ત કર્મનું જ્ઞાન જરૂરી છે. આ મતે દરેક કર્મનો માત્ર ભોગ જ થાય છે. એટલે જે કર્મ છે તે બધાં જ મુક્ત રહેવાના, અભુક્ત રહેવાના જ નહીં. આમ અભુક્ત કર્મ અપ્રસિદ્ધ છે. જેનો પ્રતિયોગી અપ્રસિદ્ધ છે તે અભાવ અપ્રસિદ્ધ છે. માટે નામુ¢ નો અર્થ સંગત થતો નથી. જવાબ નામુ સ્થળે મુનિ ધાતુને પ્રત્યય થયો તેનો અતીતત્વ અર્થ અભિપ્રેત છે. નમ્ સમાસથી અભાવ પ્રતીત થાય છે. ક્ષત્તેિનો અર્થ ક્ષયપ્રતિયોગિત્વ છે. નગ્ન અવ્યયથી ક્ષયપ્રતિયોગિત્વનો નિષેધ અભિપ્રેત છે. વર્તમાનમાં જેનો ક્ષય થઈ રહ્યો છે તેની અપેક્ષાએ જે અતીત ભોગ તે ભક્ત કહેવાય. ભોગથી જ કર્મનો ક્ષય થાય છે. પહેલા ભોગ થાય છે પછી ક્ષય થાય છે. આથી ક્ષયની અપેક્ષાએ ભોગ અતીત છે. ભોગ દ્વારા ક્ષય પામેલું કર્મ ભક્ત કહેવાય. બીજા શબ્દોમાં, ક્ષય પામતા પહેલા જેનો ભોગ થાય તે ભક્ત કહેવાય. જે કર્મ ભોગ દ્વારા ક્ષય નથી પામ્યું તેને અભક્ત કહેવાય. ‘મુક્તત્વ ઉપાધિથી રહિત કર્મ ક્ષયનો પ્રતિયોગી બનતું નથી’ એ વાક્યર્થ છે. આમાં કોઈ વિસંગતિ નથી. માટે તત્ત્વજ્ઞાનને દુરિતનાશનું કારણ માનવાની જરૂર નથી. પ્રશ્ન :–ઉપરોક્ત વાક્યમાં મુક્ત કર્મનું વિશેષણ છે. ભોગ એટલે વિશેષ પ્રકારનો અનુભવ. સુખ કે દુઃખના અનુભવને ભોગ કહેવાય છે. ભોગનો વિષય સુખ કે દુઃખ છે, અષ્ટ નથી. માટે અનુભવવિષયવરૂપ ભુક્તત્વ અદેખમાં છે જ નહીં. તેથી નામુ$ વાક્યનો યથાશ્રુત અર્થ અસંગત છે. જવાબ:–અહીં કર્મ પદનો અર્થ ફલોપધાન છે. ભોગના વિષયનું અનુભવરૂપે પ્રાપ્ત થવું એ જ ભોગકર્મત્વ છે. જેમ સુખ-દુઃખ અનુભવરૂપે પ્રાપ્ત થાય છે તેમ અદૃષ્ટ પણ ફલોન્મુખ બનીને પ્રાપ્ત થાય છે. તેથી અદૃષ્ટ પણ ભક્ત હોઈ શકે છે. જેમ સુરવું મુખ્યત્વે આવો પ્રયોગ થાય છે તેમ પુષ્ય મુખ્યત્વે આવો પ્રયોગ પણ થાય છે. તેથી ભોગનો વિષય અદૃષ્ટ બને એમાં અસહજ કંઈ નથી. Page #60 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः भोगविषयफलोपधानमेव भोगकर्मत्वं प्रकृते विवक्षितम् । सुखं भुज्यते इतिवत्पुण्यं भुज्यते इत्यादिप्रयोगदर्शनात् तादृशार्थस्यापि स्वरससिद्धत्वादिति चेन्न। (१४) कल्पकोटिशतैरपि इत्यन्तेन यथा भावनाख्यसंस्कार: कालवशादपि फलमनुत्पाद्य नश्यति तथा न कर्म (नश्यति) इत्येव लभ्यते । तथा च ज्ञानादपि “સુખ ભોગવાય છે તેવો પ્રયોગ થાય છે તેમ “પુણ્ય ભોગવાય છે તેવો પ્રયોગ પણ દેખાય છે. તેથી અષ્ટમાં પણ ભોગવિષયત્વ રૂપ અર્થ સહજ સિદ્ધ છે. (૧૪) શબ્દાર્થ –ઉત્તરપક્ષ :- નામુ$ આ શ્લોકમાં સ્પોટિશતૈરપિ આ પદ . તેનાથી એ જ અર્થ મળે છે કે-“જેમ ભાવના નામનો સંસ્કાર કાલને કારણે પણ ફળ ઉત્પન્ન કર્યા વિના નાશ પામે છે તેમ કર્મ (કાલને કારણે) ફળ ઉત્પન્ન કર્યા વિના નાશ પામતું નથી.” આવો અર્થ અથ ઇત્યાદિથી પ્રારંભાયેલો વિસ્તૃત પૂર્વપક્ષ અહીં અટકે છે. (૧૪) વિવરણ :-દુરિતનો નાશ ભોગથી જ થાય છે એમ માનતા પૂર્વપક્ષને ઉત્તર આપતા તત્ત્વજ્ઞાનને પણ નાશક માનતો પક્ષ કહે છે. નામુૐ ક્ષીયતે ર્મ સ્પોટિશૌરીપ' (કરોડો કલ્પો વીતે તો પણ ભોગ વિના કર્મનો ક્ષય થતો નથી.) આ વાક્યમાં છેલ્પોટિશતૈfપ પદનું ઉપાદાન છે. વાયગત દરેક પદો વાક્યર્થમાં વિશેષતા ઉમેરે છે. વાક્યનો અર્થ કરતી વખતે વાક્યના ઘટક દરેક પદોનો અન્વય અને અર્થ સુસંગત થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. આ વાક્યમાં “અભુક્ત કર્મનો ક્ષય થતો નથી’ એવું સામાન્ય વિધાન નથી. સામાન્ય વિધાન હોત તો આવો અર્થ થાત કે અભુક્ત કર્મનો ક્ષય થવાનું કોઈ કારણ નથી માટે અમુક્ત કર્મનો ક્ષય થતો નથી. વાક્યમાં ઊત્પટિશૌરીપ પદ ઉપરોક્ત વિધાનને વિશેષ બનાવે છે. ક્રોડો કલ્પોથી પણ અભુક્ત કર્મનો નાશ થતો નથી. ઇત્યાદિ પદઘટિત વાક્યનો અર્થ એ થાય કે કોડો કલ્પો પણ અભુક્ત કર્મના ક્ષયનું કારણ (તૃતીયા વિભક્તિનો અર્થ) બનતા નથી. એટલે અભુક્ત કર્મના ક્ષયાભાવમાં કાલ કારણ બનતો નથી. એ જ આ વાકયનો અર્થ છે. ભોગ જ કર્મક્ષયનું કારણ છે એવો અર્થ આ વિશેષ વાક્યનો નથી. જેમ ભાવના નામનો સંસ્કાર કાલ વીતી જતા ફળ આપ્યા વિના નાશ પામે છે તેમ કર્મ કાલ વીતી જતા ફળ આપ્યા વિના નાશ પામે એવું બનતું નથી. કર્મક્ષયમાં કાલ કારણ નથી આ ઉપરોક્ત વાક્યનું વિધેય છે. તત્ત્વજ્ઞાન વગેરે કર્મક્ષયના કારણ નથી કેવળ ભોગ જ છે. એ આ વાક્યનું વિધેય જ નથી માટે તત્ત્વજ્ઞાન કર્મનાશક છે આ વચન સાથે વિરોધ નથી. જો ભોગ સિવાય કર્મક્ષયનું અન્ય કોઈ જ કારણ ન હોય તો પ્રાયશ્ચિત્તને પણ કર્મક્ષયનું કારણ નહીં મનાય. પ્રાયશ્ચિત્તથી કર્મનો ક્ષય ન થતો હોય તો તેમાં કોઈ પ્રવૃત્તિ જ નહીં કરે. પ્રાયશ્ચિત્તની જો સ્વતંત્રરૂપે કર્મનાશકતા સિદ્ધ અને સ્વીકૃત છે તો તત્ત્વજ્ઞાનની પણ કર્મનાશકતા સ્વીકારવી જ જોઈએ. પ્રશ્ન : તત્ત્વજ્ઞાન જેમ ઝડપથી ભોગ સંપાદન કરીને કર્મનાશ કરે છે તેમ પ્રાયશ્ચિત્ત પણ ઝડપથી ભોગ સંપાદન કરીને કર્મનાશ કરે છે. ઝડપથી ભોગ સંપાદન થઈ જાય તે માટે પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ થઈ શકશે. Page #61 -------------------------------------------------------------------------- ________________ રૂ૦ मुक्तिवादः कर्मणो नाशे न कश्चिद्विरोधः अन्यथा प्रायश्चित्तादपि कर्मनाशेन तादृशवचनविरोधपरिहारासम्भवात् । प्रायश्चित्तस्य पापानाशकत्वे तत्र प्रवृत्त्यनुपपत्तिः । न च प्रायश्चित्तस्यापि कायव्यूहाधीनझटितिभोगसम्पादनद्वारा पापनाशकत्वमिति तत्र प्रवृत्तिरुपपद्यत एवेति वाच्यम् । दुःखव्यक्तीनां साम्ये झटितिभोगविलम्बभोगयोरविशेषेण प्रायश्चित्तानर्थक्यात् । एवञ्चावश्यमेव भोक्तव्यमित्यस्याविरोधाय ज्ञानिनामपि सकलकर्मभोगोपगम इत्यपि न युक्तम् । कृतप्रायश्चित्तानां कर्मणां भोगाभावात्तत्र कर्मपदस्य वेदबोधितनाशकानाश्यकर्मपरताया आवश्यकत्वात् । तत्त्वज्ञानरूपनाशकस्यापि वेदबोधिततया तेन भोगं विनैव कर्मनाशे क्षतिविरहात् । કરવાથી તત્ત્વજ્ઞાનથી પણ કર્મનો નાશ થાય છે એ વાત સાથે કોઈ વિરોધ નથી. કર્મ કેવળ ભોગથી જ નાશ પામે છે તેવું માનીએ તો “પ્રાયશ્ચિત્તથી પણ કર્મનો નાશ થાય છે? તેવું જણાવનારા વચનો સાથે વિરોધ થશે. તેનો પરિવાર સંભવ નહીં બને. પ્રાયશ્ચિત્તને પાપનાશક ન માનીએ તો તેમાં પ્રવૃત્તિ જ નહીં થાય. પ્રશ્ન :-તત્ત્વજ્ઞાનની જેમ પ્રાયશ્ચિત્ત પણ ઝડપથી ભોગ સંપાદન કરવા દ્વારા પાપનાશક બને છે તેથી તેમાં પ્રવૃત્તિની અનુપત્તિ નહીં થાય. જવાબ:–:ખવ્યક્તિઓ સમાન હોય એ સ્થિતિમાં એક દુ:ખનો ઝડપથી ભોગ થાય અને અન્યનો વિલંબથી થાય તેથી કોઈ ફરક પડતો નથી (કારણ કે દુઃખ તો ભોગવવું જ પડે તે) આમ પ્રાયશ્ચિત્ત વિધિ નિરર્થક સાબિત થાય. પ્રશ્ન –અવશ્યમેવ મોડ્યું તે કર્મ શુભાશુમન્ આ વચન પણ ભોગથી જ કર્મનાશ થાય છે તેમ જણાવે છે. તેનો વિરોધ ન આવે તે માટે તત્ત્વજ્ઞાનીને પણ બધા કર્મોનો ભોગ થાય છે તેવું જવાબ:–આવો અર્થ કરવો જોઈને ચેન લાગે છે. ઝડપથી થતા ભોગ બને વિલંબ થતા ભોગમાં પ્રાયશ્ચિત્તથી પણ એનું એ જ દુ:ખ ભોગવવું પડતું હોય તો જલદીથી દુ:ખ ભોગવો કે ધીરેધીરે – વાતનો એકની એક જ છે. માટે પ્રાયશ્ચિત્ત દુઃખથી બચાવનારું ન બનવાથી નિરર્થક બનશે. ભેદ ન પાડી શકાય એમ કેમ બને? અવિશેષણ - આ શબ્દનો અર્થ ભેદ ન પાડી શકાય તેવો કેવી રીતે થાય? પ્રશ્ન –‘વશ્યમેવ મોડ્યું કૃત + અમાસુમમ્' આ વચન પણ સ્પષ્ટ પણે ભોગ દ્વારા જ કર્મનો નાશ થાય છે તેવું પ્રતિપાદન કરે છે. તત્ત્વજ્ઞાનથી કર્મનાશ થાય છે તેવું માનીએ તો આ વચનનો વિરોધ થશે. ઉપરોક્ત વચનની સંગતિ માટે તત્ત્વજ્ઞાનીએ પોતાના સકલ કર્મ ભોગવવા જ પડે છે તેવું માનવું રહ્યું. જવાબ:–અવશ્ય ઇત્યાદિ વચનનો વિરોધ પ્રાયશ્ચિત્ત વિધિ સાથે પણ છે. પ્રાયશ્ચિત્ત કર્મનાશક છે Page #62 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (शङ्का)तत्त्वज्ञानस्य साक्षाददृष्टनाशकत्वे क्वचिद्भोगः क्वचिच्च तत्त्वज्ञानम् इत्यननुगमेन व्यभिचाराद्भोगस्याऽदृष्टनाशकारणता न सम्भवतीत्यपि नाशङ्कनीयम् । भोगोपहितादृष्टनाशत्वस्य भोगजन्यतावच्छेदकतया व्यभिचारानवकाशात्, अन्यथा तवापि प्रायश्चित्तकीर्तनादिजन्यादृष्टनाशे व्यभिचारात् । જરૂરી છે. જવાબ :-પ્રાયશ્ચિત્તથી કર્મનો ક્ષય થાય છે. પ્રાયશ્ચિત્ત કરનારને કર્મનો ભોગ હોતો નથી. માટે ઉપરોક્ત વાકયમાં સૂર્ય પદનો અર્થ “વેદે જણાવેલા કર્મનાશકોથી અનાશ્ય કર્મ' એવો કરવો આવશ્યક છે. પ્રાયશ્ચિત્તની જેમ તત્ત્વજ્ઞાન પણ વેદબોધિત નાશક છે. તેથી ભોગ વિના જ કર્મનાશ થાય છે એવું માનવામાં કોઈ ક્ષતિ નથી. પ્રશ્ન –તત્ત્વજ્ઞાનને સાક્ષાત્ અદષ્ટનાશક માનવાથી કોઈ સ્થળે ભોગ તો કોઈ સ્થળે તત્ત્વજ્ઞાન અદષ્ટનાશક બનતા અનrગમ થશે. જયાં અનrગમ હોય ત્યાં પરસ્પર કારણવિરહપ્રયુક્ત વ્યભિચાર થશે માટે ભોગની અદેકારણતા સંભવતી નથી. જવાબ :–ભોગરૂપ ઉપાધિથી યુક્ત અષ્ટનાશત્વ ભોગનિરૂપિત જન્યતાનું અવચ્છેદક છે. તેથી વ્યભિચારને અવકાશ નથી. આ રીતે કારણતા નહીં માનીએ તો પ્રાયશ્ચિત્ત, કીર્તન વગેરેથી જન્ય અદૃષ્ટનાશમાં વ્યભિચાર તમારા મતે પણ થશે. એ સ્વીકૃત છે. પ્રાયશ્ચિત્તમાં ઝટિતિભોગસંપાદકત્વ માની શકાય તેમ નથી. તેથી વિરોધનો પરિહાર કરવા ઉપરોક્ત વચનના અર્થની જ સંગતિ કરવી રહી. આ વચનમાં ઝર્મ પદનો કર્મસામાન્ય અર્થ નથી પણ કર્મવિશેષ છે. જે કર્મ વેદબોધિત નાશકોથી અનાશ્ય છે તે કર્મવિશેષ અહીં સૂર્ણ પદથી અભિપ્રેત છે. તત્ત્વજ્ઞાન, પ્રાયશ્ચિત્ત વગેરે વેદબોધિત કર્મનાશકો છે. જે કર્મોનો તેમનાથી નાશ ન થાય તે કર્મોને ભોગવવા જ પડે. આવો અર્થ કરવાથી વિરોધ રહેતો નથી. ભોગ વિના પણ તત્ત્વજ્ઞાનથી કર્મનાશ થઈ શકે છે. આ સિદ્ધાંતમાં કોઈ ખોટ જણાતી નથી. પ્રશ્ન :–ભોગ, પ્રાયશ્ચિત્ત અને તત્ત્વજ્ઞાન આ ત્રણે જો એક કર્મનાશ રૂપ કાર્યના જ કારણ હોય તો ક્યો કર્મનાશ શેને કારણે થયો તે ઓળખી શકાશે નહીં. જ્યાં ભોગથી કર્મનાશ થયો ત્યાં તત્ત્વજ્ઞાન કે પ્રાયશ્ચિત્ત રૂપ કારણ નથી તેથી રમાવે કાર્યસત્ત્વરૂપ વ્યભિચાર પણ થાય છે. માટે ભોગને અદૃષ્ટનાશનું કારણ માનવું જોઈએ નહીં. જવાબ :-ભોગ-પ્રાયશ્ચિત્તાદિની તૃણારણિમણિન્યાયે પ્રાતિસ્વિક કારણતા છે તેથી વ્યભિચાર નથી. ભોગાવ્યવહિતોત્તરક્ષણોત્પન્ન કર્મનાશ પ્રત્યે ભોગ કારણ છે. આમ કાર્યતાવચ્છેદક કર્મનાશત્વ, ભોગવ્યવહિતોત્તરક્ષણોત્પત્તિમત્ત્વ નામની ઉપાધિથી સહિત છે તેથી વ્યભિચાર નથી. (સ્વમતે કેવળ ભોગ કર્મનાશનું કારણ નથી જ. પ્રશ્નકાર અનrગમ અને વ્યભિચારને કારણે ભોગને કર્મનાશનું કારણ માનવાનો નિષેધ કરે છે તેનો આ જવાબ છે) જે (=પ્રશ્નકાર) ભોગને કર્મનાશનું કારણ નથી માનતા તે પ્રાયશ્ચિત્તને તો માને છે તો પણ અનનુગમ અને વ્યભિચાર દોષ આવે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (१५) अथ दुरितनाशस्य सुख-दुःखाभावभिन्नतया तद्रूपस्य कथं स्वतः प्रयोजनत्वमिति चेत्, न कथञ्चित् स्वतः प्रयोजनत्वम्, किन्तु दुःखाभावनिर्वाहकतया गौणप्रयोजनकत्वमेव । अथैवं मिथ्याधीजन्यवासनाया अदृष्टद्वारा दुःखप्रयोजकतया तन्निवृत्तेरपि दुःखाभावनिर्वाहकतया पुरुषार्थत्वेन तस्य एव कुतो न मोक्षरूपतोपेयत इति चेन्न । उत्पन्नतत्त्वज्ञानानां वासनानिवृत्तावपि यावत् प्रारब्धशरीराणां कर्मणां नोच्छेदस्तावदपवर्गानभ्युपगमात् । 'तावदेवास्य चिरं यावन्न विमोक्ष्ये अथ सम्पत्स्ये (૧૫) શબ્દાર્થ –પ્રશ્ન દુરિતનાશ સુખ અને દુઃખાભાવથી ભિન્ન છે તેથી સ્વતઃ પ્રયોજન કેવી રીતે બની શકે ? જવાબ :-કોઈ પણ રીતે નહીં. દુરિતનાશ દુઃખાભાવનો નિર્વાહક છે માટે ગૌણ પ્રયોજન છે. પ્રશ્ન :–મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થતી વાસના અદષ્ટ દ્વારા દુઃખની પ્રયોજિકા છે. તેથી તેનો=વાસનાનો અભાવ દુઃખાભાવ નિર્વાહક બની શકશે. તો વાસનાનિવૃત્તિને જ મોક્ષ શું કામ નથી માનતા ? જવાબ :–જેમને તત્ત્વજ્ઞાન થયું છે તેમની વાસના તો નિવૃત્ત થઈ ગઈ છે પરંતુ વર્તમાન શરીરનું કારણ પ્રારબ્ધ કર્મોનો જ્યાં સુધી ઉચ્છેદ થતો નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી આવું સ્વીકારેલું છે. ‘તાવધેવાસ્થ વિ' ઇત્યાદિ શ્રુતિ દ્વારા જ્યાં સુધી પ્રારબ્ધ કર્મોનો નાશ ન થાય ત્યાં (૧૫) વિવરણ :–પ્રશ્ન :-પ્રકરણની શરૂઆતમાં કહ્યું હતું કે સુખ અને દુઃખાભાવ સ્વતઃ પ્રયોજન છે. મુક્તિ સ્વતઃ પ્રયોજન છે. દુરિતનાશને મુક્તિ માનનાર પક્ષે મુક્તિ સુખરૂપ ન હોવાથી કે દુ:ખાભાવ રૂપ ન હોવાથી સ્વતઃ પ્રયોજન નથી તો મુક્તિમાં સ્વતઃ પ્રયોજનવ કેવા પ્રકારનું છે ? જવાબ :–દુરિતનાશ રૂપ હોવાથી જ મુક્તિ સ્વતઃ પ્રયોજન નથી. પણ દુરિતનાશની ઇચ્છા દુઃખાભાવની ઇચ્છાને આધીન છે માટે ગૌણ પ્રયોજન છે. મુક્તિ સ્વતઃ પ્રયોજન જ હોવી જોઈએ એવો અમારો આગ્રહ નથી. પ્રશ્ન –જેમ દુરિતનાશ દુઃખાભાવનો નિર્વાહક હોવાથી ગૌણ પ્રયોજન હોવા છતાં મુક્તિરૂપ માની શકાય છે. તો મિથ્યાજ્ઞાનજન્ય વાસનાની નિવૃત્તિ પણ મોક્ષ રૂપ માની શકાશે. મિથ્યાજ્ઞાનજન્ય વાસના અંદષ્ટ દ્વારા દુ:ખ પેદા કરે છે. દુ:ખનું પરંપરાએ કારણ હોવાથી તે પ્રયોજક છે. તો મિથ્યાજ્ઞાનજન્ય વાસનાની નિવૃત્તિ દુઃખાભાવની નિર્વાહક છે માટે તે પણ મોક્ષરૂપ બની શકશે. ગૌણ પ્રયોજન હોવા છતાં તે પુરુષાર્થ તો છે જ. જવાબ :-તત્ત્વજ્ઞાનથી વાસનાની નિવૃત્તિ થાય છે પરંતુ પ્રારબ્ધ કર્મનો ક્ષય થતો નથી. તત્ત્વજ્ઞાનીને પણ શરીર છે ત્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી મોક્ષ નથી. આમ તત્ત્વજ્ઞાનની નિવૃત્તિ મોક્ષરૂપ બનતી નથી. તીવવ ઇત્યાદિ શ્રુતિ પણ આ જ વાત પ્રમાણિત કરે છે. દુરિતનાશને મુક્તિ માનનાર આ પક્ષમાં ગદાધરને અરુચિ છે તેના બે કારણ છે. એક, મુક્તિને ગૌણ પ્રયોજન માનવું પડે છે. બે, ન્યાય સૂત્ર વગેરેમાં તત્યન્તવિમોક્ષોડપવા ઇત્યાદિ સૂત્રમાં તત્પદથી દુઃખનું જ Page #64 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः कैवल्येन'इति श्रुत्यापि प्रारब्धकर्मविमोक्षपर्यन्तं ज्ञानिनः कैवल्यविलम्बबोधनादिત્યાહુઃ (१६) एकदण्डिनो वेदान्तिनस्तु यदुपाध्यनवच्छिन्नस्य ब्रह्मणो विशुद्धरूपता तादृश उपाधिविगम एव कैवल्यम् । तादृशोपाधिरविद्यैवेति तन्निवृत्तिरेव तत् । दुःखस्यान्तःकरणविशेषत्वा बुद्धिधर्मतया तस्याश्च स्वजनकाविद्यानाशनाश्यतयाऽविद्यानिवृत्तेः स्वत:प्रयोजनत्वविरहेऽपि दुःखनिवृत्तिनिदानतया गौणप्रयोजनत्वं दुरपवादमेव । अविद्या च पदार्थान्तरमजन्यमपि विनाशप्रतियोगि, तन्नाशकं च સુધી જ્ઞાનીને પણ કૈવલ્યનો વિલંબ થાય છે એવું કહ્યું છે. ‘તત્ત્વજ્ઞાનીને ત્યાં સુધી જ કૈવલ્યનો વિલંબ હોય છે જ્યાં સુધી મુક્ત થઈ કેવલ્ય પ્રાપ્ત ન કરે.” (૧૬) શબ્દાર્થ : એક દંડ રાખનારા વેદાંતી એમ કહે છે કે–બ્રહ્મ, જે ઉપાધિથી રહિત બનતા વિશુદ્ધ થાય તે ઉપાધિના નાશને જ કૈવલ્ય કહેવાય. આ ઉપાધિ અવિદ્યા છે એથી અવિદ્યાનિવૃત્તિ જ મોક્ષ છે. દુ:ખ અંતઃકરણના એક પ્રકાર એવી બુદ્ધિનો ધર્મ છે. બુદ્ધિ અવિદ્યાથી જન્મે છે. અવિદ્યાના નાશથી નાશ પામે છે. આમ અવિદ્યાનિવૃત્તિ સ્વતઃ પ્રયોજન નથી પણ દુઃખનિવૃત્તિનું મૂલ કારણ હોવાથી ગૌણ પ્રયોજન તો છે જ. અવિદ્યા અલગ પદાર્થ છે. તે જન્ય નથી છતાં વિનાશની પ્રતિયોગી છે. અવિદ્યાનો નાશ બ્રહ્મસંવેદનથી થાય છે. ગ્રહણ કર્યું છે, દુરિતનું નહીં. માટે ન્યાયસૂત્રથી પણ આ મત વિરુદ્ધ છે. વિત્ત (૧૧)નો મત અહીં સમાપ્ત થયો. (૧૬) વિવરણ –મુક્તિ વિષે વેદાંતીનો મત કહે છે. વેદાંતીમાં બે મત છે. કેવલાદ્વૈતવાદીના મતે મુક્તિ બ્રહ્મની વિશુદ્ધ અવસ્થા છે. અન્ય મત મુક્તિમાં આનંદનું અસ્તિત્વ છે. અહીં આ બંને મત અનુક્રમે વ્યા છે. પહેલા મતવાળા વેદાંતી એકદંડી હોય છે. તેઓ શિખા અને જનોઈ રાખે છે. ત્રિદંડી સંન્યાસી શિખા અને જનોઈ રાખતા નથી. વેદાંત મતે બ્રહ્મ જ સત્ય છે. જગતુ અવિદ્યાનો પરિણામ છે. અને અવિદ્યા બ્રહ્મનો જ એક પરિણામ છે. અવિદ્યાના અનેક રૂપ છે. અંતઃકરણ અવિદ્યાનો જ એક પરિણામ છે. અંતઃકરણથી અવચ્છિન્ન આત્માને જીવ કહે છે. (અંતઃકરણ ચાર પ્રકારનાં છે–મન, બુદ્ધિ, અહંકાર, અને ચિત્ત.) આત્મા પોતે કર્તા કે ભોક્તા નથી પણ અંત:કરણરૂપ ઉપાધિને કારણે તેમાં કર્તુત્વાદિ ભાસે છે. પોતાની નજીક રહેલા પદાર્થમાં પોતાના ધર્મોનું આરોપણ કરનારને ઉપાધિ કહેવાય. જેમ જાસુદનું ફૂલ સ્ફટિકમાં પોતાના લાલરંગનું આરોપણ કરે છે માટે જાસુદનું ફૂલ ઉપાધિ છે. તે રીતે આત્મા શુદ્ધ સ્ફટિક જેવો છે. તેને અવિદ્યા રૂપ ઉપાધિ છે. તેથી કર્તુત્વ વગેરે અવિદ્યાના ધર્મોનું આત્મા પર આરોપણ થાય છે. આત્મા જ્યાં સુધી અંતઃકરણ રૂપ ઉપાધિથી અવચ્છિન્ન છે ત્યાં સુધી તે જીવ કહેવાય. જ્યારે અંતઃકરણરૂપ ઉપાધિથી મુક્ત બની જાય ત્યારે તે બ્રહ્મરૂપ બને છે. બ્રહ્મનું વિશુદ્ધ રૂપ એટલે કૈવલ્ય. બ્રહ્મનું ઉપાધિ સહિતનું રૂપ એટલે જ દૈત અથવા સંસાર. બ્રહ્મના વિશુદ્ધ રૂપને દૂષિત કરતી ઉપાધિ અવિદ્યા છે. એટલે અવિદ્યાની નિવૃત્તિ જ મુક્તિ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ब्रह्मसंवेदनम् । न चाऽविद्यारूपावरणसत्त्वे ब्रह्मसंवेदनमेव दुर्घटमिति वाच्यम् । ब्रह्मसंवेदनं हि ब्रह्माकारान्तः करणवृत्तिः । वृत्त्याख्योऽन्तःकरणपरिणाम एव विषयावरणभूताविद्यानिवृत्तिफलकः । तदुक्तम् ३४ પ્રશ્ન :–અવિદ્યારૂપ આવરણની હાજરીમાં બ્રહ્મસંવેદન થવું અશક્ય છે. જવાબ :–બ્રહ્મ સંવેદનનો અર્થ છે—બ્રહ્માકાર પરિણત અંતઃકરણની વૃત્તિ. વૃત્તિ નામનો અંતઃકરણનો પરિણામ જ વિષયનું આવરણ બનતી અવિદ્યાની નિવૃત્તિ કરાવે છે. કહ્યું છે— પ્રશ્ન :–મુક્તિ તરીકે જે પદાર્થને કે જે અભાવને સ્થાપિત કરવો હોય તે સુખ કે દુઃખાભાવ રૂપ હોવો જોઈએ. પ્રસ્તુતમાં મુક્તિની પુરુષાર્થ તરીકે વિચારણા ચાલી રહી છે. જે પ્રયોજન=પુરુષની ઇચ્છાનો વિષય બને તે જ પુરુષાર્થ કહેવાય. મુક્તિ તો સ્વતઃ પ્રયોજન હોવી જોઈએ. વેદાંત મતે અવિદ્યાનિવૃત્તિ મુક્તિ છે. તે સુખ કે દુઃખાભાવ રૂપ નથી. દુઃખ એ બુદ્ધિ નામના અંતઃકરણનો ધર્મ છે. (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર અંતઃકરણ છે) આમ, દુઃખ આત્માનો ધર્મ નથી. વેદાંતમતે આત્મામાં કોઈ ધર્મ રહેતો નથી. તેથી અવિદ્યાની નિવૃત્તિ એ અંતઃકરણ વિશેષના દુઃખરૂપ ધર્મના અભાવનું કારણ છે. અવિદ્યાની નિવૃત્તિથી આત્માની અંતઃકરણ રૂપ ઉપાધિ દૂર થાય છે. અંતઃકરણના નાશ સાથે જ બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનો વિલય થતા દુઃખનો નાશ થાય છે. આ રીતે અવિદ્યાનિવૃત્તિ સ્વયં દુઃખાભાવ કે સુખરૂપ નથી તે સ્પષ્ટ છે. માટે તે સ્વતઃ પ્રયોજન નથી. તો અવિદ્યાનિવૃત્તિ મુક્તિ કેવી રીતે કહેવાય ? જવાબ :–અવિદ્યા નિવૃત્તિ સ્વતઃ પ્રયોજન નથી. પણ દુઃખનિવૃત્તિનું કારણ છે. માટે ગૌણ પ્રયોજન તો બની જ શકે છે. પ્રશ્ન :–અવિદ્યા નિવૃત્તિ મોક્ષ છે. અવિદ્યા એટલે વિદ્યાથી ભિન્ન પદાર્થ. આ અર્થ કરીએ તો વિદ્યાથી ભિન્ન ઘટાદિ પણ છે તે અવિદ્યારૂપ બનતા ઘટની નિવૃત્તિને મોક્ષ કહેવાની આપત્તિ આવશે. જવાબ ઃ—વેદાંતમતે અવિદ્યા, વિદ્યાના અભાવરૂપ નથી. પરંતુ સદ્ અને અસદ્દી અનિર્વચનીય એવો, પદાર્થાન્તર છે. અદ્વૈતવાદમાં પ્રપંચનું વાસ્તવિક અસ્તિત્વ નથી છતાં દૃશ્યમાન પ્રપંચની સંગતિ અવિદ્યા વિના થતી નથી માટે સત્ત્વ-રજ-તમમ્ આ ત્રણ ગુણ સ્વરૂપ અવિદ્યાની કલ્પના કરવામાં આવે છે. આ અવિદ્યા પ્રાગભાવની જેમ અનાદિ હોવા છતાં સાંત છે. જેમ આલોકથી અંધકારનો નાશ થાય છે તેમ અવિદ્યાનો નાશ બ્રહ્મસંવેદનથી થાય છે. આમ ઘટાદિને મોક્ષ માનવાની આપત્તિ નથી. પ્રશ્ન :–અવિદ્યા અને બ્રહ્મસંવેદન પરસ્પર વિરોધી પદાર્થો છે. અવિદ્યાની હાજરીમાં બ્રહ્મસંવેદન ન હોય અને બ્રહ્મસંવેદનની હાજરીમાં અવિદ્યા ન હોય. અવિઘા અનાદિ છે તેની હાજરીમાં બ્રહ્મસંવેદન થવું અશક્ય છે. સરવાળે અવિદ્યાનો નાશ થશે નહીં. જવાબ :—વેદાંત મતે જ્ઞાનની પ્રક્રિયાના બે તબક્કા છે. એક, અજ્ઞાનનો નાશ. બે, વિષયની સ્ફૂર્તિ (પ્રગટ થવું). અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય આત્મા છે. તેમાં બે ઘટક તત્ત્વ છે. અંતઃકરણ અને ચૈતન્ય. અંતઃકરણના ચાર પ્રકાર છે ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર. વિષયનું સંવેદન કરવા અંતઃકરણની વૃત્તિ બને છે. ઘટનું જ્ઞાન કરવા અંતઃકરણ, બુદ્ધિરૂપ વૃત્તિ દ્વારા વિષયાકારે પરિણત થાય છે. અંતઃકરણના વિષયાકાર પરિણામને ‘વૃત્તિ’ કહેવાય છે. અવિદ્યાનું કાર્ય છે—વિષય પર આવરણ બનીને છવાઈ જવું. આવરણને કારણે વિષયનું જ્ઞાન થતું નથી. ઘટના સંબંધમાં આ વિષયાવરણ ‘વયે નાસ્તિ’ ઇત્યાકારક જ્ઞાન Page #66 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः बुद्धिवृत्तिचिदाभासौ द्वावपि व्याप्नुतो घटम् । तत्राज्ञानं धिया नश्येदाभासात् तु घटः स्फुरेत् ॥ एवञ्चाविद्याया अन्तःकरणवृत्तौ न विरोधिता, अपि तु विषयस्फूर्तावेव । બુદ્ધિની વૃત્તિ અને ચૈતન્યનો આભાસ બંને ઘટને વ્યાપીને રહે છે. બુદ્ધિથી અજ્ઞાનનો નાશ થાય છે. આભાસથી ઘટની ફુરણા થાય છે.” આમ અવિદ્યાનો અંત:કરણવૃત્તિ સાથે વિરોધ નથી પણ વિષયની ર્તિ સાથે જ વિરોધ છે. રૂપ છે. અંતઃકરણ જયારે વિષયાકારે પરિણત થાય છે ત્યારે વિષયાવરણનો નાશ થાય છે. આમ વૃત્તિ દ્વારા અજ્ઞાનનાશ થાય છે. અજ્ઞાનનાશ વૃત્તિનું કાર્ય છે. વિષય પ્રકાશ કે જ્ઞાનમાં વૃત્તિ સાક્ષાત્ કારણ નથી. વિષયના જ્ઞાનનું કારણ પ્રતિબિંબિત ચૈતન્ય છે. અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબિત તન્ય અને વિષયાકાર પરિણત વૃત્તિનો સંબંધ થાય ત્યારે જ્ઞાન થાય છે. ઘટાકાર પરિણત વૃત્તિનો અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય સાથે સંબંધ થાય ત્યારે અચં ટઃ એવું જ્ઞાન થાય છે. ટૂંકમાં, અંતઃકરણની વૃત્તિથી ઘટના અજ્ઞાનનો નાશ થાય છે અને અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્યથી ઘટનું જ્ઞાન થાય છે. એકલી વૃત્તિ વિષય પ્રકાશિકા નથી એટલે વિષય પ્રકાશ કે વિષય ર્તિ સાથે વૃત્તિનો વિરોધ છે. પરંતુ વિષયનું અજ્ઞાન અને વૃત્તિનો વિરોધ નથી. ઘટાવરણની હાજરીમાં જ ઘટાકારવૃત્તિ બને છે. બ્રહ્મસંવેદન એટલે બ્રહ્માકારા અંત:કરણવત્તિ, આ વત્તિ બ્રહ્મ વિષેના અજ્ઞાનનો નાશ કરે છે. વૃત્તિ રૂપ છે તેથી બ્રહ્મના અજ્ઞાનરૂપ આવરણની હાજરીમાં બ્રહ્માકાર વૃત્તિ હોય તેમાં કોઈ વિરોધ નથી. વૃત્તિનો વિરોધ વિષયહૂર્તિ સાથે છે. એટલે એકલા બ્રહ્મસંવેદનથી બ્રહ્મજ્ઞાન થતું નથી. આમ, અવિદ્યાની હાજરીમાં બ્રહ્મસંવેદન દુર્ઘટ છે આ શંકા અસ્થાને છે. જીવાત્મા = અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય તઆત્મા વૃત્તિ / ધટાદિ વિષય - वृत्ति = અવિદ્યાનાશ જીવાત્મા = અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય તન્યા + (— ચિતપ્રતિબિંબકચિદાભાસ Page #67 -------------------------------------------------------------------------- ________________ ३६ मुक्तिवादः (१७) स्फूर्तिश्च प्रकटता सा च भट्टानामिव पदार्थान्तरमेवेति । न च ब्रह्मणोऽन्तःकरणवृत्तिविषयत्वे ब्रह्मणः स्वप्रकाशचैतन्यरूपतासिद्धान्तविरोधः, स्वेनैव प्रकाशोऽवगाहनं यस्येति व्युत्पत्त्या स्वमात्रविषयस्यैव स्वप्रकाश-शब्दार्थत्वादिति वाच्यम्। यस्य स्वत एव स्फूर्तिस्तस्यैव स्वप्रकाशत्वात् । जडात्मकस्य प्रपञ्चस्य स्फूर्तिर्न स्वत एव किन्तु फलात् । वृत्तिव्याप्यविषये चित्प्रतिबिम्ब एव पारिभाषिकं फलम् । तदुक्तम् (૧૭) શબ્દાર્થ અને ર્તિ એટલે પ્રકટતા. ભટ્ટમતની જેમ તે સ્વતંત્ર પદાર્થ છે. પ્રશ્ન :-બ્રહ્મ જો અંત:કરણવૃત્તિનો વિષય હોય તો “બ્રહ્મ સ્વપ્રકાશ ચૈતન્યરૂપ છે એ સિદ્ધાંતનો વિરોધ આવશે. કારણ કે જેનો પ્રકાશ અર્થાત્ અવગાહન પોતાના દ્વારા જ થાય તે સ્વપ્રકાશ કહેવાય. સ્વપ્રકાશ શબ્દની વ્યુત્પત્તિ પણ એ છે. માત્ર પોતાનો વિષય બનતો પદાર્થ એ સ્વપ્રકાશ શબ્દનો અર્થ છે. જીવાત્મા=અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય – ટૂર્તિ =જ્ઞાન 7 વૃત્તિ / પ્રતિબિંબ ઘ૮ ઘટાદિ વિષય (૧૭) વિવરણ –અંતઃકરણની વૃત્તિ અને વિષયની ફૂર્તિ આ બંન્ને ભિન્ન ભિન્ન પદાર્થો છે. વૃત્તિ તો અંતઃકરણનો પરિણામ છે અને સ્કૂર્તિ વિષયનો ચિત્ર સાથે સંબંધ છે. આ સંબંધ રૂપ સ્કૂર્તિ પોતે ચિત્ સ્વરૂપ છે કે વિષય સ્વરૂપ ? જો ચિત સ્વરૂપા હોય તો ચિત્રચૈતન્ય નિત્ય છે તેથી હંમેશા સ્કૂર્તિ થયા કરવાની આપત્તિ આવશે અને વિષય સ્વરૂપા હોય તો જ્યાં સુધી વિષયનું અસ્તિત્વ છે ત્યાં સુધી સ્કૂર્તિ થયા કરવાની આપત્તિ છે. આથી ર્તિ શું પદાર્થ છે તે સ્પષ્ટ કરવું જરૂરી છે. તે સ્પષ્ટ કરતા ગદાધર જણાવે છે કે–ર્તિ એટલે વિષયનું પ્રગટ થવું. તે પ્રગટતા, પ્રાદ્ય વગેરે શબ્દથી વાચ્ય છે. ભટ્ટોના મતે જ્ઞાનગ્રાહક જ્ઞાતતા જેમ વિષય અને જ્ઞાનથી અલગ સ્વતંત્ર પદાર્થ છે તેમ પ્રકટતા વિષયરૂપ કે ચિતૂપ નથી પણ સ્વતંત્ર પદાર્થ છે. જે વિષય વૃત્તિનો સંબંધ થાય તો જ અભિવ્યક્ત થાય છે. તેથી સદા ર્તિની આપત્તિ રહેતી નથી. Page #68 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः मोहातीतो विशुद्धो मुनिभिरभिहितो मोहसङ्क्रान्तमूर्तिः साक्षी स्वान्ते तदुत्थे प्रतिफलितवपुर्गीयतेऽसौ प्रमाता ॥ वृत्त्यारूढः प्रमाणं फलमपि धिषणावृत्तिसंव्याप्तचैत्योपाधिर्मोहोत्थशब्दप्रमुखविषयगः स्यात्प्रमेयः परात्मा ॥ इति । ३७ જવાબ ઃ—જેની સ્ફૂર્તિ સ્વતઃ જ છે એ સ્વપ્રકાશ છે. જડાત્મક જગતની સ્ફૂર્તિ સ્વતઃ નથી પણ ફળને કારણે છે. વૃત્તિના વ્યાપ્ય વિષયમાં ચૈતન્યનું પ્રતિબિંબ એ જ પારિભાષિક ફળ છે. કહ્યું છે ‘જે મોહાતીત છે તે વિશુદ્ધ છે અને મોહથી સંક્રાંત સ્વરૂપવાળો તે સાક્ષી છે. મોહથી ઉત્પન્ન થયેલ અંતઃકરણમાં જે પ્રતિફલિત થાય છે તે પરાત્મા પ્રમાતા છે. જે વૃત્તિપર આરૂઢ થાય છે તે પરાત્મા પ્રમાણ છે. બુદ્ધિ વૃત્તિથી વ્યાપ્ત ચૈતન્ય ઉપાધિવાળો પરાત્મા ફળ છે. મોહથી ઉત્પન્ન થયેલા શબ્દ વગેરે વિષયોમાં રહેલો. પરાત્મા પ્રમેય છે. પ્રશ્ન :–વેદાંત મતે બ્રહ્મ સ્વપ્રકાશ ચૈતન્ય છે. સ્વ-પ્રકાશ એટલે જેને પોતાના જ્ઞાન માટે અન્ય કોઈની જરૂર ન પડે તે. બ્રહ્મસંવેદનને જો અંતઃકરણવૃત્તિ રૂપ માનીએ તો ઉપરોક્ત સ્વપ્રકાશ સિદ્ધાંતનો ભંગ થાય છે કારણ કે વૃત્તિ સ્વપ્રકાશ નથી. એક વૃત્તિ બીજી વૃત્તિથી ગ્રાહ્ય છે પણ વૃત્તિ સ્વથી ગ્રાહ્ય નથી માટે સ્વપ્રકાશ નથી. જવાબ :–સ્વપ્રકાશપદનો અર્થ પ્રશ્નમાં કહ્યો છે તે નથી, જેની સ્ફૂર્તિ સ્વથી જ છે બીજાથી નથી તેને સ્વપ્રકાશ કહેવાય. અહીં ‘બીજાથી’ શબ્દનો અર્થ-‘પ્રમાતૃ ચૈતન્યથી ભિન્ન’ એ છે. જડાત્મક પ્રપંચ સ્વપ્રકાશ નથી. તેનું જ્ઞાન ચિત્પ્રતિબિંબ રૂપ ફળથી થાય છે. જ્યારે બ્રહ્મને પોતાના જ્ઞાન માટે ફળની અપેક્ષા નથી માટે બ્રહ્મ સ્વપ્રકાશ છે. બ્રહ્મસંવેદન અંતઃકરણવૃત્તિરૂપ હોવા છતાં તેના સ્વપ્રકાશ હોવામાં કોઈ વિરોધ નથી. જેમ ન્યાયમતે દ્રવ્યના ચાક્ષુષપ્રત્યક્ષમાં આલોકસંયોગ કારણ છે.આલોક સ્વયં એક દ્રવ્ય છે છતાં તેના ચાક્ષુષપ્રત્યક્ષમાં આલોકસંયોગની જરૂર નથી. આલોકનું ચાક્ષુષપ્રત્યક્ષ જેમ સ્વતઃ થાય છે તેમ બ્રહ્મની સ્ફૂર્તિ સ્વતઃ થાય છે. પ્રશ્ન :–જડાત્મક પ્રપંચની સ્ફૂર્તિ ફળથી થાય છે તેમ કહ્યું. તે ફળ શું છે ? જવાબ :–વૃત્તિ વિષયને વ્યાપે છે. વ્યાપવું એટલે વિષયાકાર ધારણ કરવો. ઈંદ્રિય રૂપી નલિકા દ્વારા વૃત્તિ વિષયાકાર ધારણ કરે છે. તેનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે છે. વૃત્તિમાં વિષય બનતો ઘટ વૃત્તિવ્યાપ્ય કહેવાય. તેમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય જ જ્ઞાનપ્રક્રિયાનું ‘ફળ’ છે. આ વાતને સ્પષ્ટ કરતા શારીરક આચાર્ય કહે છે કે—‘અવિદ્યાથી રહિત પરાત્મા વિશુદ્ધ બ્રહ્મ છે. અવિદ્યામાં જેનું પ્રતિબિંબ પડે છે તે સાક્ષી અને સર્વપ્રપંચના સર્જક પરાત્મા ઈશ્વર છે. (માયોપહિત ચૈતન્ય) અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ અંતઃકરણમાં પ્રતિબિંબિત પરાત્મા પ્રમાતા છે. (અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય) તે જ જીવ અર્થાત્ પ્રમાતા જ્યારે અંતઃકરણના વૃત્તિરૂપ પરિણામથી યુક્ત બને ત્યારે પ્રમાણ કહેવાય. વૃત્તિથી વ્યાપ્ય વિષયમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય ફળ=પ્રમા=પ્રમિતિ છે. અજ્ઞાનને કારણે જીવને જ ઘટાદિ સંજ્ઞા મળે છે. આવી સંજ્ઞા ધરાવતા પરાત્માને પ્રમેય કહેવાય છે.’ આમ જડાત્મક પ્રપંચની સ્ફૂર્તિ જ્ઞાનથી થાય છે. બ્રહ્મની સ્ફૂર્તિ જ્ઞાનથી થતી નથી, સ્વતઃ જ થાય Page #69 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ब्रह्मणश्च स्फूर्तिः स्वत एव, न तु चिदाभासात्, चैतन्यवस्तुनि चैतन्यप्रतिबिम्बासम्भवात् । ___ (१८) एतेन ब्रह्मसंवेदनं ब्रह्मज्ञानम्, एवं च स्वविषयज्ञानरूपं ब्रह्मैव तथेति नित्यतया संसारदशायामपि तत्सत्त्वेनाविद्यानिवृत्तिप्रसङ्ग इति परास्तम् । अन्त:करणवृत्तिरूपब्रह्मसंवेदनस्यैवाविद्यानिवर्तकतया ब्रह्माकारवृत्तेः संसारदशायामसत्त्वेनाविद्यानिवृत्तिप्रसङ्गाप्रसक्तेः । (१९) त्रिदण्डिनस्तु आनन्दमयपरमात्मनि जीवात्मनो लयो मोक्षः । અને બ્રહ્મની સ્કૂર્તિ સ્વતઃ જ થાય છે, ચૈતન્યના આભાસથી થતી નથી. કારણ કે ચૈતન્ય વસ્તુમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે નહીં. (૧૮) શબ્દાર્થ –બ્રહ્મસંવેદન અંત:કરણવૃત્તિ રૂપ છે તેથી જ આ શંકા પરાસ્ત થઈ જાય છે કે-“બ્રહ્મસંવેદન એટલે બ્રહ્મજ્ઞાન. અર્થાત સ્વવિષયજ્ઞાનરૂપ બ્રહ્મ જ બ્રહ્મસંવેદન છે. બ્રહ્મ નિત્ય છે તેથી બ્રહ્મસંવેદન પણ નિત્ય થશે. સંસારદશામાં પણ બ્રહ્મસંવેદન છે. તેથી સંસારઅવસ્થામાં પણ અવિદ્યાનાશનો પ્રસંગ છે,” આ શંકા ખોટી છે, કારણ કે–અંત:કરણવૃત્તિરૂપ બ્રહ્મ જ અવિદ્યાનિવર્તક છે. બ્રહ્માકારા વૃત્તિ સંસારદશામાં નથી માટે સંસારદશામાં અવિદ્યાનિવૃત્તિનો પ્રસંગ નથી. (૧૯) શબ્દાર્થ –ત્રિદંડી વેદાંતીઓ એમ કહે છે કે–આનંદમય પરમાત્મામાં જીવાત્માનો છે. કારણ કે જ્ઞાન એટલે વિષયમાં ચૈતન્યનું પ્રતિબિંબ. પ્રસ્તુત સ્થળે અંતઃકરણવૃત્તિનો વિષય બ્રહ્મ છે. તે સ્વયં ચૈતન્ય રૂપ છે. ચૈતન્યમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે નહીં. પ્રતિબિંબ ભિન્ન વસ્તુમાં જ પડે એ નિયમ છે. માટે બ્રહ્મની ર્તિ જ્ઞાનથી નહીં પણ સ્વતઃ મનાય છે. બ્રહ્મસંવેદનથી અવિદ્યાનો નાશ થાય છે તે જ મુક્તિ છે. બ્રહ્મસંવેદનને અંતઃકરણ વૃત્તિરૂપ માનવાથી અન્ય એક આપત્તિનો પણ નિરાસ થઈ જાય છે તે દર્શાવે છે–તેન...ઇત્યાદિ દ્વારા (૧૮) વિવરણ –વેદાંતમતે વિષય જ્યાં સુધી વિષયાકાર ધારણ નથી કરતો ત્યાં સુધી જ્ઞાનપ્રક્રિયાનો ભાગ બનતો નથી. વૃત્તિથી જ જ્ઞાનપ્રક્રિયા પ્રારંભાય છે. બ્રહ્મસંવેદન અવિદ્યાનાશક છે. અહીં સંવેદનનો અર્થ કેવળ “જ્ઞાન” એટલો જ નથી. માત્ર જ્ઞાન અર્થ કરવાથી આશંકા જાગી શકે છે. બ્રહ્મનું જ્ઞાન એટલે બ્રહ્મવિષયક જ્ઞાન. જ્ઞાન એટલે ચૈતન્ય એટલે બ્રહ્મ. આમ બ્રહ્મવિષયક જ્ઞાન બ્રહ્મરૂપ થયું. બ્રહ્મ નિત્ય છે તેથી બ્રહ્મ વિષયક જ્ઞાન પણ નિત્ય છે. નિત્ય હોવાથી સંસારદશામાં પણ છે. તેથી સંસારદશામાં પણ અવિદ્યાનાશનું કારણ બનશે. જે પ્રતીતિ વિરુદ્ધ છે. ઉપર કહ્યું તે મુજબ બ્રહ્મને અંતઃકરણ વૃત્તિ રૂપ માનવાથી આ આપત્તિ રહેતી નથી. બ્રહ્મ નિત્ય છે પણ બ્રહ્માકારા વૃત્તિ નિત્ય નથી. એ સંસારદશામાં ઉત્પન્ન થતી નથી માટે સંસાર દશામાં અવિદ્યાનાશ થવાની આપત્તિ નથી. (૧૯) વિવરણ –વેદાંત મતના અનેક પ્રસ્થાન છે. કેવલાદ્વૈત મતે બ્રહ્મ વિશુદ્ધ છે. તેમાં સુખ Page #70 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः परमात्मजीवात्मनोरभेदेऽपि उपाधिविशेषविशिष्टस्याऽऽत्मनो जीवतया तस्यैवौपाधिकः परमात्मभेद इति भेदकोपाधिविरह एव जीवस्य परमात्मनि यथा घटाकाशस्य घटविगम एव शुद्धाकाशस्य लयः, लिङ्गशरीरावच्छिन्नस्यैवात्मनो जीवभाव इति लिङ्गशरीरनाश एव पर्यवसितो मोक्षः । लिङ्गशरीरं च स्थूलशरीरबीजभूतमहदहङ्कारतन्मात्राख्यभूतसूक्ष्मैकादशेन्द्रियसमुदायः । तद्विशिष्टस्यैवात्मनो दुःखादिमत्तया विशेषणीभूतलिङ्गशरीरस्यैव नाशे दुःखादिकं नोत्पत्तुमर्हति । विशेषणमत्रावच्छेदकत्वाख्यसम्बन्धविशेषवद् आश्रयान्तर्भूतं, तन्मात्रं वा आश्रयः सर्वथैव तस्य दुःखहेतुत्वात् । एवं च तद्विगमस्य दुःखनिवृत्तिहेतुतया पुरुषार्थत्वमक्षतमेवेति । एवमपि मायाधीनस्य प्रपञ्चस्य मायानिवृत्त्यैव निवृत्तेर्मायानिवृत्तेर्मोक्षदशायामावश्यकत्वम् । अविद्यैव मायात्वेनैतन्मते લય મોક્ષ છે. આમ તો જીવાત્મા અને પરમાત્મા એક જ છે છતાં ઉપાધિવિશેષથી વિશિષ્ટ આત્મા જીવ છે. તેથી જીવાત્મા અને પરમાત્માનો ઉપાધિને કારણે ભેદ છે. આ ભેદક ઉપાધિનો વિરહ જ પરમાત્મામાં જીવાત્માનો લય છે. જેમ ઘટનો નાશ થતાં ઘટાકાશનો શુદ્ધ આકાશમાં લય થાય છે. આમ, લિંગ શરીરથી યુક્ત આત્મા જ જીવ છે તેથી લિંગ શરીરનો નાશ જ મોક્ષ છે એ ફલિત થાય છે. લિંગશરીર સ્કૂલશરીરનું બીજ છે. તે મહત્ તત્ત્વ, અહંકાર, તન્માત્રા, સૂક્ષ્મ અગિયાર ઇંદ્રિયોનો સમુદાય છે. લિંગશરીર વિશિષ્ટ આત્મા જ દુઃખ વગેરે ધર્મોથી યુક્ત હોય છે. તેથી વિશેષણ બનતા લિંગશરીરનો નાશ થતા દુઃખ વગેરે ઉત્પન્ન થતા નથી. અહીં વિશેષણ અવચ્છેદકતા નામના વિશેષ સંબંધનું અધિકરણ છે. જેનો દુઃખાદિના આશ્રમમાં અંતર્ભાવ થાય છે અથવા તન્માત્રા જ દુઃખનો આશ્રય છે કારણ કે તે જ દરેક રીતે દુ:ખનું કારણ છે. આમ, લિંગશરીરનો વિગમ જ દુઃખનિવૃત્તિનું કારણ છે. તેથી તે પુરુષાર્થ છે. દુ:ખ વગેરે કોઈ ધર્મો નથી. પ્રાય: રામાનુજમતે બ્રહ્મ આનંદરૂપ છે. જીવ અને પરમાત્મા પરમાર્થથી ભિન્ન નથી છતાં ઉપાધિને કારણે બંને વચ્ચે ભેદ છે. આ ઉપાધિ લિંગ શરીર છે. લિંગ એટલે કારણ, અદશ્ય, સૂક્ષ્મ, સ્થૂલ શરીરના કારણભૂત શરીરને લિંગ શરીર કહેવાય છે. મહત્ તત્ત્વ, અહંકાર, પાંચ તન્માત્રા જે પૃથ્વી વગેરે પાંચ ભૂતોનું સૂક્ષ્મ સ્વરૂપ છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય આ સત્તર તત્ત્વો મળીને લિંગ શરીર બને છે. લિંગશરીરરૂપ ઉપાધિ વિશિષ્ટ આત્માને જ જીવાત્મા કહેવાય છે. જીવાત્મા અને પરમાત્મા આવો ભેદ કરતી લિગશરીરરૂપ ઉપાધિ દૂર થવી એ જ મોક્ષ છે. જેમ ઘટાકાશ અને શુદ્ધ આકાશ વચ્ચે ઉપાધિને કારણે ભેદ છે. ઘટરૂપ ઉપાધિ દૂર થતાં ઘટાકાશ અને શુદ્ધાકાશ એક જ રહે છે. વ્યવહારમાં ઘટાકાશનો શુદ્ધાકાશમાં લય થયો કહેવાય છે. તેમ લિંગશરીર રૂપ ઉપાધિ દૂર થતાં જીવાત્માનો પરમાત્મામાં લય થયો કહેવાય છે. આમ, લિંગશરીરનો નાશ જ મોક્ષ છે. પ્રશ્ન :–લિંગશરીરનો નાશ મોક્ષ છે. તે પુરુષાર્થ કેવી રીતે બને છે? દુઃખ અસમાનકાલીન સુખ અથવા દુ:ખનાશ પ્રયોજન છે. લિંગશરીરનો નાશ બેમાંથી એક પણ નથી. માટે તે પુરુષાર્થ બની શકે નહીં. પુરુષની ઇચ્છાનો વિષય ન બને તો કોઈની પ્રવૃત્તિ પણ થશે નહીં. જવાબ :-દુઃખની પ્રત્યે લિંગશરીરવિશિષ્ટ આત્મા કારણ છે. લિંગ શરીર વિશિષ્ટ આત્મા જ Page #71 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः परिभाषितेति फलतो न विशेषः । (२०) अत्र न्यायविदः-अविद्या न पदार्थान्तरम् मानाभावात् किन्त्वदृष्टमेव तत्त्वज्ञानरूपविद्याविरोधितयाऽविद्येत्युच्यते । अदृष्टव्यक्तीनां सादित्वेऽपि तत्प्रवाहस्या લિંગશરીરને દુઃખનું કારણ માનવા છતાં પ્રપંચ તો માયાધીન છે. પ્રપંચની નિવૃત્તિ માયાની નિવૃત્તિથી જ સાધ્ય છે. માટે મોક્ષદશામાં માયાની નિવૃત્તિ થવી આવશ્યક છે. આ મતે અવિદ્યા ન જ માયા તરીકે ઓળખવામાં આવે છે. માટે પૂર્વમતથી આ મતમાં કોઈ વિશેષ ફરક નથી. (૨૦) શબ્દાર્થ –આ વિષયમાં નૈયાયિકોનો એ મત છે કે–અવિદ્યા સ્વતંત્ર પદાર્થ નથી. તેને સ્વતંત્ર માનવામાં કોઈ પ્રમાણ નથી. પરંતુ અદૃષ્ટ નામનો ગુણ જ તત્ત્વજ્ઞાનરૂપ વિદ્યાનો દુઃખનું અધિકરણ છે. દુઃખ ઉત્પન્ન થાય છે–લિંગ શરીરને કારણે. અને તેનાથી અવચ્છિન્ન હોવાથી આત્મા તેનું અધિકરણ બને છે. આમ કારણ અને કાર્ય વચ્ચે અવચ્છેદકતા સંબંધ છે. નૈયાયિકો શરીર અને આત્માનો વિજાતીય સંયોગ દુઃખાદિની ઉત્પત્તિનું કારણ માને છે. વેદાંતીઓ સૂક્ષ્મશરીર અને આત્માનો અવચ્છેદકતા નામનો સંબંધ માને છે. (ન્યાયમતે શ્રોત્રેન્દ્રિય કર્ણશખુલ્યવચ્છિન્ન આકાશ સ્વરૂપ છે. શુદ્ધાકાશમાં શ્રાવણ પ્રત્યક્ષ થતું નથી તેમ વેદાંત મતે લિંગશરીરાવચ્છિન્ન આત્મા દુઃખનું કારણ છે. લિંગ શરીરરૂપ ઉપાધિ રહિત શુદ્ધાત્મામાં દુઃખ ઉત્પન્ન થતું નથી.) અવચ્છેદકતા સંબંધથી આત્મા દુઃખનું અધિકરણ બને છે. દુઃખનો આશ્રય લિંગશરીર વિશિષ્ટ આત્મા છે. તેના એકદેશ (=વિશેષ્યમાં) દુ:ખ અવચ્છેદકતા સંબંધથી રહે છે. માટે વિશેષણમાં પણ તે અવચ્છેદકતા સંબંધ છે. આમ અવચ્છેદકતા સંબંધથી પરંપરયા દુ:ખનો આશ્રય લિંગ શરીર છે તેથી તેની નિવૃત્તિ દુ:ખનિવૃત્તિનું કારણ બની શકે છે. આમ પુરુષેચ્છાવિષયત્વ લિંગશરીરનિવૃત્તિમાં પણ અખંડ છે તેથી તે પુરુષાર્થનો વિષય છે. પરંપરા અવચ્છેદકતા સંબંધથી આશ્રયના એક દેશમાં લિંગશરીરનો અંતર્ભાવ માનવામાં ગૌરવ છે તેથી તાત્ર વા કહીને બીજો વિકલ્પ રજૂ કર્યો છે. અથવા દુ:ખનો આશ્રય એકમાત્ર લિંગશરીર જ છે. સાક્ષાત કે પરંપરાએ દુઃખનું કારણ તે જ છે. તેથી તેની નિવૃત્તિ પુરુષાર્થનો વિષય છે. ત્રિદંડી વેદાંતીના મતનું ખંડન કરતા ગદાધર જણાવે છે કે–દુઃખનિવૃત્તિ અને લિંગશરીરનિવૃત્તિ વચ્ચે કાર્યકારણ ભાવ સમજાવી શકાય તેમ છે. આથી લિંગશરીર નિવૃત્તિ પુરુષાર્થ પણ બની શકે છે. તેમ છતાં દુઃખનિવૃત્તિમાં લિંગશરીરની નિવૃત્તિ કરતાં માયાની નિવૃત્તિ વધુ આવશ્યક છે. પ્રપંચ માયાને આધીન છે. જ્યાં સુધી માયા નિવૃત્ત ન થાય ત્યાં સુધી પ્રપંચની નિવૃત્તિ થતી નથી. લિંગશરીરની નિવૃત્તિ સાથે માયાની નિવૃત્તિ થઈ જ જાય છે તેવું નથી. લિંગશરીર નિવૃત્તિ જ મોક્ષ હોય તો મોક્ષમાં માયાનું અસ્તિત્વ છે તે સ્વીકારવું પડશે. મોક્ષમાં માયાનું અસ્તિત્વ નથી જ. તેથી માયા મોક્ષ માટે વધુ મજબૂત કારણ સિદ્ધ થાય છે. એકદંડી વેદાંતમતમાં જે અવિદ્યા છે તે જ ત્રિદંડીના મતે માયા. બન્નેના કાર્ય એક જ છે તેથી બંને વચ્ચે કોઈ તફાવત નથી. અવિદ્યાની કલ્પનાનું (અન્તઃસ્રરા વૃત્તિરૂપ.... ઇત્યાદિ ગ્રંથથી) પહેલા ખંડન કર્યું જ છે તેથી આ મતનું પણ ખંડન થઈ જાય છે. (૨૦) વિવરણ –દુ:ખનું કારણ અવિદ્યા છે. આ વાત સર્વમાન્ય છે. વેદાંતમતમાં અવિદ્યા સદસથી અનિર્વચનીય એવો પદાર્થ છે. પ્રચલિત પ્રપંચગત પદાર્થોથી તે ભિન્ન છે. આ વિષયમાં Page #72 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः नादितया अविद्याया अनादिताप्रवादः । तथा च तन्निवृत्तिस्तदधीनदुःखनिवृत्तिर्वा मोक्ष इति निष्प्रत्यूहमेव । (२१) यत्त्वविद्यानिवृत्त्या बुद्ध्यादिनिवृत्तौ तद्धर्मस्य दुःखस्य निवृत्तिरिति तदपि न युक्तिपथमारोहति बुद्धेः सुखदुःखाद्याश्रयत्वे तस्या विनाशे मानाभावात् । न વિરોધી છે માટે અવિદ્યા કહેવાય છે. અષ્ટ વ્યક્તિઓ સાદિ છે છતાં તેમનો પ્રવાહ અનાદિ છે. તેથી અવિદ્યા અનાદિ છે તેવો પ્રવાદ છે. તેથી અવિદ્યાની નિવૃત્તિ અથવા અવિદ્યા(અષ્ટ)ને આધીન દુઃખની નિવૃત્તિ મોક્ષ છે તેમાં કોઈ વિરોધ નથી. (૨૧) શબ્દાર્થ –જે એમ કહે છે કે અવિદ્યાની નિવૃત્તિ થતા બુદ્ધિ વગેરેની નિવૃત્તિ થાય છે. તેમની નિવૃત્તિ થતા તેના ધર્મ દુઃખની નિવૃત્તિ થાય છે. તે પણ યુક્તિસંગત જણાતું નથી. બુદ્ધિ નૈયાયિકો કહે છે કે તથાકથિત અવિદ્યા સ્વતંત્ર પદાર્થ નથી. (ચોવીસ ગુણોમાં “અષ્ટ' નામક ગુણમાં જ અવિદ્યાનો સમાવેશ થાય છે.) કારણ કે અવિદ્યાને સ્વતંત્ર સાબિત કરતું કોઈ પ્રમાણ નથી. વેદાંતીઓ પ્રપંચને મિથ્યા માને છે. પ્રપંચના મિથ્યાત્વની અવિદ્યા વિના ઉપપત્તિ થતી નથી અને દષ્ટ પદાર્થોમાં અવિદ્યાનો સમાવેશ થતો નથી માટે અવિદ્યા ભિન્ન છે તેવું સ્વીકારે છે. આમ વેદાંતીઓ અવિદ્યાને સ્વતંત્ર પદાર્થ સાબિત કરવા અનુમાન પ્રમાણ પ્રસ્તુત કરે છે. પરંતુ તે પણ નૈયાયિકોના મતે અયુક્ત છે કારણ કે પ્રપંચ મિથ્યા નથી, વાસ્તવિક છે. તેના આધારે અવિદ્યાની સિદ્ધિ થઈ શકે નહીં. માટે તૈયાયિકો ચોવીસ ગુણ અન્તર્ગત અદૃષ્ટ ગુણમાં અવિદ્યાનો સમાવેશ કરે છે. તત્ત્વજ્ઞાનને વિદ્યા કહી શકાય. જે અદૃષ્ટ આ તત્ત્વજ્ઞાનનો પ્રતિબંધ કરે છે તેને અવિદ્યા કહેવાય. પ્રશ્ન :-વેદાંત દર્શનમાં અવિદ્યા અનાદિ છે, અદૃષ્ટ ક્રમને આધીન હોવાથી સાદિ છે. આથી અવિદ્યા અને અદૃષ્ટ એક છે તેવું કેવી રીતે કહી શકાય ? શાસ્ત્રમાં પણ અવિદ્યા અનાદિ છે તેવો પ્રવાદ જોવા મળે છે. જવાબ :–અદેષ્ટ સાદિ છે તે વાત સાચી છે. તે તે અદૃષ્ટ વ્યક્તિ રૂપે અદૃષ્ટ સાદિ છે પણ અદષ્ટનો પ્રવાહ અનાદિ છે. અદષ્ટના પ્રવાહને લક્ષમાં રાખીને શાસ્ત્રોમાં અવિદ્યા અનાદિ છે તેવો પ્રવાદ છે. આમ, અવિદ્યા રૂપ અદષ્ટની નિવૃત્તિ અથવા તો અવિદ્યાને આધીન દુ:ખની નિવૃત્તિ મોક્ષ છે. આ વાતમાં કોઈ વિરોધ નથી. (૨૧) વિવરણ :–નૈયાયિકોએ તત્ત્વજ્ઞાન દ્વારા અવિદ્યાનો નાશ માન્યો છે અને અવિદ્યાના નાશથી દુ:ખનો નાશ માન્યો છે. આમ, તેમના મતે દુ:ખધ્વસ પ્રત્યે તત્ત્વજ્ઞાન પરંપરાએ કારણ બને છે. તત્ત્વજ્ઞાનની પરંપરિત કારણતામાં અરુચિ વ્યક્ત કરતો મત યત્ત દ્વારા પ્રસ્તુત થયો છે. આ મત પ્રમાણે આશ્રયના નાશથી આશ્રિતનો નાશ થાય છે. બુદ્ધિ ધર્મ-અધર્મ વગેરે અદૃષ્ટનો આશ્રય છે. તત્ત્વજ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ થતાં બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનાશ થતા ધર્મ-અધર્મનો નાશ થાય છે. તેના દ્વારા દુઃખ નાશ થાય છે. આમ, તત્ત્વજ્ઞાન આશ્રયનો નાશ કરવા દ્વારા દુ:ખનાશનું કારણ બને છે એ યજુકારનો અભિમત છે. આ મત યુક્તિ સંગત નથી. કારણ કે સુખદુઃખના આશ્રય તરીકે સર્વત્ર આત્મા Page #73 -------------------------------------------------------------------------- ________________ ४२ मुक्तिवादः च दुःखात्यन्तोच्छेदानुरोधात्तन्नाशोपगमः तत्सत्त्वेऽप्यदृष्टोच्छेदादेव दुःखप्रवाहविच्छेदसम्भवात् । न चाश्रयनाशं विना अशेषादृष्टनाश एवानुपपन्नः, आश्रयसत्त्वेऽपि समानाधिकरणतत्त्वज्ञानादेवाशेषादृष्टनाशसम्भवात् । भवन्मतेऽप्यविद्यानाशे तद्धेतुताया સુખદુઃખનો આશ્રય હોય તો તેના નાશમાં કોઈ પ્રમાણ નથી. પ્રશ્ન ઃ—દુઃખનો આત્યંતિક ઉચ્છેદ થાય છે તેના અનુરોધથી બુદ્ધિનો નાશ સ્વીકારવો રહ્યો. જવાબ :–આ વાત યોગ્ય નથી કારણ કે બુદ્ધિ હોવા છતાં અદૃષ્ટના નાશથી જ દુઃખ પરંપરાનો વિચ્છેદ સંભવી શકે છે. પ્રશ્ન :–આશ્રયના (બુદ્ધિના) નાશ વિના અદૃષ્ટનો નાશ થઈ શકતો નથી. જવાબ :—આશ્રયભૂત બુદ્ધિ હોવા છતાં સમાનાધિકરણ તત્ત્વજ્ઞાનથી જ તમામ અદષ્ટનો નાશ સંભવે છે. તમારા મતે પણ અવિદ્યાના નાશમાં અર્દષ્ટનાશની કારણતા આવશ્યક છે. અદૃષ્ટ અભિપ્રેત છે, બુદ્ધિ અભિમત નથી. સાંખ્યદર્શન બુદ્ધિને સુખદુઃખાદિનો આશ્રય માને છે પણ તેનું ખંડન અનેક સ્થળે થઈ ચૂક્યું છે. સુખદુઃખાદિ આત્માના વિશેષ ગુણો છે. તેનું અધિકરણ આત્મા નિત્ય છે. બુદ્ધિ સુખદુઃખનો આશ્રય હોય તો તેનો વિનાશ થાય છે—એ વાતમાં કોઈ પ્રમાણ નથી. અથવા બુદ્ધિને સુખદુઃખનો આશ્રય માની તેનો નાશ માનવો—આ વાતમાં કોઈ પ્રમાણ નથી. તેથી બુદ્ધિના નાશથી સુખદુઃખનો નાશ થાય છે આ વાત યુક્તિરહિત છે. પ્રશ્ન :–બુદ્ધિના નાશ વિના દુઃખનો આત્યંતિક નાશ સમજાવી શકાતો નથી—આ જ પ્રમાણ છે. કાર્યથી કારણનું અનુમાન થાય છે. આત્યંતિક દુઃખોચ્છેદ રૂપ કાર્ય દ્વારા બુદ્ધિના નાશનું અનુમાન થઈ શકે. જવાબ :–દુ:ખના આત્યંતિક ઉચ્છેદનો નિર્વાહ કરવા બુદ્ધિનાશને કારણ માનવાની જરૂર નથી. કારણ કે બુદ્ધિનાશ દુઃખના આત્યંતિક ઉચ્છેદમાં અન્યથાસિદ્ધ છે. બુદ્ધિ હોવાં છતાં અદૃષ્ટના નાશથી દુઃખનો આત્યંતિક નાશ થઈ શકે છે. માટે ઉપરોક્ત તર્ક અપ્રયોજક છે. કેમ કે તેના દ્વારા વ્યભિચારની શંકાનું નિવર્તન થતું નથી. પ્રશ્ન :–આશ્રયના નાશ વિના સંપૂર્ણ રીતે અદૃષ્ટનો નાશ થતો નથી આ તર્ક જ ઉપરોક્ત અનુમાનનો પ્રયોજક છે. અશેષઅદૃષ્ટનાશ જ આત્યંતિક દુઃખોચ્છેદનું કારણ છે. જવાબ :–અશેષ અદષ્ટનો નાશ આશ્રયભૂત બુદ્ધિના નાશથી થાય છે તેવું નથી. બુદ્ધિ હોવા છતાં પણ દુ:ખના સમાનાધિકરણ તત્ત્વજ્ઞાનથી જ અશેષ અદૃષ્ટનો નાશ સંભવી શકે છે. પ્રશ્ન :–અશેષ અદષ્ટ નાશનું કારણ આશ્રયભૂત બુદ્ધિનાશ છે કે તત્ત્વજ્ઞાન છે ? તેનું વિનિગમક કોણ છે ? જવાબ :—બંને મતમાં જે આવશ્યક હોય તે કારણ બને તે વિનિગમક યુક્તિ બને. યત્તુકાર અશેષઅદષ્ટનાશ પ્રત્યે આશ્રયભૂત બુદ્ધિનાશને કારણ માને છે તેમ છતાં તેને તત્ત્વજ્ઞાનને અવિદ્યાનાશમાં કારણ માન્યું જ છે. જ્યારે અન્યત્ર (અવિદ્યાનાશમાં) તત્ત્વજ્ઞાનની કારણતા સ્વીકારેલી છે તો અહીં પણ તેને જ કારણ માની લેવામાં ઔચિત્ય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः आवश्यकत्वात् । पुनरदृष्टानुत्पत्तिश्च वासनादिविरहात् । योगिनां बुद्ध्यादिसत्त्वेऽप्यदृष्टो( ष्टानु )त्पत्त्या भवन्मतेऽप्यदृष्टस्य वासनाहेतुकत्वात् । ४३ (२२) अथाविद्याया पदार्थान्तरत्वे चेद्विशेषस्तदा माभूत्तस्यास्तथात्वम् । अदृष्टं मिथ्याज्ञानाहिता वासनैव वा भवत्वविद्या । तत्त्वज्ञानन्त्वदृष्टनाशे न साक्षाद्धेतुरपि तु નાશ પામ્યા પછી ફરી ઉત્પન્ન થતું નથી તેનું કારણ વાસના વગેરેનો અભાવ છે. યોગીઓને બુદ્ધિ વગેરે હોવા છતાં અદૃષ્ટ ઉત્પન્ન થતું નથી તેથી તમારા મતે પણ અદૃષ્ટ વાસનાથી જન્ય છે. (૨૨) શબ્દાર્થ :પૂર્વપક્ષ : અવિદ્યાને સ્વતંત્ર પદાર્થ માનવામાં આપત્તિ છે તો અવિદ્યાને સ્વતંત્ર પદાર્થ ન માનો. અદૃષ્ટ અથવા મિથ્યાજ્ઞાનને કારણે આવેલી વાસના જ અવિદ્યા છે. આવું પ્રશ્ન :–જો અદૃષ્ટનો અશેષ રૂપે નાશ અભિપ્સિત હોય તો બુદ્ધિ નાશને સ્વીકારવો જરૂરી છે. બુદ્ધિના નાશ વિના અદૃષ્ટનો પૂર્ણ નાશ નહીં થાય જેથી ફરી અદષ્ટ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. તત્ત્વજ્ઞાનથી અદૃષ્ટનો પૂર્ણ નાશ થતો નથી એ વાત નૈયાયિકોને પણ માનવી જ પડે છે, કારણ-તત્ત્વજ્ઞાન પામેલા યોગીઓને પણ અદષ્ટ હોય છે. જવાબ :–અદૃષ્ટનું કારણ વાસના છે. મુક્તિ અવસ્થામાં ફરી અદૃષ્ટ ઉત્પન્ન થતું નથી કારણ કે વાસના નથી. પ્રશ્ન :—પણ અદૃષ્ટનું કારણ વાસના છે એવું અમે નથી માનતા તેથી આ દલીલ અમને માન્ય નથી. જવાબ :યોગીઓને બુદ્ધિની હાજરી હોવા છતાં વાસના નહીં હોવાથી અર્દષ્ટ ઉત્પન્ન થતું નથી તેથી તમારે પણ અદૃષ્ટનું કારણ વાસના છે તે સ્વીકારવું પડશે. યોગીઓને બુદ્ધિ છે. પણ અદૃષ્ટ ઉત્પન્ન થવાનું કારણ અવિદ્યા છે. તત્ત્વજ્ઞાન દ્વારા યોગીઓએ તેનો નાશ કર્યો છે. તેથી બુદ્ધિ હોવા છતાં અદૃષ્ટ ઉત્પન્ન થતું નથી. આમ યોગીઓના અદૃષ્ટના કારણ તરીકે વાસનાને સ્વીકારવી તમારા માટે પણ આવશ્યક છે. આમ, તત્ત્વજ્ઞાનથી અવિદ્યાનો નાશ, તેનાથી બુદ્ધિરૂપ આશ્રયનો નાશ, તેના દ્વારા અદૃષ્ટનો નાશ અને સુખદુ:ખનો નાશ આવી પરંપરાવાળી કારણ પ્રક્રિયા સ્વીકારવા કરતા તત્ત્વજ્ઞાનને સાક્ષાત્ અદૃષ્ટ રૂપ અવિદ્યા નાશનું કારણ માનવું વધુ ઉચિત છે. (૨૨) વિવરણ :—નૈયાયિકો અવિદ્યાને માને છે પણ તેના સ્વતંત્ર પદાર્થ હોવાને વિષે તેમને આપત્તિ છે. ‘આશ્રયનાશથી આશ્રિતનાશ થાય છે.' આ માન્યતા ધરાવતા યત્તુકાર આની સામે પૂર્વપક્ષ રચે છે કે—અવિદ્યાને સ્વતંત્ર પદાર્થ માનવામાં આપત્તિ હોય તો ભલે અવિદ્યા અદૃષ્ટરૂપ હોય. અથવા મિથ્યાજ્ઞાનજન્ય વાસનારૂપ હોય. કેવળ અદષ્ટત્વન અદષ્ટ વિદ્યાવિરોધી નથી માટે મિથ્યાજ્ઞાનજન્યવાસના અવિદ્યા છે. આ બીજો વિકલ્પ રજૂ કર્યો છે. મિથ્યાજ્ઞાન તદભાવવતિ તત્પ્રકારકત્વ રૂપ છે. તે તદ્ઘતિ તત્પ્રકારકત્વ રૂપ વિદ્યાનું વિરોધી બની શકે છે. પૂર્વોક્ત વેદાંતમત અવિદ્યાને પદાર્થાતર માનીને તેની નિવૃત્તિને મોક્ષ કહે છે. નૈયાયિક અવિદ્યાને પદાર્થાંતર ન માનતા અર્દષ્ટરૂપ માનીને તજ્જન્યદુઃખનિવૃત્તિને મોક્ષ કહે છે. આ બંને પક્ષ તત્ત્વજ્ઞાનથી અવિદ્યાનિવૃત્તિ થાય છે તેવું સ્વીકારે છે. યત્તુકાર બુદ્ધિનાશથી અવિદ્યાનિવૃત્તિ થાય છે તેવું માને છે. અવિદ્યા સ્વતંત્ર પદાર્થ હોય કે અદૃષ્ટ રૂપ હોય તેનું તેના મતે Page #75 -------------------------------------------------------------------------- ________________ ४४ मुक्तिवादः बुद्धिनाश एव । बुद्धर्ज्ञानाद्याश्रयतया तत्त्वज्ञानस्याश्रयतारूपसाक्षात्सम्बन्धस्य नाशकतावच्छेदकतया लाघवाद् अदृष्टे सामानाधिकरण्यरूपपरम्परासम्बन्धेनैव तत्त्वज्ञानसत्त्वात् तस्य तन्नाशकत्वे नाशकतावच्छेदकप्रत्त्यासत्तिगौरवात् । न च प्रतियोगिनिष्ठप्रत्यासत्त्या ज्ञानस्यादृष्टनाशकत्वोपगम एव गौरवात् नाशाधिकरणनिष्ठसाक्षात्सम्बन्धेनैव तस्य तन्नाशं प्रति हेतुत्वमुपगन्तव्यमिति वाच्यम् । तथा सति नियामकाभावेनातिप्रसङ्गापातात् । एवं वासनानाशे तत्त्वज्ञानस्य पृथक्कारणताकल्पनेनापि न्यायमते गौरवम् । तन्नाशादेवादृष्टनाशवत् वासनानाशोपपत्तेस्तत्त्वज्ञानस्य માનવામાં કોઈ આપત્તિ નથી. પણ તત્ત્વજ્ઞાન અદષ્ટનાશનું સાક્ષાત્ કારણ નથી, બુદ્ધિ નાશ અદષ્ટનાશનું સાક્ષાત્ કારણ છે. બુદ્ધિમાં જ્ઞાનાદિ રહે છે. તત્ત્વજ્ઞાનનો આશ્રયતા રૂપ સાક્ષાત્ સંબંધ નાશકતાવચ્છેદક બને છે તેથી લાઘવ થાય છે. અદષ્ટનાશમાં સામાનાધિરણ્યરૂપ પંરપરા સંબંધથી તત્ત્વજ્ઞાન રહે છે તેથી તત્ત્વજ્ઞાન અદષ્ટનાશનું સાક્ષાત્ કારણ માનીએ તો નાશકતાવચ્છેદક સંબંધ ગુરુભૂત છે. પ્રશ્ન :–પ્રતિયોગીમાં રહેલ સંબંધથી જ્ઞાનને અષ્ટનાશક માનવામાં જ ગૌરવ છે. તેથી નાશના અધિકરણમાં રહેલા સાક્ષાત્ સંબંધથી જ તત્ત્વજ્ઞાન અદષ્ટનાશનું કારણ બને છે એમ માનવામાં લાઘવ છે. જવાબ :–આવું માનવામાં કોઈ નિયામક નથી તેથી અતિપ્રસંગ થશે. આ જ રીતે વાસનાના નાશમાં તત્ત્વજ્ઞાનને અતિરિક્ત કારણ માનવામાં ન્યાયમતમાં ગૌરવ છે. (અમારા મતે) મહત્ત્વ નથી. અવિદ્યા અષ્ટરૂપ કે મિથ્યાજ્ઞાનાહિત વાસનારૂપ હોય તેની નિવૃત્તિનું કારણ તત્ત્વજ્ઞાન નથી. અવિદ્યાની નિવૃત્તિ બુદ્ધિનાશથી થાય છે. તત્ત્વજ્ઞાન બુદ્ધિનાશનું કારણ છે. આમ તત્ત્વજ્ઞાન અવિદ્યાનિવૃત્તિનું સાક્ષાત્ કારણ નથી પણ બુદ્ધિનાશનું સાક્ષાત્ કારણ છે. પ્રશ્ન :–તત્ત્વજ્ઞાન અદૃષ્ટનાશનું સાક્ષાત્ કારણ નથી પણ બુદ્ધિનાશ દ્વારા છે. આવું માનવા પાછળ શું તર્ક છે ? જવાબ :–લાઘવ રૂપ તર્ક છે. બુદ્ધિ, જ્ઞાન વગેરેનો આશ્રય છે. તત્ત્વજ્ઞાન, બુદ્ધિનિષ્ઠ છે. તત્ત્વજ્ઞાન બુદ્ધિના નાશનું કારણ છે. તેથી નાશકતાવચ્છેદક સંબંધ આશ્રયતા બને છે. તત્ત્વજ્ઞાન અને બુદ્ધિ વચ્ચે આશ્રયતા સંબંધ સાક્ષાત છે. તત્ત્વજ્ઞાનને અષ્ટનાશનું કારણ માનીએ તો નાશકતાવચ્છેદક સંબંધ પરંપરિત બને છે. તત્ત્વજ્ઞાન અને અદૃષ્ટ બંને વચ્ચે સામાનાધિકરણ્ય છે. એકાધિકરણવૃત્તિત્વરૂપ આ સંબંધ પરંપરા સંબંધ છે. આમ, અષ્ટનાશ નિરૂપિત કારણતામાં નાશતાવચ્છેદક સંબંધ ગુરુભૂત બને છે. બુદ્ધિનાશ નિરૂપિત કારણતામાં નાશકતાવચ્છેદક સંબંધ લઘુ છે. આથી તત્ત્વજ્ઞાનને બુદ્ધિનાશનું જ કારણ માનવું જોઈએ. પ્રશ્ન –અદેષ્ટ અને તત્ત્વજ્ઞાન વચ્ચે સામાનાધિકરણ્ય સંબંધ પ્રતિયોગિતાનો અવચ્છેદક છે. આ સંબંધ પ્રતિયોગી નિષ્ઠ છે. તત્ત્વજ્ઞાન અષ્ટનાશનું કારણ છે. અદષ્ટ નાશનો પ્રતિયોગી અદષ્ટ છે. તે અને તત્ત્વજ્ઞાન એક અધિકરણમાં છે. આમ પરંપરા સંબંધ બને છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः पृथक्कारणतानुपगमात् । अदृष्टादिनाशे च बुद्धिविनाशस्य कारणताया नाधिक्यम् आश्रयनाशस्याश्रितनाशं प्रति क्लृप्तकारणतयैवोपपत्तेः तथा च तज्जीवोपाधिविगमोऽपवर्ग इत्येतदेवोचितमिति चेन्न । બુદ્ધિના નાશથી અષ્ટના નાશની જેમ વાસનાનાશ થઈ જાય છે તેથી તત્ત્વજ્ઞાનની અતિરિક્ત કારણતા કલ્પવી પડતી નથી. અદૃષ્ટનાશમાં બુદ્ધિનાશને કારણ માનવાથી અમારે અધિક કારણ માનવું પડે છે તેવું નથી. આશ્રિતનાશમાં આશ્રયના નાશની કારણતા લૂપ્ત છે. આમ, જીવની ઉપાધિનો અભાવ મોક્ષ છે–આ જ લક્ષણ ઉચિત છે. તત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન – સંબંધ અષ્ટનાશ કારણ કાર્ય (પ્રતિયોગી અદષ્ટ અધિકરણ સાક્ષાત્ સંબંધથી પરંપરાસંબંધમાં ગૌરવ હોય એ સ્પષ્ટ છે. તેથી આવા પરંપરાસંબંધથી કારણતા ન માનતા સંબંધથી કારણતા માનવામાં આવે છે. આ સંબંધ આશ્રયતા છે. તત્ત્વજ્ઞાનના અધિકરણમાં અદષ્ટનાશ આશ્રયતા સંબંધથી રહે છે. આ રીતે ગૌરવની આપત્તિ ટળી જાય છે માટે તત્ત્વજ્ઞાનને અદષ્ટનાશનું કારણ માનવામાં કોઈ દોષ નથી. જવાબ :-આના જવાબમાં યત્તકાર બે આપત્તિ દર્શાવે છે. એક, આશ્રયતા સંબંધથી અષ્ટનાશ પ્રત્યે તત્ત્વજ્ઞાનને કારણ માનશો તો કારણતાનો નિયમ સર્વત્ર એક સરખો નહીં રહે. દુ:ખનાશમાં દુ:ખનાશન કાર્યતા છે તો સુખાદિનાશમાં પ્રતિયોગિત્યનું છે. બંને પ્રકારની કાર્યતાથી નિરૂપિત કારણતા તત્ત્વજ્ઞાનમાં છે. જ્યાં નાશત્વેન કાર્યતા છે ત્યાં પ્રતિયોગિત્વ નથી. જ્યાં પ્રતિયોગિત્વેન કાર્યતા છે ત્યાં નાશત્વ નથી. આમ, તત્ત્વજ્ઞાનની કારણતા અતિપ્રસક્ત બને છે. તેનું નિયામક કોઈ નથી. પ્રશ્ન :-(નૈયાયિક) અમે સર્વત્ર નાશત્વેન કારણતા સ્વીકારીશું તેથી અતિપ્રસંગ રહેશે નહીં. જવાબ : તેના જવાબમાં યજુકારે બીજી આપત્તિ દર્શાવી છે દુ:ખનાશ પ્રત્યેની કારણતા તો આ રીતે સંગત થઈ જશે પરંતુ તૈયાયિકોએ તત્ત્વજ્ઞાનને વાસનાના નાશનું કારણ જણાવ્યું છે. તે માટે તેમણે અલગ કારણતા બતાવવી પડશે. તે ગૌરવ છે. પ્રશ્ન :-ચતુકારના મતે પણ વાસનાનાશ માટે તત્ત્વજ્ઞાનની કારણતા માનવી પડશે. આ આપત્તિ બંને પક્ષે સમાન છે. જવાબ : તુકારના પક્ષે આશ્રયનાશ આશ્રિતનાશનું કારણ છે. તત્ત્વજ્ઞાન બુદ્ધિરૂપ આશ્રયનાશનું કારણ છે. બુદ્ધિનો નાશ થવાથી અષ્ટ, વાસના જેવા બુદ્ધિના બધા જ ધર્મો એકી સાથે નાશ પામી જાય છે. આમ યત્તકારને વાસનાનાશ માટે અલગ કારણતા માનવાની રહેતી નથી તેથી તેના મતે ગૌરવની Page #77 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (२३) बुद्धितत्त्वस्यानादित्वे विनाशानुपपत्तेः भावनाशे जन्यत्वेन प्रतियोगिनो हेतुत्वात् । सादित्वे च बुद्धिधर्मादृष्टप्रवाहस्यापि सादितया प्रथममदृष्टवैचित्र्यं भोगादिकार्यवैचित्र्यञ्च न स्यात् । न चादृष्टजनककृतिवैचित्र्यम्, प्रथमतः कृति - वैचित्र्यप्रयोजकस्यैव दुर्लभत्वात् । तस्माददृष्टसमवायिनो नित्यत्वमेव अनादिविचित्रादृष्टप्रवाहात् पुंसां भोगवैचित्र्यमिति । ४६ (૨૩) શબ્દાર્થ :—આ મત બરાબર નથી, કારણ કે—બુદ્ધિતત્ત્વને અનાદિ માનીએ તો તેના વિનાશની ઉપપત્તિ થતી નથી. કારણ કે—ભાવ પદાર્થના નાશમાં પ્રતિયોગી જન્યત્વેન કારણ છે. બુદ્ધિતત્ત્વને સાદિ માનીએ તો બુદ્ધિનો ધર્મ-અદષ્ટનો પ્રવાહ પણ સાદિ માનવો પડે. તો પ્રથમથી જ અદૃષ્ટની વિચિત્રતા અને તેના કાર્ય-ભોગ વગેરેની વિચિત્રતા નહીં રહે. અદૃષ્ટની જનક કૃતિમાં વૈચિત્ર્ય માનવાથી પણ આ આપત્તિ ટળશે નહીં. કારણ કે કૃતિમાં વૈચિત્ર્યનું પ્રયોજક પહેલેથી જ જોવા મળે તે દુર્લભ છે. તેથી અદૃષ્ટનું સમવાયથી અધિકરણ નિત્ય જ છે. અનાદિથી અદૃષ્ટનો વિચિત્ર પ્રવાહ ચાલે છે તેને કારણે પુરુષોમાં ભોગની વિવિધતા જોવા મળે છે. આપત્તિ નથી. પ્રશ્ન :–આશ્રયના નાશને આશ્રિતનાશનું કારણ કલ્પવું પડે છે એ ગૌરવ યત્તુકાર મતે છે. જવાબ :–આશ્રયનાશની આશ્રિત નાશ પ્રત્યેની કારણતા ઘટાદિમાં તૃપ્ત છે, કલ્પનીય નથી. તેથી અદૃષ્ટાદિના નાશમાં બુદ્ધિનાશની કારણતા અધિક હોવાનું ગૌરવ નથી. આ રીતે, યત્તુકારના મત પ્રમાણે જીવરૂપ ઉપાધિનો વિગમ મોક્ષરૂપ છે એ સ્થાપિત થયું. (૨૩) વિવરણ :–યત્તુકારના પક્ષનું સમર્થન કરતા પૂર્વપક્ષનું ઐયાયિક ખંડન કરે છે. ‘તત્ત્વજ્ઞાનથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિ અદૃષ્ટ, વાસના વગેરેનો આશ્રય છે. આશ્રયના નાશથી આશ્રિતનો નાશ થાય એ નિયમથી બુદ્ધિના નાશથી અદૃષ્ટાદિનો નાશ થાય' આ યત્તુકારનો મત છે. આ મતમાં અર્દષ્ટનાશનું કારણ તત્ત્વજ્ઞાન નથી, પણ બુદ્ધિનાશ છે. નૈયાયિક તેની સામે પ્રશ્ન ઉઠાવે છે કે—બુદ્ધિ તત્ત્વ અનાદિ છે કે સાદિ ? બુદ્ધિતત્ત્વ જો અનાદિ હોય તો તેનો નાશ થઈ શકે નહીં. ભાવભૂત પદાર્થ જો અનાદિ હોય તો તે નિત્ય હોય છે. જે ભાવભૂત પદાર્થ નાશ પામે છે તે નિયમતઃ જન્ય જ હોય. બુદ્ધિ જો નાશ પામે છે તો તે જન્ય જ માનવી જોઈએ, તેને અનાદિ માની શકાશે નહીં. ભાવભૂત પદાર્થના નાશમાં પ્રતિયોગી કારણ છે. ‘ધ્વંસં પ્રતિ પ્રતિયોનિ: હેતુત્વમ્' ધ્વંસની પ્રત્યે ભાવભૂત પ્રતિયોગીની કારણતા જત્વેન છે. એટલે જન્ય ભાવભૂત પદાર્થ જ ધ્વંસનો પ્રતિયોગી બની શકે છે. આ કારણતા જત્વેન ન માનતા કેવળ પ્રતિયોગિત્વેન માનીએ તો ન્યાયમતે ગગનાદિમાં અને વેદાંતમતે બ્રહ્મમાં વ્યભિચાર આવશે. ગગન અને બ્રહ્મ નિત્ય છે ‘નં ન’ ‘બ્રહ્મ ન’, ઇત્યાદિ પ્રતીતિ સાક્ષિક અભાવીય પ્રતિયોગિતા તેમનામાં છે. તે ભાવભૂત છે છતાં તેમનો નાશ થતો નથી માટે વ્હારળસત્ત્વાર્યામાવરૂપ વ્યભિચાર થશે. પ્રતિયોગીને જન્યત્વેન કારણ માનવાથી વ્યભિચાર ટળી જશે, કારણ કે—ગગન-બ્રહ્માદિ જન્ય નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ४७ (२४) एतेन मूलप्रकृतिपरिणामविशेषो बुद्धिर्महदाख्यः तत्रैवादृष्टं कृत्यादिकञ्च । पुरुषास्तु कूटस्थचैतन्यरूपाः । जन्मधर्मानाश्रयत्वं कौटस्थ्यम् । बुद्धिधर्माः कृत्यादयो बुद्धिपरिणामविशेषेणाहङ्कारेण पुंस्यारोप्यन्ते । तदुक्तम् મદાવમૂત્મા ઋમિતિ કન્યતે' રૂતિ ! (૨૪) શબ્દાર્થ –આ ખંડન દ્વારા સાંખ્ય મતનું પણ નિરસન થઈ જાય છે. (સાંખ્યમતે) મહતતત્ત્વ નામ ધરાવતી બુદ્ધિ, મૂલ પ્રકૃતિનો વિશેષ પરિણામ છે. તેમાં જ અદષ્ટ અને કૃતિ વગેરે રહે છે. પુરુષો કૂટસ્થ ચૈતન્યરૂપ છે. ફૂટસ્થતા એટલે જન્ય ધર્મોના આશ્રય ન હોવું. કૃતિ વગેરે બુદ્ધિના ધર્મો છે. અહંકાર રૂપ બુદ્ધિના વિશિષ્ટ પરિણામને કારણે પુરુષ પર તેમનો આરોપ થાય છે. કહ્યું છે–“અહંકારથી અતિમૂઢ બનેલો આત્મા–હું કર્તા છું—તેમ માને છે.” બુદ્ધિનો ઉપયોગ જ પુરુષોનો બંધ છે. બુદ્ધિનો લય થવાથી તેનો ઉપરાગ ન થવો તે જ અપવર્ગ છે. આ સાંખ્ય મત નિરસ્ત થઈ જાય છે. કારણ કે–બુદ્ધિ આ આપત્તિથી બચવા બુદ્ધિ સાદિ છે આવો બીજો વિકલ્પ સ્વીકારશો તો અન્ય આપત્તિ આવશે. બુદ્ધિ સાદિ છે તેથી તેના ધર્મો પણ સાદિ છે. બુદ્ધિ ઉત્પન્ન થયા પછી અદૃષ્ટ ઉત્પન્ન થશે. અષ્ટ ભોગરૂપ ફળ આપે છે. દરેક જીવના ફળભોગ ભિન્ન ભિન્ન છે. કાર્યમાં દેખાતી ભિન્નતાનું કારણ સામગ્રીની ભિન્નતા છે. ભોગનું કારણ અદૃષ્ટ પ્રથમવાર ઉત્પન્ન થાય છે તેમાં કઈ વિશેષતા છે જેને કારણે તે ભિન્ન ભિન્ન પ્રકારના ભોગ ઉત્પન્ન કરે છે ? કારણમાં આ વિશેષતા ક્યાંથી આવે છે ? આ પ્રશ્નનો સંતોષપ્રદ ખુલાસો આપી શકાતો નથી. પ્રશ્ન :–અદેખનું કારણ આત્માની કૃતિ છે. આ કૃતિ અલગ અલગ પ્રકારની હોવાથી અંદષ્ટમાં વિચિત્રતા આવે છે. તેને કારણે ભોગમાં પણ વિવિધતા આવે છે. જવાબ :- તુકારના મત પ્રમાણે આ ખુલાસો નબળો છે. કારણ કે તેમના મતે બુદ્ધિ ઉત્પન્ન થયા પછી જ અદૃષ્ટ વગેરે કૃતિ ઉત્પન્ન થાય. શરૂમાં તો બુદ્ધિ હોતી નથી. બુદ્ધિ રૂપ આશ્રયના અભાવમાં કૃતિમાં વૈચિત્ર્ય કેવી રીતે આવશે ? આમ, બુદ્ધિને સાદિ પણ માની શકાતી નથી. તેથી અદેખને બુદ્ધિનો ધર્મ ન માનતા આત્માનો ધર્મ માનવો જોઈએ. આત્મા નિત્ય છે તેથી તેમાં અનાદિ કાળથી રહેલ અદૃષ્ટની વિચિત્રતાથી પુરુષને અલગ અલગ ભોગ પ્રાપ્ત થાય છે. એ સમજાવી શકાય છે. આ રીતે અષ્ટનાશ જ મોક્ષ છે એ નૈયાયિક મત સિદ્ધ થાય છે. (૨૪) વિવરણ :-જે દલીલથી વેદાંત મતનું ખંડન થાય છે તે જ દલીલથી સાંખ્યમતનું પણ ખંડન થઈ જાય છે. સાંખ્યમતે પણ અદષ્ટ અને કૃતિ વગેરે બુદ્ધિના ધર્મો છે. સાંખ્યમત મુજબ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ પોતાના ગુણની વિષમતાને કારણે જગતનું ઉપાદાન કારણ બને છે. મૂલ પ્રકૃતિમાંથી મહતત્ત્વ મે છે. તેનું નામ જ બુદ્ધિ છે. સાંખ્યમતે પુરષો કુટસ્થ ચૈતન્ય રૂપ છે. કુટસ્થ એટલે જેમાં કોઈ અન્ય ધર્મ નથી રહેતા તેવો પદાર્થ. પુરુષ કૂટસ્થ છે તેથી તેમાં અદૃષ્ટ કૃતિ વગેરે જન્ય ધર્મો ન રહી શકે. તેથી બુદ્ધિને જ અદૃષ્ટકૃત્યાદિનો આશ્રય માનવામાં આવે છે. પ્રશ્ન –અદેષ્ટ વગેરે બુદ્ધિના જ ધર્મો હોય, પુરુષને તેની સાથે કોઈ જ સંબંધ ન હોય તો બંધ અને મોક્ષ બુદ્ધિના જ થશે. પુરુષના નહીં. Page #79 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः बुद्धयुपयोग एव पुरुषाणां बन्धः, बुद्धेर्लयेन तदनुपराग एव तेषामपवर्ग इति साङ्ख्यमतमपास्तम् । बुद्धेरुक्तानादित्वसादित्वरूपविकल्पकवलितत्वात् । तदुक्तमाचार्यैः અન્યથાપનાવ ચીસંસારોડથવી પુનઃ' | કૃતિ ! असंसार:=संसारावैचित्र्यम् । (२५) भट्टास्तु नित्यसुखसाक्षात्कारोऽपवर्गः । न च नित्यसुखमप्रामाणिकम् , 'आनन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षे प्रतिष्ठितम्' इत्यादिरूपप्रमाणसम्भवात् । आनन्दमिति “અનાદિ છે કે સાદિ?' આ બે વિકલ્પથી યુક્ત છે. આચાર્ય ઉદયન કહે છે– ‘અન્યથા મોક્ષ નહીં થાય કે સંસાર નહીં રહે. અહીં અસંસાર પદનો અર્થ “સંસારમાં વૈચિત્ર્ય નહીં રહે તેવો કરવો. (૨૫) શબ્દાર્થ –ભટ્ટો આ પ્રમાણે કહે છે કે નિત્ય સુખનો સાક્ષાત્કાર મોક્ષ છે. “નિત્ય સુખમાં કોઈ પ્રમાણ નથી' એ શંકા અસ્થાને છે. કારણ કે માનન્દ્ર વ્રતો સ્વયં તવ મોક્ષે પ્રતિષ્ઠિતમ્ વગેરે શ્રુતિ પ્રમાણ સંભવે છે. આ શ્રુતિમાં કાનને નપુંસકલિંગ છાન્દસ છે. ગ્રેહાળો રૂપ નો અર્થ જવાબ :–અદેખ વગેરે ગુણો બુદ્ધિના જ છે. પણ બુદ્ધિથી જે અહંકાર જન્મે છે તેને કારણે તેમનો પુરુષ ઉપર આરોપ થાય છે. સાંખ્યમતે પુરુષનો બંધ પણ ઉપચરિત છે અને મોક્ષ પણ ઉપચરિત છે. અહંકાર ઉપચારનું કારણ છે તે વાત ગીતામાં પણ કહી છે. “પ્રકૃતિના ગુણોથી જ બધે કર્મો થાય છે છતાં અહંકારથી મૂઢ બનેલો આત્મા–હું કર્તા છું–તેમ માને છે.” બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. અહંકાર છે ત્યાં સુધી પ્રકૃતિના ગુણોનો પુરુષ પર આરોપ થતો રહે છે. તેને કારણે પુરુષ બંધાય છે. આમ જ્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ છે ત્યાં સુધી જ બંધ છે. લયના ક્રમથી બુદ્ધિનો પ્રકૃતિમાં લય થાય ત્યારે પુરુષનો મોક્ષ થયો તેમ કહેવાય છે. સાંખ્યમતનું ખંડન કરતા ગદાધર જણાવે છે કે–વેદાંતમતનું ખંડન કરતા રજૂ કરેલી દલીલના આધારે જ સાંખ્યમતનું પણ ખંડન થઈ જાય છે. બુદ્ધિ જો અનાદિ હોય તો તેનો નાશ નહીં થાય. અને સાદિ હોય તો સંસારનું વૈચિત્ર્ય સમજાવી શકાશે નહીં. આચાર્ય ઉદયને પણ આ જ દલીલ ઉપસ્થિત કરી છે. પ્રકૃતિ અને પુરુષ નિત્ય છે તેથી તેમનો સંબંધ પણ નિત્ય છે. તેથી તેનાથી મુક્ત કરનાર કોઈ પ્રયોજક ન હોવાથી મોક્ષાભાવની આપત્તિ આવશે. બુદ્ધિ જો સાદિ હોય તો બુદ્ધિ ઉત્પાદક કોઈ ન હોવાથી સંસારના વૈચિત્ર્યની અનુપત્તિ થશે. (૨૫) વિવરણ કુમારિલ ભટ્ટ એક પ્રખર મીમાંસક હતા. તેમના મોક્ષ વિષેના મતનું ખંડન કરવા તેમનો મત જણાવે છે. ભટ્ટના મતે મોક્ષ દુઃખાભાવ રૂપ નથી પણ સુખસાક્ષાત્કાર રૂપ છે. સુખ આત્માનો ધર્મ છે. મોક્ષના સમયે તેનો સાક્ષાત્કાર થાય છે. મોક્ષના સમયે અનુભવાતું સુખ કાયમ રહે છે અર્થાત્ સુખ આત્માનો ધર્મ છે. સંસાર અવસ્થામાં તેનો સાક્ષાત્કાર નથી થતો. મોક્ષના સમયે તે સાક્ષાત્કાર થાય છે. તેના વિનાશક પરિબળ ન હોવાથી તે કાયમ રહે છે આમ મોક્ષના સમયે અનુભવાતું સુખ આપોઆપ નિત્ય પુરવાર થાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ४९ छान्दसं नपुंसकम्, ब्रह्मणो रूपमात्मनो धर्मः, मोक्षे-मोक्षसमये प्रतिष्ठितं साक्षात्कृतमित्यर्थः । एतादृशप्रमाणेन मोक्षकालीनसाक्षात्कारविषयसुखसिद्धौ लाघवेन तस्योत्पाद-विनाशाभावसिद्धौ नित्यतायां पर्यवसानात् । (२६) केचित्तु 'नित्यं विज्ञानमानन्दं ब्रह्म' इति श्रुतिः आनन्दविशिष्टस्यात्मनो नित्यतां बोधयति विशिष्टान्वयपरताया औत्सर्गिकतया असति बाधके त्यागायोगादिति विशेषणस्यानन्दस्य नित्यत्वे सैव प्रमाणमित्याहुः । આત્માનો ધર્મ છે. મોક્ષે એટલે મોક્ષ સમયે પ્રતિષ્ઠિત એટલે સાક્ષાત્કારનો વિષય. આવા પ્રમાણથી મોક્ષકાલીન સાક્ષાત્કારનો વિષય સુખ સિદ્ધ થતાં લાઘવથી તેના ઉત્પાદક વિનાશ નથી થતા એવું સિદ્ધ થાય છે આમ તે સુખ નિત્ય બની રહે છે. (૨૬) શબ્દાર્થ –કેટલાક એમ કહે છે કે “નિત્ય વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ' આ શ્રુતિ આનંદવિશિષ્ટ આત્માની નિત્યતાનો બોધ કરાવે છે. શ્રુતિથી વિશિષ્ટનો અન્વય ઉત્સર્ગથી પ્રાપ્ત છે. તેનો બાધ ન હોય તો ત્યાગ કરી શકાતો નથી. તેથી આનંદ એ વિશેષણની નિત્યતામાં તે જ પ્રમાણ છે–તેવું કહે છે. પ્રશ્ન :–નિત્ય સુખનો પ્રત્યક્ષ અનુભવ નથી તો તેના હોવામાં પ્રમાણ શું છે? જવાબ :-માનન્દ્ર વૃક્ષો રૂપ તત્ત્વ મોક્ષે પ્રતિષ્ઠિતમ્ આવી શ્રુતિઓ નિત્ય સુખમાં પ્રમાણ છે. અહીં આનંદ પદ સુખનું વાચક છે. પ્રશ્ન:સુખ આત્માનો ધર્મ હોય તો અહીં આનંદ પદને પુલ્લિગ થવું જોઈએ. નપુંસકલિંગ નહીં. જવાબ :-છસિ વદુતમ્ એ સૂત્રથી અહીં નપુંસકલિંગ છે. ‘સુખ આત્માનો ધર્મ છે મોક્ષના સમયે તેનો સાક્ષાત્કાર થાય છે.” આ શ્રુતિનો અર્થ છે. સુખ સિદ્ધ થતા તેની ઉત્પત્તિ અને વિનાશની સામગ્રી કલ્પવી તેમાં ગૌરવ છે તેથી લાઘવથી સુખ નિત્ય જ માનવામાં આવે છે. આમ નિત્ય સુખનો સાક્ષાત્કાર મોક્ષ છે એ વાત સિદ્ધ થાય છે. (૨૬) વિવરણ –નિત્ય સુખની બાબતમાં મીમાંસકોનો મત ઉપસ્થિત કરે છે. ‘નિત્યં વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ' આ શ્રુતિ નિત્ય સુખમાં પ્રમાણ છે. આ વાક્ય ઘટિત સામાન્ય સામગ્રી માનઃ પદનો અર્થ ‘આનંદ વિશિષ્ટ’ જણાવે છે. માનદ્ પદનો ‘આનંદરૂપ” એવો અર્થ અહીં અભિપ્રેત નથી. કારણ કે-વાયઘટક વિશેષણપદો ઉત્સર્ગથી ‘વિશિષ્ટ’ અર્થને જણાવે છે–એ નિયમ છે. વિશિષ્ટ અર્થનો બાધ થતો હોય તો જ તેનો ત્યાગ થાય છે, અન્યથા નહીં. આથી અહીં માનદ્ પદનો ‘આનંદ વિશિષ્ટ’ અર્થ કરવામાં કોઈ બાધ નથી તેથી તેનો ત્યાગ થઈ શકે નહીં. માનદ્ પદનો “આનંદ વિશિષ્ટ’ અર્થ ઉત્સર્ગપ્રાપ્ત છે. આનંદ વિશિષ્ટ બ્રહ્મ નિત્ય છે તેથી આનંદ પણ નિત્ય છે. આ શ્રુતિ જ આત્માને નિત્ય જણાવે છે તેથી તગત આનંદ નિત્ય છે તે પણ તેનાથી જ સિદ્ધ થાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ vo मुक्तिवादः (२७) तच्चिन्त्यम् । तथा सति ततो नित्यज्ञानस्यापि सिद्धिप्रसङ्गात् । न च मीमांसकानां तदनुमतम् । वेदान्तिनामेव यथाश्रुततादृशश्रुतिबलात् ज्ञानसुखात्मकस्य परमात्मनः सिद्धिः तेषाञ्च तदेकवाक्यतया आनन्दं ब्रह्मणो रूपमित्यस्य सुखं ब्रह्मणः स्वरूपमित्यर्थः । मोक्षे प्रतिष्ठितमित्यस्य च सप्तम्या जनकतार्थकतया भविष्यतीत्यध्याहारेण वा अविद्यानिवृत्तिरूपमोक्षजनकसाक्षात्कारविषय इत्यर्थः ।। __ (२८) अथ 'अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशत' इत्यादिश्रुतिविरोधात् मुक्तस्य सुखसम्बन्धस्वीकारासम्भवः । न च तत्र वाक्यभेदभिया प्रत्येकनिषेधपरता न स्वीक्रियते अपि तु उभयाभावपरतैव तथा च सुखसत्त्वेऽपि दुःखाभावात् (૨૭) શબ્દાર્થ –કેટલાંક વિદ્વાનોનો આ મત વિચાર માંગી લે છે. જો વિશિષ્ટ અન્વયનો ત્યાગ કરવામાં નહીં આવે તો નિત્ય વિજ્ઞાન પણ સિદ્ધ થઈ જશે. નિત્ય જ્ઞાન મીમાંસકોને માન્ય નથી. વેદાંતીઓના મતે જ ઉપર કહી તેવી શ્રુતિ સાથે માનન્દ્ર વ્રતનો રૂપે આ શ્રુતિની એકવાક્યતા છે તેથી ‘સુખ બ્રહ્મનું રૂપ છે' એવો અર્થ થાય. મોશે પ્રતિષ્ઠિતમ્ અહીં સપ્તમી વિભક્તિનો અર્થ જનત્વ છે અથવા આ શ્લોકમાં મવિષ્યતિ એ પદ અધ્યાહાર છે તેથી ‘અવિદ્યાનિવૃત્તિ રૂપ મોક્ષ જનક સાક્ષાત્કારનો વિષય તાદેશ સુખ છે' આ અર્થ પ્રાપ્ત થાય છે. (૨૮) શબ્દાર્થ –પૂર્વપક્ષ :- ‘શરીર વા વસન્ત પ્રિયપ્રિયે ન પૃશતઃ' “શરીર વિનાની અવસ્થામાં વસતા આત્માને સુખ કે દુઃખ સ્પર્શતા નથી.” આ શ્રુતિનો વિરોધ થાય છે માટે મુક્તની (૨૭) વિવરણ –કચિત્ત દ્વારા ઉપસ્થિત કરેલા મીમાંસક મતનું ખંડન કરે છે. મીમાંસકો જ્ઞાનને નિત્ય માનતા નથી. નિત્ય વિજ્ઞાનમીનન્દ્ર બ્રહ્મ આ શ્રુતિમાં માનદ્ પદનો અર્થ આનંદવિશિષ્ટ આત્મા કર્યો છે. માનદ્ પદ બ્રહ્મનું વિશેષણ છે. આ શ્રુતિમાં જેમ આનંદ વિશેષણ છે તે જ રીતે વિજ્ઞાન પણ વિશેષણ છે. જે યુક્તિ આનંદને નિત્ય સાબિત કરે છે તે જ યુક્તિ વિજ્ઞાનને પણ નિત્ય સાબિત કરશે. આમ જ્ઞાનને નિત્ય માનવાની આપત્તિ આવશે. મીમાંસકો જ્ઞાનને નિત્ય માનતા નથી કારણ કે નિત્યજ્ઞાનના આશ્રય તરીકે ઈશ્વરને સ્વીકારવો પડે. મીમાંસકો નિરીશ્વરવાદી છે. આથી કેચિસ્તુકારે પ્રસ્તુત કરેલું અર્થઘટન અયોગ્ય છે. મીમાંસકોએ વિશિષ્ટાન્વયના નિયમનો પ્રસ્તુત સ્થળે ત્યાગ કરવો જ પડે તેમ છે. | વેદાંતમત ઈશ્વરને માને છે તેથી વેદાંત મતે ઉપર્યુક્ત રીતે જ્ઞાન અને સુખરૂપ ઈશ્વરની સિદ્ધિ થઈ શકશે. માનન્દુ વૃક્ષો રૂપે આ વાક્ય નિત્ય ઇત્યાદિ શ્રુતિ સાથે એકવાક્યતા ધરાવે છે તેથી સુખ બ્રહ્મનું સ્વરૂપ છે તે સાબિત થાય છે. “મોક્ષે પ્રતિષ્ઠિતમ્' આ પદોનો અન્વય બે રીતે થઈ શકે. એક સપ્તમી વિભક્તિનો અર્થ જનકતા માનીને અથવા તો આ વાક્યમાં ભવિષ્યતિ પદનો અધ્યાહાર કરીને. બંને રીતે અવિદ્યાનિવૃત્તિરૂપ મોક્ષજનક સાક્ષાત્કારનો વિષય સુખ છે' એ અર્થ સંગત થાય છે. (૨૮) વિવરણ –નિત્ય સુખ સાક્ષાત્કારને મુક્તિ માનતા ભાદૃમતની સામે વિસ્તૃત પૂર્વપક્ષ રચે છે. ‘શરીર વી વસન્ત પ્રિયપ્રિયે સ્પૃશત:' “શરીર વિનાની અવસ્થામાં વસતા આત્માને સુખ કે દુ:ખનો સ્પર્શ થતો નથી’ આ તેનો અર્થ છે. આ શ્રુતિ મુજબ આત્મામાં સુખ નથી એ સાબિત થાય છે. સુખ સાક્ષાત્કારને મુક્તિ માનવાથી ઉક્ત શ્રુતિનો વિરોધ થાય છે. આ વિરોધનો પરિહાર કરવા ન ૩ થી Page #82 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः उभयाभावसत्त्वेन न विरोधः । अव्यासज्यवृत्त्यनुगतरूपावच्छिन्नाभावपरतया वाक्यभेदपरिहार उपायकारानुमतो न साधीयान्, प्रियाप्रिययोरेकपदेन प्रतिपादन एव तत्सम्भवात्, तावतापि अयोग्यत्वस्यापरिहाराच्च । दुःखाभावादुभयाभावः सुखाभावाद्वेति विनिगमनाविरहो नाशङ्कनीयः 'दुःखेनात्यन्तं विमुक्तश्चरति' इत्यादिश्रुतिबलात् दुःखाभावस्य प्रामाणिकत्वात् तस्यैवोभयाभावप्रयोजकत्वादिति वाच्यम् । यतः ‘प्रियाप्रिये न स्पृशत' इत्यनेन प्रियाप्रिययोरभावो न प्रत्याय्यते अपि तु तदुभयानुयोगिकमुक्तात्मकर्मकस्पर्शकर्तृत्वाभाव एव । तत्कर्मस्पर्शकर्तृत्वं च तदनुयोगिकसम्बन्धप्रतियोगित्वम्, प्रिये सुखे तादृशसम्बन्धप्रतियोगितासत्त्वे च उभयत्वावच्छिन्नेऽपि तत्र तदभावबाधः, प्रतियोगिमति व्यासज्यवृत्तिधर्मावच्छिन्ना સાથે સુખનો સંબંધ સ્વીકારી શકાય તેમ નથી. પ્રશ્ન : આ વાક્યમાં વાક્યભેદ ન થાય માટે પ્રત્યેકનો નિષેધ સ્વીકારાતો નથી પણ ઉભયાભાવ દર્શાવાય છે. મુક્તિમાં સુખ હોવા છતાં દુ:ખ નથી માટે ઉભયાભાવ છે. આમ સંગતિ કરવાથી વિરોધ નથી. ઉપાયકારે અહીં અવ્યાસજજ્યવૃત્તિ અનુગતરૂપાવચ્છિન્ન અભાવ માનીને વાક્યભેદનો પરિહાર કર્યો છે તે યોગ્ય નથી. કારણ કે પ્રિય અને અપ્રિયનું એક પદથી પ્રતિપાદન થયું હોય તો જ વાક્યભેદ સંભવ છે. વાક્યભેદ ન હોય તો પણ અયોગ્યત્વની આપત્તિનો પરિહાર થતો નથી. મુક્તિમાં સુખદુઃખઉભયાભાવ સુખાભાવને કારણે છે કે દુ:ખાભાવને કારણે તેમાં કોઈ વિનિગમક નથી” આવી શંકા નહીં કરવી જોઈએ કારણ કે ‘દુઃનત્યિન્ત વિમુશરતિ’ આ શ્રુતિને આધારે મુક્તિમાં દુ:ખાભાવ જ પ્રમાણપ્રાપ્ત છે તેથી તે જ ઉભયાભાવનો પ્રયોજક છે. વાક્યમ્ સુધીનો દીર્ઘ પ્રશ્નગ્રંથ છે. પ્રશ્ન :-આ શ્રુતિમાં સુખ અને દુ:ખના વ્યક્તિગત અભાવનું પ્રતિપાદન થયું નથી પણ ઉભયાભાવનું પ્રતિપાદન થયું છે. “સિત્તેfપ યે નાસ્તિ’ એ ન્યાયે સુખ હોવા છતાં દુઃખના અભાવને કારણે સુખ-દુ:ખઉભયાભાવ મળી શકે છે. જો આ શ્રુતિ પ્રત્યેક અભાવનું પ્રતિપાદન કરે છે તેવું માનવામાં આવે તો વાકયભેદ દોષ આવે છે. જે વાક્ય એકથી વધુ મુખ્ય વિશેષ્યતા ધરાવતા અર્થનું પ્રતિપાદન કરે તે વાક્યભેદ દોષગ્રસ્ત બને છે. એક વાક્યમાં મુખ્ય વિશેષ્ય એક જ હોય. બીજા વિશેષ્ય હોય તો પણ ગૌણ હોય. એક વાક્યમાં મુખ્ય વિશેષ્ય બે ન હોય. મુખ્ય વિશેષ્યની સાથે ક્રિયાનો અન્વય (સંબંધ) થાય છે. મુખ્ય વિશેષ્ય બે હોય તો ક્રિયાનો અન્વય બે વાર કરવો પડે. સવિશેષણમ્ સરધ્યાતં વચમ્ આ વાક્યની વ્યાખ્યા પ્રમાણે આખ્યાતનો અન્વય એક વાર થાય એટલે વાક્યબોધ થઈ જાય. બીજી વાર બીજા મુખ્ય વિશેષ્ય સાથે આખ્યાતનો અન્વય કરવા તે વાકયને ભિન્ન માનવું પડે. આ વાક્યભેદ દોષ છે. પ્રસ્તુત સ્થળે મુક્તિમાં પ્રિયનો અભાવ અને અપ્રિયનો અભાવ એમ પ્રત્યેકનો અભાવ અભીષ્ટ હોય તો વાક્યભેદ થાય. કારણ કે મુખ્ય વિશેષ્ય બે બની જાય છે. આમ, વાયભેદના ભયને ટાળવા ઉપર કહ્યું તે મુજબ આ શ્રુતિને ઉભયાભાવની પ્રતિપાદક માનવી જોઈએ. મુક્તિમાં સુખ હોવા છતાં ઉભયાભાવ મળી શકે છે તેથી Page #83 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः भावानभ्युपगमात् । न च स्पृशधातुरत्र सत्तार्थकः, तथा च 'घटपटौ न स्त' इत्यत्र यथा घटपटोभयाभावेऽस्तित्वं प्रतीयते तथा प्रकृतेऽपि सुखदुःखोभयाभावेऽस्तित्वं प्रतीयते इति वाच्यम् । तथा सति धातोरकर्मकतया शरीरमिति द्वितीयानुपपत्तिः । अनुयोगिनि सप्तमीं विना प्रातिपदिकार्थाभावप्रत्यायनायोगच्चेति चेन्न । ५२ જવાબ :–પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ આ શ્રુતિ પ્રિય અને અપ્રિયના ઉભયાભાવની પ્રતીતિ નથી કરાવતી, પરંતુ પ્રિયાપ્રિય ઉભયાનુયોગિક મુક્તાત્મકર્મક જે સ્પર્શ તેના અભાવની જ પ્રતીતિ કરાવે છે. તત્કર્મકસ્પર્શનું કર્તૃત્વ તદનુયોગિક સંબંધના પ્રતિયોગિત્વ રૂપ છે. પ્રિય સુખમાં તેવા સંબંધની પ્રતિયોગિતા હોય તો ઉભયત્વાવચ્છિન્ન મુક્તિમાં તેનો અભાવ નહીં મળે કારણ કે—‘પ્રતિયોગીના અધિકરણમાં વ્યાસજ્યવૃત્તિધર્માવચ્છિન્ન અભાવ મનાય નહીં’ એ નિયમ છે. પ્રશ્ન :–આ શ્રુતિમાં સ્પૃશ્ ધાતુનો અર્થ સત્તા છે. બૌ 7 સ્ત: આ સ્થળે જેમ ઘટપટોભયાભાવમાં અસ્તિત્વ પ્રતીત થાય છે તેમ પ્રકૃત સ્થળે પણ સુખદુઃખોભયાભાવમાં અસ્તિત્વ પ્રતીત થાય છે. જવાબ :—ઘૃણ્ ધાતુ સત્તાર્થક હોય તો અકર્મક થશે. તેમ થશે તો ‘શરીરમ્’ અહીં કર્માર્થક દ્વિતીયા વિભક્તિની અનુપપત્તિ થશે. બીજું, અભાવના અનુયોગિમાં સપ્તમી વિભક્તિ વિના પ્રાતિપાદિકાર્થના અભાવની નગ્ દ્વારા પ્રતીતિ થઈ શકતી નથી. ઉક્ત શ્રુતિનો વિરોધ નથી. ‘અશરી’ ઇત્યાદિ શ્રુતિમાં વાક્યભેદનો પરિહાર ઉપાયકારે અન્ય રીતે કર્યો છે. ‘જો આ શ્રુતિમાં અન્ય રીતે વાચભેદનો પરિહાર થઈ જાય તો ઉભયાભાવપરતા માનવાની જરૂર ન રહે’ આ આશયથી 7 7 ઇત્યાદિ પ્રશ્નકાર ઉપાયકારે દર્શાવેલ પરિહારમાં અસંગતિ દર્શાવે છે. અવ્યાસખ્ય... ઇત્યાદિ દ્વારા. ઉપાયકારના કહેવા મુજબ ઉપરોક્ત શ્રુતિમાં ન‰ દ્વારા સુખદુઃખાન્યતરત્વાભાવનું પ્રતિપાદન થયું છે. પ્રિયાપ્રિયે 7 આ શબ્દોનો અર્થ ‘સુખદુઃખ ઉભય નથી' એવો નથી. અહીં વ્યાસજ્યવૃત્તિધર્માવચ્છિન્ન અભાવ અભિપ્રેત નથી. પણ ‘સુખદુ:ખમાંથી એક નથી' આવો અન્યતરત્વાવચ્છિન્ન અભાવ અભિપ્રેત છે મુક્તિમાં દુ:ખ તો નથી જ એથી સુખદુઃખાન્યતરત્વાવચ્છિન્ન અભાવ કાયમ પ્રસિદ્ધ થશે. અન્યતરાવચ્છિન્ન અભાવ જ અવ્યાસજ્યવૃત્તિઅનુગત રૂપાવચ્છિન્ન અભાવ છે. આ પ્રમાણે અર્થઘટન કરવાથી વાચભેદ રહેશે નહીં. કેમ કે—નર્ સાથે પ્રિયપ્રિય પદનો અન્વય એકવાર જ થઈ જાય છે, મુખ્ય વિશેષ્યનો ભેદ થતો નથી. ઉપાયકારે દર્શાવેલી સંગતિ 7 7 ઇત્યાદિ પ્રશ્નકાર ખોટી જણાવે છે. ઉપરોક્ત શ્રુતિમાં પ્રિયાપ્રિય (સુખદુઃખ)ને જણાવતું એક જ પદ હોય તો તે દ્વારા તાદશાન્યતરત્વાવચ્છિન્ન અભાવનું પ્રતિપાદન થઈ શકે. બંનેનું વાચક એક પદ નથી તેથી તે માટે લક્ષણા કરવી પડે જે શક્ય નથી. આ શ્રુતિમાં લક્ષણા સ્વીકારી નથી. અવાંતર પ્રશ્ન :–જેમ ચિત્ર] ઇત્યાદિ સ્થળે પદની લક્ષણા અને વિત્ર પદને તાત્પર્યગ્રાહક મનાય છે તેમ અહીં પણ પ્રિય કે પ્રિયમાંથી એક પદને લક્ષક અને અન્ય પદને તાત્પર્યગ્રાહક માની સંગતિ કરી Page #84 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः શકાય છે. જવાબ : આ રીતે લક્ષણા કરીને સંગતિ કરી દઈએ તો પણ અન્યતરત્નાવચ્છિન્નઅભાવની વિવક્ષા બાધિત છે. સુખદુઃખાન્યતરત્નાભાવ મુક્તિમાં છે એટલે સુખ અથવા દુ:ખ બેમાંથી એક નથી. મુક્તિમાં દુ:ખ નથી એ વાત સાચી પણ સુખ તો છે જ. તેથી સુખદુ:ખા તરવાભાવ મુક્તિમાં બાધિત છે. આમ બાધિતાર્થ પ્રતિપાદક હોવાથી આ અર્થઘટન અયોગ્ય સાબિત થાય છે. અવાંતર પ્રશ્ન :-અશરીર આ સ્થળે ઉભયાભાવનું પ્રતિપાદન ઇષ્ટ છે તેવું માની લઈએ. મુક્તિમાં સુખદુઃખઉભયાભાવ દુઃખાભાવને કારણે છે તેવું ભાગ્ટનું કહેવું છે. પણ આ ઉભયાભાવ સુખાભાવને કારણે પણ હોઈ શકે છે. મુક્તિસ્થ ઉભયાભાવનો પ્રયોજક સુખાભાવ છે કે દુઃખાભાવ તેનું વિનિગમક પ્રમાણ શું છે ? જવાબ:–મુક્તિમાં ઉભયાભાવનો પ્રયોજક દુ:ખાભાવ છે તેનું પ્રમાણ ‘દુ:નાચાં વિમુશરત' (દુ:ખથી અત્યંત વિમુક્ત થઈ વિહરે છે) આ શ્રુતિ છે. આમ મુક્તિમાં દુઃખાભાવને કારણે ઉભયાભાવ છે. ત્યાં સુખ છે. (ભટ્ટ મતાનુકૂલ ન વે ઇત્યાદિ પ્રશ્નગ્રંથ અહીં સમાપ્ત થાય છે.) ભટ્ટમતની વિરુદ્ધમાં ઉપસ્થિત કરવામાં આવેલ અથ ઇત્યાદિ પૂર્વપક્ષકાર ને ૨ ઇત્યાદિ પ્રશ્નગ્રંથનો જવાબ રજૂ કરે છે. ‘પ્રિયપ્રિયે ન સ્પૃશતઃ' શ્રુતિમાં પ્રિયાપ્રિયનો ઉભયાભાવ અભિપ્રેત નથી. વાક્યરચનાના વ્યાકરણને અનુકૂળ નિયમો છે. “વાક્યરચનામાં ક્રિયાપદનું વચન કર્તાની સંખ્યાના આધારે નિશ્ચિત થાય છે. આગાતાર્થની સંખ્યાનો અન્વય આખ્યાતાર્થના વિશેષ્યમાં જ થાય છે. ઉપરોક્ત શ્રુતિને ઉભયાભાવ પરક માનીએ તો આ નિયમનો ભંગ થાય. કેમકે વિશેષ્ય ઉભયાભાવ બને. તેની સંખ્યા એક છે અને પૃશત: એ આખ્યાત દ્વિવચનમાં છે. માટે સ્પષ્ટ છે કે-શ્રુતિ ઉભયાભાવ પરક નથી. આ શ્રુતિનું શાબ્દબોધ પ્રમાણેનું અર્થઘટન આ પ્રમાણે છે. અહીં પૃણ ધાતુનો અર્થ “સંબંધ” છે. સંબંધના અનુયોગીપ્રતિયોગી હોય છે. અહીં સંબંધના અનુયોગી પ્રિયાપ્રિય ઉભય સુખદુ:ખ ઉભય છે અને પ્રતિયોગી સુખદુ:ખનું કર્તુત્વ છે. સ્પૃશ્ ધાતુનું કર્મ મુક્તાત્મા છે. આમ, તદુભયાનુયોગિક મુક્તાત્મકર્મક સ્પર્શકતૃત્વનો અભાવ અહીં અભિપ્રેત છે. કર્તુત્વ ઉપર કહ્યું તેમ તાદેશ સંબંધનું પ્રતિયોગિત્વ છે અને તે પ્રિય અને અપ્રિય બંનેમાં છે. પ્રતિયોગી તરીકે કર્તુત્વનો અભાવ અપ્રિય=દુ:ખમાં તો છે પણ (મુક્તિમાં સુખ છે તેથી) સુખકર્તુત્વનો અભાવ બાધિત છે. દુઃખાભાવને કારણે સુખદુ:ખઉભયત્નાવચ્છિન્ન અભાવ પણ અહીં દર્શાવી શકાશે નહીં. કારણ કે જે અધિકરણમાં પ્રતિયોગી હોય તે અધિકરણમાં ઉભયત્નાવચ્છિન્ન અભાવ માનતા નથી. તેનું કારણ પૂર્વે જણાવ્યું તેમ આખ્યાતાર્થનાં દ્વિવચનની અનુપત્તિ છે. ગૃહમાં ઘટ છે છતાં પટપટ 7 સ્ત એવી પ્રતીતિ ઉભયતાવરચ્છેદન અભાવ દર્શાવી સમજાવી શકાશે નહીં. અભાવના પ્રતિયોગી તરીકે ઘટ અને પટ સ્વતંત્ર માનીએ તો ઘટના અધિકરણમાં પટપટી ન તં: એવી પ્રતીતિ સમજાવી શકાશે નહીં. અભાવના પ્રતિયોગી તરીકે ઘટપટ ઉભયને એક એકમ માનીએ તો સમજાવી શકાય પણ પ્રતિયોગી એક હોવાથી આખ્યાતના દ્વિવચનની અનુપત્તિ થશે. માટે પ્રતિયોગિના અધિકરણમાં વ્યાસજયવૃત્તિ ધર્માવચ્છિન્ન અભાવ માનતા નથી. પૃશ’ ધાતુનો સંબંધ અર્થ ન સ્વીકારતા સત્તા અર્થ માનીને પ્રશ્ન કરે છે ..... વર્ગમૂ | ઇત્યાદિ દ્વારા Page #85 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ( २९ ) मोक्षसुखबोधकानन्दमित्यादिश्रुतिविरोधभयेन मुक्तात्मनि विद्यमानेऽपि सुखे तद्वृत्तितानवच्छेदको भयत्वावच्छिन्ने मुक्तात्मनिष्ठसम्बन्धप्रतियोगित्वा ५४ (૨૯) શબ્દાર્થ :–મોક્ષના સુખની બોધક ‘આનત્વમ્' ઇત્યાદિ શ્રુતિના વિરોધભયથી મુક્તાત્મામાં સુખ વિદ્યમાન હોવા છતાં સુખનિષ્ઠ વૃત્તિતાના અનવચ્છેદક એવા ઉભયત્વ ધર્માવચ્છિન્ન સુખમાં મુક્તાત્મનિષ્ઠ સંબંધના પ્રતિયોગિત્વનો અભાવ સ્વીકારવામાં આવે છે. અને પ્રશ્ન :—અહીં સ્પૃશ્ ધાતુ સંબંધાર્થક નથી પણ સત્તાર્થક છે. અસ્ ધાતુ પણ સત્તાર્થક છે. ઘટપટૌ ન સ્ત: આ પ્રતીતિમાં ઘટપટોભયાભાવનું અસ્તિત્વ જણાય છે. વાક્યરચનાના નિયમ મુજબ આખ્યાત વિનાનું વાક્ય ન હોય. અહીં ‘અસ્તિત્વ’ આખ્યાતનો અર્થ છે. તેનો અન્વય નગ્ ના અર્થ અભાવમાં છે. નક્ જે પ્રાતિપાદિક સાથે અન્વિત હોય તે પ્રાતિપાદિકનું વચન આખ્યાતનું બને. અહીં ઘટપટૌ દ્વિવચન છે તેથી આખ્યાત દ્વિવચન છે. ઘૃણ્ ધાતુનો સત્તા અર્થ કરવાથી મુક્તિમાં પ્રિયાપ્રિયઉભયાભાવનું અસ્તિત્વ છે આવો અર્થ થઈ જશે અને આખ્યાતના દ્વિવચનની પણ સંગતિ થઈ જશે. જવાબ :–સ્પૃશ્ ધાતુનો સત્તા અર્થ માનવાથી તે અકર્મક થશે. અસ્ ધાતુ અકર્મક છે તો શ્રુતિમાં અશરીર અહીં કર્માર્થક દ્વિતીયા છે તેની સંગતિ નહીં થાય. પ્રશ્ન :—યત્ ધાતુ અકર્મક છે પણ યત્ન અર્થમાં ગ્ ધાતુ સકર્મક છે. તેમ અસ્ ધાતુ ભલે અકર્મક હોય સત્તાર્થક સ્પૃશ્ ધાતુ સકર્મક માનવામાં કોઈ આપત્તિ નથી. જવાબ ઃ—નન્દ્વારા પ્રાતિપાદિક અર્થના અભાવની પ્રતીતિ કરવાની હોય ત્યારે અભાવના અનુયોગિનું(અધિકરણ) વાચક પદ સપ્તમી વિભક્તિમાં જોઈએ પટપર્ટી 7 સ્ત: અહીં અભાવનું અનુયોગી ભૂતલ છે તો તે સપ્તમી વિભક્તિમાં હશે. પ્રસ્તુત સ્થળે અનુયોગી મુક્તાત્માનું વાચકપદ અશરીર દ્વિતીયામાં છે. સપ્તમીમાં નથી માટે સ્પૃશ્ ધાતુનો સત્તા અર્થ કરીને પણ સંગતિ થતી નથી. આમ, શરીર આ શ્રુતિની સુખદુ:ખ ઉભયાભાવ દર્શાવી સંગતિ કરી શકતી નથી. આ શ્રુતિ મુક્તિમાં સુખસંબંધનો અભાવ બતાવે છે માટે નિત્યસુખસાક્ષાત્કાર મુક્તિ છે એ ભટ્ટની વાત ખોટી છે. અથ...ઇત્યાદિથી પ્રારંભાયેલો પૂર્વપક્ષ અહીં પૂર્ણ થાય છે. (૨૯) વિવરણ :–(મોક્ષમાં સુખ માનતા ભટ્ટનો ઉત્તરપક્ષ) ઉપનિષદમાં શ્રુતિ છે—‘નિત્યં વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ' આ શ્રુતિ બ્રહ્મને આનંદરૂપ માને છે. એટલે કે મુક્તિમાં સુખ હોય છે. મુક્તિમાં દુઃખના અભાવની જેમ સુખનો અભાવ પણ માનીએ તો આ શ્રુતિનો વિરોધ આવે. માટે જ મોક્ષમાં સુખ માનવામાં આવે છે. આ શ્રુતિના અર્થને આધારે જ ‘અશરીર’ એ શ્રુતિનું અર્થઘટન થવું જોઈએ. તે આ રીતે થઈ શકે કે—મોક્ષમાં સુખ છે. ઘૃણ્ ધાતુનો અર્થ સંબંધ છે. સંબંધની અનુયોગિતા મુક્તાત્મામાં છે. સંબંધની પ્રતિયોગિતાનો અભાવ આ શ્રુતિથી પ્રતિપાદિત કરવો છે. પ્રતિયોગિતાનો અભાવ પ્રિયાપ્રિય ઉભયમાં છે. મુક્તાત્મામાં સુખ છે. તેથી સુખમાં વૃત્તિતા છે. સુખનિષ્ઠ વૃત્તિતા સુખત્વાવચ્છિન્ના છે પણ ઉભયત્વાવચ્છિન્ના નથી. આમ ઉભયત્વ અવૃત્તિતાનું અનવચ્છેદક છે. ઉભયત્વાવચ્છિન્ન સુખમાં તાદેશ સંબંધની પ્રતિયોગિતા નથી. આ રીતે શ્રુતિના અર્થની સંગતિ કરવી. આ અર્થઘટન કરવામાં પૂર્વપક્ષે આપત્તિ દર્શાવી હતી કે—‘પ્રતિયોગીના અધિકરણમાં વ્યાસજ્યવૃત્તિધર્માવચ્છિન્ન અભાવ સંભવતો નથી’– તે પણ ખોટી છે. કારણ કે વ ાતિ ન ઢૌ આવો વ્યવહાર થાય છે અને પ્રામાણિક ગણાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः भावोपगमात् । एक एव गच्छति न तु द्वावित्यादि व्यवहारात्, प्रतियोग्यधिकरणे व्यासज्यवृत्तिधर्मावच्छिन्नानुयोगिताकाभावस्यावश्यकत्वाच्च । अथवा न स्पृशत इत्यस्य उत्पत्तिरूपसम्बन्धप्रतियोगित्वाभावोऽर्थः । न च धातोरुत्पत्तिरूपसम्बन्धार्थकत्वे जन्यादिवदकर्मकता स्यादिति वाच्यम् । आद्यक्षणानुयोगिकसम्बन्धार्थकतया जनिप्रभृतीनामकर्मकत्वात् । अत्राऽऽद्यक्षणावच्छिन्नसम्बन्धस्य धात्वर्थतया तदनुयोगितया आत्मनः कर्मतासम्भवात् । अथवा प्रियपदं जन्यसुखपरमेव, तथा च न कश्चिद्विरोधः । “એક જ જાય છે બે નહીં આવો વ્યવહાર દેખાય છે તેથી પ્રતિયોગીના અધિકરણમાં વ્યાયવૃત્તિધર્માવચ્છિન્ન અનુયોગિતા નિરૂપક અભાવ સ્વીકારવો આવશ્યક છે. અથવા તો ‘સૃશતઃ'નો અર્થ ‘ઉત્પત્તિરૂપ સંબંધની પ્રતિયોગિતાનો અભાવ એવો છે. પ્રશ્ન –ષ્ણુ ધાતુનો અર્થ ઉત્પત્તિરૂપ સંબંધ હોય તો નિ વગેરેની જેમ તે અકર્મક થશે. જવાબ:–નિ વગેરે ધાતુઓ ‘આક્ષણાનુયોગિકસંબંધ” અર્થમાં અકર્મક છે. અહીં મૃણ ધાતુનો અર્થ “આક્ષણાવચ્છિન્નસંબંધ” છે. તેથી તે સંબંધના અનુયોગી તરીકે આત્મા કર્મ બની શકે છે. અથવા પ્રિયપદનો અર્થ “જન્યસુખ’ કરવો તેથી કોઈ વિરોધ નહીં આવે. અહીં ગમનક્રિયાકર્તુત્વ એકમાં છે તેમ છતાં ઉભયકર્તકગમનનો અભાવ પ્રતીત થાય છે માટે પ્રતિયોગીના અધિકરણમાં વ્યાસજ્યવૃત્તિ-ધર્માવચ્છિન્ન અભાવ માનવો આવશ્યક છે. પ્રતિયોગીના અધિકરણમાં વ્યાસાવૃત્તિધર્માવચ્છિન્ન અભાવ સ્વીકારવાની તૈયારી ન જ હોય તો સ્પૃશ ધાતુનો ‘ઉત્પત્તિ રૂપ સંબંધ” અર્થ કરી અર્થસંગતિ કરવી. મોક્ષમાં મુક્તાત્મામાં નિત્ય સુખે છે, જન્ય સુખ નથી. તેથી ‘ઉત્પત્તિરૂપ સંબંધના પ્રતિયોગી બનતા સુખદુઃખ મુક્તાત્મામાં નથી’ આવો અર્થ થશે. પ્રશ્ન:-પૃ ધાતુનો ઉત્પત્તિરૂપ સંબંધ અર્થ કરવાથી તેને અકર્મક માનવો પડશે. જેમ કે ઉત્પત્તિ અર્થ ધરાવતો ન ધાતુ અકર્મક છે. તેમ કરવાથી પૂર્વવત્ શરીરે આ પદમાં દ્વિતીયા વિભક્તિ અસંગત થશે. જવાબ :–ધાતુ અને પૃ ધાતુના ઉત્પત્તિ અર્થમાં ફરક છે. ગતિ ધાતુનો અર્થ ગદ્યક્ષનુયોગિક સંબંધ છે. અહીં અનુયોગી ગદ્યક્ષ સ્વયં છે માટે ધાતુ અકર્મક છે. ધાત્વર્થ જો અનુયોગિથી ભિન્ન હોય તો ધાતુ સકર્મક બની શકે. “પૃશ’ ધાતુનો અર્થ ગદ્યક્ષMવિચ્છિન્ન સંબંધ છે. અહીં આક્ષણ અનુયોગી નથી પણ અવચ્છેદક છે. આથી સંબંધના અનુયોગી તરીકે અન્યની અપેક્ષા રહે છે. તે કર્મ બને છે. અહીં અનુયોગી મુક્તાત્મા છે માટે તે કર્મ બની શકે છે. આ રીતના અર્થઘટનમાં પણ અરુચિ જણાતી હોય તો શ્રુતિમાં ઉલ્લેખિત પ્રિય પદનો અર્થ જન્યસુખ કરવો. મુક્તાત્મામાં જન્ય સુખના પ્રતિયોગિતનો અભાવ છે. તેથી મુક્તાત્મામાં નિત્યસુખ માનવામાં કોઈ વિરોધ નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (३०) अथ शरीररूपकारणविरहेण मुक्तस्य सुखसाक्षात्कारानुपपत्तिः तत्साक्षात्कारस्यापि नित्यत्वे मुक्तसंसारिणोरविशेषप्रसङ्ग इति चेन्न अवच्छिन्नज्ञानं प्रत्येव शरीरस्य हेतुत्वात्, शरीरानवच्छिन्नस्य नित्यसुखसाक्षात्कारस्य शरीरमन्तरेणाप्युत्पत्तिसम्भवात् । न्यायमते नित्येश्वरज्ञाननिवृत्तये जन्यत्वस्याऽवश्यं निवेशनीयतयाऽवच्छिन्नत्वस्य शरीरजन्यतावच्छेदकत्वप्रवेशेऽपि गौरवानवकाशात् । वस्तुतोऽवच्छेदकतासम्बन्धेनैव ज्ञानं प्रति शरीरस्य हेतुतया नित्यसुखसाक्षात्कारस्य तेन (૩૦) શબ્દાર્થ –(મુક્તને શરીર નથી તેથી) શરીરરૂપ કારણના અભાવે મુક્તને સુખનો સાક્ષાત્કાર થઈ શકશે નહીં. સુખની જેમ તેનો સાક્ષાત્કાર પણ નિત્ય હોય તો મુક્ત અને સંસારી વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. જવાબ :-શરીર અવચ્છિન્નજ્ઞાનનું જ કારણ છે. નિત્ય સુખનો સાક્ષાત્કાર શરીરથી અવચ્છિન્ન નથી તેથી શરીર વિના પણ તેના સાક્ષાત્કારની ઉત્પત્તિ થઈ શકે છે. (૩૦) વિવરણ :–શંકા :- મુક્તિમાં સુખ માનવામાં કોઈ બાધક નથી તેમ છતાં જ્ઞાન પ્રત્યે શરીર કારણ છે. મુક્તિમાં શરીરરૂપ સામગ્રી નથી તેથી સુખનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકશે ? આ આશયથી શંકા કરે છે. અથ ઇત્યાદિ. શરીરની ગેરહાજરીમાં સાક્ષાત્કાર માનવો હોય તો તેને નિત્ય માનવો રહ્યો. સુખની જેમ સાક્ષાત્કાર પણ નિત્ય હોય તો સંસારી દશામાં પણ તે વર્તમાન છે. આમ સંસારી અવસ્થા પણ નિત્યસુખ સાક્ષાત્કાર રૂપ થવાથી મોક્ષ અને સંસાર વચ્ચે કોઈ ભેદ નહીં રહે. જવાબ : ઉપરોક્ત શંકાની મૂળ દલીલ “જ્ઞાન પ્રત્યે શરીર કારણ છે’ આ નિયમ છે. આ નિયમ અધૂરો છે. શરીર જ્ઞાનમાત્રનું કારણ નથી પણ અવચ્છિન્ન જ્ઞાનનું કારણ છે. શરીરની મર્યાદામાં થતા જ્ઞાનમાં શરીર પણ કારણ છે. જે જ્ઞાન શરીરની મર્યાદામાં નથી થતું તેના પ્રત્યે શરીર કારણ નથી. નિત્ય સુખનો સાક્ષાત્કાર શરીરની મર્યાદા વિનાનું જ્ઞાન છે. તેથી તેમાં શરીર કારણ નથી. તે શરીર વિના પણ થઈ શકે છે. પ્રશ્ન :- (નૈયાયિક સવાલ કરી શકે કે, આવી રીતે કાર્યકારણભાવ માનવામાં કાર્યતાવચ્છેદકકોટિમાં અવચ્છિન્નત્વના નિવેશથી ગૌરવ આવે છે. જવાબ :-(ભટ્ટો આની સામે જવાબ આપે છે કે-) જ્ઞાન પ્રત્યે શરીર કારણ છે. આ કાર્યકારણભાવમાં ઈશ્વરનું જ્ઞાન પણ કાર્ય તરીકે સામેલ થાય છે. ઈશ્વરજ્ઞાન નિત્ય છે, જન્ય નથી તેથી ઉપરોક્ત કાર્યકારણભાવમાં કાર્ય તરીકે તેની નિવૃત્તિ કરવા કાર્યતાવચ્છેદક કોટિમાં જન્યત્વનો નિવેશ કરવો આવશ્યક છે. તેમાં જેમ તૈયાયિકો ગૌરવ જોતા નથી. તેમ અહીં પણ કાર્યતાવચ્છેદકકોટિમાં અવચ્છિન્નત્વનો નિવેશ કરવામાં ગૌરવ નથી. (યાદ રહેમીમાંસકો ઈશ્વરને માનતા નથી તેથી તેમને કાર્યતાવચ્છેદક કોટિમાં જન્યત્વનો નિવેશ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.) કાર્યતાવચ્છેદકકોટિમાં અવચ્છિન્નત્વનો પ્રવેશ ન્યાયમતે કરવાની જરૂર નથી કારણ કે તેના મતે ઈશ્વરજ્ઞાનની નિવૃત્તિ માટે જન્ય પદ પહેલેથી જ પ્રવિષ્ટ છે. ઉભય મતને માન્ય બને એવો ગૌરવ વિનાનો પરિષ્કાર દર્શાવે છે–વસ્તુતઃ દ્વારા. જ્ઞાન અને શરીર વચ્ચેના કાર્યકારણભાવમાં અવચ્છેદકતા વિશેષણ નહીં Page #88 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः सम्बन्धेन कुत्राप्यनुत्पत्तेरशरीरस्यापि तत्सम्भवात् । न चैवमन्यदापि शरीरं विनाऽनवच्छिन्नज्ञानं स्यादिति वाच्यम् । शरीराघटितज्ञानसामग्र्यास्तत्त्वज्ञानघटितत्वात् । न च जन्यज्ञानस्य मोक्षरूपत्वे तन्नाशेऽपि मोक्षोऽपि निवर्तते इति वाच्यम् । तत्तज्ज्ञानव्यक्तिनिवृत्तावपि सुखसाक्षात्कारधाराया अनिवृत्तेरित्याहुः । ન્યાયમતમાં (જ્ઞાન અને શરીરના કાર્યકારણભાવમાં) નિત્ય એવા ઈશ્વરજ્ઞાનના વ્યાવર્તન માટે જન્યત્વનો નિવેશ કરવો આવશ્યક છે. તેથી શરીરજન્યતાવરચ્છેદત્વનો પ્રવેશ કરવા છતાં અવચ્છિન્નત્વનું ગૌરવ થતું નથી. હકીકતમાં જ્ઞાન પ્રત્યે શરીર અવચ્છેદકતા સંબંધથી જ કારણ છે. આ સંબંધથી નિત્ય સુખનો સાક્ષાત્કાર ક્યાંય ઉત્પન્ન થતો નથી તેથી અશરીરીને પણ તે સંભવી શકે છે. પ્રશ્ન : આવો કાર્યકારણભાવ માનવાથી સંસારમાં પણ શરીર વિના અનવચ્છિન્ન જ્ઞાન થઈ શકશે. જવાબ :–તે શક્ય નથી. કારણ કે શરીરથી ઘટિત ન હોય તેવી જ તત્ત્વજ્ઞાનઘટિત સામગ્રી (મુક્તિનું કારણ) છે પ્રશ્ન –જો જન્યજ્ઞાન મોક્ષરૂપ હોય તો જન્યજ્ઞાનનો નાશ થતા મોક્ષનું પણ નિવર્તન થઈ જશે. જવાબ :–મોક્ષનું નિવર્તન શક્ય નથી. તે તે જ્ઞાન વ્યક્તિનો નાશ થવા છતાં સુખસાક્ષાત્કારની ધારાની નિવૃત્તિ થતી નથી. પણ સંબંધ છે. તેથી ગૌરવ ટળી જાય છે. જ્ઞાન પ્રત્યે શરીર અવરચ્છેદકતા સંબંધથી કારણ છે. નિત્યસુખનું સાક્ષાત્કાર સ્વરૂપ જ્ઞાન અવચ્છેદકતા સંબંધથી ક્યાંય ઉત્પન્ન થતું નથી તેથી સંસારીને તે ઉત્પન્ન થવાની આપત્તિ નથી. અવચ્છેદકતા સંબંધ શરીર સંબંધિત છે તેથી શરીર રહિત મુક્તાત્માને તે જ્ઞાન ઉત્પન્ન થવામાં આ કાર્યકારણભાવ બાધક બનતો નથી. પ્રશ્ન :-આ રીતે કાર્યકારણભાવ માનશો તો સંસારી અવસ્થામાં પણ શરીર વિના અનવચ્છિન્ન જ્ઞાન થવાની આપત્તિ આવશે. જવાબ:-નિત્ય સુખનો સાક્ષાત્કાર કરાવનારી તત્ત્વજ્ઞાન ઘટિત સામગ્રીમાં ઘટક તરીકે શરીર હોતું નથી. અર્થાત શરીર ઘટક ન હોય તેવી સામગ્રી જ તત્ત્વજ્ઞાનની ઘટક બને છે. સંસારી અવસ્થામાં શરીર છે તેથી નિત્ય સુખના સાક્ષાત્કારની સામગ્રી નથી. માટે સંસારી અવસ્થામાં નિત્યસુખના સાક્ષાત્કારની આપત્તિ નથી. પ્રશ્ન : મોક્ષમાં નિત્ય સુખનો સાક્ષાત્કાર થાય છે. સુખ નિત્ય છે પણ સાક્ષાત્કાર મોક્ષદશામાં ઉત્પન્ન થાય છે. તેથી જન્ય છે. આમ સાક્ષાત્કાર રૂપ મોક્ષ પણ જન્ય છે. જે જન્ય છે તે વિનાશી છે. આમ મોક્ષ પણ અનિત્ય બની જશે. જવાબ :-મુક્ત અવસ્થામાં તે તે સાક્ષાત્કાર વ્યક્તિ નાશ પામે છે પણ તેની ધારા અખંડ રહે છે તેથી મોક્ષની નિવૃત્તિનો પ્રસંગ નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (३१) तन्न मनोरमम् । तन्मतेऽपि दुःखात्यन्तविमोक्षस्य दुःखसाधनदुरितात्यन्तनिवृत्तेर्वा मोक्षदशायामावश्यकत्वेन तत्र तत्त्वज्ञानहेतुताया अपि तथात्वे आत्यन्तिकदुःखादिनिवृत्तेरेव मोक्षरूपताया उचितत्वात्, नित्यसुखे तत्साक्षात्कारादिकल्पनाया एव गौरवपराहतत्वात् । (३२) 'आनन्दं ब्रह्मणो रूपम्' इत्यत्र आनन्दपदं दुःखविरहार्थकमेव 'मोक्षे प्रतिष्ठितम्' इत्यस्य सवासनमिथ्याज्ञानस्य निवृत्तावुत्तरावधिरहितं सत् स्थितमित्यर्थः । (૩૧) શબ્દાર્થ –આ મત સારો નથી. કારણ કે તે મતમાં પણ મોક્ષદશામાં દુઃખનો આત્યંતિક નાશ અથવા દુઃખના સાધન દુરિતની અત્યંત નિવૃત્તિ થવી આવશ્યક છે. તેમાં તત્ત્વજ્ઞાનને કારણે માનવું પણ આવશ્યક છે. આ સ્થિતિમાં આત્યંતિક દુઃખ વગેરેની નિવૃત્તિ જ મોક્ષ રૂપ હોય તે ઉચિત છે. નિત્ય સુખમાં તેના સાક્ષાત્કાર વગેરેની કલ્પના ગૌરવથી હણાયેલી છે. (૩૨) શબ્દાર્થ – માનન્દ્ર વ્રતળો ' આ શ્રુતિમાં સાનંદ્ર પદનો અર્થ દુઃખાભાવ જ છે. મોક્ષે પ્રતિષ્ઠિત આ પદોનો અર્થ છે–વાસના સહિતનું મિથ્યાજ્ઞાન નિવૃત્ત થતાં ઉત્તરકાળની અવધિ રહિત જે સ્થિત છે. (૩૧) વિવરણ :–વિસ્તૃત ભટ્ટમતનું ખંડન પ્રસ્તુત છે. ભટ્ટમતમાં મોક્ષ અવસ્થામાં દુઃખનો અભાવ અને સુખ બને છે. નૈયાયિકની દલીલ એ છે કે–જો મોક્ષમાં આ બે માંથી દુઃખાભાવ અને સુખ) એકને જ માનવો હોય તો જે આવશ્યક તે જ મોક્ષરૂપ માનવો. સુખ અને દુઃખાભાવ આ બેમાં મોક્ષમાં દુ:ખાભાવ આવશ્યક છે. અથવા દુ:ખનું કારણ દુરિતનો અભાવ માનવો આવશ્યક છે. તત્ત્વજ્ઞાનને દુ:ખાભાવના કારણ તરીકે માનવું પણ આવશ્યક છે. તત્ત્વજ્ઞાન નિત્યસુખના સાક્ષાત્કારનું કારણ નથી. આમ કારણ અને સ્વરૂપ બંને દૃષ્ટિએ મોક્ષમાં આત્યંતિક દુ:ખવિનાશ માનવો જ ઉચિત છે. પ્રશ્ન :–દુઃખાભાવની સાથે નિત્યસુખ માનવામાં શું દોષ છે ? જવાબ :-જે આવશ્યક ન હોય તેને માનવામાં ગૌરવ હોય છે. મોક્ષમાં નિત્ય સુખ માનીએ તો તેનો સાક્ષાત્કાર માનવો પડે છે. દુઃખાભાવના સાક્ષાત્કારની જરૂર નથી. તે તે સાક્ષાત્કાર વ્યક્તિનો નાશ, તેની ધારાને અખંડ માનવી પડે. આ બધું ગૌરવગ્રસ્ત છે. (૩૨) વિવરણ :–ભટ્ટ તરફથી પ્રશ્ન થઈ શકે કે–મોક્ષમાં જો સુખ ન હોય તો ‘માનન્દ્ર વૃક્ષો તત્ત્વ મોક્ષે પ્રતિષ્ઠિતમ્' આ શ્રુતિનો વિરોધ થશે. આ શ્રુતિ સુખને બ્રહ્મનું સ્વરૂપ દર્શાવે છે અને સ્પષ્ટ કરે છે કે સુખ સ્વરૂપ મોક્ષમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રશ્નનો જવાબ નૈયાયિક એ રીતે આપે છે કે ઉપરોક્ત શ્રુતિમાં માનન્દ્ર પદનો અર્થ સુખ નથી પણ દુઃખાભાવ છે. પ્રશ્ન –જો આનંદ્ર પદનો અર્થ દુઃખાભાવ કરશો તો મોક્ષ પ્રતિષ્ઠિતમ્ આ પદોનો અન્વય કેવી રીતે કરશો? અભાવની પ્રતિષ્ઠા કેવી રીતે થઈ શકે ? જવાબ :-આ શ્રુતિમાં પ્રતિષ્ઠિતમ્ પદનો અર્થ પણ અલગ છે. ‘ઉત્તરાવધિ રહિત એવો તેનો અર્થ છે. વાસના અને મિથ્યાજ્ઞાન દુ:ખના કારણ છે. તેની નિવૃત્તિ થતા ઉત્તરકાળમાં દુ:ખની પણ નિવૃત્તિ રહે Page #90 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (३३) मुक्तिम्प्रत्यात्मतत्त्वज्ञानं हेतुः, 'आत्मा वारे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः साक्षात्कर्तव्यश्चैतावदरे खल्वमृतत्वम्' इति श्रुतेः । एतावत्= श्रवणादिरूपं ज्ञानममृतत्वम् अमृतत्वस्य मोक्षस्य हेतुः । तत्र कारणं सवासनमिथ्याज्ञानोन्मूलनक्षमः श्रुतिस्मृत्युपदिष्टयोगविधिना चिरनिरन्तरादरसेवितनिदिध्यासनयोगजधर्मप्रयोज्यः शरीरभिन्नत्वेन आत्मनः साक्षात्कार एव । शाब्दादिज्ञानस्य देहाभेदवासनारूपदोषविशेषजन्यायामहं गौर इत्यादिमिथ्याबुद्धौ अप्रतिबन्धकत्वात्तज्जन्यवासनायाः अनाशकत्वाच्च । श्रवणादिकञ्च तद्वारा मोक्षोपयोगि । (૩૩) શબ્દાર્થ –મુક્તિનું કારણ આત્માનું તત્ત્વજ્ઞાન છે. કારણ કે ‘આત્મા વારે શ્રોતવ્યો મન્તવ્યો નિદ્રિધ્યાતિવ્ય: સાક્ષાર્તવ્યશૈતાવ રવૃત્વમૃતત્વમ્' આ પ્રમાણે શ્રુતિ છે. પતાવતું એટલે શ્રવણાદિરૂપ જ્ઞાન, સમૃતત્વ એટલે અમૃતરૂપ મોક્ષનું કારણ છે. મુક્તિમાં કારણ–વાસના સાથે મિથ્યાજ્ઞાનનો નાશ કરવામાં સમર્થ, શ્રુતિ અને સ્મૃતિમાં ઉપદેશાવેલ યોગની વિધિપૂર્વક લાંબા કાળ સુધી, નિરંતર, અને આદરપૂર્વક સેવાયેલ નિદિધ્યાસનરૂપ યોગજ ધર્મથી જન્મતો શરીરથી ભિન્ન તત્ત્વ તરીકે આત્માનો સાક્ષાત્કાર જ છે. (શાબ્દબોધ વગેરે નથી, કારણ કે શાબ્દ વગેરે જ્ઞાનો દેહના અભેદની વાસના રૂપ દોષથી જન્મ ‘શૌર:' ઇત્યાદિ મિથ્થાબુદ્ધિના પ્રતિબંધક બની શકતા નથી અને મિથ્થાબુદ્ધિથી જન્ય વાસનાનો નાશ કરી શકતા નથી. અને શ્રવણ આદિ તેના દ્વારા આત્મસાક્ષાત્કાર મોક્ષમાં ઉપયોગી છે. છે અર્થાત્ ઉત્તરકાળ દુઃખનું અધિકરણ બનતો નથી. ઉત્તરકાળ દુઃખાભાવની પ્રતિયોગિતાનું અનધિકરણ છે. આવો અર્થ છે. ન્યાયભાષ્ય વગેરેમાં માનન્દ્ર ઇત્યાદિ શ્રુતિનું આવું અર્થઘટન કર્યું છે. (૩૩) વિવરણ –મુક્તિના સ્વરૂપની ચર્ચા કર્યા બાદ ગદાધર મુક્તિના કારણની ચર્ચાનો પ્રારંભ કરે છે. આત્મ-તત્ત્વ-જ્ઞાન મુક્તિનું કારણ છે. પ્રશ્ન –આત્માનું જ્ઞાન મુક્તિમાં કારણ છે તેનું પ્રમાણ શું છે? જવાબ:–તેમાં શ્રુતિ પ્રમાણ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવક્ય ઋષિ પોતાની મુમુક્ષુ ભાર્યા મૈત્રેયીને ઉપદેશ રૂપમાં આ શ્રુતિ કહે છે માત્મા વારે’.. “આત્માનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિદિધ્યાસન કરવું જોઈએ, તેનો સાક્ષાત્કાર કરવો જોઈએ. આ જ ખરું અમૃત છે.” આ પ્રમાણે શ્રુતિનો અર્થ છે. આ શ્રુતિમાં તાવત્ પદનો અર્થ શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કારરૂપ જ્ઞાન છે. ‘મૃતત્વમ્' પદનો અર્થ મોક્ષનું કારણ એવો છે. આ અર્થ લક્ષણાથી પ્રાપ્ત છે વૈ પ્રાપI:' આ સ્થળે પ્રાણ પદનો અર્થ પ્રાણહેતુ કરવામાં આવે છે તેમ અહીં સમજી લેવું. આમ આ શ્રુતિ તત્ત્વજ્ઞાનને મોક્ષનું કારણ જણાવે છે. અહીં શ્રવણ, મનન અને નિદિધ્યાસન મોક્ષના પરંપરાએ કારણ છે. સાક્ષાત્કાર સાક્ષાત્કારણ છે ‘વ’ પદ સાહિત્ય અને સમુચ્ચયનો વાચક છે. છતાં આ ચારે જ્ઞાન એક સાથે સંભવી શકતા નથી અને મનન વગેરેથી મિથ્યાવાસનાનો નાશ થતો નથી માટે સાક્ષાત્કારને જ પ્રધાન કારણ માનવામાં આવે છે. શ્રવણાદિ આત્મસાક્ષાત્કાર દ્વારા કારણ બને છે. આ જ વાતને તત્ર વારમ્ ઇત્યાદિ ગ્રંથથી સ્પષ્ટ કરી છે. શ્રવણ વગેરે જન્ય જ્ઞાનો શાબ્દબોધાદિ રૂપ છે. તે જ્ઞાનો દેહ અને આત્માની અભેદ બુદ્ધિના પ્રતિબંધક બનતા નથી. સ્પષ્ટ છે કે દેહાત્મબુદ્ધિ મિથ્યા છે. તેમ જ આ મિથ્થાબુદ્ધિ જન્ય વાસનાનો નાશ પણ કરી શકતા નથી. દોષ કારણ છે. શ્રુતિમાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ६० मुक्तिवादः (३४) अत एव संसारदशायामपि शास्त्राधीन श्रवणपदवाच्यशाब्दबोधरूपात्मज्ञानस्य, मननपदवाच्यायाः शास्त्रादिबोधितवैधर्म्यलिङ्गकात्मपक्षकेतरभेदानुमितेः, श्रवणादिमूलकसंस्काराधीनतत्समानविषयक ध्यानोपहितेच्छाया निदिध्यासनपदवाच्यायाः सत्त्वेऽपि न मोक्षोत्पत्तिः । न च श्रवणादिसत्त्वे आत्मतत्त्वसाक्षात्कार एव कथमिदानीं नोत्पद्यत इति वाच्यम् । तस्य चिरकालीनध्यानपरम्परासाध्यत्वात् । तदुक्तम् (૩૪) શબ્દાર્થ :–આથી જ સંસારદશામાં પણ શાસ્ત્રને આધીન શ્રવણપદવાચ્ય શાબ્દબોધ રૂપ આત્મજ્ઞાન થવા છતાં મોક્ષની ઉત્પત્તિ થતી નથી, મનન પદથી વાચ્ય શાસ્ત્ર વગેરેથી બોધિત વૈધર્મ્યુહેતુક-ઈતરભેદસાધ્યક-આત્મપક્ષક અનુમિતિ થવા છતાં મોક્ષની ઉત્પત્તિ થતી નથી. શ્રવણ વગેરેથી જન્મેલા સંસ્કારોને આધીન તે સંસ્કારોના સમાનવિષયવાળી ધ્યાનથી જન્મતી ઇચ્છા–જે નિદિધ્યાસન પદથી વાચ્ય છે—થવા છતાં મોક્ષની ઉત્પત્તિ થતી નથી. વિશેષથી અજન્ય હોય તેવી તદ્દત્તા બુદ્ધિની પ્રત્યે જ તદભાવવત્તાની બુદ્ધિ પ્રતિબંધિકા છે. શાબ્દબોધાદિરૂપ બુદ્ધિ દોષવિશેષજન્ય જ્ઞાનની પ્રતિબંધક કે નાશક બની શકે નહીં. આમ, ‘આત્મા શરીરથી ભિન્ન છે’ એવો સાક્ષાત્કાર જ મોક્ષનું કારણ છે. સાક્ષાત્કારથી મિથ્યાજ્ઞાનનો અને તેને કારણે જન્મેલી ‘ગૌરોડદ’ ઇત્યાદિ વાસનાનો નાશ થાય છે. આત્મસાક્ષાત્કાર નિદિધ્યાસનથી જન્મે છે. નિદિધ્યાસન, શ્રવણ અને મનનથી જન્મતો અલૌકિક યોગજ ધર્મ છે. એકાદ વારના નિદિધ્યાસનથી સાક્ષાત્કાર થતો નથી. લાંબા કાળ સુધી, વિક્ષેપ પાડ્યા વિના, આદર પૂર્વક સેવેલા નિદિધ્યાસનથી સાક્ષાત્કાર થાય છે. તેનો વિધિ શ્રુતિ અને સ્મૃતિમાં જણાવ્યો છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન સાક્ષાત્કાર દ્વારા મોક્ષમાં ઉપયોગી છે. આ ત્રણના સઘન અભ્યાસ વિના આત્મસાક્ષાત્કાર થવો અશક્ય છે. (૩૪) વિવરણ :—આત્માનો સાક્ષાત્કાર મોક્ષનું સાક્ષાત્કારણ છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન આત્મસાક્ષાત્કારમાં મદદરૂપ થાય છે. જ્યાં સુધી શ્રવણાદિ દ્વારા આત્મસાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી મોક્ષ ન થાય. સંસાર દશામાં શ્રવણાદિ સંભવી શકે છે પણ મોક્ષ થતો નથી માટે શ્રવણાદિને મોક્ષના સાક્ષાત્ હેતુ મનાતા નથી. આત્માનું શ્રવણ આત્માનું જ્ઞાન જ છે, આત્માનું મનન પણ આત્માનું જ્ઞાન છે. આત્માનું નિદિધ્યાસન પણ આત્માનું જ્ઞાન જ છે છતાં તે આત્મસાક્ષાત્કાર રૂપ નથી માટે તેનાથી મોક્ષ થતો નથી. શ્રવણ એટલે આત્માનું શાસ્ત્રને આધીન શાબ્દબોધાત્મક જ્ઞાન. મનન એટલે આત્મા શરીરાદિથી ભિન્ન છે તેવી અનુમિતિ આત્મા શરીરવિભિન્નઃ શરીરવિધર્થાત્ (અનાવિત્વાત્) આ અનુમિતિનો આકાર છે. અહીં આત્મામાં શરીર વગેરેનું વૈધર્મ શાસ્ત્રથી પ્રતીત થાય છે. શ્રવણ, મનન વગેરેથી જે આત્મસાક્ષાત્કારના સંસ્કાર પડે છે તેનાથી તત્સમાનવિષયક ઇચ્છા જન્મે છે. આ ઇચ્છા ધ્યાનપૂર્વકની હોય છે. આવી ઇચ્છા નિદિધ્યાસન કહેવાય છે. પ્રશ્ન :–શ્રવણ, મનન અને નિદિધ્યાસન આત્મતત્ત્વસાક્ષાત્કારના કારણ છે. શ્રવણાદિ ત્રણ તો સંસાર અવસ્થામાં હોય છે. તો સંસારમાં આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કેમ થતો નથી ? Page #92 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते योगमुत्तमम् ॥ ध्यानाभ्यासरसः पौनःपुन्येन स्मरणेच्छा । त्रिधा प्रज्ञां-श्रवणमनननिदिध्यासनरूपत्रिविधज्ञानम् । प्रकल्पयन स्वादयन् । उत्तमं योगमात्मतत्त्वसाक्षात्काररूपं लभते इत्यर्थः । श्रुतिबोधितेऽपि शरीरादिभिन्ने आत्मनि यथाश्रुतश्रुत्यन्तरार्थविरोधेन પ્રશ્ન –સંસાર દશામાં શ્રવણ વગેરે હોવા છતાં હમણાં જ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કેમ થતો નથી? જવાબ:–આત્મતત્ત્વનો સાક્ષાત્કાર લાંબા કાળ સુધીની ધ્યાન પરંપરાથી સાધ્ય છે. તેથી જ કહ્યું છે– “આગમથી, અનુમાનથી, અને ધ્યાનાભ્યાસના રસથી આ ત્રણ પ્રકારે પ્રજ્ઞા સંપાદન કરતો ઉત્તમ યોગને પામે છે.' ધ્યાનાભ્યાસનો રસ એટલે વારંવાર સ્મરણની ઇચ્છા. ત્રણ પ્રકારની પ્રજ્ઞા એટલે શ્રવણ, મનન, નિદિધ્યાસન રૂપ ત્રણ પ્રકારનું જ્ઞાન, પ્રશલ્પયન એટલે સંપાદન કરતો. ઉત્તમ યોગ એટલે આત્મતત્ત્વ સાક્ષાત્કાર રૂપ પામે છે, એ અર્થ છે. જવાબ :-આત્મસાક્ષાત્કાર સહજ સાધ્ય નથી. લાંબા કાળ સુધી ધ્યાનસાધના કર્યા પછી જે નિદિધ્યાસન જન્મે છે તેના દ્વારા આત્મતત્ત્વ સાક્ષાત્કાર થાય છે. આવું નિદિધ્યાસન સંસાર અવસ્થામાં સહજ સાધ્ય નથી માટે સંસારમાં આત્મતત્ત્વસાક્ષાત્કાર થતો નથી. આ વિષયમાં મહર્ષિ વ્યાસે પાતંજલ યોગસૂત્રના ભાષ્યમાં કહ્યું છે કે–આત્મસાક્ષાત્કારના ત્રણ ઉપાય છે. આગમ એટલે શ્રવણ, અનુમાન એટલે મનન અને ધ્યાન એટલે નિદિધ્યાસન આ ત્રણ દ્વારા આત્મસાક્ષાત્કાર થાય છે. ધ્યાનના અભ્યાસનો રસ એટલે વારંવાર તેના સ્મરણની ઇચ્છા થવી. પ્રશ્ન :-શ્રવણ, મનન, અને નિદિધ્યાસન આત્મતત્ત્વસાક્ષાત્કારનું કારણ છે એમ કહ્યું. તેમાં શ્રવણની ઉપયોગિતા અને નિદિધ્યાસનની ઉપયોગિતા સમજાય છે. શ્રવણ પછી મનનની ઉપયોગિતા શું છે ? મનન દ્વારા શરીરાદિથી આત્માના ભેદનું જ્ઞાન સાધ્ય છે તે શ્રુતિથી જ થઈ શકે છે. તેથી શ્રવણ પછી મનન વિના જ નિદિધ્યાસન દ્વારા આત્મસાક્ષાત્કાર ન થઈ શકે ? જવાબ :–મનનની ઉપયોગિતા આ પ્રમાણે છે. શ્રુતિ દ્વારા આત્મા શરીરાદિથી ભિન્ન છે તેવું જ્ઞાન શક્ય છે. “પ્રત્યાઘૂતોડવભુરાણોમના એક વૈતન્ચ વિન્માત્ર સ’ આ શ્રુતિ આત્માને શરીરાદિથી | ભિન્ન જણાવે છે. કેટલીક કૃતિઓનો દેખીતો અર્થ આનાથી વિરોધી જણાતો હોય તેવું પણ બની શકે છે. દા.ત. “સ વી કુષ પુરુષોડનરસમય' આ શ્રુતિનો યથાશ્રુત અર્થ આત્માને શરીરાદિ રૂપ જણાવે છે. આમ શરીરાત્માનો ભેદ દર્શાવનારી શ્રુતિમાં શંકા ઉત્પન્ન થઈ શકે છે. “આ શ્રુતિ ભેદપરક છે કે તેનો અન્ય અર્થ છે?' આ શંકાને કારણે “આત્મા શરીરથી ભિન્ન છે આવું શાબ્દબોધાત્મક જ્ઞાન ભ્રમ છે કે પ્રમા ?” આવી શંકા ઉત્પન્ન થાય. આ શંકાથી અપ્રામાણ્યશંકા રૂપ અશ્રદ્ધા જન્મ. અશ્રદ્ધાને કારણે નિદિધ્યાસન ન થાય. નિદિધ્યાસન માટે આ શંકાનું નિવર્તન કરવું આવશ્યક છે. તે માટે શ્રવણ પછી મનન અનિવાર્યપણે Page #93 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः तादृशश्रुतेरर्थान्तरपरत्वशङ्कया तादृशबोधे भ्रमत्वशङ्कासम्भवात् अश्रद्धया निदिध्यासनं न घटत इति श्रवणानन्तरं मननस्योपयोगः । युक्तिसिद्धेऽर्थे प्रमितत्वावधारणेन मन सत्यश्रद्धानिवृत्तेः । अत एव युक्तिशास्त्रस्य न्यायवैशेषिकादेरध्ययनं मोक्षे उपयुज्यते । ६२ (३५) केचित्तु ईश्वरात्मसाक्षात्कार एव मोक्षे कारणम् । तस्यातीन्द्रियत्वेऽपि योगजधर्मरूपप्रत्यासत्तेस्तत्साक्षात्कारसम्भवः । न चात्मा श्रोतव्य इत्यादावात्मपदस्य जीवात्मपरतासम्भवात् ईश्वरसाक्षात्कारस्य मोक्षहेतुत्वमप्यप्रामाणिकमिति वाच्यम् । આત્મા શરીરાદિથી ભિન્ન છે એવું શ્રુતિબોધિત છે પણ બીજી યથાશ્રુત શ્રુતિના અર્થ સાથે વિરોધને કારણે તે શ્રુતિ બીજા અર્થને જાણાવનારો છે તેવી શંકાથી તાદશબોધમાં ભ્રમત્વની શંકા સંભવી શકે છે. તેથી અશ્રદ્ધાને કારણે નિદિધ્યાસન ઘટી શકે નહીં માટે શ્રવણ બાદ મનનનો ઉપયોગ છે. મનન હોય તો યુક્તિસિદ્ધ અર્થમાં પ્રામાણ્યનું અવધારણ થતાં અશ્રદ્ધા દૂર થાય છે. માટે જ ન્યાયવૈશેષિક વગેરે યુક્તિશાસ્ત્રનું અધ્યયન મોક્ષમાં ઉપયોગી બને છે. (૩૫) શબ્દાર્થ :—કેટલાક વિદ્વાનો એમ કહે છે કે ઈશ્વરાત્માનો સાક્ષાત્કાર જ મોક્ષનું કારણ છે. તે ઈશ્વર અતીન્દ્રિય છે તેમ છતાં યોગજધર્મ રૂપ પ્રત્યાસત્તિથી તેનો સાક્ષાત્કાર સંભવી શકે છે. પ્રશ્ન :-‘આત્મા સ્ત્રોતવ્ય' ઇત્યાદિ શ્રુતિમાં આત્મ પદનો અર્થ જીવાત્મા થઈ શકે છે તેથી ઉપયોગી છે. મનન દ્વારા યુક્તિ મળે છે. યુક્તિથી સિદ્ધ થયેલા અર્થમાં પ્રામાણ્યનું જ્ઞાન થતાં શ્રદ્ધા થાય છે. આમ અશ્રદ્ધાનિવર્તકન્વેન મનનનો ઉપયોગ છે. ન્યાયવૈશેષિકાદિ યુક્તિ શાસ્ત્રો છે. તેમનું અધ્યયન મનનરૂપ હોવાથી મોક્ષમાં ઉપયોગી બને છે. (૩૫) વિવરણ :—àવિત્તુથી દીર્ઘ મતનો પ્રારંભ થાય છે. સામØસ્યાવિત્તિ વન્તિ સુધી આ મતનો ગ્રંથ છે. ગદાધરના મતે આત્મસાક્ષાત્કાર મોક્ષનું કારણ છે. પ્રસ્તુત મત ઈશ્વરસાક્ષાત્કારને મોક્ષનું કારણ માને છે. પ્રશ્ન :–દરેક આત્માને સ્વાત્માનું માનસ પ્રત્યક્ષ થાય છે. તેથી પોતાના આત્માનો સાક્ષાત્કાર થાય છે એમ માનવામાં કોઈ બાધ નથી. ઈશ્વરાત્મા અપ્રત્યક્ષ છે. તે અતીન્દ્રિય હોવાથી તેનો સાક્ષાત્કાર સંભવતો નથી. જવાબ :–ઈશ્વરાત્માનું પ્રત્યક્ષ અલૌકિક પ્રત્યાસત્તિથી થાય છે. યોગજ પ્રત્યાસત્તિ દ્વારા ઈશ્વરસાક્ષાત્કાર સંભવે છે. પ્રશ્ન :-‘આત્મા વારે શ્રોતવ્ય' ઇત્યાદિ શ્રુતિ આત્મસાક્ષાત્કારને મોક્ષહેતુ તરીકે પ્રમાણિત કરે છે. આ શ્રુતિમાં આત્મા શબ્દનો અર્થ જીવાત્મા છે. તેથી જીવાત્મસાક્ષાત્કાર મોક્ષનો હેતુ છે તે પ્રમાણપ્રાપ્ત છે. ઈશ્વર સાક્ષાત્કાર મોક્ષનું કારણ છે એ વાત અપ્રામાણિક જણાય છે. જવાબ :-આત્મા સ્ત્રોતવ્ય એ વાક્ય સ્વતંત્ર નથી. વેદાંતમાં શ્રુતિવાક્યોની એકવાક્યતા જાળવવા ઉપક્રમ અને ઉપસંહારનો નિયમ સ્વીકારવામાં આવ્યો છે. ઉપક્રમમાં જે અર્થ જણાવવામાં આવ્યો હોય તે Page #94 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः . ‘“वेदाहमेतं पुरुषम्प्रधानमादित्यवर्णं तमसः परस्तात्" इत्यनेन ईश्वरमुपक्रम्य 'तमेव विदित्वाऽतिमृत्युमेति' इत्यनेन तद्वेदनस्यैव मोक्षहेतुताबोधनात् तदेकवाक्यतया 'आत्मा श्रोतव्य' इत्यादावपि आत्मपदस्य ईश्वरपरत्वात् । अत एव - न्यायचर्चेयमीशस्य मननव्यपदेशभाक् । उपासनैव क्रियते श्रवणानन्तरागता ॥ इत्याचार्यग्रन्थोऽपि सङ्गच्छते । ६३ ( ३६ )न चेश्वरसाक्षात्कारस्य स्वात्मविषयकमिथ्याज्ञाननिवर्तकत्वं न विपरीतज्ञानविधया अपि तु स्वात्मतत्त्वसाक्षात्कारस्यैवेति स एव मोक्षहेतुरिति वाच्यम् । ઈશ્વરસાક્ષાત્કારને પણ મોક્ષનો હેતુ માનવો પ્રામાણિક નથી. જવાબ :–‘વેદ્દાહમાં પુરુષ પ્રધાનમાવિત્યવપ્ન તમસ: પરસ્તાત્' આ શ્રુતિથી ઈશ્વરનો ઉપક્રમ કરી ‘તમેવ વિવિત્વાતિમૃત્યુમેતિ' આ શ્રુતિ દ્વારા ઈશ્વરના જ્ઞાનની મોક્ષહેતુતાનો બોધ થયો છે. ‘આત્મા ત્રોતવ્ય’ આ શ્રુતિ ઉપરોક્ત શ્રુતિ સાથે એકવાક્યતા ધરાવે છે તેથી ‘આત્મા સ્ત્રોતવ્ય’ આ શ્રુતિમાં આત્મા પદનો અર્થ ઈશ્વર છે. આથી જ– ‘શ્રવણ પછી આવેલી, મનન શબ્દથી ઓળખાતી ઈશ્વર અંગેની આ ન્યાયચર્ચા ઉપાસના જ કરાય છે.’ આ આચાર્યનો ગ્રંથ પણ સંગત થાય છે. (૩૬) શબ્દાર્થ :–પ્રશ્ન :–ઈશ્વરસાક્ષાત્કાર વિપરીત જ્ઞાન બનીને સ્વાત્મવિષયક મિથ્યાજ્ઞાનનું નિવર્તક બનતું નથી પણ સ્વાત્મસાક્ષાત્કાર જ નિવર્તક બને છે. માટે તે જ મોક્ષનું જ અર્થ ઉપસંહારમાં પણ ગ્રહણ કરવો જોઈએ. આત્મા ત્રોતવ્ય એ ઉપસંહાર વાક્ય છે તેની એકવાક્યતા ‘વેદ્દાહમેતા’ઇત્યાદિ ઉપક્રમવાક્ય સાથે છે. તેનો અર્થ ‘હું આ પુરુષને =૫રમાત્માને જાણું છું. તે પૂર્ણ છે, મહાન્ છે, પ્રધાન છે, સર્વવ્યાપક છે, સૂર્યની જેમ સ્વપ્રકાશરૂપ છે’ આ છે. ‘તમેવ વિવિત્વા’ આ વાક્યમાં પણ તત્પદવાચ્ય ઈશ્વર જ છે. અને તેનું જ્ઞાન મોક્ષનું કારણ છે. તે દર્શાવવામાં આવ્યું છે તેથી આત્મા વારે અહીં પણ આત્માનો અર્થ ઈશ્વરાત્મા કરવો જ યોગ્ય છે. કેચિત્તુકાર પોતાના સમર્થનમાં ઉદયનાચાર્યની સંમતિ દર્શાવે છે. ઉદયનાચાર્યે ન્યાયકુસુમાંજલિમાં ઈશ્વરસાધક અનુમાન પ્રસ્તુત કર્યું છે. તેમાં ઈશ્વરસાધક અનુમાનને મનનની સંજ્ઞા આપી છે. આ મનન શ્રવણ પછી જન્મેલું છે. તેવું તેમણે શ્લોકમાં જણાવ્યું છે તેથી સ્પષ્ટ છે કે આચાર્યને આત્મા વારે શ્રોતવ્ય આ શ્રુતિમાં પ્રતિપાદિત શ્રવણ અને મનન અભિપ્રેત છે. મનનના વિષય તરીકે આચાર્યએ ઈશ્વરનું ગ્રહણ કર્યું છે તે પણ સ્પષ્ટ દર્શાવે છે કે આત્મા વારે આ શ્રુતિમાં આત્મ પદથી જીવાત્મા નહીં પણ ઈશ્વરનું જ ગ્રહણ કરવાનું છે. (૩૬) વિવરણ :–વિત્તુનો પક્ષ ચાલુ છે. તેના પક્ષની સામે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. (7 T ઇત્યાદિ) પ્રશ્ન :–બે જ્ઞાન એકબીજાના વિરોધી હોય તો એક બીજાનું નિવર્તન કરે. સ્થાણુનું જ્ઞાન પુરુષજ્ઞાનનું વિરોધી બને (પુરુષત્વાભાવાવગાહિ હોય) તો પુરુષજ્ઞાનનો પ્રતિબંધ કરે. સંશય અને Page #95 -------------------------------------------------------------------------- ________________ ६४ मुक्तिवादः वासनारूपदोषविनाशकतयैवेश्वरसाक्षात्कारस्य मिथ्याज्ञाननिवर्तकत्वात् । ईश्वरसाक्षाकारस्य विपरीतज्ञानानिवर्तकत्वेऽपि स्वातन्त्र्येणैव मिथ्याधीजन्यवासनानाशकत्वोपगमे क्षतिविरहात् । संस्कारविपरीतज्ञानयोर्विषयभेदेन नाश्यनाशकभावभेदादात्मदेहाभेदवासनानाशे देहभेदावगाहिस्वात्मसाक्षात्कारकारणताया अपि कल्पनीयतया ईश्वरसाक्षात्कारस्य तन्नाशकतापक्षे गौरवानवकाशात् । अस्तु वा वासनानाशार्थं स्वात्म કારણ છે. જવાબ :-ઈશ્વરસાક્ષાત્કાર વાસનારૂપ દોષનો નાશ કરીને મિથ્યાજ્ઞાનનું નિવર્તક બને છે. ઈશ્વરસાક્ષાત્કાર વિપરીતજ્ઞાનનો નિવર્તક ન હોય છતાં તેને સ્વતંત્રરૂપે મિથ્યાજ્ઞાન જન્ય વાસનાના નાશક રૂપે સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી. સંસ્કાર અને વિપરીત જ્ઞાનના વિષય જુદા છે તેથી તેમના નાશ્યનાશકભાવ પણ વિષયભેદે ભિન્ન ભિન્ન છે. તેથી આત્મા અને દેહની અભેદવાસનાના નાશમાં દેહના ભેદનું અવગાહન કરતા આત્મસાક્ષાત્કારની કારણતા પણ કલ્પવી જ પડે છે. માટે ઈશ્વરસાક્ષાત્કારને અભેદવાસનાનાશક માનવાના પક્ષે ગૌરવને અવકાશ નથી. અથવા તો વાસનાનાશ માટે સ્વાત્મસાક્ષાત્કારનો અનુયોગી તરીકે ઉપયોગ ભલે હો પણ સમુચ્ચયમાં આ જ ફરક છે કે–સંશયમાં અન્ય વિષયનું જ્ઞાન પ્રસ્તુત વિષયનું વિરોધી હોય છે. સમુચ્ચયમાં વિરોધી હોતું નથી. ઈશ્વરસાક્ષાત્કાર મોક્ષનું કારણ છે. એવો કેચિસ્તુકારનો મત છે. મોક્ષનો હેતુ બનતું જ્ઞાન પોતાના આત્માને વિષય બનાવતા મિથ્યાજ્ઞાન (બટું શૌર ઈ.)નું વિરોધી હોવું જોઈએ. ઈશ્વરજ્ઞાન સ્વાત્મવિષયક મિથ્યાજ્ઞાનના અભાવનું અવગાહી નથી એટલે કે તાદેશમિથ્યાજ્ઞાનનું વિરોધી નથી. તેથી તે તેનું (મિથ્યાજ્ઞાનનું) નિવર્તક બની શકતું નથી. સ્વાત્મસાક્ષાત્કાર જ સ્વાત્મવિષયક મિથ્યાજ્ઞાનનો વિરોધી છે માટે તે જ મોક્ષનો હેતુ છે. જવાબ :-ઈશ્વરજ્ઞાન સ્વાત્મવિષયમિથ્યાજ્ઞાનનું નિવર્તક નથી એ વાત સાચી છે. પણ અહીં એ પ્રશ્ન ઉઠે છે કે–વિપરીતજ્ઞાન મોક્ષનો પ્રતિબંધ કરે છે તે કેવી રીતે? તેનો જવાબ એ છે કે–વિપરીત જ્ઞાન દ્વારા સંસ્કાર ઉત્પન્ન થાય છે જેને વાસના કહેવાય છે. આ દેહાત્માભેદની વાસના મુક્તિની પ્રતિબંધિકા છે. જ્ઞાન આ વાસનાનો નાશ કરે છે. વાસનાનો નાશ થવાથી મિથ્યાજ્ઞાનનું નિવર્તન થાય છે. આમ ઈશ્વરજ્ઞાન વિપરીતજ્ઞાનવિધયા મિથ્યાજ્ઞાનનું નિવર્તક નથી પણ સ્વતંત્રરૂપે છે. આ રીતે સ્વતંત્ર કારણતા સ્વીકારવામાં કોઈ દોષ નથી. પ્રશ્ન -આ રીતે ઈશ્વરજ્ઞાનને સ્વતંત્રપણે મિથ્યાજ્ઞાન નિવર્તક માનવામાં ગૌરવ છે. ઈશ્વરજ્ઞાન અને વાસનાનાશ વચ્ચે કાર્યકારણભાવ છે, વાસનાનાશ અને મિથ્યાજ્ઞાનનાશ વચ્ચે પણ કાર્યકારણભાવ છે આમ અતિરિક્ત કાર્યકારણભાવ માનવાનું ગૌરવ છે. જવાબ :-જીવાત્મસાક્ષાત્કાર મોક્ષનું કારણ છે એ વાદીના મતે પણ વિપરીત જ્ઞાન અને સંસ્કાર વચ્ચે નાશ્યનાશકભાવ માનવો આવશ્યક જ છે. આ નાસ્થનાશકભાવ સામાન્યથી કલ્પી શકાય તેમ નથી. કારણ કે ઘટના સંસ્કાર પ્રત્યે પટાભાવનો નિશ્ચય પણ નાશક બનવાની આપત્તિ આવશે. આથી વિષયના ભેદથી વિશેષ કાર્યકારણભાવ સ્વીકારવામાં આવે છે. તે ( ચોક્કસ ઘટાદ) સંસ્કાર પ્રત્યે તે ( ચોક્કસ Page #96 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः तत्त्वसाक्षात्कारोपयोगः । अनुयोगितया प्रतियोगितया चात्मैव तत्त्वतो ज्ञेय इत्याचार्यग्रन्थस्याप्यत एव सङ्गतिः । मोक्षकारणन्तु परमात्मसाक्षात्कार एव । (३७) न च योगजधर्मस्य विश्वभासकतया तज्जन्यपरमात्मसाक्षात्कारे विश्वेषामेव भानसम्भवे 'तमेव विदित्वा' इत्यत्र एवकारबोध्यस्य तदितरविषयकत्व પ્રતિયોગી તરીકે તો તાત્ત્વિક રીતે આત્મા જ જાણવા યોગ્ય છે. એ આચાર્યગ્રંથની સંગતિ પણ આ રીતે જ થાય છે. પણ મોક્ષનું કારણ તો પરમાત્માનો સાક્ષાત્કાર જ છે. (૩૭) શબ્દાર્થ –પ્રશ્ન :-યોગજ ધર્મ વિશ્વભાસક છે તેથી યોગજ ધર્મથી જન્ય ઈશ્વરસાક્ષાત્કારમાં દરેકનું ભાન સંભવે છે. આવું બનતું હોય તો તમેવ વિવિત્વ આ શ્રુતિમાં ઘટાભાવાદિ) નિશ્ચય નાશક છે. આમ આત્મામાં શરીરનો અભેદ છે આવા સંસ્કાર પ્રત્યે શરીરાદિ ભેદનો સાક્ષાત્કાર નાશકરૂપે કલ્પવો આવશ્યક છે. સામાન્યથી વિપરીતજ્ઞાનને નાશક માની શકાતું નથી. આ રીતે અતિરિક્ત નાશ્યનાશકભાવ જીવાત્મસાક્ષાત્કારવાદમાં પણ છે. આ મતે જે અવશ્યકલ્પનીય છે તેના સ્થળે અમે ઈશ્વરસાક્ષાત્કાર માનીએ છીએ તેથી ગૌરવને અવકાશ નથી. પ્રશ્ન :- ઉપરોક્ત રીતે સંગતિ કરવામાં ગૌરવ નથી છતાં પણ સર્વત્ર સંસ્કારનો નાશ વિપરીતજ્ઞાન દ્વારા જ થાય છે એવા ઉદાહરણ મળે છે. ઈશ્વરસાક્ષાત્કારથી સંસ્કારનો નાશ થાય છે એવું એક પણ ઉદાહરણ જોવા મળતું નથી. ઈશ્વરસાક્ષાત્કારને મોક્ષનું કારણ માનવામાં આ મોટી આપત્તિ છે. તેથી કેચિસ્તુકાર સસ્તુ વી કહીને બીજી રીતે સંગતિ કરે છે. જવાબ :-“નરોડ' ઇત્યાદિ પ્રતીતિ આત્મા અને શરીરના અભેદનું અવગાહન કરે છે. આવા જ્ઞાનથી જન્મેલી દેહાત્માની અભેદ વાસનાના નાશ માટે આત્મસાક્ષાત્કાર જરૂરી છે. માત્મા તેમનઃ આ આત્મસાક્ષાત્કાર છે. આ પ્રતીતિમાં આત્મા પદથી જીવાત્મા લેવો કે પરમાત્મા એ મતભેદનો મુદ્દો છે. બંને લઈ શકાય છે. સ્વાત્મસાક્ષાત્કાર તે તે સંસ્કારોનો નાશ કરે છે તે માટે તેને માનવો જરૂરી છે. ઉપરોક્ત પ્રતીતિ સંબંધરૂપે સંસ્કારનાશક બને છે. સંબંધના અનુયોગી તરીકે સ્વાત્મસાક્ષાત્કારને ઉપયોગી માની શકાય પણ પ્રતિયોગી તરીકે કેવળ આત્મા જ જોય છે. સ્વાત્મા નહીં. આમ માનવાથી ઉદયનાચાર્યે શ્લોકમાં ઈશ્વરાનુમાનને મનનમાં સમાવ્યું છે તેની પણ સંગતિ થઈ જશે. કારણ કે સંબંધના પ્રતિયોગી તરીકે આત્મામાં ઈશ્વરાત્મા પણ સમાય છે. આમ સ્વાત્મતત્ત્વસાક્ષાત્કાર અનુયોગી તરીકે વાસનાનાશક છે જ્યારે મોક્ષનું કારણ તો ઈશ્વરસાક્ષાત્કાર જ છે. (૩૭) વિવરણ –પરમાત્મસાક્ષાત્કારવાદીમતે દરેક શ્રુતિમાં આત્મા પદનો અર્થ પરમાત્મા જ અભિપ્રેત છે. જીવાત્મસાક્ષાત્કારવાદી તેની સામે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. પ્રશ્ન :-ઈશ્વરનો સાક્ષાત્કાર યોગજ ધર્મ રૂપ પ્રત્યાત્તિથી થાય છે તેમ કહ્યું. યોગજ પ્રત્યાત્તિથી વિશ્વના તમામ પદાર્થોનું પ્રત્યક્ષ થાય છે. ઈશ્વરસાક્ષાત્કાર યોગજ ધર્મ જન્ય હોવાથી તેમાં પણ સકલ પદાર્થોનું પ્રત્યક્ષ થશે જ. તો ‘તમેવ વિદ્વિત્વતિમૃત્યુનેતિ, નાન્ય: પન્થા વિદ્યતે નાય' આ શ્રુતિનો બાધ થશે. આ શ્રુતિનો અર્થ છે– તેને જ જાણીને મોક્ષ પામે છે, મોક્ષ માટે બીજો માર્ગ નથી.' અહીં તમ્ પદથી ઈશ્વરાત્મા અભિપ્રેત છે. તેની પછી આવેલો પવાર અન્યયોગવ્યવચ્છેદ દર્શાવે છે. એટલે ઈશ્વર સિવાયના Page #97 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः व्यवच्छेदस्येश्वरवेदने बाध इति कथं तादृशश्रुतेरीश्वरपरतेति वाच्यम् । आत्मसाक्षात्कारस्यापि भवदभिमतमोक्षहेतोर्देहादिभेदविषयकतया तत्रापीतरविषयकत्वव्यवच्छेदबाधादस्मदभिमतमोक्षहेतुपरमात्मनिर्विकल्पकस्यैव तत्सामग्याः प्रतिबन्धकत्वकल्पनया तदितराविषयकत्वोपपत्तेः । तं विदित्वैव इत्येवकाव्यत्ययेन व्याख्यायाः समाधानमपि तुल्यमुभयमते । वस्तुतस्तु एवकारव्यत्यये एवकारस्यैव वैयर्थ्यम्, 'नान्यः એવકારથી જણાતા ઈશ્વરેતરવિષયકત્વવ્યવચ્છેદનો ઈશ્વરજ્ઞાનમાં બાધ થશે. તેથી આ શ્રુતિ ઈશ્વરપરક કેવી રીતે છે? જવાબ :–તમે જેને મોક્ષહેતુ માનો છો તે આત્મસાક્ષાત્કાર પણ દેહ વગેરેના ભેદ વિષયક છે. તેમાં પણ તમેવ ઇત્યાદિ શ્રુતિના અવકાર લભ્ય ઇતરવિષયત્વવ્યવચ્છેદનો બાધ થશે. અમે મોક્ષ હેતુ તરીકે સ્વીકારેલું ઈશ્વરનું નિર્વિકલ્પક જ્ઞાન જ ઇતર જ્ઞાનની સામગ્રીનો પ્રતિબંધ કરે છે એવી કલ્પના કરી તચિતરાવિષયકત્વની ઉપપત્તિ થાય છે. ‘ત વિવિāવ' આ પ્રમાણે વકારનો વ્યત્યય કરી વ્યાખ્યા કરવી' આ સમાધાન તો ઉભયમતમાં સમાન છે. વિષયનો વ્યવચ્છેદ કરે છે અર્થાત્ યોગજ ધર્મજન્ય જ્ઞાનમાં ઈશ્વરાતિરિક્તવિષયો નથી એ વાક્યર્થ થાય. જે સ્પષ્ટપણે બાધિત છે. માટે આત્મપદથી ઈશ્વરાત્માનું ગ્રહણ કેવી રીતે થાય ? જવાબ :-જીવાત્મસાક્ષાત્કારવાદી મને પણ આ પ્રશ્ન રહેશે જ. તેના મતે આત્મ-સાક્ષાત્કાર મોક્ષનું કારણ છે. ‘તમેવ’ આ શ્રુતિમાં તં પદથી સ્વાત્મા લઈએ તો વિકારથી જ્ઞાનમાં આત્મતરવિષયકત્વવ્યવચ્છેદ પ્રાપ્ત થશે. એટલે સાક્ષાત્કારમાં આત્મા સિવાય કોઈ વિષયો નથી એ વાક્યર્થ મળશે. જીવાત્મસાક્ષાત્કારવાદી મતે આત્મસાક્ષાત્કારમાં દેહાત્મભેદ પણ વિષય બને છે. આમ તે મતમાં પણ આ શ્રુતિનો બાધ તો છે જ. આપત્તિની સામે આપત્તિ બતાવ્યા પછી પણ પોતાના મતે સંગતિ દર્શાવવી આવશ્યક હોય છે. ઈશ્વરાત્મવાદી સાક્ષાત્કારમાં ઈશ્વરાતિરિક્ત વિષયો વિષય બનતા નથી તેની સંગતિ કરી બતાવે છે. ઈશ્વરસાક્ષાત્કાર પૂર્વે ઈશ્વરનું નિર્વિકલ્પક જ્ઞાન થાય છે. આ જ્ઞાન ઈશ્વરેતરવિષયક જ્ઞાનની સામગ્રીનો પ્રતિબંધ કરે છે. તેથી ઈશ્વરનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય ત્યારે ઈશ્વર સિવાયના વિષયોનું જ્ઞાન થશે નહીં. આ રીતે તમેવ ઇત્યાદિ શ્રતમાં વિકારનો અર્થ બાધિત નહીં થાય. સાક્ષાત્કારવાદી મત સ્વાત્માનું નિર્વિકલ્પક જ્ઞાન સ્વાત્મતરવિષયક જ્ઞાનનું પ્રતિબંધક માની શકાશે નહીં. કારણ કે સ્વાત્મસાક્ષાત્કારમાં દેહાદિ સાથે આત્માનો ભેદ વિષય બને છે. ભેદજ્ઞાન વિષય ન બને તો આત્મ સાક્ષાત્કાર મુક્તિ હેતુ કેવી રીતે બનશે? આમ તેમના મતે તમેવ ઇત્યાદિ શ્રુતિના અર્થની સંગતિ થતી નથી. પ્રશ્ન :-તમેવ ઇત્યાદિ શ્રુતિમાં વિકારનો અન્વય તમ્ ની સાથે કરવાને બદલે વિવિત્વાની સાથે કરવાથી બાધ ટળી જશે. જ્ઞાન ભિન્ન મુક્તિનું કારણ નથી એ અર્થ પ્રતીત થશે. તેથી આત્મ સાક્ષાત્કારમાં દેહાદિભેદ વિષયો બને તો પણ બાધ નહીં રહે. જવાબ:–આ સમાધાન તો ઈશ્વરસાક્ષાત્કારવાદી મને પણ લાગુ પડે છે. તેના મતે પણ વકારના Page #98 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः पन्था विद्यतेऽयनाय' इत्यनेन मुक्तिसामग्रीमात्रे तत्त्वज्ञानघटितान्यत्वनिराकरणात्तत एव एवकारलभ्यस्य मुक्तिपूर्वं समानाधिकरणतत्त्वज्ञानावश्यकत्वस्य लाभात् । अत ईश्वरसाक्षात्कारस्यैव कारणत्वमुचितम् । तथा सत्युक्तरीत्या एवकाराव्यत्यासेऽपि निर्वाहसम्भवात् । (३८) अथ 'यतो वा इमानि भूतानि जायन्ते तत्त्वमसि श्वेतकेतो !' इति जीवात्मनः परमात्माभेदोपदेशकश्रुतिस्वरसाद् 'अहं ब्रह्मास्मि' इत्येतादृशज्ञानस्यैव વાસ્તવિક રીતે તો પવકારનો વ્યત્યય કરવાથી એવકાર વ્યર્થ સાબિત થશે. “નાચઃ પ્રસ્થા વિદ્યતેથના' આ વાક્યથી મુક્તિની તમામ સામગ્રીમાં તત્ત્વજ્ઞાનઘટિતત્વથી અન્યત્વનું નિરાકરણ કર્યું છે. તે દ્વારા જ વકારથી પ્રાપ્ત થતો અર્થ “મુક્તિની પૂર્વે સમાનાધિકરણ તત્ત્વજ્ઞાનની આવશ્યકતા” પ્રાપ્ત થઈ જાય છે. આથી ઈશ્વરસાક્ષાત્કાર જ કારણ તરીકે ઉચિત છે. તેનાથી ઉપર કહ્યું તેમ એવકારનો વ્યત્યાસ કર્યા વિના નિર્વાહ થઈ જાય છે. (૩૮) શબ્દાર્થ –પૂર્વપક્ષ –‘યતો વા કુમાનિ ભૂતાનિ નાયન્ત તત્ત્વમસિ શ્વેતવેતો !' આ જીવાત્માનો પરમાત્મા સાથે અભેદનો ઉપદેશ કરતી શ્રુતિના સ્વારસ્યથી અહં બ્રહ્માસ્મિ આવું જ્ઞાન અર્થનો બાધ નથી. gવકારનો વ્યત્યય કરી વ્યાખ્યા કરવામાં અરુચિ દર્શાવવા વસ્તુત: ઇત્યાદિ ગ્રંથ છે. વ્યત્યય કરવાથી વિકાર વ્યર્થ થઈ જાય છે. તમેવ વિવિત્ની આ વાક્યમાં વિકારનો વ્યત્યય કરીએ તો જ્ઞાન સિવાયના માર્ગમાં મોક્ષની કારણતાનો વ્યવચ્છેદ પ્રાપ્ત થાય છે. તમેવ વિદ્વત્વ આ શ્લોકમાં ઉત્તરાર્ધથી ઉક્ત વ્યવચ્છેદ પ્રાપ્ત જ છે. નાન્ય: પન્થા વિદ્યતેથના | અહીં પ્રસ્થા પદનો અર્થ અસાધારણ કારણ છે. અયનનો અર્થ મોક્ષ માટે છે. અન્યઃ નો અર્થ પરમાત્મસાક્ષાત્કાર છે. પરમાત્મસાક્ષાત્કાર વિના મોક્ષનું અન્ય કારણ નથી. આમ મુક્તિની તમામ સામગ્રીમાં તત્ત્વજ્ઞાનઘટિતકારણતા સિવાયની કારણતાનો વ્યવચ્છેદ શબ્દ દ્વારા જ પ્રાપ્ત છે તેથી તે વ્યવચ્છેદ માટે ઉપાત્ત વિકાર વ્યર્થ જશે. મુક્તિની પૂર્વે જે આત્મા મુક્ત થશે તેમાં તત્ત્વજ્ઞાન આવશ્યક છે આ અર્થનો લાભ વિકાર વિના પણ થઈ જાય છે. આથી કારનો વ્યત્યય કરી ઉક્ત શ્લોકની વ્યાખ્યા કરવી સંગત નથી. જીવાત્મસાક્ષાત્કારવાદી મતે આત્મતરવિષયકત્વ વ્યવચ્છેદ થઈ શકતો નથી માટે ઈશ્વરસાક્ષાત્કારને જ મુક્તિનું કારણ માનવો જોઈએ. માત્મપદનો અર્થ ઈશ્વર કરવાથી વિકારના વ્યત્યાસ વિના પણ સંગતિ થઈ શકે છે. (૩૮) વિવરણ :-જીવાત્મસાક્ષાત્કારવાદી વિરૂકાર (પરમાત્મસાક્ષાત્કારવાદી) સામે શંકા રજૂ કરે છે. વિજુકારે જીવાત્મસાક્ષાત્કારવાદીના મતમાં એ આપત્તિ રજૂ કરી હતી કે–તે મતમાં તમેવ વિદ્વિત્વી અહીં એવકારનો વ્યત્યાસ કરવો પડે છે. જીવાત્મસાક્ષાત્કારવાદી આ પૂર્વપક્ષ દ્વારા પરમાત્મસાક્ષાત્કારવાદીને પણ વિકારનો વ્યત્યાસ કરવો પડશે એ દર્શાવે છે. તમેવ આ વાક્યમાં વિકારનો તનૂની સાથે અન્વય કરવામાં પરમાત્મસાક્ષાત્કારવાદીના મતે પણ થતો વા ઇત્યાદિ શ્રુત્યર્થનો બાધ આવે છે. “યતો Page #99 -------------------------------------------------------------------------- ________________ ६८ मुक्तिवादः मुक्तिहेतुताया उपगन्तव्यतयाऽव्यत्यस्तैवकारलभ्यस्य मुक्तिजनकेश्वरज्ञाने तदितरविषयकत्वस्य बाध इति भवतोऽपि तद्व्यत्यास आवश्यकः । एतेनैवकारेण मोक्षहेतुतद्वेदने तदन्यविषयकत्वं न व्यवच्छिद्यते, किन्तु मुक्तौ तद्विषयकत्वविशिष्टवेदन प्रयोज्यताया भावान्वयबोधविषयतया तदन्यविषयकत्वविशिष्टतद्वेदनप्रयोज्यत्वमेव तत्रैवकारेण व्यवच्छिद्यते । तथा च तदन्यविषयकत्वस्य मुक्तिप्रयोजकत्वव्यवच्छेदः पर्यवसित इति सामग्रीववशादीश्वरसाक्षात्कारेऽनुपयुक्तेतरभानस्यावश्यकत्वेऽपि न क्षतिः । जीवात्मसाक्षात्कारस्य हेतुतामते पुनरेवकाराव्यत्यासेनोक्तरीत्यापि न निर्वाहः । इतरभेदादिविषयकत्वेनैव तन्मत आत्मसाक्षात्कारस्य हेतुतया इतरविषयकत्वे मोक्ष જ તાત્ત્વિક રીતે મુક્તિનું કારણ છે તેવું સ્વીકારવા યોગ્ય છે. તેથી અવ્યયસ્ત વિકારથી પ્રાપ્ત થતાં મુક્તિજનક ઈશ્વરજ્ઞાનમાં ઈશ્વરેતરવિષયકત્વનો બાધ થશે માટે તમારા મતે પણ તેનો વ્યત્યાસ આવશ્યક છે. આ દ્વારા આ વાતનો પણ નિરાસ થઈ જાય છે કે–“વિકારથી મોક્ષના કારણ ઈશ્વરસાક્ષાત્કારમાં તદવિષયકતાનો વ્યવચ્છેદ નથી થતો, પરંતુ મુક્તિમાં રહેતી ઈશ્વરવિષયકત્વવિશિષ્ટ સાક્ષાત્કારની પ્રયોજ્યતા જ ભાવાન્વય બોધનો વિષય બને છે. તેથી ત્યાં તદન્યવિષયત્વવિશિષ્ટ પ્રયોજ્યત્વનો જ વિકારથી વ્યવચ્છેદ થાય છે. આમ તદવિષયકત્વનો મુક્તિપ્રયોજક તરીકે વ્યવચ્છેદ પ્રાપ્ત થાય છે. એથી સામગ્રીને કારણે ઈશ્વરસાક્ષાત્કારમાં, અનુપયોગી એવું ઈતરભાન આવશ્યક હોવા છતાં કોઈ ક્ષતિ નથી. જીવાત્મસાક્ષાત્કારને હેતુ માનનારના મતે તો pવકારનો વ્યત્યાસ કર્યા વિના ઉપર કહ્યું તે રીતે નિર્વાહ થતો નથી. તેના મતે આત્મસાક્ષાત્કાર વા' આ શ્રુતિનો અર્થ આ પ્રમાણે છે. “શ્વેતકેતુ ! જેનાથી આ ભૂતો ઉત્પન્ન થાય છે તે=બ્રહ્મ તું છે. આ શ્રુતિ બ્રહ્મ અને જીવ વચ્ચે અભેદ દર્શાવે છે. આ શ્રુતિ દ્વારા થયેલું અભેદજ્ઞાન મુક્તિનું કારણ છે. તાત્ત્વિક રીતે અહં બ્રહ્માસ્મિ આ જ્ઞાન જ મુક્તિનું કારણ છે. આ જ્ઞાનમાં બ્રહ્મરૂપે ઈશ્વર ઉપરાંત અહં રૂપે જીવાત્મા પણ વિષય બને છે. તમેવ વિદ્વત્ની શ્રુતિમાં જો ઇવકારનો વ્યત્યાસ ન કરીએ તો ‘ઈશ્વરસાક્ષાત્કારમાં ઈશ્વર સિવાય કોઈ વિષય નથી’ આ અર્થ મળશે. આવો અર્થ થતો વા ઇત્યાદિ શ્રુતિ દ્વારા મળતા અહં બ્રહ્માસ્મિ જ્ઞાનમાં બાધિત છે કારણ કે આ જ્ઞાનમાં અહં પણ વિષય છે. પૂર્વપક્ષના એક ભાગરૂપે જ જીવાત્મસાક્ષાત્કારવાદી અન્ય મતનું ખંડન પ્રસ્તુત કરે છે–પતેના ઇત્યાદિ દ્વારા. પરમાત્મસાક્ષાત્કારવાદી દ્વારા જીવાત્મસાક્ષાત્કારવાદી મતે અન્ય આપત્તિ આપવામાં આવી છે. વિકાર દ્વારા તમેવ શ્લોકમાં તત્ પદથી જે વિવક્ષિત છે (તે જીવાત્મા કે પરમાત્મા) તેનાથી અન્ય વિષયત્વનો વ્યવચ્છેદ થાય છે તેમ પૂર્વે કહ્યું. તેનાથી બાધ આવે છે. પરંતુ વિકાર દ્વારા ઉપરોક્ત વ્યવરચ્છેદ અભીષ્ટ નથી. વિકારનો અન્વય અલગ રીતે થાય છે. જીવકારનો અર્થ તદન્યાભાવ છે. વિકારની શક્તિ આ અર્થમાં છે. સામાન્યતઃ શબ્દની શક્તિને એક અખંડ માનવામાં આવે છે. પરંતુ પ્રસ્તુતમાં વિકારની શક્તિ બે અર્થમાં અલગ અલગ છે. આવી શક્તિને ‘ખંડશઃશક્તિ' કહેવાય. એક શક્તિ ભેદવિશિષ્ટ અર્થમાં છે અને એક શક્તિ અભાવમાં છે. વાક્યના તાત્પર્યની સંગતિ માટે આવી ખંડશઃ Page #100 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः प्रयोजकताया व्यवच्छेत्तुमशक्यत्वादित्यपि निरस्तम् । ब्रह्मैवाहं न संसारीत्यादिभावनादिविध्येकवाक्यतया अहं ब्रह्मास्मीति बुद्धायादिमते ब्रह्माभिन्नजीवात्मविषयकत्वेनापि मुक्तिहेतुत्वात् । आत्मनानात्वमते जीवात्मब्रह्मणोरभेदज्ञानं यद्यपि ઈતરભેદવિષયક થઈને જ હેતુ બને છે તેથી ઈતરવિષયક સંવેદનમાં મોક્ષની પ્રયોજકતાનો વ્યવચ્છેદ કરવો શક્ય નથી.”—કારણ કે ‘હું બ્રહ્મા જ છું, સંસારી નથી' ઇત્યાદિ ભાવના વગેરે વિધિના એકવાક્ય તરીકે “હું બ્રહ્મા છું' ઇત્યાદિ બુદ્ધિ ન્યાય વગેરે મતે બ્રહ્માભિન્ન જીવાત્મવિષયક બનીને મુક્તિનું કારણ બને છે. જોકે અનેક આત્મા માનનાર મતે જીવાત્મા અને બ્રહ્મનું અભેદજ્ઞાન ભ્રમ છે છતાં તેવા જ્ઞાનનું જ મોક્ષહેતુત્વ કૃતિસિદ્ધ છે તેનો વિરોધ નથી. શક્તિ સ્વીકારવી પડે છે. તમેવ એ વાક્યમાં એવકારના આ બે અર્થનો અલગ અલગ અન્વય કરવો જરૂરી છે માટે ખંડશ: શક્તિ સ્વીકારી છે. શ્લોકમાં વિ7િી પદમાં વિસ્ ધાતુનો અર્થ જ્ઞાન છે. ધાત્વર્થને ભાવ કહે છે. સ્વી પ્રત્યેનો પ્રચલિત અર્થ ઉત્તરકાલવર્તિત્વ છે પણ “મુન્ધી તૃતઃ ? તુ પીવા' આવા પ્રયોગ દ્વારા સ્વી પ્રત્યયનો પ્રયોજ્યત્વ અર્થ પણ છે. અહીં પ્રયોજત્વ અર્થ અભિપ્રેત છે. તમેવ વિવિત્વી આ વાક્યનો અન્વય આ પ્રકારે છે તમ્ પદમાં તત્ પદથી ઈશ્વરની ઉપસ્થિતિ થાય છે તેનો અન્વય વિકાર પદની એક શક્તિથી પ્રાપ્ત ભિન્ન અર્થના એક દેશ ભેદમાં થાય છે. ઈશ્વરભેદવિશિષ્ટ = ઈશ્વરભિન્ન આ તમેવનો અન્વય છે. તમેવનો અન્વય વિત્ ધાતુના અર્થ જ્ઞાન સાથે થાય છે. એટલે ઈશ્વરભિન્નવિષયકજ્ઞાન અર્થ થશે. સ્વી પ્રત્યયનો અર્થ પ્રયોજ્યત્વ છે તેથી ઈશ્વરભિન્નવિષયકજ્ઞાનપ્રયોજયત્વ અર્થ મળશે. આ આખા અર્થનો અન્વય વિકારની ખંડિત શક્તિથી પ્રાપ્ત અભાવ પદ સાથે પ્રતિયોગી તરીકે થશે. આમ ઈશ્વરભિન્નવિષયકત્વવિશિષ્ટ જ્ઞાનપ્રયોજ્ય–પ્રતિયોગિકાભાવ આ અન્વયબોધ થશે. અહીં વિકાર દ્વારા વ્યવચ્છેદ પ્રયોજાતાનો થાય છે. તદન્યવિષયકત્વનો અન્વયે વત્ ધાતુના અર્થ જ્ઞાનમાં થાય છે. તમ્ = ઈશ્વર–––––––––. विदित्वा - મેવિશિષ્ટ – (વિષય) -જ્ઞાનપ્રયોગ્યત્વ एव (खण्डशः શ9િ ) (પ્રતિયોfT) બનાવ - ક્વા પ્રત્યયનો અર્થ પ્રયોજ્યત્વ કરવાથી ફાયદો એ થયો કે–ઈશ્વરભિન્નવિષયક જ્ઞાન મુક્તિના પ્રયોજક નથી આવો અર્થ મળશે. એટલે ઈશ્વર સાક્ષાત્કારમાં ઈશ્વરભિન્ન પદાર્થો વિષય બને કે ન બને તે મહત્ત્વનું રહ્યું નહીં. યોગજ ધર્મરૂપ સામગ્રીને કારણે ઈશ્વરસાક્ષાત્કારમાં અન્ય વિષયો પણ વિષય બને છે. વકાર દ્વારા તેમના મુક્તિ-પ્રયોજકત્વનો વ્યવચ્છેદ થાય છે, સાક્ષાત્કારવિષયકત્વનો થતો નથી તેથી બાપને અવકાશ નથી. આ અર્થઘટન ઈશ્વરસાક્ષાત્કારહેતતા મતે શક્ય છે. જીવાત્મસાક્ષાત્કારહેતા મતે શક્ય Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૦ मुक्तिवादः भ्रमस्तथापि तादृशस्यैव तस्य मोक्षहेतुत्वं श्रुतिसिद्धं न विरुद्धयते इति चेन्न जीवब्रह्माभेदचिन्तनरूपस्य योगस्याभ्यासेन मोक्षकारणमीश्वरसाक्षात्कारः सम्पद्यत इत्यत्रैव तत्त्वमसीति वाक्यतात्पर्येण यथाश्रुतस्य तमेव विदित्वेत्यस्य सामञ्जस्यादिति વન્તિા ઉત્તર પક્ષ –આ વાત યોગ્ય નથી. ‘તત્ત્વમસિ' આ વાક્યનું તાત્પર્ય–જીવબ્રહ્માભેદ ચિંતન રૂપ યોગના અભ્યાસ દ્વારા મોક્ષનું કારણ ઈશ્વરસાક્ષાત્કાર થાય છે' આ અર્થમાં છે. તેથી તમેવ વિવિત્રી વાક્ય યથાશ્રુત સંગત છે. (એવું કેટલાક કહે છે.) નથી. કારણ કે તેમના મતે તત્ પદ દ્વારા જીવાત્મા અભિપ્રેત છે. આત્મસાક્ષાત્કારમાં દેહાદિભેદ વિષય બને છે. આત્માથી અન્ય દેહાદિભેદ આત્મસાક્ષાત્કારનો વિષય છે અને પ્રયોજક પણ છે. ઉપર પ્રમાણે અન્વય કરીને તદન્ય દેહાદિભેદજ્ઞાનના મુક્તિપ્રયોજકત્વનો વ્યવચ્છેદ થઈ શકતો નથી. કારણ કે દેહાદિભેદનું જ્ઞાન મુક્તિપ્રયોજક છે. આથી આ મતે વિકારનો વ્યત્યાસ કર્યા વિના કોઈ ગતિ નથી. તેન ઇત્યાદિ દ્વારા આપવામાં આવેલી આપત્તિનો જીવાત્મસાક્ષાત્કારવાદી પૂર્વપક્ષ આ રીતે જવાબ આપે છે. કે–આત્મસાક્ષાત્કાર દેહાદિભેદવિષયકત્વેન જ થાય છે તેવું માનીએ તો ઉપરની આપત્તિને અવકાશ રહે છે. આત્મસાક્ષાત્કાર અન્ય રીતે થાય છે તેવું બતાવી શકાય તો ઉપરોક્ત આપત્તિને અવકાશ રહેતો નથી. તમેવ વિદ્વિ–ી આ શ્રુતિમાં વિટુ ધાતુનો અર્થ જ્ઞાન અભિપ્રેત છે. આ જ્ઞાન કયું ? “તત્ત્વમસિ' આ વાક્યથી બ્રહ્મ અને જીવના અભેદનો બોધ થાય છે. આ અભેદ ભાવનાથી ઉત્પન્ન થયેલું ‘અહં બ્રહ્માસ્મિ ન સંસારી’ આ જ્ઞાન વિદ્ દ્વારા અભિપ્રેત છે. આ પ્રકારનો સાક્ષાત્કાર મુક્તિનું કારણ છે. એટલે જીવાત્મસાક્ષાત્કાર જીવબ્રહ્માભેદવિષયત્વેન કારણ છે. તેથી ઉપરોક્ત રીતે પ્રયોજ્યત્વ અર્થ કરીને અન્વય કરવામાં તેમને બાધ નથી. તત્ત્વમસિ અને મર્દ બ્રહ્માસ્મિ આ બન્ને વચ્ચે એકવાક્યતા છે. પ્રશ્ન :-આવું અર્થઘટન ન્યાયમતે શક્ય નથી કારણ કે ન્યાયમત જીવાત્મા અને પરમાત્માને ભિન્ન ભિન્ન માને છે. તેથી અહં બ્રહ્માસ્મિ એ જ્ઞાન ન્યાયમતે ભ્રમરૂપ છે. જવાબ :–બીજી કોઈ રીતે સંગતિ થઈ શકતી નથી તેથી ન છૂટકે તત્ત્વજ્ઞાનનો અર્થ આવું અભેદજ્ઞાન કરવો પડે છે. જીવાત્મસાક્ષાત્કારવાદીએ ઉપસ્થિત કરેલો વિસ્તૃત પૂર્વપક્ષ અહીં પૂર્ણ થાય છે. પરમાત્મસાક્ષાત્કારવાદી તેની સામે ઉત્તરપક્ષ રજૂ કરે છે. તત્ત્વમસિ આ વાક્યનું તાત્પર્ય ઈશ્વરસાક્ષાત્કારમાં જ છે. આ વાક્ય આત્માને પ્રધાનતા નથી આપતું. જીવ અને બ્રહ્મના અભેદ ચિંતન કરવું એ યોગ છે. તેનું વારંવાર આવર્તન અભ્યાસ છે. યોગાભ્યાસને જ નિદિધ્યાસન કહેવાય છે. તે મુક્તિનું કારણ છે. તેનાથી ઈશ્વરસાક્ષાત્કાર થાય છે. આમ તત્ત્વમસિનું તાત્પર્ય પણ ઈશ્વરસાક્ષાત્કાર છે તેથી તમેવ વિવિત્વ નો અર્થ ઈશ્વરસાક્ષાત્કાર ઇત્યાદિ કર્યો છે. તે જ યોગ્ય છે. વન્તિ કહીને ગદાધરે આ પક્ષમાં અરુચિ જણાવી છે. માત્મા વારે શ્રોતવ્ય ઇત્યાદિ શ્રુતિમાં શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા આત્માનો સાક્ષાત્કાર જ અભિપ્રેત છે તે સ્પષ્ટ છે. આ શ્રુતિનો અયુક્ત અર્થ કરવો પડે છે તે પરમાત્મસાક્ષાત્કારવાદી પક્ષમાં અસ્વરસ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ७१ (३९) दीधितिकृत्प्रभृतयस्तु 'न वारे पत्युः कामाय पतिः प्रियो भवति आत्मनस्तु कामाय पतिः प्रियो भवति' इत्यादिनात्मनः सुखाद्यर्थं तत्सम्पादक पतिपुत्रादेरनुरागविषयत्वरूपं प्रियत्वमुक्तम्, तत्रात्मपदमात्मपरमेव न त्वीश्वरपरं, तस्य सुखाभावात् । तत्रानन्दं मन्यमानानामपि तदानन्दस्य नित्यत्वाभ्युपगमात्तस्योद्देश्यत्वासम्भवात् । ‘सर्वेषामेव भूतानां नृप ! स्वात्मैव वल्लभ' इत्यादावपि स्वात्मन एव निरुपाधिप्रियत्वाभिधानात् । एवञ्च स्वात्मन एवोपक्रान्ततया 'आत्मा वारे श्रोतव्य' (૩૯) શબ્દાર્થ :—દીષિતિકાર વગેરે કહે છે કે :—ન વારે પત્યુઃ જામાય પતિ: પ્રિયો ભવતિ આત્મનસ્તુ જામાય પતિ: પ્રિયો ભવતિ' આ શ્રુતિ આત્માના સુખ વગેરે માટે સુખસંપાદક રૂપે પતિપુત્ર વગેરેનું અનુરાગવિષયત્વરૂપ પ્રિયત્વ જણાવે છે. ત્યાં આત્મપદનો અર્થ આત્મા જ છે, ઈશ્વર નથી. કારણ કે ઈશ્વરને સુખ નથી. મુક્તિમાં આનંદ માનનાર પણ ઈશ્વરનો આનંદ નિત્ય સ્વીકારે છે. તેથી તે અહીં ઉદ્દેશ્ય બને તે અસંભવ છે. ‘સર્વેષામેવ ભૂતાનાં નૃપ! સ્વાભૈવ વછમ' આ શ્લોકમાં પણ પોતાના આત્માને જ નિરૂપાધિક પ્રિય કહ્યો છે. તેથી ‘આત્મા વારે શ્રોતવ્ય' આ શ્રુતિ પોતાના આત્માના શ્રવણાદિને જ મોક્ષહેતુ જણાવે છે, પરમાત્માને નહીં. (૩૯) વિવરણ :–કેચિત્તુકારે ઉપસ્થિત કરેલા અર્થઘટન સામે દીદ્ધિતિકારનો મત જણાવે છે. દીષિતિકાર પણ જીવાત્મસાક્ષાત્કારને મોક્ષનું કારણ માને છે. તેમના મતે તે તે શ્રુતિમાં આવતા આત્મા પદનો અર્થ જીવાત્મા છે. પરમાત્મા નથી. આના સમર્થનમાં તેઓ શ્રુતિ રજૂ કરે છે ‘ન વારે પત્યુ: જામાય પતિ: પ્રિયો મતિ આત્મનસ્તુ જામાય પતિ: પ્રિયો ભવતિ' પત્નીને પતિ પ્રિય હોય છે. માત્ર પતિના સુખ માટે પત્નીને પતિ પ્રિય હોય છે એવું નથી પણ પોતાના સુખ માટે પત્નીને પતિ પ્રિય હોય છે. આ શ્રુતિમાં આત્મપદનો અર્થ સ્વાત્મા જ છે. આ શ્રુતિમાં ઉપાત્ત આત્મપદનો ઈશ્વર અર્થ કોઈ રીતે સંભવી શકતો નથી. કારણ કે આ શ્રુતિમાં આત્માનો સુખ સાથે સંબંધ દર્શાવ્યો છે. ઈશ્વરને સુખ નથી. ભાટ્ટો ઈશ્વરમાં નિત્ય સુખ માને છે પણ તે સુખ આ શ્રુતિમાં ઉદ્દેશ્ય નથી. આ શ્રુતિમાં ભૌતિક અનિત્ય સુખનો સંબંધ જ અભિપ્રેત છે. બીજું, ‘સર્વેષામેવ ભૂતાનાં નૃપ ! સ્વાભૈવ વજ્રમઃ' આ શ્લોકમાં પણ સ્વાત્માનું જ ઉપાદાન છે. અહીં વલ્લભ પદનો અર્થ નિરૂપાધિપ્રિયત્વ કર્યો છે. ‘હું સુખી થઉં’ એ પ્રકારની અન્ય વ્યક્તિની ઇચ્છાને અધીન ન હોય તેવી સુખની ઇચ્છાનો વિષય નિરૂપાધિપ્રિય કહેવાય. પ્રસ્તુત શ્લોકમાં આવા નિરૂપાધિપ્રિય તરીકે આત્માનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત સ્થળોમાં આત્મપદથી સ્વાત્મા જ વિવક્ષિત છે તેથી આત્મા વારે શ્રોતવ્ય ઇત્યાદિ શ્રુતિમાં પણ આત્મપદથી સ્વાત્માનું જ ગ્રહણ કરી શકાય. મોક્ષનું કારણ સ્વાત્માનો સાક્ષાત્કાર છે, પરમાત્માનો સાક્ષાત્કાર નહીં. પ્રશ્ન :—વિભિન્ન શ્રુતિઓમાં ક્યાંક આત્મપદથી સ્વાત્મા તો ક્યાંક પરમાત્મા જણાય છે. બંનેનો સમાવેશ કરી બંને સાક્ષાત્કારને મોક્ષ કારણ માનવા જોઈએ. ઉપર કહ્યું તે મુજબ આત્મા વા ઇત્યાદિ શ્રુતિઓનું તાત્પર્ય સ્વાત્મસાક્ષાત્કારને મોક્ષનું કારણ માનવામાં છે એ વાત કબૂલ. પરંતુ એનાથી ઈશ્વરસાક્ષાત્કારની વ્યર્થતા સાબિત થતી નથી. આત્મ સાક્ષાત્કારથી મિથ્યાજ્ઞાન વાસના, ધર્મ, અધર્મનો Page #103 -------------------------------------------------------------------------- ________________ ७२ मुक्तिवादः इत्यादिश्रुत्या स्वात्मनः श्रवणादेरेव मोक्षहेतुता प्रत्याय्यते, न तु परमात्मनः । न च मिथ्याज्ञानवासनाधर्माधर्मोच्छेदद्वारा आत्यन्तिकदुःखनिवृत्तावुपयोगित्वं स्वात्मतत्त्वज्ञानस्य तादृशश्रुतितात्पर्यविषयोऽस्तु तावतापीश्वरसाक्षात्कारस्य 'तमेव विदित्वा' इत्यादिश्रुतिसिद्धमपरहेतुत्वं निराबाधमेवेति वाच्यम् । धर्माधर्मोच्छेदेनैवात्यन्तिकदुःखादिविगमरूपमुक्तिनिर्वाहे तत्र परमात्मसाक्षात्कारस्य हेतुतायां युक्तिविरहे 'तमेव विदित्वा' इत्यादिश्रुतेर्जीवब्रह्माभेदचिन्तारूपयोगाभ्यासस्य स्वात्मसाक्षात्कारसम्पादनद्वारा मुक्त्युपयोगितायामेव योगाभ्यासविध्येकवाक्यतानुरोधेन तात्पर्य પ્રશ્ન :–મિથ્યાજ્ઞાનવાસના-ધર્મ-અધર્મ વગેરેના ઉચ્છેદ દ્વારા આત્યંતિક દુઃખનિવૃત્તિમાં પોતાના આત્મતત્ત્વનું જ્ઞાન ઉપયોગી છે, આ જ તેવા પ્રકારની કૃતિઓનું તાત્પર્ય છે. છતાં ઈશ્વર સાક્ષાત્કાર તમેવ વિદ્વત્વા ઇત્યાદિ શ્રુતિ દ્વારા મોક્ષનું બીજું કારણ છે તેમાં કોઈ બાધ નથી. જવાબ :–ધર્મ-અધર્મનો ઉચ્છેદ થવાથી જ આત્યંતિક દુઃખનિવૃત્તિ રૂપ મુક્તિનો નિર્વાહ થઈ જાય છે તેથી મુક્તિમાં પરમાત્મસાક્ષાત્કારને હેતુ માનવામાં યુક્તિ નથી. તમેવ વિવિત્વી આ શ્રુતિ યોગાભ્યાસનું વિધાન કરતા વાક્ય સાથે એકવાક્યતા ધરાવે છે તે કારણે જીવબ્રહ્મના અભેદ ચિંતન રૂપ યોગાભ્યાસ સ્વાત્મતત્ત્વસાક્ષાત્કારનું સંપાદન કરવા દ્વારા મુક્તિમાં ઉપયોગી છે, આ ઉચ્છેદ થાય છે. તેનાથી આત્યંતિક દુઃખનિવૃત્તિ થાય છે તેથી તે મોક્ષમાં ઉપયોગી છે. તમેવ વિલ્વિી ઇત્યાદિ શ્રુતિ ઈશ્વર સાક્ષાત્કારને કારણ જણાવે છે. તો તેને પણ મોક્ષના અન્ય હેતુ તરીકે સ્વીકાર કરી લેવો જોઈએ. જવાબ :–ધર્મ અને અધર્મના ઉચ્છેદ વિના મુક્તિ થતી નથી. આત્મસાક્ષાત્કાર વિના ધર્મ, અધર્મનો ઉચ્છેદ થતો નથી. માટે આત્મસાક્ષાત્કાર મુક્તિનું કારણ સાબિત થાય છે. તેની કારણતા પ્રસ્થાપિત થઈ ગયા પછી ઈશ્વરના સાક્ષાત્કારને પણ કારણ માનવા માટે કોઈ યુક્તિ દેખાતી નથી. પ્રશ્ન :–તમેવ વિવિત્ની આ શ્રુતિના તાત્પર્યની અનુપપત્તિ જ ઈશ્વર સાક્ષાત્કારની કારણતા સાબિત કરવા સક્ષમ છે. જવાબ :-તમેવ વિવિત્વી ઇત્યાદિ શ્રુતિનું તાત્પર્ય આ છે–ત્રાત્મા વારે આ શ્રુતિને આધારે શ્લોક રચાયો છે. ‘આમેનાનુમાનેન ધ્યાનાભ્યાસરસેન ૨ |’ અહીં નિદિધ્યાસનનો અર્થ યોગાભ્યાસ કર્યો છે. યોગાભ્યાસથી આત્માનું જ્ઞાન થાય છે. આત્મિી વારે શ્રુતિમાં આત્મસાક્ષાત્કારના કારણો જણાવ્યા છે તમેવ શ્રુતિમાં આત્માના સાક્ષાત્કારને મોક્ષનું કારણ જણાવ્યો છે. આ બંને વચ્ચે એકવાક્યતા છે. તેથી તમેવ વિવિત્ની અહીં “જીવબ્રહ્મના અભેદની ચિંતા રૂપ યોગાભ્યાસ સ્વાત્માનો સાક્ષાત્કાર કરાવનાર મોક્ષનું કારણ છે” આ અર્થમાં જ તાત્પર્ય કલ્પવું ઉચિત છે. આ રીતે તમેવ વિત્વિનું તાત્પર્ય કલ્પવાથી વિકારનો વ્યત્યાસ કરો તો પણ બાધ આવતો નથી કારણ કે આ અર્થમાં ભેદજ્ઞાનાદિનો વ્યવચ્છેદ થતો નથી. વિકારનો વ્યત્યાસ કરવાથી નાન્યઃ ઇત્યાદિ Page #104 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ७३ कल्पनौचित्यात् । एवञ्च एवकारव्यत्यासोऽपि न क्षतिमावहति । 'नान्यः पन्था विद्यते' इत्यादिभागस्य च एवकारस्य तात्पर्यप्रकाशकत्वेन सार्थक्यसम्भवात्, 'महेश्वरस्त्र्यम्बक एव नापर' इत्यादौ नापरभागस्येवेत्याहुः ।। (४०) तन्मते 'योगिनस्तं प्रपश्यन्ति भगवन्तमधोऽक्षजम्' इत्यादीनां योगाभ्यासस्य परमब्रह्मसाक्षात्कारफलकत्वरूपयथाश्रुतार्थे विरोधो दुष्परिहरः । તાત્પર્યમાં જ તમેવ એ શ્રુતિનું તાત્પર્ય માનવામાં ઔચિત્ય છે. આ રીતે અર્થ કરવાથી પવકારનો વ્યત્યાસ પણ કોઈ ખામી જણાવતો નથી. નાચ: પ્રસ્થા ઇત્યાદિ ભાગ વિકારના તાત્પર્યનો પ્રકાશક બનીને સાર્થક બની શકે છે. જેમ “મહેશ્વરસ્ત્રમ્પ અવ નાપ:' અહીં ના ૨ ભાગ (તાત્પર્ય પ્રકાશક) છે તેમ.” (૪૦) શબ્દાર્થ –તેના મતે યોનિસ્તે પ્રપન્તિ ભવન્તHધોડક્ષનું વગેરે વાક્યોમાં યોગાભ્યાસ પરમબ્રહ્મ સાક્ષાત્કારરૂપ ફલ આપનાર છે આ યથાશ્રુત અર્થનો વિરોધ દૂર કરી શકાશે નહીં. શ્લોકના ઉત્તરાર્ધની વ્યર્થતાનો પ્રશ્ન છે. પણ તેને તાત્પર્યપ્રકાશક માની લેવાથી સંગતિ થઈ શકે છે. જેમકે—મહેશ્વરસ્ત્રમ્પ વિ નારદ અહીં વકારથી મહેશ્વરથી ઈતરમાં ચુમ્બકત્વનો અભાવ પ્રાપ્ત થઈ જાય છે તેથી નાપર: આ ભાગ જરૂરી નથી છતાં તેનું સાર્થક્ય તાત્પર્યપ્રકાશક ગણીને દર્શાવવામાં આવે છે. તેમ અહીં પણ સમજી લેવું. (૪૦) વિવરણ –દીધિતિકાર વગેરે જીવાત્મસાક્ષાત્કારને મોક્ષનું કારણ માનનારા તૈયાયિકોના મતે ‘વનિર્ત પુણ્યન્તિ મવિન્ત-ધોડક્ષનમ્' યોગીઓ તે ઇંદ્રિયાતીત ભગવંતને જુએ છે આ શ્લોકના યથાશ્રુત અર્થનો વિરોધ આવશે. અહીં તત્ પદથી જીવાત્માનું ગ્રહણ કરવું કે પરમાત્માનું? એ પ્રશ્ન છે. યથાશ્રત અર્થ દ્વારા જીવાત્માનું ગ્રહણ થઈ શકે તેમ નથી. દીધિતિકારે યોગાભ્યાસને જીવાત્મસાક્ષાત્કારનું કારણ દર્શાવ્યો છે. તેમાં વિરોધ આવશે. કારણ કે યોગાભ્યાસ એટલે કે યોગ, યોગજધર્મરૂપ અલૌકિકપ્રત્યાત્તિ દ્વારા આત્મસાક્ષાત્કારનું કારણ બને છે. યોગજ પ્રત્યાત્તિ સમગ્ર વિશ્વના સાક્ષાત્કારનું કારણ છે. તેથી યોગાભ્યાસ કે યોગ ઈશ્વરવિષયક પણ છે જ. યોનિનતં પ્રપશ્યક્તિ આ શ્લોક પણ આ જ વાતનું સમર્થન કરે છે. આમ યોગ સાક્ષાત્ પરમાત્મ સાક્ષાત્કારનું કારણ છે એ વાત અર્થથી સાબિત થઈ જાય છે. તેથી એકલો જીવાત્મસાક્ષાત્કાર મોક્ષનું કારણ છે આ વાતમાં આવતો વિરોધ ટાળી શકાય તેવો નથી. આમ, મોક્ષનું કારણ જીવાત્મસાક્ષાત્કાર છે કે પરમાત્મસાક્ષાત્કાર ? આ પ્રશ્ન ગદાધરે વિસ્તૃત ચર્ચા કરી છે. પણ પોતાનો સ્વતંત્ર મત દર્શાવ્યો નથી. બંને પક્ષની સાધક- બાધક દલીલો રજૂ કરી ચર્ચાનું સમાપન કર્યું છે. હવે પછી ગદાધર ‘તત્ત્વજ્ઞાન મોક્ષનું કારણ છે' આ વિધાન સામે ‘કર્મ પણ મોક્ષકારણ છે” આ અભિપ્રાયની શંકા ઉપસ્થિત કરે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ७४ मुक्तिवादः (४१) अथ काश्यादिमरणपुरुषोत्तमादिमुखदर्शनादिरूपकर्मणामपि बहुशो मोक्षोपायताश्रुतेः कथं 'नान्यः पन्था' इत्यादेः सामञ्जस्यम् ? कथं वा अननुगतानां ज्ञानकर्मविशेषाणामनुगतं मोक्षम्प्रति हेतुतानिर्वाहः ? । तृणारणिमणीनां वह्निहेतुता च कार्यवैजात्येनेति व्यभिचारविरहात्, मोक्षे चाभावरूपे न जातिविशेषकल्पनसम्भवः । न च प्रतियोगिनि दुःखे दुरिते वा जातिविशेषान् कल्पयित्वा तदवच्छिन्न (૪૧) શબ્દાર્થ –પૂર્વપક્ષ :-કાશી વગેરે તીર્થમાં મરણ, પુરુષોત્તમ (ભગવાન)ના મુખનું દર્શન વગેરે કર્મો પણ મોક્ષના ઉપાય છે એવું દર્શાવતી ઘણી શ્રુતિઓ છે. તેથી ‘ના: પ્રસ્થા વિદ્યતેનાથ' આ શ્લોકની સંગતિ કેવી રીતે થશે? અથવા જ્ઞાનવિશેષ અને કર્મવિશેષ અનનુગત છે તેથી અનુગત એવા મોક્ષ પ્રત્યે તેમની હેતુતાનો નિર્વાહ કેવી રીતે થાય છે? તૃણારણિમણિ સ્થળે વદ્વિનિરૂપિતહેતુતા વહ્નિરૂપ કાર્યના વૈજાત્યને કારણે છે માટે વ્યભિચાર નથી. મોક્ષ અભાવરૂપ છે માટે તેમાં જાતિવિશેષની કલ્પના થવી સંભવ નથી. (મોક્ષરૂપ અભાવના) પ્રતિયોગી એવા દુ:ખ કે દુરિતમાં જાતિવિશેષની કલ્પના કરીને પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગિનો કાર્યતાવચ્છેદકરૂપે સ્વીકાર કરી અથવા સ્વાશ્રયપ્રતિયોગિકત્વ સંબંધથી દુઃખત્વનો કે દુરિતત્વનો કાર્યતાવચ્છેદક તરીકે સ્વીકાર કરીને વ્યભિચારનું વારણ કરવું શક્ય નથી. કારણ કે ગોવધજન્યતાવચ્છેદક જાતિઓ દ્વારા સંકર દોષનો પ્રસંગ આવે છે. તેથી જાતિની કલ્પનાને અવકાશ નથી. (૪૧) વિવરણ –કોઈ એક વિવક્ષિત કાર્ય પ્રત્યે એકથી વધુ કારણોમાં કારણતા જણાતી હોય તો તેના ત્રણ વિકલ્પ થઈ શકે છે–(૧) દરેક કારણોમાં કાર્યના વૈજાત્યને કારણે સ્વતંત્ર અને અલગ અલગ પ્રકારની કારણતા. જેમ વહ્નિ રૂપ કાર્ય પ્રત્યે તૃણ-અરણિ-મણિ વગેરેની કારણતા. આ પ્રકારની કારણતામાં ભિચાર દૂર કરવા કાર્યમાં કારણ આધારિત વૈજાત્ય માનવામાં આવે છે. (૨) એકથી વધુ કારણો સમૂહમાં મળીને કાર્ય ઉત્પન્ન કરે છે. અહીં કારણોમાં સ્વતંત્ર કારણતા નથી પણ તેમના સમુચ્ચયમાં કારણતા છે. પરસ્પર સાપેક્ષ અને નિયતપૂર્વવર્તિ કારણો સામૂહિક રીતે કાર્ય ઉત્પન્ન કરે છે. જેમ કેગૃહનિર્માણમાં અનેક મજૂરોની સમુચ્ચિત કારણતા છે. આ કારણો કાર્યની પૂર્વે નિયમતઃ એકસાથે ઉપસ્થિત હોય છે. (૩) જે કારણોની કાર્યનિયતપૂર્વવર્તિતા નિશ્ચિત હોય પણ પરસ્પર સાપેક્ષ ન હોય તેમનામાં વૈકલ્પિકી કારણતા હોય છે. વૈકલ્પિક કારણોમાં પ્રત્યેકની સ્વતંત્ર શક્તિ હોય છે જેમ યાગ પ્રત્યે વ્રીહિ અને યવની વૈકલ્પિક કારણતા છે. આમ, કોઈ કાર્યનું અસાધારણ કારણ એક હોય છે. કોઈ કાર્યના અસાધારણ કારણ એકથી વધુ હોય છે. એકાધિક અસાધારણ કારણોમાં કારણતાના ત્રણ વિકલ્પ છે. સ્વતંત્ર કારણતા, સમુચ્ચિત કારણતા અને વૈકલ્પિક કારણતા. મુક્તિરૂપ કાર્ય પ્રત્યે અસાધારણ કારણ એક છે કે અનેક ? જો અનેક હોય તો તેમની કારણતા ત્રણ વિકલ્પમાંથી કેવા પ્રકારની છે ? આ આશયથી શંકા પ્રસ્તુત થઈ છે. અત્યાર સુધીના ગ્રંથ દ્વારા ગદાધરે તત્ત્વજ્ઞાનની કારણતા પ્રસ્તુત કરી તેની સામે આક્ષેપ ઊભો કરવા જ્ઞાન અને કર્મ અને મુક્તિના કારણ છે એ સ્થાપિત કરી તેમની કારણતાના વિકલ્પો અંગે શંકા રજૂ કરી છે તમૈવ વિવિત્વાતિકૃતિ નાન્ય પત્થા વિદ્યતેથના, આ શ્રુતિમાં તત્ત્વજ્ઞાન સિવાયના પદાર્થોની મુક્તિકારણતાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. બીજી શ્રુતિઓમાં જ્ઞાન સિવાય કર્મને પણ મુક્તિનું કારણ દર્શાવ્યું છે. દા.ત. સત્યેન તગ્રસ્તપસી શ્રેષ આત્મા [જ્ઞાનેન બ્રહ્મચર્ય વ | આત્મા સત્યથી, તપથી, Page #106 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः प्रतियोगिनां स्वाश्रयप्रतियोगिकत्वसम्बन्धेन तेषामेव वा जन्यतावच्छेदकत्वमुपगम्य व्यभिचारः शक्यते वारयितुम्, गोवधादिजन्यतावच्छेदकजातिभिः सङ्करप्रसङ्गेन जातिकल्पनानवकाशात् । न च गोवधादिजन्यतावच्छेदकजातीनां नानात्वोपगमान्नसङ्करप्रसङ्ग इति वाच्यम् । तासां नानात्वं तत्त्वज्ञानादिनाश्यतावच्छेदकजातीनां वा नानात्वमित्यत्र विनिगमकस्य दुर्लभत्वात् । एवं वेदबोधितवैकल्पिकहेतुतास्थले समुच्चितेभ्यो न फलसिद्धिः सम्वलितव्रीहियवाभ्यामेकयागाननुष्ठानादिति तृणारणिमणिवत् ज्ञानकर्मणां हेतुत्वे तत्सम्वलने मोक्षाभावप्रसङ्गात् । नापि ज्ञानकर्मणां समुच्चितानां मोक्षहेतुतास्वीकारात् सामञ्जस्यम् तत्त्वज्ञानोपाययोगाभ्यासेऽसाध्यता પ્રશ્ન :-ગોવધ વગેરે જન્યતાની અવચ્છેદિકા જાતિઓને અનેક માનવાથી જાતિ સંકરનો પ્રસંગ નહીં આવે. જવાબ :-ગોવધ વગેરેની જન્મતાવચ્છેદક જાતિ અનેક છે કે તત્ત્વજ્ઞાનાદિની નાશ્યતાવચ્છેદક જાતિ અનેક છે તેમાં વિનિગમક દુર્લભ છે. એ જ પ્રમાણે વેદ દ્વારા જણાતી વૈકલ્પિક હેતુના સ્થળે સમુચ્ચિત કારણો દ્વારા ફળસિદ્ધિ થાય છે, તેવું સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે વ્રીહિ અને યવને સંવલિત કરીને એક યાગનું અનુષ્ઠાન થતું નથી. જ્ઞાન અને કર્મને તૃણારણિમણિની જેમ કારણ માનવામાં તેમના સંવલનમાં મોક્ષના અભાવનો પ્રસંગ થશે. જ્ઞાન અને કર્મનો સમુચ્ચય મોક્ષનું કારણ માનવાથી પણ સંગતિ થતી નથી. કારણ કે તત્ત્વજ્ઞાનના ઉપાય યોગાભ્યાસમાં અસાધ્યતા બુદ્ધિ થતા મોક્ષના કારણ તે તે સમ્યજ્ઞાન અને બ્રહ્મચર્યથી પ્રાપ્ત થાય છે. उभाभ्यामेव पक्षाभ्यां यथा स्यात् पक्षिणो गतिः । तथैव ज्ञानकर्मभ्यां प्राप्यते ब्रह्म शाश्वतम् ॥ જેમ પક્ષીની ગતિ બે પાંખ હોય તો જ થાય છે. તેમ જ્ઞાન અને કર્મ વડે શાશ્વત બ્રહ્મ પ્રાપ્ત થાય છે.' આમ, જ્ઞાન ઉપરાંત કર્મ પણ મુક્તિનું કારણ છે. તે જ રીતે કાશી વગેરે તીર્થોમાં મરણ, પુરુષોત્તમ વગેરેનું મુખદર્શન પણ મોક્ષના કરણ છે. તેથી નાચ: પન્થા દ્વારા જ્ઞાન સિવાયના કારણોનો નિષેધ થયો છે તે કેવી રીતે સંગત થશે ? આ શંકાકાર દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ પ્રથમ આક્ષેપ છે. બીજો આક્ષેપ એ છે કે-જ્ઞાનત્વેન જ્ઞાન કે કર્મર્તન કર્મ મોક્ષનું કારણ નથી. જ્ઞાનવિશેષ કે કર્મવિશેષ મોક્ષનું કારણ છે. જ્ઞાન અને કર્મ કારણ તરીકે સર્વત્ર સમાન નથી પણ અનનુગત છે. તે અનુગત એવા મોક્ષનું કારણ કેવી રીતે માની શકાય? અનનુગત કારણની કારણતામાં વ્યભિચાર દર્શાવી શકાય છે. પ્રશ્ન :-તૃણ-અરણિ-મણિ વગેરેની વહ્નિ પ્રત્યેની કારણતા અનનુગત છે છતાં તેમાં તુણારણિમણિન્યાયન એટલે કે સ્વતંત્ર કારણતા માનવામાં આવે છે તેમ મોક્ષ પ્રત્યે જ્ઞાન વિશેષ અને કર્મવિશેષની હેતુતાનો નિર્વાહ થઈ જશે. જવાબ:–તૃણારણિમણિની હેતુતાનો નિર્વાહ કરવા એટલે કે પરસ્પરના અભાવથી જન્ય વહ્નિરૂપ Page #107 -------------------------------------------------------------------------- ________________ ७६ मुक्तिवादः बुद्धौ मोक्षहेतुतत्तत्कर्मसु प्रवृत्यनुपपत्तेः, मथुराकाशीमरणादीनां सम्वलनासम्भवात् । साहित्यविनिर्मोकेण श्रुत्याऽनेकेषां कारणता यत्र प्रत्याय्यते तत्र विकल्प एव व्रीहियवादिवदित्युपायकारोक्तसिद्धान्तभङ्गश्चैवमापद्येत, तदनादरे व्रीहियवस्थलेऽपि समुच्चयप्रसङ्गात्, वाजेपयाग्निष्टोमादीनामपि मिथः सहकारिताप्रसङ्गाच्चेति । કર્મમાં પ્રવૃત્તિ થશે નહીં. વળી, મથુરામરણ અને કાશીમરણ રૂપ કર્મમાં સંવલન શક્ય નથી. શ્રુતિ જ્યાં સાહિત્ય(સહિતતા)નો ત્યાગ કરી અનેકની કારણતા જણાવે છે ત્યાં વિકલ્પ જ હોય છે, જેમ વ્રીહિયવમાં છે.” આ ઉપાયકારે દર્શાવેલા સિદ્ધાંતનો સમુચ્ચયપક્ષમાં ભંગ થાય છે. તે સિદ્ધાંતનો અનાદર કરવામાં વ્રીહિયવસ્થળે પણ સમુચ્ચય માનવાનો પ્રસંગ આવશે. અને વાજપેય અને અગ્નિષ્ટોમ યાગને પણ પરસ્પર સહકારી માનવાનો પ્રસંગ આવશે. કાર્યમાં આવતો વ્યભિચાર નિવારવા, પ્રત્યેકથી જન્ય વહ્નિમાં વૈજાત્યની કલ્પના કરવામાં આવે છે. તુણથી જન્ય વહ્નિ, અરણિજન્ય વતિથી વિજાતીય છે તેથી કારણતાનો વ્યભિચાર નથી. પ્રસ્તુત સ્થળે તેવું માની શકાય તેમ નથી. જ્ઞાનવિશેષ જન્ય મુક્તિમાં કર્મવિશેષ જજ મુક્તિનું વૈજાત્ય દર્શાવવું શક્ય નથી. માટે અહીં જ્ઞાન-કર્મ વિશેષની તૃણારણિમણિન્યાયેન કારણતા નથી. વૈજાત્યની કલ્પના કરવા જાતિ માનવી આવશ્યક છે. તુણજન્ય વહ્નિમાં વહ્નિત્વની વ્યાપ્ય જાતિ છે, જે કાર્યતાવરચ્છેદક બને છે. મુક્તિમાં આવી જાતિની કલ્પના કરવી અસંભવિત છે. કારણ કે મોક્ષ અભાવ છે. અભાવમાં કોઈ જાતિ રહેતી નથી. અભાવમાં કોઈ પણ જાતિ માનવામાં બાધક સંબંધનો અભાવ છે. અભાવમાં સમવાય સંબંધ નથી. જાતિજાતિમાન વગેરે વચ્ચે સમવાયસંબંધ હોય છે. આ સંબંધના અભાવે અભાવમાં જાતિ નથી. આમ જ્ઞાનવિશેષ અને કર્મવિશેષની કારણતા વ્યભિચરિત છે. પ્રશ્ન :-અભાવમાં કોઈ જાતિ રહેતી નથી માટે તેમાં જાતિવિશેષની કલ્પના થઈ શકતી નથી એ કબૂલ, પણ અભાવના પ્રતિયોગીમાં જાતિની કલ્પના થઈ શકે છે. દુ:ખાભાવ કે દુરિતાભાવ મોક્ષ છે. તેના પ્રતિયોગી દુઃખ અને દુરિતમાં જાતિવિશેષની કલ્પના કરી તેનાથી અવચ્છિન્ન પ્રતિયોગીને કાર્યતાપદક માની વ્યભિચારનું વારણ થઈ શકશે. આ રીતે પ્રતિયોગીની, પ્રતિયોગિતાવચ્છેદકની કે પ્રતિયોગિતાસંબંધની કલ્પના કરવામાં ગૌરવ લાગતું હોય તો બીજી રીતે પણ વ્યભિચાર દૂર કરી શકાય છે. દુઃખત્વ વિશેષ કે દુરિતત્વ વિશેષના આશ્રય દુઃખ કે દુરિત છે તેમનો અભાવ સાથે પ્રતિયોગિતા સંબંધ છે. આમ સ્વાશ્રયપ્રતિયોગિકત્વસંબંધથી દુઃખત્વ કે દુરિતત્વ અભાવમાં રહે છે માટે જન્યતાવચ્છેદક બની શકે છે. આમ દુઃખ કે દુરિતમાં રહેતી જાતિના વિશેષ માની વ્યભિચાર દૂર થઈ શકે છે. જવાબ :–દુઃખાભાવ કે દુરિતાભાવ રૂપ મોક્ષના પ્રતિયોગી દુઃખ અને દુરિતમાં જાતિવિશેષની કલ્પના કરી વ્યભિચારનું વારણ કરવું શક્ય નથી કારણ કે તેવી જાતિની કલ્પના જ અશક્ય છે. દુ:ખત્વ અને દુરિતત્વને જાતિ માનવામાં સાંકર્ય બાધક છે. અહીં દુરિતવિશેષમાં જાતિ માનવામાં સાંકર્ય બાધક દર્શાવવું છે. દુરિતત્વનું સાંકર્મ બે જાતિ સાથે દર્શાવ્યું છે. એક તત્ત્વજ્ઞાનથી નાશ પામતા દુરિતમાં રહેતા દુરિતત્વ સાથે અને બે વિભિન્ન કર્મોમાં રહેતા દુરિતમાં રહેતા દુરિતત્વ સાથે. ક્રમશઃ સમજીએ. તત્ત્વજ્ઞાનથી દુરિતનો નાશ થાય છે માટે દુરિતત્વ તત્ત્વજ્ઞાનનાશ્યતાવચ્છેદક અભીષ્ટ છે. કાશીમરણથી જે દુરિતનો નાશ થાય છે તેમાં તત્ત્વજ્ઞાન Page #108 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ७७ નાશ્યતાવચ્છેદક ધર્મ નથી. ઉદાહરણરૂપે-કાશીમરણથી ગોવધજન્ય નાશ પામેલું દુરિત ગોવધજન્ય છે. તેમાં તત્ત્વજ્ઞાનનાશ્યતાવચ્છેદકત્વ નથી. તત્ત્વજ્ઞાનથી નાશ પામતા દુરિતમાં કાશીમરણથી નાશ પામતા દુરિતમાં રહેતો ગોવધજન્યતાવચ્છેદક ધર્મ નથી. આમ આ બન્ને ધર્મો પરસ્પર વિરોધી છે. જે ગોવધજન્યદુરિત તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે. તેમાં ગોવધજન્યત્વ પણ છે અને તત્ત્વજ્ઞાનનાશ્યત્વ પણ છે. માટે સંકર છે. કાશીમરણથી ગોવધજન્ય દુરિત નાશ પામે છે. તે દુરિતમાં બ્રહ્મવધજન્યત્વ નથી. અને બ્રહ્મવધજન્ય દુરિતમાં ગોવધજન્યત્વ નથી. તત્ત્વજ્ઞાનથી બંને દુરિત નાશ પામે છે માટે તત્ત્વજ્ઞાનનાશ્યદુરિતમાં ગોવધન્યત્વ અને બ્રહ્મવધજન્યત્વ છે. આમ સાંકર્ય દોષ છે આ રીતે દુઃખત્વ કે દુરિતત્વ સાંકર્યદોષગ્રસ્ત હોવાથી તેમની વિશેષ જાતિની કલ્પના કરીને કારણોમાં પરસ્પરના અભાવને કારણે આવતા વ્યભિચારનું વારણ શક્ય નથી. (૧) શંકા :-સાંકર્ય દોષ ઘટક બે જાતિઓમાંથી કોઈ એક જાતિને અનેક માની લઈએ તો સાંકર્ય દોષ ટળી જાય. ગોવાદિથી જન્ય દુઃખ કે દુરિતમાં કોઈ એક અનુગત જાતિને માનવામાં સાંકર્ય દોષ બાધક છે. એટલે ગોવધજન્ય દુ:ખની જન્યતાવચ્છેદક જાતિ અલગ છે, બ્રહ્મવધજન્ય દુઃખની જન્યતાવચ્છેદક જાતિ અલગ છે, અનેક જાતિ માનવામાં સાંકર્યને અવકાશ નથી કેમકે સાંકર્ય કોઈ એકને જાતિ માનવામાં બાધક છે. તત્ત્વજ્ઞાનથી નાશ્ય દુરિતત્વ જાતિ, ગોવધજન્ય દુરિતત્વ જાતિ, બ્રહ્મવધજન્ય દુરિતત્વ જાતિ કે કાશીમરણનાશ્ય દુરિતત્વ જાતિને એક માનીએ તો સાંકર્ય દોષ આવે. આ બધી જ જાતિઓને દુરિતત્વની વ્યાપ્ય જાતિ માની લઈએ તો સાંકર્ય દોષ રહેશે નહીં. (૨) જવાબ -આ રીતે સાર્ધની ઘટક કોઈ એક જાતિને નાના માનવાથી સાંકર્ય દોષ ટળી જશે પરંતુ પ્રશ્ન એ છે કે સાંકર્ય ઘટક બે જાતિમાંથી કઈ એક જાતિને નાના માનવી? પ્રસ્તુત સ્થળે સાંકર્ય ઘટક એક જાતિ ગોવધજન્યત્વચ્છેદક દુ:ખ જાતિ અને બીજુ છે તત્ત્વજ્ઞાનાદિ નાશ્યતાવચ્છેદક દુઃખત્વ જાતિ આ બે માંથી કઈ જાતિને નાના માનવી એમાં કોઈ વિનિગમક નથી. બધી જ જાતિઓને વ્યાપ્ય બનાવવામાં તો મોટું ગૌરવ છે. આ રીતે તૃણારણિ-મણિન્યાયે જ્ઞાન-કર્મની મુક્તિ પ્રત્યે સ્વતંત્ર કારણતા સંભવતી નથી. પ્રશ્ન –તૃણારણિ સ્થળે તત્તદવ્યવહિતોત્તરત્વનો કાર્યતાવચ્છેદક કોટિમાં નિવેશ કરીને વ્યભિચારનું વારણ કરવામાં આવે છે તેમ આ સ્થળે કરવામાં શું બાધ છે? જવાબ :–ગૌરવ દોષ છે. અથવા આ અસ્વરસથી પૂર્વપક્ષકારે પૂર્વ ઇત્યાદિ દ્વારા અન્ય યુક્તિ પ્રસ્તુત કરી છે. - તૃણારણિમણિસ્થળે વ્યભિચારનું વારણ કરવા તત્તદવ્યવહિતોતરત્વનો નિવેશ થાય છે. જ્યાં તૃણથી પેદા થયેલો વહ્નિ હોય ત્યાં અરણિમંથન દ્વારા પણ વહ્નિ જન્મે છે. એટલે કે તૃણાદિ વહ્નિવિશેષનાં કારણ છે પણ વહ્નિસામાન્યના પ્રતિબંધક નથી. તૃણ-અરણિ-મણિ એક સાથે એકત્રિત થાય તો પણ વહ્નિરૂપ કાર્ય જન્મે છે. પ્રસ્તુતમાં જ્ઞાન અને કર્મ તૃણારણિમણિની જેમ સ્વતંત્ર કારણ માનીએ તો વ્યભિચાર ન રહે પણ મોક્ષાભાવની આપત્તિ આવે. તૃણારણિમણિની કારણતા લૌકિક છે. જ્ઞાન અને કર્મની કારણતા વેદબોધિત છે એટલે વૈદિક છે. લૌકિક કારણોમાં વિકલ્પ હોય તો તેમના સંવલન એકત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः મિલનથી કાર્યબાધ થતો નથી. વૈદિક કારણોમાં વિકલ્પ હોય તો તેમનું સંવલન થતું નથી. જેમ કે વ્રીહિ અને યવ યાગના વૈકલ્પિક કારણો છે. તેમની કારણતા વેદબોધિત છે અને વૈકલ્પિક છે. તેથી બંને સાથે મળીને એક યાગનું અનુષ્ઠાન થઈ શકે નહીં. વ્રીહિજન્ય અપૂર્વ અને યવજન્ય અપૂર્વ ભિન્ન છે. બંને અપૂર્વો પરસ્પરનો પ્રતિબંધ કરશે. તેથી ફળ સિદ્ધ થશે નહીં. પ્રસ્તુત સ્થળે જ્ઞાન અને કર્મની કારણતા વેદબોધિત છે તે પણ વૈકલ્પિક છે. તેથી તેમના સંવલનને ફળ પ્રત્યે પ્રતિબંધક મનાય છે. આમ જ્ઞાનકર્મનું તૃણારણિમણિની જેમ સંવલન શક્ય નથી. સંવલન થાય તો મોક્ષ(=કાર્ય) થાય નહીં. પ્રશ્ન :-વેદ નિરૂપિત કારણતા વૈકલ્પિકી જ હોય તે જરૂરી નથી. વ્રીહિયવસ્થળે કારણતા ભલે વૈકલ્પિકી હોય પરંતુ જ્ઞાનકર્મની કારણતા વૈકલ્પિકી માનવાની જરૂર નથી. જ્ઞાન અને કર્મ બંનેનો સમુચ્ચય મોક્ષનું કારણ છે. આવું સ્વીકારવાથી ઉપરોક્ત આપત્તિ રહેશે નહીં. જવાબ:-જ્ઞાન કર્મના સમુચ્ચયને મોક્ષનું કારણ માનવામાં ત્રણ આપત્તિઓ છે. (૧) જે વ્યક્તિને તત્ત્વજ્ઞાનનું કારણ બનતો યોગાભ્યાસ અસાધ્ય લાગશે તે વ્યક્તિ એકલા કર્મથી મુક્તિ નથી માટે કર્મમાં પણ પ્રવૃત્ત નહીં થાય. (૨) દરેક કર્મોનો સમુચ્ચય શક્ય નથી. કાશીમરણ અને મથુરામરણનું સંવલન અશક્ય છે. પ્રશ્ન –જે કર્મોનું સંવલન શક્ય નથી તેનું સહભાવી જ્ઞાન મોક્ષનું કારણ બની જાય છે ત્યાં સંવલનને કારણે માનવું નહીં. આમ કરવાથી તૃણારણિમણિસ્થળની જેમ વ્યભિચાર જણાય તો તેનું વારણ અવ્યવહિતોત્તરત્વના નિવેશથી કરી લેવું. જવાબ:-(૩) સમુચ્ચય પક્ષે ત્રીજી આપત્તિ એ છે કે–“જ્યાં શ્રુતિ એકથી વધુ પદાર્થોને કારણ જણાવતી હોય અને તેમાં સાહિત્યનો ત્યાગ જણાતો હોય ત્યાં વિકલ્પ જ હોય છે. વ્રીહિયવમાં સાહિત્ય નથી તેથી વિકલ્પ છે.” આવો સિદ્ધાંત ઉપાયકારે તારવ્યો છે તેનો ભંગ થશે. આ સિદ્ધાંત ન માનીએ તો વ્રીહિયવસ્થળે પણ સમુચ્ચય માનવાની આપત્તિ આવશે. માટે સાહિત્યનો ત્યાગ કરી જ્ઞાનકર્મની કારણતામાં વિકલ્પ સિવાય અવકાશ નથી. પ્રશ્ન :-ઉપાયકારનો સિદ્ધાંત વ્રીહિયવ જેવા સ્થળે જ છે. જ્ઞાનકર્મ સ્થળે નથી. જ્ઞાનકર્મ સ્થળ તેનો અપવાદ છે. જવાબ:–આ સિદ્ધાંત સાર્વત્રિક છે. વાજપેય યાગ અને અગ્નિષ્ટોમ યાગ સ્વર્ગનું કારણ છે. આ બંને યાગથી ભિન્ન ભિન્ન અપૂર્વ પેદા થાય છે અને સ્વર્ગરૂપ ફળ સામાન્ય હોવા છતાં અપૂર્વને કારણે ફળમાં ભેદ પડે છે. ઉપાયકારનો સિદ્ધાંત ન માનીએ તો વાજપેય અને અગ્નિષ્ટોમ આ બંને યાગ અરસપરસના કારણ બની શકે. બંનેની કારણતા સમુચ્ચિત બની જશે. તેથી બંનેનું સંવલન સ્વર્ગનું કારણ બનશે. વાજપેય યાગથી અગ્નિષ્ટોમ દ્વારા પ્રાપ્ય સ્વર્ગ મળશે અને અગ્નિષ્ટોમ યાગથી વાજપેય દ્વારા પ્રાપ્ય સ્વર્ગ મળશે. આવું થશે તો બંને દ્વારા પ્રાપ્ત થતું ફળ સમાન હોવાથી તેના અનુષ્ઠાનનું વિધાન વ્યર્થ સાબિત થશે. Page #110 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (४२) मैवम् । सर्वत्रात्मतत्त्वज्ञानमेव साक्षान्मोक्षे हेतुः काशीमरणादेश्च तत्त्वज्ञानद्वारैव मोक्षोपायता, काशीमरणादीनां मोक्षापायताबोधक श्रुतीनां तत्कारणतया नार्थः, अपि तु प्रयोजकत्वमेव । अत एव ज्ञानेन सह काशीमरणादेारद्वारिभावेन समुच्चयेऽपि साहित्यं विना वेदबोधितानेककारणतास्थले ऽसमुच्चय इति सिद्धान्तस्याप्यविरोधः । तत्त्वज्ञाने मानसात्मके काशीमरणजन्य (૪૨) શબ્દાર્થ –આ વાત ખોટી છે. દરેક સ્થળે આત્મતત્ત્વજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે. કાશીમરણ વગેરે તત્ત્વજ્ઞાન દ્વારા જ મોક્ષનું કારણ બને છે. કાશીમરણ વગેરેને મોક્ષનો ઉપાય દર્શાવનારી શ્રુતિઓનો તેના = મોક્ષના કારણ તરીકે અર્થ નથી પણ મોક્ષના પ્રયોજક તરીકે અર્થ છે. આથી જ જ્ઞાનની સાથે કાશીમરણ વગેરે કર્મોનો દ્વારદ્વારિભાવરૂપે સમુચ્ચય કરવા છતાં. સાહિત્ય વગર વેદે જેની અનેક કારણતા જણાવી છે તેવા સ્થળે અસમુચ્ચય હોય છે’ આ નિયમનો (૪૨) વિવરણ 1થ ઇત્યાદિ દ્વારા રજૂ થયેલા વિસ્તૃત પૂર્વપક્ષનો જવાબ આપે છે. પૂર્વપક્ષમાં મોક્ષનું કારણ કેવળ તત્ત્વજ્ઞાન નથી આ વાત સાબિત કરવાનો પ્રયાસ થયો. ગદાધર જણાવે છે કે દરેક સ્થળે એટલે કે જ્યાં તત્ત્વજ્ઞાનથી મુક્તિ થાય છે ત્યાં અને કાશીમરણ વગેરે કર્મથી મુક્તિ થાય છે ત્યાં પણ તત્ત્વજ્ઞાન જ મુક્તિનું સાક્ષાત્ કારણ છે. કર્મ મુક્તિનું સાક્ષાત્ કારણ નથી. પ્રશ્ન :-કર્મ મુક્તિનું કારણ ન હોય તો કર્મને કારણ જણાવનારી શ્રુતિનું અર્થઘટન કેવી રીતે કરવું? જવાબ –કાશીમરણ વગેરે કર્મોને મુક્તિનું કારણ જણાવતી શ્રુતિ કર્મની સાક્ષાત્ કારણતા નથી જણાવતી પરંતુ કર્મને મુક્તિનું પરંપરાએ કારણ જણાવે છે. એટલે તે શ્રુતિમાં કાશીમરણ વગેરે મુક્તિના પ્રયોજક છે એમ સમજવું. પ્રયોજક એટલે કારણનું કારણ. મુક્તિના કારણ તત્ત્વજ્ઞાનનું કારણ કાશીમરણાદિ છે. આમ જ્ઞાન અને કર્મ સ્વતંત્ર કારણો નથી. તે બન્નેનો સમુચ્ચય પણ કારણ નથી. જ્ઞાન અને કર્મ વચ્ચે વ્યાપાર-વ્યાપારિભાવ છે. આમ બંને વચ્ચે સમુચ્ચય છે પણ દ્વારદ્વારિભાવ હોવાથી જ્ઞાન સાક્ષાત્ કારણ છે. કર્મ પરંપરાએ કારણ છે. આવી રીતે સંગતિ કરવાથી આ સિદ્ધાંત પણ સચવાઈ જાય છે કે-જયાં પોતાની કારણતાના સાહિત્યનું બોધક પદ ન હોય તેવી વેદબોધિત અનેક કારણતા સ્થળે અસમુચ્ચય હોય છે. શ્રુતિ જે કાર્ય પ્રત્યે એકથી વધુ વસ્તુને કારણ જણાવતી હોય ત્યાં સાહિત્યવાચક પદ ન હોય તો પણ સમુચ્ચય હોય નહી. જ્ઞાન અને કર્મની મુક્તિ પ્રત્યે કારણતા શ્રુતિ બોધિત છે. અહીં સાહિત્યવાચક પદ નથી. તો ઉક્તનિયમાનુસાર અસમુચ્ચય પ્રાપ્ત છે. જ્ઞાન અને કર્મ બંનેને સાક્ષાત કારણ માનવાથી પરસ્પર વ્યભિચારની આપત્તિ છે. ધારદ્વારિભાવ સ્વીકારવાથી અસમુચ્ચયનો સિદ્ધાંત સચવાઈ જાય છે. પ્રશ્ન –જ્ઞાન અને કર્મ વચ્ચે દ્વારદ્વારિભાવ માનવા છતાં વ્યભિચારની આપત્તિ તો રહે જ છે. તત્ત્વજ્ઞાનના કારણો ઘણાં છે. યોગાભ્યાસ, કાશીમરણ વગેરે કારણો પરસ્પરની અપેક્ષા વિના તત્ત્વજ્ઞાનનું કારણ બને છે. આમ પરસ્પરાભાવની સ્થિતિમાં તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી વ્યભિચાર સ્પષ્ટ છે. જવાબ :-અહીં તત્ત્વજ્ઞાન કાર્ય છે. તત્ત્વજ્ઞાન માનસપ્રત્યક્ષરૂપ છે. તેથી કાર્યતાવચ્છેદક માનસત્વ Page #111 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः तावच्छेदकतया जातिविशेषाणां मानसत्वव्याप्यानां कल्पयितुं शक्यतया मिथो व्यभिचारानवकाशात् । (४३) मृतशरीरावच्छेदेन ज्ञानोत्पत्त्यसम्भवेन काशीमरणाद्युत्तरं शरीरान्तरपरिग्रहोऽपि कल्प्यतेऽनन्यगतिकत्वात् । भगवतो महारुद्रस्य तारकोपदेशस्तु मुमूर्षुतादशायामेव मृतस्योपदेशासम्भवात् । तथा च श्रुतिः 'अत्र हि जन्तोः ८० પણ વિરોધ થતો નથી. તત્ત્વજ્ઞાન માનસ બોધરૂપ છે તેથી કાશીમરણ જન્યતાવચ્છેદક તરીકે માનસત્વની વ્યાપ્યજાતિની કલ્પના થઈ શકે છે તેથી વ્યભિચાર નથી. (૪૩) શબ્દાર્થ :–મૃત શરીર અવચ્છેદેન જ્ઞાન ઉત્પન્ન થતું નથી તેથી કાશીમરણ પછી બીજા શરીરની કલ્પના કરવામાં આવે છે. કારણ કે તે સિવાય કોઈ ગતિ નથી. ભગવાન મહારુદ્રે કરેલો તારક ઉપદેશ મરવાની ઇચ્છા ધરાવતા પુરુષની દશામાં જ સમજવો. કારણ કે મૃતને ઉપદેશ સંભવતો નથી. આ અંગે શ્રુતિ છે “અહીં જન્તુના પ્રાણ નીકળી રહ્યા હોય છે ત્યારે રુદ્ર તારક બ્રહ્મ કહે છે જેથી અમૃત થઈ મોક્ષ પામે છે.” રુદ્રનો ઉપદેશ અદૃષ્ટ દ્વારા બીજા શરીરના પરિગ્રહને આધીન આત્મતત્ત્વસાક્ષાત્કારનો જનક છે. જાતિ છે. જે સ્થળે યોગાભ્યાસથી તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્થળે માનસત્વની વ્યાપ્ય જાતિવિશેષની કલ્પના કરવી. તેથી વ્યભિચાર નહીં રહે. યોગાભ્યાસાવ્યવહિતોત્તરક્ષણજન્યતત્ત્વજ્ઞાનમાં માનસત્વની વ્યાપ્ય જે જાતિ છે, તે જાતિ કાશીમરણાઘુત્તરક્ષણજન્ય તત્ત્વજ્ઞાનમાં નથી. તેથી વ્યભિચારને અવકાશ નહીં રહે. (૪૩) વિવરણ :—પ્રશ્ન :–કાશીમરણ, તત્ત્વજ્ઞાન દ્વારા મુક્તિનું કારણ છે. આવું માનવું શક્ય નથી કારણ કે મરણ પછી તત્ત્વજ્ઞાન કોને થશે ? જ્ઞાનની ઉત્પત્તિ શરીરાવચ્છેદેન થાય છે. તત્ત્વજ્ઞાન માનસબોધ રૂપ છે. મૃતશરીરાવચ્છેદેન મનનો સંયોગ નથી માટે જ્ઞાનની ઉત્પત્તિ શક્ય નથી. જવાબ :–કાશીમરણ પછી તત્ત્વજ્ઞાનની ઉપપત્તિ કરવા અદૃષ્ટ દ્વારા આત્મા બીજા શરીરને ધારણ કરે છે એવી કલ્પના કરવામાં આવે છે કારણ કે એમ માન્યા સિવાય છૂટકો નથી. પ્રશ્ન :–કાશીમરણને મોક્ષનું કારણ જણાવતી શ્રુતિ આ પ્રમાણે છે ‘સત્ર દ્દિનન્તો: પ્રાપ્તેમમાળેષુ રુદ્રસ્તાર ં બ્રહ્મ વ્યાપટ્ટે યેનાસાવમૃતીમૂત્વા મોક્ષીમતિ’ ‘અહીં એટલે કાશીમાં જીવના પ્રાણ જાય ત્યારે ભગવાન્ રુદ્ર તારક એટલે સંસારનિવર્તક ઓંકારરૂપ બ્રહ્મનો ઉપદેશ કરે છે જેનાથી આ પ્રાણી અમૃતરૂપ બની મુક્ત બને છે.’ આ શ્રુતિમાં ભગવાન મહારુદ્ર ઉપદેશ આપે છે તે મરણ પછી પ્રાપ્ત થયેલા શરીરને ઉદ્દેશીને હોય છે એવું માનવું રહ્યું. જવાબ :—ના, ભગવાન્ મહારુદ્રનો તારક ઉપદેશ મરણોત્તર પ્રાપ્ત શરીરને ઉદ્દેશીને નથી કે મૃતશ૨ી૨ને ઉદ્દેશીને પણ નથી. ઉપદેશનું ફળ પરને જ્ઞાન કરવા રૂપ છે. મૃત વ્યક્તિને શરીર હોતું નથી તેથી જ્ઞાનોત્પત્તિનો સંભવ નથી. તેથી તેને ઉપદેશ આપવો તે નિષ્ફળ પ્રવૃત્તિ છે. તેમાં આપ્તની પ્રવૃત્તિ થતી નથી. આ ઉપદેશ મરણની પૂર્વક્ષણોમાં હોય છે. શ્રુતિમાં પ્રાજ્ઞેષુ મમાળેષુ આ પદોમાં ભાવસપ્તમીનો અર્થ પ્રાક્કાલીનત્વ છે. તેનો અન્વય વ્યાપટ્ટે ક્રિયાપદ સાથે છે. રુદ્રનો તારક ઉપદેશ અદૃષ્ટ Page #112 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ८१ प्राणेषूत्क्रममाणेषु रुद्रस्तारकं ब्रह्म व्याचष्टे येनासावमृतीभूत्वा मोक्षीभवति' । तदुपदेशस्यादृष्टद्वारा शरीरान्तरपरिग्रहाधीनात्मतत्त्वसाक्षात्कारजनकत्वम् । न च मुमूर्षुतादशायां तारकोपदेशे तच्छरीरावच्छेदेनैवात्मतत्त्वसाक्षात्कारसम्भवात् किमर्थं शरीरान्तरस्वीकार ? इति वाच्यम्। तच्छरीरावच्छेदेन तारकमन्त्रोपदेशादात्मतत्त्वज्ञानस्वीकारे काशीमरणहेतुत्वानुपपत्तेः । यदि च काशीमरणकारणताबोधकवाक्यानां तदानीमाबोधकस्य तारकोपदेशस्य हेतुतायामेव तात्पर्यम् अन्यथा एकेनापरस्यान्यथासिद्धेर्दुष्परिहारत्वादित्युच्यते तदा तच्छरीरावच्छेदेनापि तत्त्वज्ञानसम्भवो बोध्यः । પ્રશ્ન :-મરવાની ઇચ્છા ધરાવતા પુરુષની તે દશામાં તારક ઉપદેશ આપવામાં આવે છે ત્યારે તે શરીરવચ્છેદન જ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થઈ શકે છે તો બીજું શરીર સ્વીકારવાનું શું કારણ? જવાબ:-તે શરીરવચ્છેદેન તારક મંત્રના ઉપદેશથી તત્ત્વજ્ઞાન થાય છે તેવું સ્વીકારવાથી કાશીમરણની હેતુતા અનુપપન્ન થશે. જો, કાશીમરણની કારણતાના બોધક વાક્યોનું તાત્પર્ય ત્યારે આબોધક એવા તારક ઉપદેશની હેતુતામાં જ છે. નહીં તો એક કારણ બીજાને અન્યથાસિદ્ધ કરી દે, આ આપત્તિ ટાળી શકાશે નહીં, તો તે શરીરવચ્છેદેન પણ તત્ત્વજ્ઞાન સંભવે છે તે જાણવું. દા કરે છે. આ અદૃષ્ટ શરીરવંતરના પરિગ્રહનું કારણ છે અને આત્મતત્ત્વ- સાક્ષાત્કાર આ શરીરાંતરને અધીન હોય છે. આમ, તારક ઉપદેશ પરંપરાએ આત્મસાક્ષાત્કારનું કારણ બને છે. પ્રશ્ન –પ્રાણીની મરણોન્મુખ દશામાં તારક ઉપદેશ થાય છે. મરણ પહેલા તો તે શરીરના સહારે જ તત્ત્વજ્ઞાન થઈ શકે છે. તો તત્ત્વજ્ઞાન માટે અદૃષ્ટ દ્વારા બીજા શરીરની કલ્પના કરવાનું શું પ્રયોજન છે? જવાબ: મોક્ષ પ્રત્યે માત્ર તારક ઉપદેશ જ કારણ નથી પરંતુ કાશી મરણને પણ કારણ ગયું છે. કાશીમરણની કારણતા અખંડિત રહે તે માટે શરીરમંતર પરિગ્રહની કલ્પના અનિવાર્ય છે. તારક ઉપદેશની કારણતા અંગે અન્ય મત પણ છે. આ મત મુજબ કાશીમરણને મુક્તિનું કારણ જણાવતા વાક્યોનું તાત્પર્ય અલગ છે. કાશીમરણ દ્વારા અદૃષ્ટ ઉત્પન્ન થઈ શરીરાંતરનો પરિગ્રહ થાય છે તેવું જે મત જણાવે છે તેમાં ત્રુટિ છે. તારક ઉપદેશ અને કાશીમરણ આ બંનેમાંથી એક કારણને તત્ત્વજ્ઞાનનું નિયતપૂર્વવર્તિ દર્શાવવું પડશે. જે નિયતપૂર્વવર્તિ હશે તે કારણ બનશે. તેનાથી ભિન્ન અન્યથાસિદ્ધ થશે. આમ બેમાંથી એક અન્યથાસિદ્ધ સાબિત ન થાય એ માટે અત્ર દિ એ શ્રુતિનું તાત્પર્ય અલગ માનવું રહ્યું. આ વાક્યનું મરણ પહેલા તારકોપદેશનું પ્રતિપાદન કરે છે એવું તાત્પર્ય માનવાને બદલે મરણ સમયે જ તારકોપદેશની હેતુતા જણાવે છે તેમ માનવું વધુ યોગ્ય છે. ગંગાજળના સંબંધને કારણે મૃત શરીરમાં અષ્ટ ઉત્પન્ન થાય છે તેમ તત્ત્વજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે એવું માની લેવું પડે છે. અન્યથાસિદ્ધિનો આ રીતે પરિહાર કરતા આ મતમાં ગદાધરની અરુચિ જણાય છે. મૃતશરીરમાં ઉપદેશ દ્વારા અદૃષ્ટ ઉત્પન્ન થાય છે એ ઘટના સમજાવવી મુશ્કેલ છે. ઉપદેશ શબ્દાત્મક છે. શબ્દાત્મક ઉપદેશ અદષ્ટનું કારણ બને તો કારણતાવચ્છેદક સંબંધ કયો બને? આ સંબંધનું નિર્વચન થઈ શકતું નથી. તે આ મતમાં અસ્વરસ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ८२ मुक्तिवादः (४४) काशीमरणमात्मतत्त्वज्ञाने तारकोपदेशसम्पादनेनैवापेक्षितं काशीमरणोत्तरमेव च कर्णे भगवान् तारकमुच्चरति । तच्चोच्चारणं तच्छरीरावच्छेदेन ज्ञानमनुत्पाद्यापि अदृष्टद्वारा तदुत्तरगृहीतशरीरावच्छेदेनात्मतत्त्वज्ञानमुत्पादयतीत्यपि केचित् । काशीगङ्गामरणादीनामदृष्टद्वारा सम्वलनसम्भवेऽपि उक्तयुक्तेर्वैकल्पिकी (૪૪) શબ્દાર્થ –આત્માના તત્ત્વજ્ઞાનમાં કાશીમરણ તારક ઉપદેશ સંપાદન કરવા દ્વારા અપેક્ષિત છે. કાશીમરણ થયા પછી જ ભગવાન કાનમાં તારક ઉપદેશ આપે છે. એ ઉચ્ચારણ તે શરીરમાં જ્ઞાન ઉત્પન્ન કરતું નથી પણ કાશી મરણ પછી અદૃષ્ટ દ્વારા પ્રાપ્ત થયેલા શરીરમાં જ્ઞાન ઉત્પન્ન કરે છે એવું પણ કેટલાક કહે છે. કાશીમરણ, ગંગામરણ વગેરેનું અદૃષ્ટ દ્વારા સંવલન સંભવતું હોવા છતાં ઉપર કહેલી યુક્તિથી તૃણાદિની વતિ પ્રત્યે જેવી વૈકલ્પિકી કારણતા છે તેવી (૪૪) વિવરણ –કાશીમરણ આત્મતત્ત્વજ્ઞાનમાં કેવી રીતે કારણ બને છે ? એ અંગે અન્ય વિદ્વાનોનો મત જણાવે છે. ગદાધરના મતે કાશીમરણ દ્વારા આત્મતત્ત્વજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ આ મુજબ રહેશે (૧) મુમૂર્ષતા દશામાં તારક ઉપદેશ (૨) મરણાધીન આત્મામાં શરીરન્તરપરિગ્રહ જનક અદૃષ્ટની ઉત્પત્તિ (૩) કાશીમરણ (૪) શરીરમંતર પરિગ્રહ (૫) તત્ત્વજ્ઞાન. તારક ઉપદેશથી કાશીમરણ અન્યથાસિદ્ધ સાબિત ન થઈ જાય એ માટે મૃતશરીરવચ્છેદેન તત્ત્વજ્ઞાનનો સંભવ સ્વીકાર્યો છે. આ અન્યથાસિદ્ધિનું વારણ કરવા કેચિસ્તુકાર પ્રક્રિયાના ક્રમમાં ફેરફાર સૂચવે છે. કેચિસ્તુકારનો મત ગદાધરથી બે મુદે જુદો છે. એક, ગદાધર કાશીમરણને મોક્ષનું સાક્ષાત કારણ માનવાના પક્ષમાં છે. કેચિત્તકારના મતે કાશીમરણ આત્મતત્ત્વજ્ઞાનનું સાક્ષાત્ કારણ નથી. તે તારક ઉપદેશનું સંપાદન કરવા માટે જ ઉપયોગી છે. બે, ગદાધરના મત મુજબ તારક ઉપદેશ મુમૂર્ખતાદશામાં થાય છે. કેચિસ્તુકારના મતે તારક ઉપદેશ કાશીમરણ પછી થાય છે. પ્રશ્ન : મૃત શરીરમાં તારક ઉપદેશથી તત્ત્વજ્ઞાન કેવી રીતે થશે? જવાબ :–મૃતશરીરવચ્છેદેન તત્ત્વજ્ઞાન થતું નથી. તત્ત્વજ્ઞાન શરીરાંતરમાં જ થાય છે. પ્રશ્ન :–મૃતશરીરના તારક ઉપદેશ અને શરીરમંતરનાં તત્ત્વજ્ઞાન વચ્ચે સંબંધ શું હશે? જવાબ :–મૃત શરીરનો ગંગાજલ સંબંધ અદષ્ટનું કારણ છે. તારક ઉપદેશના ઉચ્ચારણથી આ મૃતાત્મામાં અષ્ટ વિશેષ ઉત્પન્ન થાય છે. તે અદેખથી શરીરમંતરનો પરિગ્રહ થાય છે અને તારકોપદેશનાં ઉચ્ચારણથી અદૃષ્ટ રૂપ સંબંધ દ્વારા તેમાં આત્મતત્ત્વજ્ઞાન થાય છે. આ મત મુજબ પ્રક્રિયાનો ક્રમ આ રહેશે (૧) કાશી મરણ-ગંગાજલ સંબંધ (૨) તારક ઉપદેશ (૩) મૃતાત્મામાં અદૃષ્ટ (૪) શરીરમંતર પરિગ્રહ (પ) તત્ત્વજ્ઞાન. આ મતમાં અરુચિ એ છે કે–ઉપદેશ શબ્દાત્મક છે તે મૃતાત્મામાં અષ્ટનું કારણ બને છે. આ કાર્યકારણભાવમાં કારણતાવચ્છેદક સંબંધ શું છે ? તેની સ્પષ્ટતા થઈ શકતી નથી. મૂળ પૂર્વપક્ષે (અથ...મૈવ) કાશી મરણ અને ગંગામરણ આ બંનેનું એક સાથે સંવલન શક્ય નથી’ આ આપત્તિ દર્શાવી હતી તેના જવાબમાં ગદાધર જણાવે છે કે–અદેખ દ્વારા બંનેનું સંવલન શક્ય છે. આથી બંનેની (સમુચ્ચિત) કારણતા દર્શાવી શકાય છે. તેમ છતાં પ્રસ્તુતમાં સમુચ્ચિત કારણતા અભિપ્રેત નથી. પૂર્વે કહ્યું તેમ જયાં શ્રુતિ દ્વારા અનેકની કારણતા સિદ્ધ હોય ત્યાં કાર્ય પ્રત્યે વિકલ્પ જ હોય છે. આમ કાશીમરણ અને ગંગામરણની કારણતા મોક્ષ પ્રત્યે વહ્નિ પ્રત્યેની તૃણ અને અરણિ વગેરેની જેમ Page #114 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः कारणतैव तृणादीनां वह्नरिव । (४५) न चैवं संवलितयोव्रीहियवयोरिव काशीगङ्गामरणयोः फलानुत्पादकत्वप्रसङ्ग इति वाच्यम् । वैषम्यात्, तथाहि-व्रीहियवयोरेकप्रकरणे क्रमेण यागसाधनताया विधानाद्यवसाधनत्वेन प्रथमतो लाभे साधनान्तराकाङ्क्षानुदयाद् 'व्रीयकरणको यागः किंकरणकः फलसाधनम्' ? इति विकल्पमुख्याकाङ्क्षयैव જ કારણતા માનવી જોઈએ. (૪૫) શબ્દાર્થ –પ્રશ્ન –વૈકલ્પિકી કારણતા માનવાથી સંવલિત વ્રીહિ-યવની જેમ સંવલિત કાશીમરણ-અને ગંગામરણ ફળ ઉત્પન્ન કરશે નહીં. જવાબ:–ઉદાહરણ વિષમ છે તેથી (ઉપરોક્ત આપત્તિ નથી.) તે આ રીતે કે-વ્રીહિ અને યવની યોગસાધનાનું વિધાન એક પ્રકરણમાં ક્રમપૂર્વક થયું છે. તેથી યવની સાધનતાનો લાભ પહેલા જ થઈ જાય તો બીજા સાધનની આકાંક્ષા જન્મે નહીં. માટે જેમાં વ્રીહિ કરણ નથી એવો વૈકલ્પિકી જ છે. (૪૫) વિવરણ –પ્રશ્ન –જેમની કારણતામાં વિકલ્પ હોય છે તેમનો સમુચ્ચય ફળનું કારણ મનાતો નથી. જેમકે યાગ પ્રત્યે વ્રીહિ અને યવની કારણતામાં વિકલ્પ છે, તેમનો સમુચ્ચય કારણ નથી. વ્રીહિ અને યવ વિકલ્પ કારણ છે. એટલે બંને સાથે મળીને ફળ ઉત્પન્ન કરતા નથી. વ્રીહિ પણ યાગનું કારણ છે, અને યવ પણ યાગનું કારણ છે છતાં બંને એકસાથે કારણ બનતા નથી. તેમ થાય તો વિકલ્પની વિભાવના જ ખંડિત થાય. ગંગામરણ અને કાશીમરણ જો મોક્ષ પ્રત્યે વિકલ્પ કારણ હોય તો તેમનું સંવલન મોક્ષનું કારણ ન બની શકે. આમ અદેખ દ્વારા તેમનું સંવલન થઈને તે વિકલ્પ કારણ બને છે. આ વાત ખોટી સાબિત થાય છે. જવાબ :-વ્રીહિ-યવની વૈકલ્પિકી કારણતા અને ગંગામરણ અને કાશીમરણની વૈકલ્પિક કારણતામાં ફરક છે. આ ફરક સમજવા વ્રીહિયવના વિકલ્પનું સ્પષ્ટીકરણ આવશ્યક છે. દર્શપૂર્ણમાસ યાગના પ્રકરણમાં પુરોડાશનું યાગના અંગ તરીકે વિધાન છે. પુરોડાશ મોટા રોટલા જેવું દ્રવ્ય છે. પુરોડાશ શેનાથી બનાવવો? એવી આકાંક્ષા જાગવી સહજ છે. પુરોડાશના પ્રકૃતિ દ્રવ્ય તરીકે ઘણા દ્રવ્ય પ્રાપ્ત છે. તેમાંથી એકનું નિયમન કરવા વૈર્યનેત, વ્રીહિમિર્યત આ વાક્યનું વિધાન છે. વ્રીહિ અને યવ પુરોડાશ રૂપ એક જ દ્રવ્ય માટે છે તેથી તેમની વચ્ચે વૈકલ્પિકી કારણતા છે. વિકલ્પ કારણ બનતા દ્રવ્યોની કારણતા સમકક્ષ હોય છે. તેઓ એક જ કાર્યના કારણ હોય છે. કારણ તરીકે તેમનું વિધાન કાર્ય પ્રત્યેની આકાંક્ષા દ્વારા થાય છે. કાર્યને સાધનની આકાંક્ષા હોય છે. કેટલાક કાર્યોને એકથી વધુ સાધનની આકાંક્ષા હોય છે. અનેક સાધનોની આકાંક્ષામાં સમુચ્ચય હોય કે વિકલ્પ હોય. જ્યાં વિકલ્પ હોય તે સ્થળે એકની સાધનતા ગૌણ બનવી ન જોઈએ. સાધનનું વિધાન છે તે પ્રકરણમાં ક્રમથી થયું હોય છે. જેમકે દર્શપૂર્ણમાસના સાધન તરીકે યવ અને વ્રીહિનું વિધાન ક્રમથી થયું છે. પહેલા યવની સાધનતાનો બોધ થઈ જાય તો વ્રીહિની આકાંક્ષા ન જાગે તે સહજ છે. તેને જગાવવી પડે તો વ્રીહિ કારણ તરીકે ગૌણ બની જાય. આવું ન થાય તે માટે આકાંક્ષાના સ્તરે જ વ્રીહિને પણ સ્થાન આપવું ઘટે અને તેમ કરતી વખતે યવની કારણતાને હાનિ ન પહોંચે તેનું પણ ધ્યાન Page #115 -------------------------------------------------------------------------- ________________ ८४ मुक्तिवादः यवविध्युत्थापनं वाच्यम्, तादृश्याकाङ्क्षया व्रीहिकरणकत्वाभावविशिष्टविशेषरूपावच्छिन्नतदितरकारणकत्वविशिष्टयागे फलसाधनताबोधविषयकत्वात् । वाकाराध्याहारेण यवैर्यजति इति वाक्यात् व्रीहिकरणकत्वाभावयवकरणकत्वरूपोभयविशेषणविशिष्टयागविषयक एव साधनताबोधः स्वीकरणीयः, विशिष्टे च यस्य कार्यस्य साधनतयान्वयो विशेषणस्य तत्कार्यप्रयोजकत्वे वेदस्य तात्पर्यमौत्सर्गिक યાગ કોને કરણ બનાવી ફળનું સાધન બને ? આવી વિકલ્પની મુખ્ય આકાંક્ષાથી જ યુવવિધિનું ઉત્થાન થાય છે એવું માનવું જોઈએ. આ આકાંક્ષા “જે વ્રીહિકરણ કત્વાભાવવિશિષ્ટવિશેષરૂપાવચ્છિન્ન એવા વ્રીહિ-ઇતરકરણકત્વ-વિશિષ્ટયાગમાં ફસાધનતા છે' આવા બોધને વિષય બનાવતી હોવાથી વાકારનો અધ્યાહાર કરીને ‘વૈર્યગતિ' આ વાકયથી વ્રીહિકરણકવાભાવયવકરણકન્વરૂપ-ઉભયવિશેષણથી યાગને વિષય બનાવતો વિશિષ્ટ સાધનતાનો બોધ માનવો જોઈએ. “જે કાર્યનો વિશિષ્ટમાં સાધન તરીકે અન્વય થયો હોય તેનું વિશેષણ તે કાર્યમાં પ્રયોજક બને છે” એ વેદનો સર્ગિક નિયમ છે. માટે બ્રીમિર્યને આ વાકયથી વ્રીહિકરણક યાગ જ ફલોપયોગી છે એવું પ્રતીત થાય છે. વૈર્યનેત આ વાક્યથી યવકરણક યાગ જ ફલોપયોગી છે એવું રાખવું ઘટે. આ માટે વૈર્યગતિ આ વાક્યથી ઉત્પન્ન થતી આકાંક્ષા આ રીતે માનવી જોઈએ. ‘વ્રીહિ કારણ ન બનતાં હોય તેવો યાગ કોને કારણ બનાવીને ફળનું સાધન બને છે? આ આકાંક્ષાનો ઉત્તર વૈર્યત વાક્યમાં છે. આ વિકલ્પની મુખ્ય આકાંક્ષા છે અને તેના દ્વારા જ યવના વિધાનનું ઉત્થાન થાય છે. વિકલ્પની આકાંક્ષામાં ફળ સાધનતાનો બોધ વિષય બને છે. યવની આકાંક્ષામાં ફળના સાધન તરીકે કેવળ યવનો જ બોધ થાય છે એવું નથી. પણ વ્રીહિકરણત્વાભાવવિશિષ્ટ યવકારણકત્વનો બોધ થાય છે. સ્વર્ગરૂપ ફળનું સાધન યાગ ઉપરોક્ત વિશેષણથી વિશિષ્ટ છે. યવત્વ વિશેષધર્મ છે અને વ્રીહિથી ભિન્ન છે. આમ ‘વ્રીહિકરણકવાભાવવિશિષ્ટ યવત્વાત્મક-વિશેષરૂપાવચ્છિન્ન-વ્રીહીતરકારકત્વ-વિશિષ્ટ-યાગ સ્વર્ગરૂપ ફળનું સાધન છે.” સાધનની આકાંક્ષામાં વિકલ્પ સ્થળે આવો વિશિષ્ટ બોધ વિષય બને છે. આ વિશિષ્ટ અર્થની પ્રાપ્તિ માટે વ્રીહિfમર્યનેત, વૈર્યત આ સાધનતા બોધક વાક્યમાં વિકલ્પસૂચક ‘વ’ કારનો અધ્યાહાર કલ્પવામાં આવે છે. તેનાથી સાધનતાબોધ વિશિષ્ટ યાગને જ વિષય બનાવશે. જે યાગમાં વ્રીહિ સાધન ન હોય, યવ સાધન હોય તેવો યાગ સ્વર્ગનું કારણ બને છે. વિકલ્પ સ્થળે ઉભય કારણનો સમુચ્ચય ફળ જનક નથી બનતો તેનું કારણ એક નિયમ છે. જે કાર્યનો વિશિષ્ટ સાધનમાં સાધન તરીકે અન્વય થાય તે વિશિષ્ટ એવા સાધનનું વિશેષણ તે કાર્યનું પ્રયોજક બને છે. અહીં જે વૈર્યનેત આ વાક્ય દ્વારા યવનો વીધ્ધકરણત્વવિશિષ્ટ-યવત્નાવચ્છિન્ન-યાગમાં સાધન તરીકે અન્વય છે. તે વિશિષ્ટ યાગરૂપ સાધનનું વિશેષણ વ્રીશ્રકરણકત્વ છે. આ વિશેષણ યવરૂપ કાર્યમાં પ્રયોજક બને એટલે યવનું ઉપાદાન થાય ત્યારે બ્રહ્મકરણક–પ્રયુક્તત્વેન જ થાય. એટલે એક સાથે યવ અને વ્રીહિનો કારણ તરીકે સમુચ્ચય થશે નહીં. વ્રીહિfમર્યને આ વાક્યથી વ્રીહિ ફળમાં ઉપયોગી છે તે પ્રતીત થશે તેની સાથે જ યવાકરણકત્વ પણ ફળમાં ઉપયોગી છે તે પ્રતીત થશે. યવૈર્યને આ વાક્યથી Page #116 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः मिति व्रीहिभिर्यजेतेत्यतो व्रीहिकरणस्यैव यवैरित्यतश्च यवकरणकस्यैव ततो व्रीह्यकरणकत्वरूपविशेषस्यापि फलोपयोगित्वं प्रतीयत इति उभयोरशास्त्रार्थता । (४६) प्रकृते च प्रकरणभेदात् विधिप्रवृत्तेः पौर्वापर्यानियमेन मोक्षस्य किं साधनमित्येतावन्मात्राकाङ्क्षयैव साधनत्वेनैव गङ्गामरणकाशीमरणादीनां विधानादितरासाहित्यविशिष्टानामेव तेषां मोक्षसाधनतयाऽप्रतीतेः काशीमरणगङ्गाપ્રતીત થાય છે. તેનાથી વ્રીહ્યકરણકત્વ રૂપ વિશેષણ પણ ફલોપયોગી છે તેવું પ્રતીત થાય છે. તેથી ઉભયની ફલોપયોગિતા શાસ્ત્રનો અર્થ નથી. (૪૬) શબ્દાર્થ –પ્રકૃતમાં તો પ્રકરણનો ભેદ થઈને વિધિની પ્રવૃત્તિ થાય છે. તેથી પૂર્વાપરભાવ નથી. માટે “મોક્ષનું સાધન શું છે ? આટલી જ આકાંક્ષા છે. તેથી મોક્ષના સાધન તરીકે જ ગંગામરણ, કાશીમરણ વગેરેનું વિધાન છે. તેથી ઈતર સાધનના અસાહિત્યથી વિશિષ્ટ ઈતર સાધનના અસાહિત્યથી વિશિષ્ટનું જ વિધાન પ્રતીત થાય તો એમનું સંવલન ફળદાયક કઈ રીતે બને ? એવા કાશીમરણ વગેરેનું મોક્ષસાધન તરીકે વિધાન પ્રતીત નથી થતું. તેથી કાશીમરણ, યવકરણત્વની સાથે જ વીધ્ધકરણકત્વ પણ ફળમાં ઉપયોગી છે તે પ્રતીત થશે. આમ, યવ અને વ્રીહિ બંને સ્વતંત્ર નથી તેથી બંનેનો સમુચ્ચય નહીં થાય. વિકલ્પસ્થળે પરસ્પરાભાવવિશિષ્ટ કારણતા હોય છે તેથી બંનેનો સમુચ્ચય ફળનો પ્રતિબંધક મનાય છે. એકલા વ્રીહિથી યાગ કરો તો ફળ મળે. એકલા યવથી યાગ કરો તો ફળ મળે. વ્રીહિ-યવ બંનેથી યાગ કરો તો ફળ ન મળે. આ જ વિકલ્પનું ફળ છે. (૪૬) વિવરણ –વ્રીહિયવ રૂપ સાધનમાં વિકલ્પવિધિ સ્પષ્ટ કર્યા બાદ ગદાધર પ્રકૃત સ્થળઃગંગામરણ અને કાશીમરણના વિકલ્પમાં તેની વિષમતા=ભિન્નતા જણાવે છે. વ્રીહિ-યવનો વિકલ્પ અને કાશીમરણ-ગંગામરણનો વિકલ્પ ભિન્ન છે. કારણ કે બંને સ્થળના નિમિત્ત વગેરે અનેક બાબતો ભિન્ન છે. નીચેના કોષ્ટક દ્વારા તે સ્પષ્ટ થશે. વ્રીહિ-યવા ગંગામરણ-કાશીમરણ પ્રકરણ એક છે પ્રકરણ જુદા છે પૂર્વાપર ક્રમ છે પૂર્વાપર ક્રમ નથી. જ્યાં એક પ્રકરણમાં ક્રમથી એક જ કાર્ય માટે કારણનું વિધાન થયું હોય ત્યાં વ્રીહિયવ જેવો વિકલ્પ ઊભો થાય છે. વિકલ્પ બે પ્રકારે છે. એક, એક જ પ્રકરણમાં રહેલા બે સાધનોની સાધના પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે. બે, એક જ ફળ માટે બે અલગ સાધનો બતાવ્યા હોય ત્યારે. બીજા પ્રકારના વિકલ્પગત સાધનો પરસ્પર વિરુદ્ધ હોતા નથી કારણ કે બંનેના સીમાક્ષેત્રો અલગ અલગ છે. પહેલા પ્રકારના વિકલ્પને વિરુદ્ધ વિકલ્પ કહેવાય. બીજા પ્રકારના વિકલ્પને પૃથક્ કલ્પ કહેવાય. બીજા પ્રકારના વિકલ્પનું ઉદાહરણ વાજપેય અને અશ્વમેધ યાગ છે. બંનેનું ફળ સ્વર્ગ છે. પણ બંને એક પ્રકરણમાં નથી. તેથી તેમની વચ્ચે પૌર્વાપર્ય નથી. તેમની સાધન તરીકેની આકાંક્ષામાં ઈતરાભાવની ઉપસ્થિતિ જરૂરી નથી. તે બંને સાવ જુદા છે. કારણ કે તેમની વચ્ચે પરસ્પરના સાહિત્યભાવની અપેક્ષા નથી. તેમની સાધન તરીકેની આકાંક્ષામાં પણ ઈતરાકરણ વિષય નથી બનતું. કાશીમરણ અને ગંગામરણનો વિકલ્પ Page #117 -------------------------------------------------------------------------- ________________ ८६ मुक्तिवादः मरणभगवन्नारायणस्मरणरूपसंवलनेऽपि फलसिद्धिनिष्प्रत्यूहैवेति । परस्पराभावसापेक्षतया यथा व्रीहियवयोविरुद्धरूपता तथा न प्रकृते, अपि तु वाजपेयाश्वमेधादिवत् पृथक्कल्पतैव, विकल्पे उभयोरशास्त्रार्थताप्रवादश्च विरुद्धकल्परूपविकल्पादरः तत्र पृथक्कल्परूपविकल्पपरः । (४७) अथ परस्पराभावसापेक्षता व्रीहियवस्थलेऽप्रामाणिकी प्रथमप्रवृत्तव्रीहिविधितो यवकरणकत्वाभावविशिष्टस्यैव व्रीहिकरणकयागस्य फलसाधनत्वाप्रत्यायनादिति चेन्न तृणनिरपेक्षान्मणिरूपद्रव्याद्वढ्युत्पत्तावपि तृणाद्वह्निर्जायते द्रव्याद्वेति अप्रयोगात्तदुत्तरवाक्यस्थेनापि वाकारेण पूर्वकल्पव्यवच्छेदसाहित्यस्य ગંગામરણ, ભગવાન નારાયણનું સ્મરણ (રૂપ સાધનો)નું સંવલન થવા છતાં ફલસિદ્ધિ વિના વિરોધ થઈ જાય છે. વ્રીહિ અને યવ પરસ્પરાભાવ સાપેક્ષ હોવાથી જે રીતે પરસ્પર વિરુદ્ધ છે તે રીતે પ્રકૃતમાં નથી. પરંતુ વાજપેય, અશ્વમેધ યાગની જેમ પૃથક કલ્પ છે. વિકલ્પમાં બંને સાધનોની અશાસ્ત્રાર્થતાનો પ્રવાદ વિરુદ્ધ કલ્પરૂપ વિકલ્પનો આદર કરે છે. ત્યાં પૃથક્કલ્પરૂપ વિકલ્પ છે તે જણાવનારો છે. (૪૭) શબ્દાર્થ –પ્રશ્ન : વ્રીહિયવસ્થળે પરસ્પરાભાવસાપેક્ષતા હોય છે એ વાત અપ્રામાણિક છે. પહેલા પ્રવર્તેલા વ્રીહિના વિધાનથી યવકરણકત્વાભાવવિશિષ્ટ જ વ્રીહિકરણક વાજપેય-અશ્વમેધની જેમ પૃથક્કલ્પ રૂપ છે. પરસ્પરવિરુદ્ધકલ્પરૂપ નથી. માટે બંનેના સંવલનથી અશાસ્ત્રાર્થતાની આપત્તિ નથી. પ્રશ્ન :–પણ “જ્યાં વિકલ્પ છે ત્યાં ઉભયનો સમુચ્ચય, શાસ્ત્રનો અર્થ નથી” આ પ્રવાદનું શું? જવાબ –આ પ્રવાદ વિરુદ્ધકલ્પરૂપ વિકલ્પ સ્થળે જ હોય છે. જ્યાં સમુચ્ચય હોય ત્યાં પૃથક્કલ્પ રૂપ વિકલ્પ હોય છે એ જ આ પ્રવાદનું તાત્પર્ય છે. (૪૭) વિવરણ –પ્રશ્ન –ત્રીવિયવ સ્થળે વિકલ્પની વ્યવસ્થા કરવા તેનું વિધાન કરતા વાક્યના અંતે વાકારની કલ્પના કરવામાં આવે છે. તેથી બ્રીમિર્યર્વર્વા યત આવું વિધાન પ્રાપ્ત થાય છે. આ વાક્યમાં વાકાર બીજા યવ પદ પછી છે, ત્રીદિ પદ પછી નથી. વ્રીહિપદનું વિધાન પહેલાં પ્રવર્તે છે ત્યાં વાકાર નથી માટે તેની સાથે યવકરણત્વના અભાવનો બોધ થશે નહીં. યવ પદ પછી વાકાર છે તેથી તેની સાથે વ્રીહિકરણક્વાભાવનો બોધ થશે. આમ ઉપરોક્ત સ્થળે પરસ્પરાભાવની સાપેક્ષતા છે તેવું પ્રમાણસિદ્ધ નથી. બંને પદ પછી વાકાર હોય તો જ પરસ્પરાભાવની સાપેક્ષતા પ્રમાણસિદ્ધ ગણાય. જવાબ :–આ વાત અયોગ્ય છે. ઉત્તરપદ પછી વાકાર હોય તો પણ તેના અર્થનો બોધ પૂર્વપદ સાથે થાય એ વાત નિયમસિદ્ધ છે. દા.ત. વહ્નિ તૃણથી અને મણિથી ઉત્પન્ન થાય છે. મણિ તૃણથી નિરપેક્ષ છે એટલે અહીં પૃથકલ્પ રૂપ વિકલ્પ છે. મણિ દ્રવ્ય છે છતાં ઉત્પન્ન થયેલા વહ્નિ અંગે ‘તૃણાદ્ધિર્નાતે મળેવ' આવો સંશય થાય છે અને તદનુસાર પ્રયોગ પણ થાય છે. તૃપાદ્ભિજ્ઞતે દ્રવ્યાદા આવો પ્રયોગ થતો નથી કારણ કે ઉત્તરવાક્યના વાકારનો મણિ સાથે અન્વય કરવાનું જ વક્તાનું તાત્પર્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः उत्तरकल्प इव उत्तरकल्पव्यवच्छेदसाहित्यस्यापि पूर्वकल्पेऽपि बोध इति व्युत्पत्ते हिभिर्यवैर्वा इत्यादावपि व्रीह्यादौ यवासाहित्यबोधस्य व्युत्पत्तिसिद्धत्वादित्यन्यत्र विस्तरः ॥ इति महामहोपाध्यायश्रीमद्गदाधरभट्टाचार्यकृतः मुक्तिवादः समाप्तः ॥ યાગ ફળસાધન છે એવો પ્રત્યય થતો નથી. જવાબ –તૃણથી નિરપેક્ષ મણિરૂપ દ્રવ્યથી વહ્નિ ઉત્પન્ન થાય છે છતાં, ‘તૃણથી વહ્નિ ઉત્પન્ન થાય છે કે દ્રવ્યથી ?' આવો પ્રયોગ થતો નથી. તેથી વાકાર ઉત્તરવાક્યમાં હોય તો પણ ઉત્તરકલ્પમાં જેમ પૂર્વકલ્પવ્યવચ્છેદનું સાહિત્ય જણાવે છે તેમ પૂર્વકલ્પમાં ઉત્તરકલ્પવ્યવચ્છેદનું સાહિત્ય પણ જણાવે છે આ નિયમ છે. તેથી વ્રીહિfમર્યવૈ ઇત્યાદિ સ્થળે પણ વ્રીહિ વગેરેમાં યવના અસાહિત્યનો બોધ નિયમસિદ્ધ છે. ઇત્યાદિ વાતોનો વિસ્તાર અન્યત્ર કર્યો છે. મહામહોપાધ્યાયશ્રી ગદાધરભટ્ટાચાર્યકૃત મુક્તિવાદનો અનુવાદ સમાપ્ત થયો. છે. વાકારનો અન્વયે તાત્પર્ય પ્રમાણે થાય છે. ઉપરોક્ત સ્થળે ઉત્તરવાક્યમાં રહેલ વાકાર જેમ યવની સાથે વ્રીહિના સાહિત્યનો વ્યવચ્છેદ કરાવે છે તે જ રીતે તાત્પર્યવશાત્ વ્રીહિની સાથે યવના સાહિત્યનો વ્યવચ્છેદ પણ કરાવી શકે છે. તેમાં કોઈ જ વિરોધ નથી. વાક્યમાં ક્યા પદનો અન્વય કોની સાથે થઈ શકે છે તે વક્તાના તાત્પર્યને આધીન હોય છે. આમ વ્રીહિયવસ્થળે પરસ્પરાભાવસાપેક્ષતા છે. વાક્યસ્થ પદોના અન્વય વગેરેની વિશેષ ચર્ચાનો વિસ્તાર વ્યુત્પત્તિવાદ વગેરે ગ્રંથોમાં જોવા મળે છે. મહામહોપાધ્યાય શ્રી ગદાધરભટ્ટાચાર્યકૃત “મુક્તિવાદ'નું વિવરણ સમાપ્ત થયું. Page #119 --------------------------------------------------------------------------  Page #120 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (तत्त्वचिन्तामणिगतः) कर्ताः उपाध्यायश्रीगङ्गेशः अनुवादः आ.श्रीबलिरामशुक्लः Page #121 --------------------------------------------------------------------------  Page #122 -------------------------------------------------------------------------- ________________ श्री गङ्गेशोपाध्यायकृतः तत्त्वचिन्तामणिगतः मुक्तिवादः (१) परमप्रयोजनं ज्ञानस्यापवर्गः 'आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः साक्षात्कर्त्तव्य" इति श्रुतेः, स च समानाधिकरणदुःखप्रागभावासहवृत्तिदुःखध्वंसः । ननु नासौ पुरुषार्थः अतीतदुःखध्वंसस्य सिद्धत्वाद्, अनागतदुःखस्य ध्वंसयितुमशक्यत्वात्, वर्त्तमानस्य पुरुषप्रयत्नं विनैव विरोधिगुणनाश्यत्वात्, अतीतदुःखवद्, हेतूच्छेदे पुरुषव्यापारः प्रायश्चित्तवदिति चेत् । न । तत्किं हेतूच्छेदस्य सुखदुःखाभावेतरत्वेन स्वतोऽपुरुषार्थत्वादनागतानुत्पादमुद्दिश्य क्रियमाणत्वाच्च । यथा तत्र दुःखानुत्पादः पुरुषार्थस्तथेहापीति विवक्षितम् । 44 (२) अथानुत्पादस्य प्रागभावत्वेनासाध्यत्वात् फलान्तरस्याभावाच्चानन्यगतिकतया कण्टकनाशवत् दुःखसाधननाश एव स्वतः पुरुषार्थस्तथेहापीति वा उभयथापि दुःखध्वंसस्यापुरुषार्थत्वमेव । न च तयोरपि पुरुषार्थत्वमिति । (૧) જ્ઞાનનો સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ્ય મોક્ષ છે. ‘‘અરે ! આત્માના વિષયમાં સાંભળવું જોઈએ, આત્માનું મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ તથા સાક્ષાત્કાર કરવો જોઈએ.” આ શ્રુતિ અર્થાત્ વેદવાક્ય હોવાથી (જ્ઞાનનું સર્વશ્રેષ્ઠ પ્રયોજન મોક્ષ છે.) તે; તે જ આશ્રયમાં થવાવાળા દુ:ખના પ્રાગભાવની સાથે ન રહેવાવાળો દુઃખÜસ છે. પ્રશ્ન :–આ દુઃખÜસ પુરુષાર્થ (પુરુષની ઇચ્છાનો વિષય) નથી. કારણ કે અતીત દુઃખનો નાશ પ્રાપ્ત છે અને ભવિષ્યકાલીન દુઃખનો નાશ કરવો સંભવ નથી. જ્યારે વર્તમાન દુઃખ પુરુષના પ્રયત્ન વિના વિરોધી ગુણથી નષ્ટ થઈ જાય છે. જેમ અતીત દુઃખમાં કારણના વિનાશમાં પુરુષનો વ્યાપાર પ્રાયશ્ચિતની જેમ કારણ હોય છે. ઉત્તર ઃ–આ કથન યોગ્ય નથી, કારણ કે દુઃખના કારણનો વિનાશ સુખ કે દુઃખનો અભાવ ન હોવાથી સ્વયં પુરુષાર્થ નથી. અને તે (પ્રાયશ્ચિત) ભવિષ્યકાલીન દુઃખની અનુત્પત્તિને ઉદ્દેશીને કરવામાં આવે છે. જેમ ત્યાં (પ્રાયશ્ચિત સ્થળમાં) દુઃખની અનુત્પત્તિ પુરુષાર્થ છે તેમ જ અહીંયા પણ ભવિષ્યકાલીન દુઃખની અનુત્પત્તિ જ પુરુષાર્થ તરીકે કથનીય છે. (૨) પ્રશ્ન :–અનુત્પત્તિ પ્રાગભાવ હોવાથી પ્રયત્ન સાધ્ય નથી અને બીજું કોઈ ફળ ન હોવાથી, બીજી કોઈ ગતિ ન હોવાથી કાંટાઓના નાશની જેમ દુઃખસાધનનો વિનાશ જ સ્વયં પુરુષાર્થ થાય છે. તે પ્રકારે અહીંયા પણ તે પુરુષાર્થ છે. બન્ને પ્રકારોથી પણ દુઃખનો નાશ પુરુષાર્થ નથી. ઉક્ત બન્ને પણ પુરુષાર્થ નથી, તે આગળ કહેવામાં આવશે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ९२ मुक्तिवादः मैवम्। दुःखान्तरध्वंसस्यायत्नसाध्यत्वेऽपि तादृशदुः खध्वंसस्य मिथ्याज्ञानोच्छेदद्वारा पुरुषप्रयत्नाधीनतत्त्वज्ञानसाध्यत्वात् । तथाहि तत्त्वज्ञानात्सवासनमिथ्याज्ञानाभावे दोषानुत्पत्तौ प्रवृत्त्यभावेऽदृष्टानुत्पत्तौ जन्माभावे तादृशदुःखध्वंसो भवति । (३) अथ चरमदुःखे उत्पन्ने तद्ध्वंसस्तज्ज्ञानादेव भविष्यति, तदनुत्पादे च तत्त्वज्ञानादपि न स्यादिति चेत् । न । प्रतियोगिवत्तत्त्वज्ञानस्यापि तद्धेतुत्वात्तुल्यवदुभयोरपि कारणत्वात् तेन विना तदनुत्पत्तेः । अत एव शुकस्य तत्त्वज्ञानमुत्पन्नमिति तस्य तद्ध्वंस उत्पन्नो नास्मदादीनाम् । (४) ( शं) तत्र दुःखं नोत्पन्नमस्ति तेन स ध्वंसो नास्मदादीनामिति चेत्, अनादौ संसारे तत्कुतो नोत्पन्नम् ? (प्र.) स्वकारणाभावादिति चेत्, न, अन्वयव्यतिरेकानुविधायिनस्तत्त्वज्ञानादन्यस्यान्विष्यमाणस्याभावात् । मुक्तौ स ध्वंसोऽस्त्येव तस्मिन् सति मुक्तिरस्त्येवेति स मुक्त्युत्पादकोत्पाद्य इति सर्वाभ्युपगतं, मुक्तिः सा अन्या વા । ઉત્તર :–બીજાં દુઃખોનો ધ્વંસ પ્રયત્ન વિના થવા છતાં પણ પૂર્વોક્ત દુઃખધ્વંસ મિથ્યાજ્ઞાનનાં નાશ દ્વારા પુરુષ પ્રયત્નથી થવાવાળા તત્વજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. જેમ કે વાસના સહિત મિથ્યાજ્ઞાનનો નાશ થવાથી દોષોની ઉત્પત્તિ ન થવાથી પ્રવૃત્તિનો પણ અભાવ થાય છે, અને પ્રવૃત્તિનો અભાવ થવાથી અદૃષ્ટ (પુણ્ય-પાપ)ની ઉત્પત્તિ ન થવાથી જન્મનો અભાવ થાય છે તથા જન્મ ન થવાથી તે પ્રકારે દુઃખનો વિનાશ થાય છે. (૩) પ્રશ્ન :–હવે ચરમદુઃખના ઉત્પન્ન થવા પર તેનો વિનાશ તે દુઃખના અનુભવથી જ થશે, અને જો ચરમદુઃખ ઉત્પન્ન નહીં થાય તો તેનો વિનાશ તત્ત્વજ્ઞાનથી પણ નહીં થાય. ઉત્તર :–આ કથન ઉચિત નથી. ધ્વંસમાં જે રીતે તેનો પ્રતિયોગી (દુઃખ) કારણ થાય છે તે જ રીતે તત્વજ્ઞાન પણ તેનું કારણ છે. તુલ્ય સ્થિતિ થવાથી બન્ને પણ (પ્રતિયોગી (દુઃખ) અને તત્ત્વજ્ઞાન) કારણ છે, તેના વગર તેની ઉત્પત્તિ થતી નથી. તેથી શુકદેવ મુનિને તત્ત્વજ્ઞાન થયું તો તેમના (દુઃખનો) ધ્વંસ પણ ઉત્પન્ન થયો. આપણને તત્ત્વજ્ઞાન ન થવાથી ચરમ દુ:ખનો ધ્વંસ પણ ઉત્પન્ન થતો નથી. (૪) પ્રશ્ન :—ત્યાં દુઃખ ઉત્પન્ન નથી થયું, તેથી તે દુઃખધ્વંસ પણ આપણામાં નથી. ઉત્તર :–પરંતુ અનાદિ સંસારમાં તે કેમ ઉત્પન્ન ન થયું ? પ્રશ્ન :–જો એમ કહીએ કે-તેનું કારણ ન હોવાથી તે ઉત્પન્ન નથી થયું. ઉત્તર ઃ—તો આ વાત યોગ્ય નથી. કારણ કે જેની સાથે અન્વય અને વ્યતિરેક છે એવા તત્વજ્ઞાનથી ભિન્ન અન્ય કારણ શોધવા છતાં જણાતું નથી. મુક્તિની અવસ્થામાં ઉક્ત દુ:ખધ્વંસ છે અને તેના રહેવાથી મુક્તિ પણ છે. તે મુક્તિના ઉત્પાદકથી ઉત્પાદ્ય છે. (દુઃખધ્વંસ-મુક્તિના ઉત્પાદક તત્ત્વજ્ઞાનથી ઉત્પાદ્ય છે.) આ બધાં માને છે. તે જ મુક્તિ છે અથવા મુક્તિ તેનાથી ભિન્ન છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (५) नन्वेवं ध्वंसार्थं दुःखमुपादेयं तदनुत्पाद्य ध्वंसानुत्पादादिति चेत्, सत्यम्, पुरुषार्थहेतुत्वेन लोके दुःखतत्साधनयोरपि उपादानदर्शनात् अनागतकुम्भनाशार्थं मुद्गरादौ प्रवृत्तिदर्शनादनागतदुःखध्वंसार्थमपि प्रवृत्तिः । (शं) चरमदुःखध्वंसो न दुःखध्वंसत्वेनोद्देश्यः अयत्नसिद्धदुःखान्तरध्वंसवदपुरुषार्थत्वादिति चेत् । न । समानाधिकरणदुःखप्रागभावासहवृत्तिदुःखध्वंसत्वेन तस्योद्देश्यत्वात् दुःखासम्भिन्नसुखवत्, तस्य च पुरुषप्रयत्नसाध्यत्वमेवेत्युक्तम् ।। (६) एतेन दुःखध्वंसत्वमेव मोक्षत्वम् । तत्तदात्मयावदुःखध्वंससम्वलनदशायान्तु तथाव्यपदेशः । प्रतिपुरुषं दुःखध्वंसस्तोमस्य व्यक्तिस्थानीयत्वात्, तेजोऽभावे सम्वलिते अन्धतमसपदप्रयोगवत्, यथा सम्वलित एव द्वाविति बुद्धिव्यपदेशौ प्रवृत्तिरपि सम्वलनार्थमित्य पास्तम् । मिलितानामसाध्यत्वात् मेलकस्यानतिरिक्तत्वेऽतिप्रसङ्गाद्, अतिरिक्तत्वे जन्यस्य ध्वंसावृत्तेः अजन्यस्य पुरुषार्थत्वक्षतेः (૫) પ્રશ્ન –આ પ્રકારે દુઃખધ્વંસને માટે દુઃખને ઉત્પન્ન કરવું કારણ કે તેની ઉત્પત્તિ વગર તેના વિનાશની પણ ઉત્પત્તિ નથી. ઉત્તર :–જો આમ કહેવામાં આવે તો આ વાત સાચી છે. પુરુષાર્થનાં સાધન રૂપમાં દુઃખ અને દુઃખના સાધન બન્નેને ગ્રહણ કરવાનું લોકમાં દેખાય છે. ભવિષ્યકાલીન કુંભના નાશને માટે મુગરાદિમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે. તે પ્રકારે અનાગત દુ:ખના વિનાશને માટે પણ પ્રવૃત્તિ થાય છે. પ્રશ્ન :–અંતિમ દુ:ખનો ધ્વંસ દુઃખધ્વસના રૂપમાં ઉદ્દેશ્ય નથી. કારણ કે કોઈ પણ પ્રયાસ વગર થવાવાળા દુઃખધ્વંસની જેમ તે પણ પુરુષાર્થ નથી. ઉત્તર :-એમ કહેવું યોગ્ય નથી કારણ કે સમાન અધિકરણમાં રહેતા દુ:ખપ્રાગભાવની સાથે ન રહેવાવાળા દુઃખધ્વસના રૂપમાં ઉદ્દેશ્ય છે. દુઃખથી અમિશ્રિત સુખની જેમ તે પણ પુરુષપ્રયત્નથી સાધ્ય થાય છે, એવું કહેવામાં આવ્યું છે. (૬) પ્રશ્ન :આ કથનથી આ મત ખંડિત થાય છે કે – “દુઃખધ્વંસ જ મોક્ષ છે. આ પ્રકારે બધા દુઃખોના ધ્વંસોના સમૂહની અવસ્થામાં મોક્ષ શબ્દનો પ્રયોગ થાય છે પ્રત્યેક પુરુષના દુ:ખોના નાશનો સમૂહ વ્યક્તિગત હોય છે. જે રીતે તેજના અભાવનો સમૂહ રહેવાથી અંધકાર શબ્દનો પ્રયોગ થાય છે તે પ્રકારે સમૂહ થવાને લીધે જ “બે” આ બુદ્ધિ, વ્યવહાર અને પ્રવૃત્તિ પણ સમૂહ અર્થમાં થાય છે. ઉત્તર –કારણ સમૂહ સાધ્ય નથી. મલકને અભિન્ન માનવાથી અતિવ્યાપ્તિ થશે, ભિન્ન માનવાથી અન્ય વસ્તુનો ધ્વંસ અવશ્ય થાય છે, અને અન્ય પુરુષાર્થ થઈ શકતો નથી. અંધકારના વિષયમાં “તેજનો અભાવ” સમુદાયમાં જ અંધકારપદનો પ્રયોગ થાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ९४ मुक्तिवादः अन्धतमसादौ तथा सम्वलन एव प्रयोगात् । एतेन संस्काराजनकभोगविषयदुःखध्वंसः संस्कारा-जनकानुभवभध्वंसो वा मुक्तिः, न चातिव्याप्तिः, जनकत्वस्याजनयत्यपि भावादिति निरस्तम् । अपुरुषार्थत्वात् । (७) अन्ये तु दुःखप्रागभावसहवृत्तिदुःखसाधनध्वंसो मोक्षः लोकेऽहिकण्टकादिनाशस्य वैदिके प्रायश्चित्तादौ पापनाशस्यानन्यगतिकतया दुःखसाधनध्वंसत्वेन पुरुषार्थत्वात् । अथाहिकण्टकादि पापं वा नाश्यताम्, तेन तज्जन्यं दुःखं न भवतीति दुःखानुत्पादमुद्दिश्य प्रवृत्तेर्दुःखानुत्पाद एव प्रयोजनम्, न तु दुःखसाधनाभावः सुखदुःखाभावेतरत्वादिति चेत् । न । दुःखानुत्पादस्य प्रागभावत्वेनानादितया असाध्यत्वात् । न च तत्पालनं साध्यम्, पालनं हि न तत्स्वरूपं तस्यासाध्यत्वात् । नोत्तरसमयसम्बन्धः, अभावे सम्बन्धिद्वयातिरिक्तस्य तस्याप्रामाणिकत्वात् अनभ्युपगमाच्च । नापि सम्बन्धिद्वयस्वरूपं साध्यम्, प्रागभावस्यापि असाध्यत्वात् समयतदुपाध्योश्च प्रयत्नं विनैव सिद्धेः । अथ दुःखे द्वेषाद्यथा तदभावे इच्छा तथा दुःखसाधने द्वेषात् तदभावेऽपि इच्छा, तया तत्साधने प्रवृत्तिरिति चेत्, न । यदिच्छया यत्साधने यस्य प्रवृत्तिस्तस्यैव तत्प्रयोजनत्वमिति दुःखसाधनाभावस्यैव प्रयोजनत्वात् । अथ चिकीर्षायोनिप्रयत्ने પ્રશ્ન :—તેનાથી જ ‘સંસ્કારને ઉત્પન્ન ન કરવાવાળો ભોગ વિષય દુઃખધ્વંસ અથવા સંસ્કારને ઉત્પન્ન ન કરવાવાળા અનુભવનો ધ્વંસ મુક્તિ છે. આ લક્ષણની અતિવ્યાપ્તિ નથી. જે ઉત્પન્ન નથી કરી રહ્યો, તેમાં પણ જનકતા રહે છે– ઉત્તર :–આ વાત ખંડિત થાય છે, કારણ કે, ઉપર્યુક્ત ધ્વંસ પણ પુરુષાર્થ નથી. (૭) બીજા લોકો કહે છે કે, દુઃખના પ્રાગભાવની સાથે ન રહેવાવાળા દુઃખના કારણોનો ધ્વંસ જ મુક્તિ છે. લોકવ્યવહારમાં કાંટાઓ ઇત્યાદિ દુ:ખ સાધનના નાશને અને વૈદિક સ્થળમાં પાપનાશને ન છૂટકેથી પુરુષાર્થ માનવામાં આવે છે. પ્રશ્ન :–જો સર્પ-કાંટાઓનો અથવા પાપોનો નાશ થાય, જેથી કરીને, તેનાથી ઉત્પન્ન થવાવાળાં દુ:ખ નથી થતા, આ પ્રકારની દુઃખની અનુત્પત્તિના ઉદ્દેશ્યથી પ્રવૃત્તિ થવાને કારણે દુઃખની અનુત્પત્તિ જ પ્રયોજન છે. દુઃખ સાધનોનો અભાવ પ્રયોજન નથી, કારણ કે-તે સુખ અને દુઃખાભાવ બન્નેથી જ ભિન્ન છે. ઉત્તર :–પરંતુ આ મત પણ યોગ્ય નથી, કારણ કે દુઃખની અનુત્પત્તિ પ્રાગભાવ સ્વરૂપ હોવાથી અનાદિ હોવાને કારણે સાધ્ય નથી અને તેનું પાલન કરવું પણ સાધ્ય નથી, કારણ કે તે તેનું સ્વરૂપ નથી. કારણ કે તે સાધ્ય નથી અને ઉત્તરસમયસંબંધ પણ મોક્ષ નથી. બે સમ્બન્ધિઓથી ભિન્ન ઉત્તર સમયના વિષયમાં કોઈ પ્રમાણ નથી અને સ્વીકાર્ય પણ નથી. બે સંબંધીઓનું સ્વરૂપ પણ સાધ્ય નથી. પ્રાગભાવ પણ સાધ્ય ન થવાથી કાલ (સમય) અને તેની ઉપાધિ પ્રયત્ન વગર જ Page #126 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ९५ प्रयोजनज्ञानापेक्षा, तेन विनोपाये चिकीर्षाविरहात्, न तु द्वेषयोनियत्ने अनिष्टसाधनताज्ञानादहिकण्टकादौ द्वेष्ये द्वेषात् तन्नाशानुकूलो यत्न उत्पद्यते, अयमेव हि द्वेषस्वभावो यत्प्रतिबन्धकं विना स्वविषयनाशानुकूलं यत्नमुत्पादयति, अन्यथा प्रयत्नद्वैविध्यानुत्पपत्तेः । अत एव फलं विनैवोत्कटक्रोधान्धानां आत्मघाते प्रवृत्तिरिति चेत् । न । प्रयोजनमनुद्दिश्य द्वेषमात्रात् दुःखैकफलके प्रेक्षावतां प्रयत्नानुत्पादात् क्रोधान्धानामपि तात्कालिकः फलाभिमानोऽस्त्येव उत्कटरागान्धानामिव परदारादावपि प्रवृत्ताविति । (८) तन्न । दुःखं मे मा भूदित्युद्दिश्य प्रायश्चित्तादौ प्रवृत्तेर्दुःखानुत्पादस्यैव प्रयोजनत्वात् । न च प्रागभावस्यासाध्यत्वम्, दुःखसाधनविघटनद्वारा तस्यापि कृतिसाध्यत्वात् । दुःखसाधनसमवधानदशायां कृतौ सत्यां दुःखसाधननाशे સિદ્ધ છે. પ્રશ્ન :–દુઃખથી દ્વેષ થવાથી તેના નાશના વિષયમાં ઇચ્છા થાય છે, તે પ્રકારે દુઃખના સાધનથી દ્વેષ થવાથી તેના અભાવના વિષયમાં ઇચ્છા થાય છે અને આ ઇચ્છાને કારણે તેના કારણમાં પ્રવૃત્તિ થાય છે. ઉત્તર –આ કથન પણ સ્વીકાર્ય નથી. કારણ કે જે સાધનમાં પ્રવૃત્તિ થાય છે, તે જ તેનું પ્રયોજન થાય છે. આ પ્રકારે દુ:ખ સાધનનો નાશ જ તેનું પ્રયોજન અથવા ઉદ્દેશ્ય થાય છે. પ્રશ્ન :-ચિકીષ જેનું કારણ છે એવા પ્રયત્નને માટે પ્રયોજન જ્ઞાનની અપેક્ષા થાય છે. કારણ કે તેના વગર ઉપાયના વિષયમાં ચિકીર્ષા અર્થાતુ કરવાની ઇચ્છા થતી નથી. દ્વેષ જેનું કારણ છે, એવા પ્રયત્નને માટે ઇચ્છા ઉત્પન્ન થતી નથી. “આ મારા અનિષ્ટ (કષ્ટ)નું સાધન છે,” એવું જ્ઞાન થવાથી સર્પ અને કાંટાઓ વગેરે જે દ્વેષ યોગ્ય છે, તેના વિષયમાં દ્વેષ ઉત્પન્ન થવાથી તેના વિનાશને અનુકૂળ પ્રયત્ન થાય છે. કારણ કે દ્વેષનો આ જ સ્વભાવ છે કે તે પ્રતિબંધક વગર પોતાના વિષયમાં નાશને માટે અનુકૂળ પ્રયત્નને ઉત્પન્ન કરે છે. નહીંતર બે પ્રકારનાં પ્રયત્ન સિદ્ધ નહીં થાય. તેથી ફળ વગર જ અતિક્રોધિત લોકની આત્મહત્યામાં પ્રવૃત્તિ થાય છે. ઉત્તર :–આ વાત યોગ્ય નથી. કારણ કે પ્રયોજનના ઉદ્દેશ્ય વગર દ્વેષમાત્રથી પ્રયત્ન ઉત્પન્ન નથી થતો. ક્રોધાન્ય લોકોમાં પણ તે સમયે ફલાભિમાન રહેલું જ છે. જેમ ઉત્કટ વાસનાન્ય લોકોની પરસ્ત્રીના વિષયમાં પ્રવૃત્તિ થાય છે. (૮) અચે તુ કારનો આ મત યોગ્ય નથી. કારણ કે ““મને દુઃખ ન થાય.” આ ઉદ્દેશ્યથી પ્રાયશ્ચિતાદિમાં લોકોની પ્રવૃત્તિ થાય છે, કારણ કે દુઃખની ભવિષ્યની અનુત્પત્તિ જ તેનું પ્રયોજન થાય છે. પ્રશ્ન :-પ્રાગભાવ અસાધ્ય છે. ઉત્તર :–આ વાત યોગ્ય નથી, દુ:ખસાધનના વિઘટનના દ્વારા તે પણ મનુષ્યના પ્રયત્નથી Page #127 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः सत्यग्रिमसमये प्रागभावस्वरूपमस्ति तेन विना नास्तीत्यन्वयव्यतिरेकयोस्तत्र सत्त्वात् । घटेऽपि कृतौ सत्यामग्रिमक्षणे तत्सत्त्वं तया विना नेत्येव कृतिसाध्यत्वम्, न तु प्रागसतोऽग्रिमक्षणे सत्त्वमुत्पत्तिः गौरवात् । (प्र. ) कृतिं विना न यत्स्वरूपं तत्कृतिसाध्यं प्रागभावस्वरूपन्तु न तथेति चेत् । न । कृतिध्वंसेऽपि घटसत्त्वेनाग्रिमक्षण इत्यावश्यकत्वात् । अत एव योगवत्क्षेमस्याप्यनागतानिष्टानुत्पादजनकस्य परीक्षकप्रवृत्तिविषयत्वमिति वक्ष्यते निषेधापूर्वप्रस्तावे । ९६ (९) ननु प्रायश्चित्तनाश्यपापजन्यदुःखस्य प्रागभावो यद्यस्ति तदा दुःखमावश्यकं तस्य प्रतियोगिजनकत्वनियमात्, नास्ति चेत् तर्हि तदभावादेव दुःखानुत्पाद इत्युभयथापि प्रायश्चित्तमफलम्, तस्माद् दुःखसाधनध्वंसमुखेन प्रागभावस्य साध्यतेति तत्रैव कृतिसाध्यत्वपर्यवसानाद् दुःखसाधनध्वंस एव पुरुषार्थो न तु दुःखानुत्पादार्थितयेति तत्र प्रागभावसत्त्वासत्त्वविचारो वायसदशनविचारवत् । अथ तदापि प्रागभावस्यासत्त्वे तदभावात् पापं न दुःखसाधनमिति तन्नाशार्थं प्रवर्त्तेत સાધ્ય છે, દુઃખના કારણના ઉપસ્થિત થવાથી પ્રયત્ન થવાથી દુઃખ સાધનનો વિનાશ થવાની સ્થિતિમાં આગામી સમયમાં પ્રાગભાવની સ્થિતિ થાય છે. તેના વગર થતી નથી. આ પ્રકારે અન્વયે અને વ્યતિરેક ત્યાં પણ ઉપલબ્ધ થાય છે. ઘટના વિષયમાં પણ પ્રયત્ન કરવાથી આગામી ક્ષણોમાં ઘટ ઉત્પન્ન થાય છે. અને પ્રયત્ન ન કરવાથી ઉત્પન્ન નથી થતો. આ જ તેનું કૃતિથી સાધ્ય થવું છે. પહેલાં નહોતો અને અગ્રિમ ક્ષણોમાં થયો તેને ઉત્પત્તિ માનવી તે વાત માનવામાં ગૌરવ દોષ છે. પ્રશ્ન :–પ્રયત્ન વગર જેનું સ્વરૂપ ઉપલબ્ધ નથી થતું તે પ્રયત્નસાધ્ય થાય છે. પ્રાગભાવનું સ્વરૂપ પ્રયત્નથી ઉપલબ્ધ નથી થતું. ઉત્તર :–આમ કહેવું સમીચીન (સંપૂર્ણ યોગ્ય) નથી. કારણ કે પ્રયત્નના સમાપ્ત થઈ જવાથી પણ ઘટનું અસ્તિત્વ થવાથી અગ્રિમ ક્ષણ આ કથન આવશ્યક છે. એટલા માટે યોગની જેમ ક્ષેમ પણ જે અનાગત અનિષ્ટની અનુત્પત્તિનું કારણ છે તે પણ પરીક્ષકની પ્રવૃત્તિનો વિષય થાય છે. આ વાત નિષેધાપૂર્વના પ્રસ્તાવમાં કહેવામાં આવશે. ( ૧ ) ( પૂર્વપક્ષ ) અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે—જો પ્રાયશ્ચિતથી નષ્ટ થવાવાળા પાપથી ઉત્પન્ન દુઃખનો પ્રાગભાવ છે તો દુઃખ આવશ્યક રૂપથી ઉત્પન્ન થશે. કારણ કે ‘પ્રાગભાવ પોતાના પ્રતિયોગીનો જનક થાય છે’ આ નિયમ છે. જો નથી તો તેના ન થવાથી જ દુઃખની ઉત્પત્તિ નહીં થાય, આ પ્રકારે બન્ને સ્થિતિમાં પ્રાયશ્ચિત વ્યર્થ છે. તેનું કોઈ ફળ નથી તેથી દુઃખના કારણના વિનાશના માધ્યમથી પ્રાગભાવ સાધ્ય છે. તેમાં કૃતિસાધ્યતાનું પર્યવસાન થવાથી દુઃખસાધનધ્વંસ જ પુરુષાર્થ છે, (તે) દુઃખની અનુત્પતિના કારણના રૂપમાં નથી તેથી તેમાં પ્રાગભાવ રહેવા અને ન રહેવાનો વિચાર કાકદન્ત વિચારની જેમ નિરર્થક છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः तस्य सत्त्वे च पापमादायैव तस्य दुःखोत्पादकत्वनियमात् प्रायश्चित्ते सत्यपि गलेपादिकया पापावस्थानमिति न ततः पापनाश इति चेत् । न । प्रागभावस्यासत्त्वेऽपि दुःखसाधनजातीयनाशस्य पुरुषार्थत्वात्, सत्त्वेऽपि पापान्तरमादायापि तस्य दुःखजनकत्वसम्भवात् । प्रायश्चित्तात्पापनाशः स्यादेवेति प्रागभावसत्त्वासत्त्वसन्देहेऽपि प्रायश्चित्तादौ प्रवृत्तिरप्रत्यूहैवेति । ९७ (१०) उच्यते । तत्र दुःखप्रागभावोऽस्त्येव तस्यैव दुःखानुत्पादरूपत्वेन पुरुषार्थत्वात् । स च पापनाशद्वारा प्रायश्चित्तसाध्य इति प्रागभावसत्त्वेऽपि न निष्फलं प्रायश्चित्तम् । (शं) तेन प्रागभावेन दुःखमवश्यं जननीयमिति चेत् सत्यम्, किन्तु पापान्तरमासाद्य । न चैवं प्रायश्चित्तमफलम्, दुःखानुत्पादेन तस्य सफलत्वात् । (शं.) પ્રશ્ન :—તે અવસ્થામાં પ્રાગભાવ ન ૨હેવાથી પ્રાગભાવ થવાથી પાપ દુઃખનું સાધન નથી, તેથી તેના નાશને માટે પુરુષની પ્રવૃત્તિ નહીં થાય અને તેના (પ્રાગભાવ) રહેવાથી ‘પાપને લઈને જ તે દુ:ખનું ઉત્પાદક થાય છે.’ એ નિયમ હોવાથી પ્રાયશ્ચિત્ત કરવાથી પણ તે ગળામાં લટકતી પાદુકાની જેમ વ્યર્થ છે, તેનાથી પાપનો નાશ નહીં થાય. ઉત્તર :–આ વાત ઉચિત નથી. કારણ કે પ્રાગભાવના ન થવાથી પણ દુ:ખસાધનના સજાતીયનો નાશ પુરુષાર્થ છે. અને પ્રાગભાવ થવાથી પણ બીજા પાપને લઈને તેના દુઃખનું કારણ હોવું (થવું) સંભવ છે. પ્રાયશ્ચિત્તથી પાપનાશ થાય જ છે, તેથી પ્રાગભાવના હોવા ન હોવાનો સંદેહ થવાથી પણ પ્રાયશ્ચિતમાં પ્રવૃત્તિ થાય જ છે. ( ૧૦ ) ( ઉત્તર પક્ષ ) ઉત્તર એ છે કે - ત્યાં પ્રાગભાવ વિદ્યમાન જ છે, તે દુઃખની અનુત્પત્તિ (રૂપ) હોવાથી પુરુષાર્થ છે. તે પાપનાશ દ્વારા પ્રાયશ્ચિત સાધ્ય છે. તે પ્રકારે પ્રાગભાવ થવાથી પણ પ્રાયશ્ચિત નિષ્ફળ નથી. પ્રશ્ન :—ત્યારે તો પ્રાગભાવથી દુ:ખ અવશ્ય ઉત્પન્ન થવું જોઈએ. ઉત્તર ઃ—આ વાત સત્ય છે પરંતુ બીજા પાપને લઈને. પ્રશ્ન :–આ પ્રકારે પ્રાયશ્ચિત વ્યર્થ છે. ઉત્તર ઃ—એવું નથી. દુઃખની અનુત્પતિ દ્વારા તે પણ સફળ છે. પ્રશ્ન :–દુઃખની અનુત્પત્તિનું, બીજા દુઃખની અનુત્પત્તિ જ ફળ છે, તે ત્યાં નથી, તેથી તે ફળરહિત છે. ઉત્તર ઃ–આ વાત યોગ્ય નથી. કારણ કે તે (દુઃખની અનુત્પત્તિ) સ્વરૂપમાં જ પુરુષાર્થ છે. અને (દુઃખની અનુત્પત્તિનું બીજા દુઃખની અનુત્પત્તિ ફળ છે, એમ માનવામાં) અનવસ્થા પણ થાય છે, તેથી ‘‘આ પાપથી મને દુઃખ ન થાય.’’ આ પ્રકારે વિદ્યમાન પાપના નાશને માટે પ્રાયશ્ચિત કરવામાં પ્રવૃત્તિ થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः न च दुःखानुत्पादस्यापि दुःखानुत्पादान्तरमेव फलम्, तच्च तत्र नास्तीत्यफलत्वम्, (उ.) स्वरूपसत एव तस्य पुरुषार्थत्वात् अनवस्थानाच्च । अतोऽनेन पापेन दुःखं मे मा भूदिति विद्यमानपापनाशार्थं प्रायश्चित्ते प्रवृत्तिः । (११) एतेन चीर्णप्रायश्चित्ते दुःखप्रागभावो नास्त्येव, अन्यथा तस्य प्रतियोगिनाश्यत्वेनानिर्मोक्षप्रसङ्गात्, न च प्रायश्चित्तवैफल्यं, न वा भगवतो दुःखापकर्मोपदेशकत्वेनानाप्तत्वम्, तस्य पापध्वंसेनैव सफलत्वात्, प्रागभावानिश्चयेऽपि नरकसाधनपापनिश्चयात् तन्नाशार्थं प्रवृत्तिरित्यपास्तम् । दुःखसाधनध्वंसस्य स्वतोऽपुरुषार्थत्वात् । पापान्तरेण तत्प्रतियोगिजनने तन्नाशात् । तस्माद्दुःखं मे मा भूदित्युद्दिश्य तत्साधनध्वंसार्थं प्रवृत्तिरिति दुःखानुत्पाद एव पुरुषार्थो, न तु दुःखसाधनध्वंस इति स्थितम् । अपि च न तावद् दुःखमयसंसारबीजमिथ्याज्ञानस्य ध्वंसो मुक्तिः तत्त्वज्ञानात् तन्नाशेऽपि शरीरधर्मादिसत्त्वदशायां मुक्तिप्रसङ्गात् । नापि शरीरेन्द्रियबुद्ध्यादितन्निदानधर्माधर्मध्वंसः, अचीर्णप्रायश्चित्तकर्मणां भोगैकनाश्यत्वेन तत्त्वज्ञानानाश्यत्वाद्, भोगद्वारा तन्नाशस्य चापुरुषार्थत्वादिति । (१२) अपरे तु दुःखात्यन्ताभावो मुक्तिः, यद्यपि परदुःखात्यन्ताभावः स्वतः (૧૧) પ્રશ્ન તેનાથી પ્રાયશ્ચિત કરવાથી દુઃખ પ્રાગભાવ રહેતો જ નથી, અન્યથા તેનો પ્રતિયોગી (દુઃખ)ના દ્વારા નાશ થવાથી અનિર્મોક્ષ પ્રસંગ થશે. “પ્રાયશ્ચિત્ત વિફળ નથી અથવા દુ:ખ અપકર્મથી થાય છે. આ ઉપદેશ કરવાવાળા ભગવાનું અનાપ્ત પણ નથી. પાપäસરૂપ ફળ જ તે (પ્રાયશ્ચિત) સફલ છે. પ્રાગભાવનો નિશ્ચય ન થવા છતાં પણ ‘‘પાપ નરકનું સાધન છે.” એ નિશ્ચય થવાથી તેના નાશને માટે પ્રવૃત્તિ થાય છે. ઉત્તર –આ વાત પણ ખોટી છે, કારણ કે દુ:ખસાધનનો ધ્વંસ સ્વયં પુરુષાર્થ નથી. (તે એટલા માટે કે) બીજા પાપથી તેના વિરોધીના ઉત્પન્ન થવાથી તેનો નાશ થાય છે. આથી ““મને ભવિષ્યમાં દુઃખ ન થાય” એ ઉદ્દેશ્યને કારણે દુઃખસાધનના નાશ માટે પ્રવૃત્તિ થાય છે. તેથી દુઃખની અનુત્પત્તિ જ પુરુષાર્થ છે, દુઃખસાધનનો ધ્વંસ સ્વયં પુરુષાર્થ નથી, એ સિદ્ધ છે અને બીજી વાત એ છે કે–દુ:ખમય સંસારના બીજ મિથ્યાજ્ઞાનનો નાશ પણ મુક્તિ નથી, કારણ કે તત્વજ્ઞાનથી તેનો નાશ થવા છતાં પણ શરીર ધર્મો વિદ્યમાન હોવા છતાં પણ મુક્તિ માનવી પડશે અને શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ વગેરે તથા તેના કારણો ધર્મ-અધર્મનો ધ્વંસ પણ મુક્તિ નથી. પ્રાયશ્ચિતથી જે કર્મ ક્ષીણ નથી થયા તેનો ભોગથી નાશ થવાને કારણે તે તત્ત્વજ્ઞાન દ્વારા જ નષ્ટ નથી થતાં, આથી ભોગ દ્વારા તેનો નાશ પુરુષાર્થ નથી. (१२) (पूर्वपक्ष) :-[2032415 लोडो भाने छ हुपनो अत्यन्तामा भुस्ति छे. પ્રશ્ન –જો કે બીજાઓના દુઃખનો અત્યન્તાભાવ સ્વાત્મામાં સિદ્ધ જ છે, સ્વદુઃખનો Page #130 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ९९ सिद्ध एव, स्वदुःखात्यन्ताभावः स्वात्मन्यसम्भवी घटादावतिप्रसक्तोऽसाध्यश्च । तथापि दुःखसाधनध्वंस एव स्ववृत्तिदुःखात्यन्ताभावसम्बन्धः स च साध्य एव । (प्र.) न चैवमावश्यकत्वेन स एव मुक्तिः, (उ.) तस्य स्वतोऽपुरुषार्थत्वेन दुःखाभावमुद्दिश्य तत्र प्रवृत्तेः 'दुःखेनात्यन्तं विमुक्तश्चरति' इत्यत्रात्यन्ताभावत्वेन मुक्तिश्रवणाच्च । यद्यपि दुःखसाधनध्वंसो न पुरुषार्थोऽत्यन्ताभावश्च न साध्यस्तथापि विशिष्टस्य पुरुषार्थत्वं विशेषणसाध्यत्वेन विशिष्टसाध्यत्वञ्च । अहिकण्टकादिनाशस्यापि तत्तद्व्यक्तिसाध्यदुःखात्यन्ताभावमुद्दिश्य तत्सम्बन्धत्वेनैव साध्यतेति । (१३) तन्न। अधर्मादिदुःखसाधनध्वंसस्य न मुक्तिनिर्वाहकत्वं इत्युक्तत्वात् । किञ्च नानागतस्ववृत्तिदुःखस्यात्यन्ताभावसम्बन्धः साध्यः मुक्तस्यानागतस्ववृत्तिदुःखस्यानभ्युपगमाद्, अभ्युपगमे वा अमुक्तत्वापातात्, अत्यन्ताभावसम्बन्धविरोधाच्च । અત્યન્તાભાવ સ્વાત્મામાં સંભવ જ નથી, તથા ઘટાદિમાં દુઃખાત્યન્તાભાવ અતિપ્રસક્ત છે, તથા તે અસાધ્ય છે. ઉત્તર :–છતાં પણ દુઃખસાધન ધ્વંસ થવાથી સ્વાત્મવૃત્તિ દુઃખાત્યન્તાભાવનો સંબંધ થાય છે, જે સાધ્ય જ છે. પ્રશ્ન :–આવશ્યક થવાથી તે જ મુક્તિ છે. ઉત્તર એ યોગ્ય નથી, કારણ કે તે સ્વયં પુરુષાર્થ નથી. દુઃખાભાવના પ્રયોજનથી તેમાં પ્રવૃત્તિ થાય છે, અને કારણ કે-૩ નાત્યન્ત વિમુરતિ- આ શ્રુતિમાં દુઃખાત્યન્તાભાવ મુક્તિ છે. એવું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન –જોકે દુઃખસાધનāસ પુરુષાર્થ નથી અને દુઃખાત્યન્તાભાવ સાધ્ય નથી. ઉત્તર :છતાં પણ વિશિષ્ટ અર્થાત્ દુઃખસાધનäસથી યુક્ત દુઃખનો અત્યન્તાભાવ પુરુષાર્થ છે, કારણ કે વિશેષણ સાધ્ય હોવાને લીધે વિશિષ્ટ પણ સાધ્ય થાય છે. દુઃખસાધનāસા ભાવ વિશિષ્ટ દુઃખાત્યન્તાભાવ અહીંયા દુઃખ સાધનäસ વિશેષણ છે, જે સાધ્ય છે. સર્પ-કાંટાઓ વગેરેનો વિનાશ પણ પ્રત્યેક ભિન્ન વ્યક્તિના દુ:ખાત્યન્તાભાવના ઉદ્દેશ્યથી તેના સંબંધના રૂપમાં સાધ્ય છે. (૨૩) (૩ત્તરપક્ષ) -આ યોગ્ય નથી, કારણ કે અધર્મ વગેરે દુ:ખના સાધનોનો ધ્વસ મુક્તિનું કારણ નથી, એ કહેવાઈ ગયું છે. બીજી વાત એ છે કે અનાગત સ્વવૃત્તિ દુઃખના અત્યન્તાભાવ સમ્બન્ધ સાધ્ય નથી. કારણ કે મુક્તિમાં અનાગત સ્વવૃત્તિ દુઃખ સ્વીકાર્યું નથી. સ્વીકાર કરવાથી મુક્ત જ નહીં થાય અને અત્યન્તાભાવનો સંબંધ સ્વીકારવામાં વિરોધ છે. ઉત્પન્ન સ્વવૃતિદુઃખનો અત્યન્તાભાવ પણ નથી, કારણ કે ઉત્પન્નના રહેવાથી ત્યાં અત્યન્તાભાવની સાથે વિરોધ છે. તેનો અત્યન્તાભાવનો અભાવ સ્વતઃ સિદ્ધ છે. અને અતીત દુઃખનો અભાવ કોઈ પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ १०० मुक्तिवादः नाप्युत्पन्नस्य स्ववृत्तिदुःखस्य, तद्वत्तेस्तत्रात्यन्ताभावविरोधात्, तदभावस्य स्वत:सिद्धत्वाद्, अतीतदुःखाभावस्यानुद्देश्यत्वाच्च । नापि परकीयदुःखस्यात्यन्ताभावसम्बन्धः, तस्य स्वतःसिद्धत्वात् । अपि च दुःखसाधनध्वंसस्य नात्यन्ताभावसम्बन्धत्वे मानमस्ति । (शं) दुःखसाधनध्वंसादावस्य दुःखस्यात्यन्ताभाव इति बुद्धिव्यपदेशौ स्त इति चेत् । न । तस्य समानाधिकरणदुःखासमानकालदुःखाभावविषयत्वेनाप्युपपत्तौ अतिरिक्तसम्बन्धाविषयत्वात् ।। (१४) एतेन सर्वदुःखप्रागभावसंसर्गाभावो मुक्तिः, घटादेश्च न मुक्तत्वम् दुःखसाधनध्वंसविशेषितैतद्योगिनो मुक्तपदार्थत्वात् । तथैव व्यवहाराद् योगरूढिभ्यां पङ्कजादिपदवाच्यत्ववदिति निरस्तम् । प्रागभावसंसर्गाभावस्य स्वतोऽनुद्देश्यत्वात् प्रत्युतात्यन्ताभावस्यासाध्यत्वेन ध्वंसरूपत्वेन तस्य दुःखरूपतया हेयत्वात् । (१५) प्राभाकरास्तु आत्यन्तिकदुःखप्रागभावो मुक्तिः । न च तस्यानादित्वेन सिद्धत्वादपुरुषार्थत्वम्, कदाचित् कृत्यनपेक्षत्वेऽपि प्रतियोगिजनकाधर्मनाशमुखेन तस्य कृतिसाध्यत्वात्, कृत्यधीनतत्त्वज्ञानादधर्मनाशे सत्यग्रिमसमये दुःखप्रागभाव વ્યક્તિનો ઉદ્દેશ્ય થઈ શકતો નથી અને બીજાનાં દુ:ખનો અત્યન્તાભાવ સંબંધ પણ સાધ્ય નથી કારણ કે તે સ્વતઃ સિદ્ધ છે, અને બીજી વાત એ છે કે દુઃખસાધનવંસ અત્યન્તાભાવનો સંબંધ છે, તેના માટે કોઈ પ્રમાણ નથી. પ્રશ્ન :–દુ:ખસાધનäસમાં દુઃખાત્યન્તાભાવની પ્રતીતિ અને વ્યવહાર થાય છે. ઉત્તર –આ કથન સમીચીન (સંપૂર્ણ સત્ય) નથી કારણ કે તે પ્રતીતિને સહવર્તિ દુઃખના અસમાનકાલીન દુઃખાભાવ વિષયક માનવાથી પણ સમાધાન થાય છે, (તેથી) અતિરિક્ત સંબંધનો વિષય નથી. (૧૪) પ્રશ્ન :–તેનાથી બધા દુઃખ પ્રાગભાવસંબંધીનો અભાવ મુક્તિ છે. ઘટાદિ મુક્ત નથી. દુઃખસાધનäસથી યુક્ત સર્વદુ:ખપ્રાગભાવ સંસર્ગાભાવથી યુક્ત પુરુષ મુક્ત છે. તેનામાં મુક્તનો વ્યવહાર થાય છે. યોગ અને રૂઢિ બન્નેથી પંકજ પદ વાચ્યની જેમ તેનામાં મુક્ત શબ્દનો વ્યવહાર થાય છે. ઉત્તર :-આ મત ખંડિત થાય છે, કારણ કે પ્રાગભાવ સંસર્ગનો અભાવ સ્વયં ઉદ્દેશ્ય નથી, પરંતુ અત્યન્તાભાવ અસાધ્ય થવાથી અને તે ધ્વસરૂપ થવાથી દુ:ખરૂપ થવાને કારણે ત્યાજ્ય છે. (૧૫) પૂર્વપક્ષ –પ્રાભાકરોના મત અનુસાર આત્મત્તિક દુઃખપ્રાગભાવ મુક્તિ છે. તે અનાદિ હોવાથી પુરુષાર્થ નથી, એવું નથી. કદાચિત તે પ્રયત્ન નિરપેક્ષ હોવાથી પ્રતિયોગી (દુ:ખ)ના કારણ અધર્મના નાશ દ્વારા તે પણ કૃતિસાધ્ય છે, કૃતિથી ઉત્પન્ન તત્વજ્ઞાનથી અધર્મ (પાપ)નો નાશ થવાથી આગામી સમયમાં દુ:ખપ્રાગભાવ સ્વરૂપ છે, કારણ કે તેના વગર અધર્મથી Page #132 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः १०१ स्वरूपमस्ति, तया विना अधर्मेण दुःखजननान्न तत्प्रागभावस्वरूपमस्तीति घटवत् कृतिसाध्यत्वात् । व्यवस्थापितञ्च त्वया प्रागभावस्य कृतिसाध्यत्वमहिकण्टकादिनाशप्रायश्चित्तक्षेमार्थिप्रवृत्तिस्थले । न चैवं युगपदधर्मध्वंस एव मुक्तिः प्रागभावस्यानादितया विवक्षितविवेकेन तत्रैव कृतिसाध्यत्वपर्यवसानादिति वाच्यम्। अधर्मध्वंसस्य स्वतोऽपुरुषार्थत्वात् । दुःखानुत्पादहेतुत्वेनैव तस्य प्रयोजनता वाच्या सा च कथमसाध्यत्वे प्रागभावस्य स्यादिति ? । अत एव 'दुःखजन्मेत्यादिसूत्रमपि सङ्गच्छते । अन्यथा मिथ्याज्ञानाद्यनुत्पादानां दुःखानुत्पादाहेतुत्वेनासङ्गतं स्यादित्या स्थिषतेति ।। (१६) तदतिस्थवीयः । तथा ह्यस्तु प्रागभावस्य साध्यत्वं तथापि तस्य प्रतियोगिजनकत्वनियमान्मुक्तस्यापि दुःखोत्पादप्रसङ्गः । (शं) अधर्मशरीरादिसहकारिविरहान्न दुःखोत्पाद इति चेत्, (उ) तर्जुत्तरावधिविधुरत्वेनानादेरत्यन्ताभावत्वापत्तौ प्रागभावत्वव्याकोपः । (शं) प्रतियोगिजनकनाश्यजातीयत्वेन तत्र प्रागभावव्यपदेशो, वस्तुतो नित्य एव स इति चेत् । न । नित्यत्वेनात्यन्ताभावरूपतया દુ:ખ ઉત્પન્ન થવાથી તેનો પ્રાગભાવ ત્યાં નથી. આ પ્રકારે તે ઘટની જેમ જ પ્રયત્ન સાધ્ય છે અને આપે પણ સર્પ કાંટાઓનો વિનાશ પ્રાયશ્ચિત્તથી ક્ષેમને માટે પ્રવૃત્તિ સ્થળમાં પ્રાગભાવને કૃતિસાધ્યના રૂપમાં સ્વીકાર કર્યો છે. પ્રશ્ન :–એમ ન કહેવું જોઈએ કે યુગપદ્ અધર્મધ્વંસ જ મુક્તિ છે. પ્રાગભાવ અનાદિ હોવાથી વિવક્ષિત વિવેકથી તેનામાં કૃતિસાધ્યતા ઘટિત થાય છે. ઉત્તર –કેમ કે અધર્મ ધ્વંસ સ્વયં પુરુષાર્થ નથી. દુઃખની અનુત્પત્તિ દ્વારા જ તેની ઉપયોગિતા કહેવી જોઈએ, અને પ્રાગભાવના અસાધ્ય થવાથી તે કઈ રીતે થઈ શકે છે ? તેથી "दु:खजन्म" वगेरे सूत्र ५९॥ संत थाय छे. अन्यथा मिथ्याशाननी अनुत्पति हु:मनी અનુત્પત્તિમાં કારણ ન થવાથી સૂત્રની અસંગતિ થશે. (१६) उत्तरपक्ष :-५२।५२ छ. प्रभाव. साध्य छ, छतi ५ ते प्रतियोगाना उत्पत्तिनुं કારણ થવાથી મુક્તને પણ દુઃખની ઉત્પત્તિ થવાની સંભાવના રહેશે. પ્રશ્ન –અધર્મ અને શરીર આદિ અન્ય સાધન ન રહેવાથી મુક્તને દુ:ખની ઉત્પતિ નહીં थाय. को मेम ही तो..... ઉત્તર –ઉત્તર અવધિ ન થવાથી તે અનાદિ હોવાથી અત્યન્તાભાવ થશે, પ્રાગભાવ નહીં. પ્રશ્ન :-પ્રતિયોગીનું કારણ નાશ્ય જાતિ વાળું હોવાથી તેને પ્રાગભાવ કહેવામાં આવે છે, वस्तुत: ते नित्य ४ छे. १. दुःख-जन्म-प्रवृत्ति-दोष-मिथ्याज्ञानानामुत्तरोत्तरापाये तदनन्तराणामपायादपवर्ग इति न्यायसूत्रम् ।। Page #133 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः प्रागभावान्यत्वेन नाश्यजातीयत्वाभावात् प्रतियोगिजनकनाशमुखेन तस्यासाध्यत्वाच्च । अपि च मुक्तेः प्रागभावस्य समानाधिकरणं भावि दुःखं न प्रतियोगि तस्याभावाद्, भावे वा अमुक्तत्वापातात् । नापि समानाधिकरणमतीतं वर्त्तमानञ्च, तत्प्रागभावस्य विनष्टत्वात् । नापि व्यधिकरणम्, अन्यवृत्तिदुःखस्यान्यत्रात्यन्ताभावेन प्रागभावाभावात्, तस्य प्रतियोगिसमानदेशत्वात् । न च दुःखमात्रं प्रतियोगि, स्वपरावृत्तेर्दुःखमात्रस्याप्रामाणिकत्वात्, तस्यात्यन्तासतो नित्यनिवृत्तत्वेन तन्निवृत्तये प्रेक्षावत्प्रवृत्त्यनुपपत्तेः, अहिकण्टकादिनाशप्रायश्चित्तादिसाध्यदुःखप्रागभावस्य कलञ्जभक्षणप्रागभावस्य च समानाधिकरणमेव भावि दुःखं भक्षणञ्च प्रतियोगि । (१७) ननु दुःखाभावो न पुरुषार्थः सुखस्यापि हाने: तुल्यायव्ययत्वात् । (प्र.) न च बहुतरदुःखानुविद्धतया सुखस्यापि प्रेक्षावद्धेयत्वम्, (उ) आवश्यकत्वेन दुःखस्यैव हेयत्वात्, सुखस्य निरुपधीच्छाविषयत्वात् । अन्यथा दुःखाननुविद्धतया तथात्वे पुरुषार्थत्वविरोधादिति चेत् । न । सुखमनुद्दिश्यापि दुःखभीरूणां दुःखहानार्थं १०२ ઉત્તર :–એમ કહેવું યોગ્ય નથી નિત્ય હોવાથી અત્યન્નાભાવ રૂપ થવાના કારણે પ્રાગભાવથી ભિન્ન હોવાથી તે નાશ્ય શ્રેણિમાં નથી. આથી પ્રતિયોગીના કારણથી તેનો નાશ થવાથી તે સાધ્ય નથી. બીજી વાત એ પણ છે કે મુક્તિના પ્રાગભાવની જેમ સ્થાનવર્તિ ભાવિ દુઃખ તેનું પ્રતિયોગી નથી, કારણ કે - તેનો અભાવ છે, અને તે છે એમ માનીએ તો દુ:ખ થવાથી મુક્તિ નથી. અતીત અને વર્તમાન (દુઃખ) પણ સહવર્તિ નથી. કારણ કે તેનો પ્રાગભાવ નષ્ટ થઈ ચૂક્યો છે. અને અન્યસ્થાનીય દુઃખ પણ તેનો પ્રતિયોગી નથી. અન્યમાં રહેવાવાળા દુઃખનો અન્યસ્થાનમાં અત્યન્તાભાવ થવાથી તેનો પ્રાગભાવ ત્યાં નથી. કારણ કે તે પ્રતિયોગીના સ્થાન પર જ રહે છે. દુ:ખમાત્ર તેનો પ્રતિયોગી નથી. કારણ કે સ્વ અને પરમાં રહેવાવાળાં દુઃખમાત્ર પ્રમાણથી સિદ્ધ નથી. આથી તેના નાશને માટે લોકોની પ્રવૃત્તિ નહીં થાય. સર્પ અને કાંટાઓનો નાશ, પ્રાયશ્ચિતાદિથી સાધ્ય દુઃખનો પ્રાગભાવ તથા કલંજભક્ષણથી પ્રાગભાવના આશ્રયમાં રહેવાવાળા ભાવિ દુઃખ અને ભક્ષણ તેના પ્રતિયોગી છે. ( ૧૭ ) ( પૂર્વપક્ષ ) દુઃખાભાવ પુરુષાર્થ નથી કારણ કે દુઃખની સાથે સુખનો પણ અભાવ થાય છે, તેથી આય અને વ્યય સમાન છે. પ્રશ્ન :—એમ નથી કહી શકતા કે અનેક પ્રકારનાં દુઃખ સાથે હોવાથી સુખ પણ ત્યાજ્ય છે. ઉત્તર :–કારણ કે આવશ્યક કષ્ટરૂપ હોવાથી દુઃખ જ ત્યાજય છે, સુખ નહીં. કારણ કે તે વગર કોઈ ઉપાધિએ ઇચ્છાનો વિષય છે. નહીંતર દુઃખની સાથે હોવાથી તે પણ પુરુષાર્થ નહીં થાય. (ઉત્તરપક્ષ) આવું કથન યોગ્ય નથી, કારણ કે સુખની અભિલાષા વગર પણ દુ:ખથી Page #134 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः १०३ प्रवृत्तिदर्शनात् दुःखाभावस्य स्वत एव पुरुषार्थत्वात् । न हि दुःखाभावदशायां सुखमस्तीत्युद्दिश्य दुःखहानार्थं प्रवर्तते । वैपरीत्यस्यापि सम्भवे सुखस्याप्यपुरुषार्थत्वापत्तेः । अतो दुःखाभावदशायां सुखं नास्तीति ज्ञानं न दुःखाभावार्थिप्रवृत्तिप्रतिबन्धकम् । तस्मादविवेकिनः सुखमात्रलिप्सवो बहुतरदुःखानुविद्धमपि सुखमुद्दिश्य 'शिरोमदीयं यदि याति यातु' इति कृत्वा परदारादिषु प्रवर्त्तमाना 'वरं वृन्दावने रम्ये०' इत्यादि वदन्तो नात्राधिकारिणः, ये च विवेकिनोऽस्मिन् संसारकान्तारे कियन्ति दुःखदुर्दिनानि कियती सुखखद्योतिकेति कुपितफणिफणामण्डलच्छायाप्रतिममिदमिति मन्यमानाः सुखमपि हातुमिच्छन्ति तेऽत्राधिकारिणः । न च भोगार्थिनामप्रवृत्तौ पुरुषार्थता हीयते, कस्यचिदप्रवृत्तावपि चिकित्सादेः पुरुषार्थત્ ા (૨૮) ૩થ-દુઃgમાવોઈપ નાવેદ્યઃ પુરુષાર્થતયેતે ! न हि मूर्छाद्यवस्थार्थं प्रवृत्तो दृश्यते सुधीः ॥ (इति) ભયગ્રસ્તના દુ:ખને દૂર કરવાને માટે પ્રયત્ન જોવામાં આવે છે. તેથી દુઃખનો અભાવ સ્વયં જ પુરુષાર્થ છે. કારણ કે દુઃખના ન રહેવાથી સુખ છે, આ ઉદ્દેશ્યથી દુઃખ છોડવાને માટે કોઈ પ્રયત્ન નથી કરતું. વિપરીત પણ થઈ શકે છે. એવી સ્થિતિમાં સુખ પણ પુરુષાર્થ નહીં થાય, તેથી દુઃખ ન રહેવાથી સુખ પણ નહીં રહે, આ જ્ઞાન દુઃખાભાવાર્થિના પ્રયત્નનું પ્રતિબંધક નથી, તેથી જે અવિવેકી છે. જે કેવળ સુખની કામના કરે છે તેઓ અનેક પ્રકારના દુઃખથી યુક્ત વાસનાજન્ય સુખ (ના ઉદ્દેશ્યથી) “ગમે તે થઈ જાય માથું ફૂટે કે જેલમાં જવું પડે.” તેઓ પરદારાની સાથે સંભોગમાં પ્રવૃત થાય છે. અથવા જે અવિવેકી એમ કહે છે કે – “વૃન્દાવનમાં રહેવું સારું પણ વૈશેષિકોની મુક્તિ નહીં.” એવા (અવિવેકી) મુક્તિના અધિકારી નથી. જે વિવેકી છે, તેઓ આ સંસારરૂપી જંગલમાં કેટલા દુઃખ દુર્દિન છે, અને કેટલી માત્રામાં ખદ્યોત(આગિયા) જેવું સુખ છે, કુપિત સર્પની ફેણની છાયાના જેવો આ (સંસાર) છે. એવું માનવાવાળા સુખને પણ છોડવાવાળા જ મુક્તિના અધિકારી છે. અને ભોગાર્થિઓની પ્રવૃત્તિ ન થવા છતાં પણ પુરુષાર્થતાની કોઈ ક્ષતિ થતી નથી, કોઈને કોઈ પ્રવૃત્તિ ન થવા છતાં પણ ચિકિત્સા વગેરે પુરુષાર્થ છે. (૧૮) પ્રશ્ન –દુઃખાભાવ પણ અજ્ઞાત પુરુષાર્થના રૂપમાં સ્વીકાર્ય નથી. કોઈ પણ બુદ્ધિમાન મૂછવસ્થામાં પ્રયત્ન કરતો દેખાતો નથી. સુખની જેમ (દુઃખાભાવ પણ) જ્ઞાયમાન (થઈને) જ પુરુષાર્થ થાય છે, આ નિયમ છે. (દુ:ખાભાવરૂપ) મુક્તિનું જ્ઞાન સંભવ નથી, કારણ કે દુઃખાભાવને જાણે, તેથી તેમાં પ્રવૃતિ નથી થતી, પરંતુ “મને ક્યારેય દુઃખ ન થાય.” એ ઉદ્દેશ્યથી દુઃખાભાવને માટે પ્રયત્ન કરવામાં આવે છે. અને દુઃખનો અભાવ જ પુરુષાર્થ છે તેનું જ્ઞાન તે જ્ઞાનના કારણોથી ઉત્પન્ન થાય છે, તે પુરુષાર્થ થવામાં ઉપયોગી નથી. (પુરુષ) “સુખી થાઉં” આ ઉદ્દેશ્યથી પ્રયત્ન કરે છે નહીં કે “સુખને જાણું” આ ઉદ્દેશ્યથી કોઈ પ્રયત્ન કરે છે. સુખ જ પુરુષાર્થ Page #135 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः पुरुषार्थत्वेन सुखवत् ज्ञायमानत्वनियमात्, न च मुक्तिज्ञानं सम्भवतीति, चेत् । न हि दुःखाभावं जानीयामित्युद्दिश्य प्रवृत्तिः, किन्तु दुखं मे मा भूदित्युद्दिश्येत्यतो दुःखस्याभाव एव पुरुषार्थः तस्य ज्ञानञ्च स्वकारणाधीनं, न तु पुरुषार्थतोपयोगि, सुखी स्यामित्युद्दिश्य प्रवर्त्तते, न तु सुखं जानीयामिति, सुखमेव तथा न तु तदवगमः तस्यावश्यकत्वेनान्यथासिद्धत्वाद् गौरवाच्च । किञ्च बहुतरदुःखजर्ज्जरकलेवरा दुःखाभावमुद्दिश्य मरणेऽपि प्रवर्त्तमाना दृश्यन्ते । (प्र) न च मरणे तस्य ज्ञानमस्ति । न ते विवेकिन इति चेत्, न, पुरुषार्थत्वे विवेकानुपयोगात् । किञ्च चरमदुःखानुभवेऽनागतदुःखध्वंसोऽपि विषयः, तथा चाग्रिमक्षणे तद्ध्वंसस्तद्विषयकञ्च विनश्यदवस्थं ज्ञानमस्तीति वर्त्तमानाप्यचिरमनुभूयते । ज्ञानसमये मुक्तिलक्षणस्य सत्त्वात् न ज्ञानं मुक्तिविरोधि । १०४ (१९) प्रमाणन्तु, दुःखत्वं देवदत्तदुःखत्वं वा स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति कार्यमात्रवृत्तिधर्मत्वात् सन्ततित्वाद्वा एतत्प्रदीपत्ववत् । सन्ततित्वञ्च नानाकालीनकार्यमात्रवृत्तिधर्मत्वम् । एवं सुखत्वादावपि साध्यन्तेन सकलोच्छेदे मोक्षः। न चाप्रयोजकत्वम्, सन्तत्युच्छेदे मूलोच्छेदस्य प्रयोजकत्वात् । प्रकृते च છે, તેનું જ્ઞાન પુરુષાર્થ નથી. તે અનાવશ્યક હોવાથી અન્યથાસિદ્ધ છે, અને તેના જ્ઞાનને મુક્તિ માનવામાં ગૌરવ પણ છે. અને બીજી વાત એ છે કે અનેક દુઃખોથી જેનું શરીર જર્જર થઈ ચૂક્યું છે તેઓ દુ:ખાભાવના ઉદ્દેશ્યથી મરણને માટે પ્રયત્ન કરતાં દેખાય છે. પ્રશ્ન :–અને મરણાવસ્થામાં તેનું જ્ઞાન નથી થતું અને તેઓ વિવેકી પણ નથી. ઉત્તર ઃ–આ કથન યોગ્ય નથી. કારણ કે પુરુષાર્થમાં વિવેક ઉપયોગી નથી. અને ચરમ દુઃખના અનુભવનો વિષય અનાગત દુઃખધ્વંસ પણ છે આ પ્રકારે અગ્રિમ ક્ષણમાં તેનો ધ્વંસ અને તેના વિષયમાં વિનાશકાલીન જ્ઞાન પણ છે, તેથી વિદ્યમાન પણ શીઘ્ર અનુભવમાં આવે છે. જ્ઞાનના સમયમાં મુક્તિનું સ્વરૂપ વિદ્યમાન હોવાથી જ્ઞાન મુક્તિનું વિરોધી નથી. (૧૯) પ્રશ્ન :–મુક્તિના વિષયમાં આ અનુમાન પ્રમાણ છે, દુઃખત્વ અથવા દેવદત દુઃખત્વ પોતાના આશ્રયની જેમ સમાનકાલથી ભિન્નકાલમાં થવાવાળા ધ્વંસના પ્રતિયોગીમાં રહે છે. કારણ કે તે કાર્યમાં રહેવાવાળો ધર્મ છે અથવા સન્તતિત્વ છે. આ પ્રદીપની જેમ. અહીંયા સન્નતિત્વનો અર્થ છે–અનેક સમયમાં રહેવાવાળા કાર્યમાં જ રહેવાવાળો ધર્મ. આ પ્રકારે સુખત્વમાં પણ સાધ્ય છે તેથી બધાનો ઉચ્છેદ થવાથી જ મોક્ષ થાય છે. આ અનુમાન અપ્રયોજક (तर्डरहित) नथी. सन्ततिना उच्छेध्मां भूसोछेह थाय छे, खा प्रयो४९ ( तर्ड) छे. प्रद्धृतमां મિથ્યાજ્ઞાન જે સંસારનું મૂળ કારણ છે, તેનો શ્રવણાદિક્રમમાં ઉત્પન્ન તત્ત્વજ્ઞાનથી નાશ થાય જ છે. 'आत्मा ज्ञातव्यः " " न स पुनरावर्तते" त्याहि श्रुति तेना विषयमां प्रमाए। छे. रात्रिसत्रन्यायथी 44 Page #136 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः मिथ्याज्ञानस्य संसारमूलस्य श्रवणादिक्रमेणोत्पन्नतत्त्वज्ञानात् निवृत्तिः सम्भवत्येव, 'आत्मा ज्ञातव्यो न स पुनरावर्त्तते" इति श्रुतिश्च प्रमाणम् । १ रात्रिसत्रन्या - येनार्थवादोपनीतापुनरावृत्तेः अधिकारिविशेषणत्वात्, सः - आत्मज्ञः, न पुनरावर्त्तते=पुनः शरीरी भवतीत्यर्थः । 'आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः साक्षात्कर्तव्यः” इत्युपक्रम्य " दुःखेनात्यन्तं विमुक्तश्चरति" इति श्रुतिश्च मानम् । "" 44 १०५ ( २० ) आचार्यास्तु –“अशरीरं वावसन्तं प्रियाप्रिये न स्पृशतः" इति श्रुतिस्तत्र प्रमाणम् वावसन्तमिति यङ्लुकि, तेन संसारितादशायां क्षणमात्रमशरीरत्वेन नान्यथासिद्धिः । ननु द्वन्द्वस्वरसेन मिलितसुखदुःखोभयनिषेधः प्रतीयते स तु नित्यवत्प्राप्त एव एकैकनिषेधे च वाक्यभेदापत्तिः, न च मुक्तौ प्रमाणमिति चेत् । न । द्वित्वेनैकेन रूपेणोपस्थितयोः प्रत्येकं निषेधान्वयेऽपि वाक्याभेदाभावात् धव- खदिरौ छिन्धीत्यत्र प्रत्येकं छिदान्वय इव, न हि तत्र मिलितच्छिदा । (२१) अपि च न प्रियाप्रियरूपं किञ्चिदस्तीति, मिलितनिषेधो ऽप्येकैकान्वये प्रत्येकाभावे वा भवेत्, तत्रैकान्वयस्याशरीरे अयोग्यत्वात् प्रत्येकाभाव एव અર્થવાદ દ્વારા અપુનરાવર્તન જ જ્ઞાત થાય છે કારણ કે - તે અધિકારીનું વિશેષણ છે. તે આત્મા'आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः साक्षात्कर्तव्यः " जेवो आरंभ उरीने “दुःखेनात्यन्तं विमुक्तश्चरति" (सडी समाप्त थवा वाणी) श्रुति पत्र प्रभाग छे. 44 (२०) खायार्य हे छे. "अशरीरं वावसन्तं प्रियाप्रिये न स्पृशतः " सा श्रुति मुक्तिना विषयभां प्रभाए। छे. “वावसन्तं” आ यङलुई छे. तेथी संसारमां क्षणमात्र शरीररहित थवा छतां અન્યથા સિદ્ધિ નથી. પ્રશ્ન :–અહીંયા આપતિ એ છે કે દ્વન્દ્વ સમાસને કારણે એક સાથે સુખદુઃખ બન્નેનો નિષેધ પ્રતીત થાય છે. તે નિત્યવત્ પ્રાપ્ત છે. એક-એક અલગ નિષેધ માનવાથી વાક્યભેદ (બે વાક્ય થવાનો) દોષ પ્રાપ્ત થશે. તેથી આ શ્રુતિ મુક્તિમાં પ્રમાણ નથી. ઉત્તર ઃ—એવું નથી. બે રૂપથી એક-એક રૂપમાં ઉપસ્થિત બન્નેમાંથી પ્રત્યેકનો નિષેધમાં अन्वय ४२वाथी वाड्यमेह थतो नथी. प्रेम "धव - खदिरौ छिन्धि" जहींया प्रत्येक छेह डियानो અન્વય થાય છે. ત્યાં છેદનો મળીને અન્વય થતો નથી. (૨૧) અને બીજી વાત એ છે કે - પ્રિય અને અપ્રિય બન્ને પ્રકારની કોઈ વસ્તુ નથી હોતી. મળેલ નિષેધનો એક-એકની સાથે અન્વય અથવા પ્રત્યેક અભાવની સાથે અન્વય થશે, તેમાંથી १. तथा च-यथा हि रात्रिशब्दवाच्यानां "ज्योतिर्गौरित्यादिवाक्योत्पन्नकर्मणां फलजिज्ञासायां अत्यन्ताश्रुतस्वर्गादिकल्पने गौरवात् विश्वजिन्यायापवादेन "प्रतितिष्ठन्तीह वा य एता रात्रीरुपयन्ति" इत्यर्थवादश्रुतौ प्रतिष्ठैव फलमिति सिद्धान्तितं तथात्रापि आर्थवादिकापुनरावृत्तेरेव फलत्वमिति भावः ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ १०६ मुक्तिवादः पर्यवस्यति । अत एव सर्वमुक्तिरपि सर्वदुःखसन्ततिपक्षीकरणे तत्सिद्धेः । अन्यथा मुक्तिरपि न स्यात्, तत्रैव व्यभिचारात् । यदि चोषरात्मान एव केचित् तदा तच्छङ्कया मोक्षार्थं न कश्चित् प्रवर्तेत । (शं) शम-दम-भोगानभिष्वङ्गादिमुक्तिचिह्ने न श्रुतिसिद्धेन सन्देहनिवृत्तिरिति चेत् । न । संसारित्वेन मुक्तियोग्यत्वात्, न तु तद्विशेषणशमादिमत्त्वेन, सामान्ये बाधके सत्येव योग्यताया विशेषनिष्ठत्वात् । किञ्च शमादयः श्रुतौ सहकारितया बोधिताः, न तु योग्यतया, तत्त्वेऽपि संसारित्वेन तेऽपि साधनीयाः, शमादिकमपि हि कार्यं तत्रापि संसारित्वेनैव योग्यतासामान्ये बाधकाभावात् । (२२) न च नित्यसुखाभिव्यक्तिर्मुक्तिः, सा हि न नित्या मुक्तसंसारिणोरविशेषप्रसङ्गात् । नोत्पाद्या, तद्धेतुशरीराद्यभावात्, ज्ञानमात्रे सुखमात्रे वा तद्धेतुत्वावधारणात् । न च संसारिदशायां तद्धेतुः, सामान्ये बाधकाभावात् । अत एव એક-એકની સાથે અન્વય અશરીરની સાથે ન થઈ શકે કારણ કે યોગ્યતાનો અભાવ છે. તેથી પ્રત્યેક અભાવમાં જ અન્વય થશે. તેથી બધાની મુક્તિ પણ સર્વ દુ:ખમુક્તિને પક્ષ કરવાથી સિદ્ધ થાય છે, અન્યથા મુક્તિ પણ નહીં થાય, કારણ કે તેમાં વ્યભિચાર છે. પ્રશ્ન –અપર આત્મા જ કેચિત્ શ્રુતિનો વિષય માને છે. ઉત્તર :–પરંતુ આમ થવાથી તેના વિષયમાં શંકા થવાથી મોક્ષના માટે કોઈ પણ પ્રયત્ન કરશે નહીં. પ્રશ્ન :અમ-દામ-ભોગાદિ મુક્તિ-ચિહ્ન હોવાથી અને શ્રુતિ-સિદ્ધ હોવાથી અપર આત્માના સંદેહની સમાપ્તિ થાય છે. ઉત્તર :-એમ નથી કહી શકતા કારણ કે – સંસારી હોવાના કારણે તે મુક્તિયોગ્ય છે, તેના વિશેષણ શમાદિ થવાથી નથી, કારણ કે સામાન્ય ગ્રહણમાં (કોઈ) બાધક થવાથી જ યોગ્યતા વિશેષમાં ગ્રહણ કરવામાં આવે છે અને વળી સમાદિ વેદમાં મોક્ષના સહકારીના રૂપમાં બતાવવામાં આવ્યા છે, નહીં કે યોગ્યતાના રૂપમાં અને યોગ્યતાના રૂપમાં હોવા છતાં પણ સંસારીને તે પણ પ્રાપ્ત કરવા જોઈએ. શમાદિ પણ કાર્ય છે. તેનામાં પણ સંસારી થવાના કારણે યોગ્યતા છે. સામાન્ય રૂપથી તેમને ગ્રહણ કરવામાં કોઈ બાધક નથી. | (૨૨) નિત્ય સુખની અભિવ્યક્તિ પણ મુક્તિનું સ્વરૂપ નથી. તે (મુક્તિ) નિત્ય નથી કારણ કે તેના નિત્ય થવાથી મુક્ત અને સંસારીમાં કોઈ ભેદ નહીં રહે. તે ઉત્પાદ્ય પણ નથી, કારણ કે તેને માટે કારણ થવાવાળા શરીરાદિ મુક્તિની અવસ્થામાં નથી રહેતા. કારણ કે – જ્ઞાનમાત્રને માટે તથા સુખ માત્ર માટે શરીરાદિ કારણ થાય છે. પ્રશ્ન :-સંસારી અવસ્થામાં જ સુખાદિજ્ઞાનને માટે તેઓ કારણ થાય છે. મુક્તિ દશામાં નહીં. Page #138 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः १०७ स्वर्गादौ शरीरकल्पना । किञ्च तज्जनकं न तावदात्ममनोयोगः, तस्यादृष्टादिनिरपेक्षस्याजनकत्वात् । विषयमात्रापेक्षणे तु संसारिदशायामपि तदभिव्यक्तिप्रसङ्गः । नापि योगजो धर्मः सहकारी, तस्योत्पन्नभावत्वेन विनाशित्वेऽपवर्गनिवृत्त्यापत्तेः । न च तज्जन्याभिव्यक्तिरनन्ता, तस्या अप्यत एव नाशात् । अथ तत्त्वज्ञानात्सवासनमिथ्याज्ञाननाशे दोषाभावेन प्रवृत्त्याद्यभावाद्धर्माधर्मयोरनुत्पादे प्राचीन-धर्माधर्मक्षयादुःखसाधनशरीरादिनाश एव तद्धेतुरत एव तस्यानन्त्येनाभिव्यक्तिप्रवाहोऽप्यनन्त इति चेत्। न । शरीरं विना तदनुत्पत्तेः तस्य तद्धेतुत्वे मानाभावाच्च । न च मोक्षार्थिप्रवृत्तिरेव तत्र मानम्, दुःखहानार्थितयापि तदुत्पत्तेः । (૨૩) ર ર નિત્યે સુષે મનમસ્તિ ૫ (f) “નિત્ય વિજ્ઞાનમીનન્દ્ર બ્રહ્મ "आनन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षे प्रतिष्ठितं" इत्यादिश्रुतिर्मानमिति चेत् । न । ઉત્તર : એમ નથી કહી શકતા. સામાન્ય રૂપથી જ્ઞાનમાત્રમાં તેમને કારણ માનવામાં કોઈ બાધક નથી. તેથી સ્વર્ગ આદિમાં શરીરની કલ્પના કરવામાં આવી છે. અને તેનું કારણ આત્મા અને મનનો સંયોગ નથી. કારણ કે તે અદૃષ્ટ આદિના કારણ વગર નથી થતો. જો અભિવ્યક્તિને માટે વિષય માત્રને કારણે માનીશું તો સંસારી દશામાં પણ અભિવ્યક્તિ થશે, અને યોગજ ધર્મ સહકારી કારણ છે, એમ પણ નથી કહી શકતા. કારણ કે તે પણ ઉત્પન્ન થવાવાળા ભાવ પદાર્થ થવાથી તેમનો વિનાશ ધ્રુવ (નિશ્ચિત) છે. આવી સ્થિતિમાં મોક્ષનો પણ વિનાશ થઈ જશે અર્થાત્ પુનઃ સંસાર થશે અને તેનાથી ઉત્પન્ન થવાવાળી અભિવ્યક્તિ અનન્ત ન હોઈ શકે કારણ કે – તેનો પણ આનાથી (યોગજ ધર્મથી) નાશ થઈ જાય છે. પ્રશ્ન :-તત્ત્વજ્ઞાનથી વાસનાની સાથે મિથ્યાજ્ઞાનનો નાશ થવાથી દોષોનો અભાવ થવાથી પ્રવૃત્તિની ઉત્પત્તિ ન થવાના કારણે ધર્માધર્મની પણ ઉત્પતિ નથી. પૂર્વકાલીન ધર્મ અને અધર્મના નાશથી દુઃખના સાધન શરીરાદિનો નાશ જ તેનું કારણ છે અને તેની અનંતાને કારણે અભિવ્યક્તિનો પ્રવાહ પણ અનંત જ છે. ઉત્તર –પરંતુ આ કથન ઉચિત નથી કારણ કે શરીર વગર તેની ઉત્પત્તિ સંભવ નથી. અને અભિવ્યક્તિને બીજી અભિવ્યક્તિનું કારણ માનવામાં કોઈ પ્રમાણ નથી. પ્રશ્ન :–મોક્ષાર્થીઓની પ્રવૃત્તિ જ તેના માટે પ્રમાણ છે. ઉત્તર:–એમ નથી કહી શકાતું કારણ કે દુઃખ સમાપ્તિની કામનાથી પણ પ્રવૃત્તિ થઈ શકે છે. (૨૩) અને નિત્યસુખમાં કોઈ પ્રમાણ નથી. પ્રશ્ન – “માનન્દ્ર વૃક્ષો રૂપે તન્દ્ર મોશે પ્રતિષ્ઠિતમ્” આ શ્રુતિ તેના વિષયમાં પ્રમાણ છે. ઉત્તર –એમ નથી કહી શકતા કારણ કે ઉત્પત્તિ અને નાશ થવાવાળા જ્ઞાન અને સુખ, “અહં નાનામિ સદં સુરવી” આ અનુભવોથી ભિન્ન જ્ઞાન થવાવાળાઓનું બ્રહ્મથી અભિન્ન છે એમ Page #139 -------------------------------------------------------------------------- ________________ १०८ मुक्तिवादः उपजननापायवतोर्ज्ञानसुखयोरहं जानाम्यहं सुखीति भिन्नत्वेनानुभूयमानयोब्रह्माभेदबोधने प्रत्यक्षबाधात् । अथ सुखस्य ब्रह्माभेदबोधनादेवायोग्यतया अनित्यं सुखं विहाय वाक्यार्थत्वेन नित्यसुखसिद्धिः स्वर्गवत्, न तु नित्ये सुखे सिद्धे तदभेदबोधनं येनान्योन्याश्रयः । यद्वा नित्यं सुखं बोधयित्वा तदभिन्नं ब्रह्म बोध्यते । न च वाक्यभेदः, वाक्यैकवाक्यत्वादिति चेत् । न । आत्मनोऽनुभूयमानत्वेन तदभिन्नस्य नित्यसुखस्याप्यनुभवप्रसङ्गात् सुखमात्रस्य स्वगोचरसाक्षात्कारजनकत्वनियमात् तदननुभवे वा आत्मनोऽपि अनुभवो न स्यात् । अथात्मभिन्नं नित्यसुखमनुभूयत एव सुखत्वं तत्र नानुभूयत इति चेत्, न, सुखानुभवसामग्र्या एव सुखत्वानुभावकत्वात् तस्मादानन्दं ब्रह्मेति मत्वर्थीयाच्प्रत्ययान्तत्वेनानन्दवत्त्वं बोध्यं तेनाभेदः, अन्यथा नपुंसकलिङ्गत्वानुपपत्तेः । (२४) एतेन ब्रह्माद्वैततत्त्वसाक्षात्कारादविद्यानिवृत्तौ विज्ञानसुखात्मकः केवल आत्मा अपवर्गे वर्तत इति वेदान्तमतम पास्तम् । स्वप्रकाशसुखात्मकब्रह्मणो नित्यत्वेन માનવું પ્રત્યક્ષ બાધિત છે. પ્રશ્ન :—સુખ બ્રહ્મથી અભિન્ન છે આ બોધથી અયોગ્યતાને કારણે અનિત્ય સુખને છોડીને વાક્યાર્થ ને કારણે સ્વર્ગની જેમ નિત્ય સુખની સિદ્ધિ થાય છે. નિત્ય સુખના સિદ્ધ થવાથી તેની સાથે બ્રહ્મનો અભેદ બતાવવાથી અન્યોન્યાશ્રય દોષ નથી થતો. અથવા (જે એમ કહે છે) નિત્ય સુખ બતાવીને તેનાથી અભિન્ન બ્રહ્મ બતાવવામાં આવે છે. અને અહીંયા વાક્યભેદ છે, એમ નથી કહી શકાતું કારણ કે વાક્યોની એકવાક્યતા છે. ઉત્તર ઃ—આ મત પણ ઠીક (યોગ્ય) નથી કારણ કે આત્માનો અનુભવ થાય છે. જો આત્મા નિત્ય સુખથી અભિન્ન છે તો તેનો પણ અનુભવ થવો જોઈએ કારણ કે બધાં સુખો સ્વવિષયક સાક્ષાત્કારનાં કારણ હોય છે અને જો તેનો અનુભવ ન થતો હોય તો આત્માનો પણ અનુભવ ન થવો જોઈએ. પ્રશ્ન :–જો એમ કહીએ કે આત્માથી અભિન્ન નિત્ય સુખનો અનુભવ થાય છે, પણ તે સુખના રૂપમાં નથી હોતો. ઉત્તર ઃ—તો આ કથન પણ બરાબર નથી સુખના અનુભવની સામગ્રી જ સુખનો અનુભવ કરાવે છે. (સુખની અનુભાવક છે.) તેથી ‘“આનનું બ્રહ્મ’” અહીંયા “મતુ’” અર્થમાં જે ‘ઝ’’ પ્રત્યય છે, તેનાથી આનંદના આશ્રયનો જ બોધ થવો. જોઈએ, તેનાથી જ અભેદ બોધિત થાય છે. અન્યથા આનંદ શબ્દનું નપુંસકલિંગ થવાની ઉપપતિ નહીં થાય. (૨૪) પ્રશ્ન :–તેનાથી બ્રહ્માāતત્ત્વના સાક્ષાત્કારથી અથવા અવિદ્યાની સમાપ્તિ પછી જ્ઞાનસુખ કેવળ આત્મા અપવર્ગની અવસ્થામાં રહે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः १०९ मुक्तसंसारिणोरविशेषप्रसङ्गात्, पुरुषप्रयत्नं विना तस्य सत्त्वादपुरुषार्थत्वाच्च । (शं) अविद्यानिवृत्तिः प्रयत्नसाध्येति चेत्, अविद्या यदि मिथ्याज्ञानं, अर्थान्तरं वा, उभयथापि सुख-दुःखाभावतत्साधनेतरत्वेन तन्निवृत्तेरपुरुषार्थत्वात् । (२५) त्रिदण्डिनस्तु आनन्दमयपरमात्मनि जीवात्मलयो मोक्षः, लयश्च लिङ्गशरीरापगमः, लिङ्गशरीरञ्च एकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि सूक्ष्ममात्रया सम्भूयावस्थितानि जीवात्मनि सुख-दुःखावच्छेदकानीत्याहुः । तन्न । शरीरध्वंसस्य स्वतो दुःखसाधनाभावतया अपुरुषार्थत्वात् । न चोपाधिशरीरनाशे औपाधिकजीवनाशो लयः, स्वनाशस्यापुरुषार्थत्वात्, ब्रह्मणो नित्यत्वेन तदभिन्नस्य नाशानुपपत्तेः भेदाभेदस्य च विरोधेनाभावात् । (२६) नाप्यनुपप्लवा चित्तसन्ततिरपवर्गः, आवश्यकत्वेनानुपप्लवस्य दुःखाभावस्य पुरुषार्थत्वेन चित्तसन्ततेरपुरुषार्थत्वात्, शरीरादिकारणं विना ઉત્તર :–આ વેદાંતીઓનો મત ખંડિત થાય છે. કારણ કે સ્વપ્રકાશ સુખસ્વરૂપ બ્રહ્મ નિત્ય હોવાથી મુક્ત અને સંસારીમાં કોઈ ભેદ નહીં થાય. અને પુરુષ પ્રયત્ન વગર પણ તેની પ્રાપ્તિ થવાથી તે પુરુષાર્થ પણ નહીં કહેવાય. પ્રશ્ન :–અવિદ્યા નિવૃત્તિ પ્રયત્ન સાધ્ય છે. ઉત્તર –એવું માનીએ તો અવિદ્યા આદિ મિથ્યાજ્ઞાન છે અથવા અન્ય પદાર્થ છે. બન્ને અવસ્થામાં સુખ, દુઃખાભાવ અથવા એનું સાધન આનાથી ભિન્ન હોવાથી તેની નિવૃત્તિ પુરુષાર્થ નથી. (૨૫) પ્રશ્ન –ત્રિદંડીઓનો મત છે કે, “આનંદમય પરમાત્મામાં જીવાત્માનો લય થવો જ મોક્ષ છે.” લયનો અર્થ છે–લિંગ શરીરની સમાપ્તિ. લિંગ શરીરનો અર્થ છે–અગિયાર ઇન્દ્રિયો અને પંચ મહાભૂત. આ બંને સૂક્ષ્મ માત્રામાં એકત્રિત થઈને જીવાત્મામાં સુખ અથવા દુ:ખનું નિયંત્રણ કરે છે. ઉત્તર –આ મત પણ ઉચિત નથી. કારણ કે શરીરનો નાશ સ્વયં દુઃખસાધનના અભાવ રૂપ હોવાથી સ્વયં પુરુષાર્થ નથી. પ્રશ્ન :-ઉપાધિરૂપ શરીરનો નાશ થવાથી ઔપાધિક જીવનો નાશ લય છે. કારણ કે સ્વ અર્થાત્ જીવનો નાશ પુરુષાર્થ નથી થઈ શકતો અને બ્રહ્મ નિત્ય હોવાથી તેનાથી અભિન્ન જીવનો નાશ શક્ય નથી કારણ કે ભેદ અને અભેદમાં અવિરોધ માનવામાં કોઈ પ્રમાણ નથી. (૨૬) અને અનુપપ્લવા ચિત્તસંતતિ અપવર્ગ નથી. જરૂરી હોવાથી અનુપપ્લવ દુઃખાભાવ જ પુરુષાર્થ છે. ચિત્તસંતતિ પુરુષાર્થ નથી તથા શરીરાદિ કારણો વગર ચિતસન્નતિ ઉત્પન્ન નથી થઈ શકતી. કેવળ ચિત્ત તેની સામગ્રી નથી, કારણ કે શરીરાદિ વ્યર્થ થઈ જશે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ११० मुक्तिवादः चित्तसन्ततेरनुत्पादाच्च । न हि चित्तमात्रं तत्सामग्री, शरीरादिवैयापत्तेः । नापि दुःखहेतुत्वेनात्मनो हानमेव मुक्तिः, सुख-दुःखाभावेतरत्वेनापुरुषार्थत्वात् ज्ञानरूपात्महानस्यायत्नसिद्धेः अतिरिक्तहानस्याशक्यत्वात् । __ यत्तु योगद्धिसाध्यनिरतिशयानन्दमयीं जीवन्मुक्तिमुद्दिश्य प्रवृत्तेः कारणवशादात्यन्तिकदुःखाभावरूपां मुक्तिमासादयतीति मतम् । तन्न । परममुक्तेरपुरुषार्थत्वापत्तेः, विरक्तस्य मोक्षेऽधिकारात् सुखोद्देशेनाप्रवृत्तेश्च ।। (२७) मोक्षे च सर्वाश्रमाणामधिकारः आश्रमचतुष्टयमुपक्रम्य ‘स ब्रह्मसंस्थोऽमृतत्वमेति' इति श्रुतेः, सङ्कोचे कारणाभावात् । आकाङ्क्षाया अविशेषेणानन्तर्यस्याप्रयोजकत्वात् । (शं) कथं तर्हि 'मोक्षाश्रमश्चतुर्थो वै यो भिक्षोः परिकीर्तितः' इति प्रव्रज्यां मोक्षाश्रममाहुः ? (उ) गृहस्थस्य च पुत्र-दारादिसङ्गो दुर्वार इत्यसाधारण्येन तथोपदेशात्, तत्त्वज्ञाननिष्ठो गृहस्थोऽपि मुच्यत इत्यागमाच्च । (२८) एवं स्थिते मोक्षमुपक्रम्य “आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः साक्षात्कर्त्तव्यः' इति श्रुतिः, श्रुतिभ्यः शरीरादिभिन्नं आत्मान અને દુઃખનું કારણ હોવાથી આત્માનો ત્યાગ જ મુક્તિ છે. આ કથન પણ ઉચિત નથી. કારણ કે તે પણ સુખ અને દુઃખાભાવથી ભિન્ન હોવાને કારણે પુરુષાર્થ નથી અને જ્ઞાન સ્વરૂપ આત્માનો ત્યાગ પ્રયત્ન વગર જ થાય છે, તેનાથી જુદા પ્રકારે નાશ સંભવ નથી. જો આ મત છે કે – યોગ સામર્થ્યથી પ્રાપ્ત નિરતિશય આનંદમયી જીવન્મુક્તિના ઉદ્દેશ્યથી પ્રયત્નના કારણે આત્મત્તિક દુઃખાભાવરૂપ મુક્તિ પ્રાપ્ત થાય છે. તે મત યોગ્ય નથી કારણ કે તેનાથી પરમ મુક્તિ અપુરુષાર્થ થઈ જશે અને વિરક્તનો જ મોક્ષમાં અધિકાર હોવાથી સુખના ઉદ્દેશ્યથી પ્રવૃત્તિ નથી થઈ શકતી. (૨૭) મોક્ષ પ્રાપ્તિમાં બધાં પ્રાણીઓનો અધિકાર છે. આશ્રમચતુટ્યનો આરંભ કરીને उपायुं छे. स ब्रह्मसंस्थो अमृतत्वमेति तेमा संओय ४२वाम 5 ॥२९॥ नथी. माianwi मेन હોવાથી આનન્તર્ય પ્રયોજક નથી. प्रश्न :-तो पछी. "मोक्षाश्रमश्चतुर्थो वै यो भिक्षोः परिकीर्तितः ।" मा वाध्यथा संन्यासने મોક્ષાશ્રમ શું કામ કહેવાયો છે? ઉત્તર તેનું કારણ એ છે કે ગૃહસ્થ પુત્રદારાદિનો સાથ છોડી શકતો નથી, તેથી અસાધારણતા બતાવવાને માટે આ પ્રકારનો ઉપદેશ કરવામાં આપ્યો છે. એ રીતે તત્ત્વજ્ઞાની ગૃહસ્થ પણ મુક્ત થાય છે, એમ શાસ્ત્રમાં કહેવાયું છે. (२८) भाम थवाथी भोक्षनु पनि मान ४शने “आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो, निदिध्यासितत्व्यः साक्षात्कर्त्तव्यः ।" मा श्रुति मतावा छे. श्रुतिथी १२।।हिथी मिन्न मात्मानी Page #142 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः मवधार्य शास्त्रेण पदार्थान् विविच्य तद्बोधितोपपत्तिभिस्तस्य स्थिरीकरणरूपं मननं विदधाति । न च शब्दोपपत्तिजन्यतत्त्वज्ञानात् साक्षात्कारिसवासनमिथ्याज्ञाननिवृत्तिः, दिङ्मोहादौ तथानुपलब्धेः, अतः श्रुतिस्मृत्युपदिष्टयोगविधिना चिरनिरन्तरादरसेवितनिदिध्यासनजन्ययोगजधर्मादात्मतत्त्वसाक्षात्कारं संसारबीजसवासनमिथ्याज्ञाननिहननसमर्थं आसाद्य दोषाभावात्प्रवृत्त्यादेरभावे अनागतधर्मानुत्पादेनानादिभवसञ्चितकर्मणां भोगेन क्षयादप्रवृज्यते । उपदेशमात्राच्छरीरभिन्नात्मावगमेऽप्यन्यपरत्वशङ्कया 'सङ्कसूकस्य नाश्रद्धामलक्षालनमिति मननमावश्यकम् । तथा मन्तव्यश्चोपपत्तिभिरिति श्रुतिरेवोपपत्तिबोधकस्य शास्त्रस्यापवर्गहेतुत्वं बोधयति, मननस्य तदेकसाध्यत्वात् । एवञ्च शम - दम - ब्रह्मचर्याद्युपबृंहितयावन्नित्य- नैमित्तिकसन्ध्योपासनादि-कर्मसहितात् तत्त्वज्ञानान्मुक्तिः । (२९) स्यादेतद् ज्ञान - कर्मणोर्न समप्राधान्येन समुच्चयः, कर्मणां स्ववाक्यात् फलान्तरार्थत्वेन श्रुतत्वान्मोक्षार्थकल्पनाविरोधात् तत्त्वज्ञानस्य कर्मनैरपेक्षेण १११ અવધારણા કરીને શાસ્ત્રો દ્વારા પદાર્થોનું વિવેચન કરીને તેનાથી બોધિત ઉપપત્તિઓ (તર્કો) દ્વારા તેનાં સ્થિરીકરણ રૂપ મનન કરે છે. પ્રશ્ન :–શબ્દ અને ઉપપત્તિથી ઉત્પન્ન તત્ત્વજ્ઞાનથી સાક્ષાત્કારી વાસના યુક્ત મિથ્યાજ્ઞાનની સમાપ્તિ થાય છે એવું નથી. ઉત્તર :–દિગ્મોહાદિમાં આવી ઉપલબ્ધિ થતી નથી. તેથી શ્રુતિસ્કૃતિથી ઉપદિષ્ટ યોગપ્રક્રિયાથી ચિર અને નિરંતર આદર ભાવથી કરેલું નિદિધ્યાસન (સમાધિ)થી ઉત્પન્ન યોગજ ધર્મથી આત્મતત્ત્વ સાક્ષાત્કાર જો કે સંસારને માટે કારણ એવા વાસના સહિત મિથ્યાજ્ઞાનનો વિનાશ કરવામાં સમર્થ છે, તેને પ્રાપ્ત કરીને દોષાભાવ થવાથી પ્રવૃત્તિ વગેરેનો અભાવ થવાથી ભવિષ્યકાલીન ધર્મની ઉત્પત્તિ ન થવાના ફળસ્વરૂપ અનાદિ ભવ સંચિત કર્મોનો ભોગ દ્વારા નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. ઉપદેશ માત્રથી શરીરાદિથી ભિન્ન આત્માનું જ્ઞાન થવાથી પણ આ શ્રુતિ અન્યપરક છે, એવી શંકાથી શંકાગ્રસ્ત (અસ્થિર પુરુષ)ના અશ્રદ્ધારૂપ મળતું ક્ષાલન (ધોવાણ) નથી થતું. તેને માટે મનન આવશ્યક છે. આ પ્રકારે ‘‘મન્તવ્યોપત્તિભિ:’’ આ શ્રુતિ જ ઉપપત્તિને બતાવવાવાળા શાસ્ત્રને અપવર્ગનું કારણ બતાવે છે, કારણ કે મનન ઉપપત્તિ (તર્ક-અનુમાન)થી જ થાય છે. આ પ્રકારે શમદમબ્રહ્મચર્યાદિથી યુક્ત બધા નિત્ય નૈમિતિક સંધ્યોપાસનાદિ કર્મની સાથે તત્ત્વજ્ઞાનથી મુક્તિ થાય છે. (૨૧) ( પૂર્વપક્ષ ) ઠીક છે, પરંતુ જ્ઞાન અને કર્મનો સમ સમુચ્ચય અથવા તેનામાંથી એકનો પ્રધાનભાવથી સમુચ્ચય મોક્ષનું કારણ છે, આ કલ્પનાનો વિરોધ થાય છે. કારણ કે - કર્મ, ૧. અસ્થિરયેત્યર્થ: । Page #143 -------------------------------------------------------------------------- ________________ ११२ मुक्तिवादः मुक्तिहेतुत्वप्रतीतेश्च । नाङ्गाङ्गिभावेन, तथा हि-न कर्म सन्निपत्योपकारकम्, तत्त्वज्ञानशरीरानिर्वाहकत्वात् । नापि प्रयाजादिवदारादुपकारकम्, स्ववाक्यत एव कर्मणां प्रयोजनलाभेन फलवत्सन्निधावफलत्वाभावात् । उपपत्तिविरुद्धश्च ज्ञानकर्मसमुच्चयः काम्यनिषिद्धयोरभावात् । नाप्यसङ्कल्पितफलवत्काम्यकर्मसमुच्चयः, चतुर्थाश्रमविधिविरोधात् । अत एव न यावन्नित्यनैमित्तिकसमुच्चयोऽपि ।नापि यत्याश्रमविहितेन कर्मणा, तत्त्वज्ञाने सति गृहस्थस्यापि मुक्तेः। न्यायागतधनस्तत्त्वज्ञाननिष्ठोऽतिथिप्रियः । श्राद्धकृत्सत्यवादी च गृहस्थोऽपि विमुच्यते ॥ इति स्मृतेः । न चाननुगतमपि साधनं, स्वर्गवदपवर्गे प्रकारभेदाभावात् । न चापवर्गार्थिकर्त्तव्यतया कर्माणि विहितानि येन तत्समुच्चयः स्यात् । तस्मात् “संन्यस्य सर्वकर्माणि' इति स्मृतेः सर्वकर्मसंन्यासो ज्ञानमात्राच्च मोक्ष इति । (३०) मैवम् । स्व-स्वाश्रमविहितेन कर्मणा ज्ञानस्य समप्राधान्येन કર્મબોધક વાક્યથી ભિન્ન ફળનું કારણ થાય છે, આ બતાવવામાં આવ્યું છે. અંગાંગીભાવથી પણ કર્મ મુક્તિનું કારણ થતું નથી, કારણ કે – કર્મ, સન્નિપત્ય ઉપકારક (સાથે રહીને કારણે થવાવાળું) નથી. કારણ કે – તે તત્ત્વજ્ઞાનનું સાક્ષાત્ ઉત્પાદક નથી અને પ્રયાજાદિ યાગ સમાન દૂર રહીને સહાયતા કરવાવાળું પણ નથી. કારણ કે કર્મનું કથન કરવાવાળા વાક્યથી જ કર્મના પ્રયોજનનું જ્ઞાન થાય છે. ફળની સન્નિધિ હોવા સાથે સ્વયં સફળ રૂપમાં બોધ નથી થતો અને જ્ઞાનકર્મનો સમુચ્ચય તર્ક વિરુદ્ધ છે, કારણ કે કામ્ય અને નિષિદ્ધ કર્મોનો ત્યાગ કહેવાયો છે, અને ફલેચ્છાથી રહિત કામ્ય કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય પણ મુક્તિનું કારણ નથી. કારણ કે ચતુર્થાશ્રમવિધિનો વિરોધ થાય છે. (ચતુર્થાશ્રમમાં બધા કર્મોનો ત્યાગ થાય છે.) તેથી બધા પ્રકારનાં નિત્ય નૈમિતિક કર્મનો સમુચ્ચય તથા યયાશ્રમમાં વિહિત કર્મનો સમુચ્ચય પણ મુક્તિનું કારણ નથી. તત્ત્વજ્ઞાન થવાથી ગૃહસ્થ પણ મુક્ત થાય છે. જેની પાસે ન્યાયમાર્ગથી ધન આવે છે, જે તત્ત્વજ્ઞાની છે,અતિથિનો સત્કાર કરે છે, માતાપિતાનું શ્રાદ્ધ કરે છે, તેવા સત્યવાદી ગૃહસ્થ પણ મુક્ત થાય છે.” આ સ્મૃતિ કહે છે અને અનેક પ્રકારના સાધન નથી થઈ શક્તા. સ્વર્ગની જેમ મોક્ષના પ્રકાર નથી હોતા અને અપવર્ગની ઇચ્છા કરવાવાળાઓને માટે જે કર્તવ્યના રૂપમાં નિર્ધારિત કર્મ છે, તેના જ્ઞાનની સાથે સમુચ્ચય પણ વિહિત નથી. કારણ કે “સન્ની સર્વમળ' આ સ્મૃતિના આધારે સર્વ કર્મોનો ત્યાગ બતાવાયો છે, આથી (કેવળ) જ્ઞાનથી મોક્ષ થાય છે. (૩૦) ઉત્તરપક્ષ –આ સિદ્ધાંત સંપૂર્ણ યોગ્ય નથી. કારણ કે પ્રત્યેક આશ્રમને માટે નિર્ધારિત કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય અને જ્ઞાન અને કર્મમાં સમાનતા હોવાથી મુક્તિનું કારણ Page #144 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः समुच्चयात्, ज्ञानकर्मणोस्तुल्यत्वेन मुक्त्यर्थत्वाभिधानात् । तथा च श्रीभगवद्गीतास्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः । स्वकर्मणा तमभ्यर्च्य सिद्धि विन्दति मानवः ॥ श्रीविष्णुपुराणे तस्मात्तत्प्राप्तये यत्नः कर्त्तव्यः पण्डितैर्नरैः । तत्प्राप्तिहेतुर्विज्ञानं कर्म चोक्तं महामते ! ॥ हारीतः उभाभ्यामेव पक्षाभ्यां यथा खे पक्षिणां गतिः । तथैव ज्ञान - कर्मभ्यां प्राप्यते ब्रह्म शाश्वतम् ॥ श्रुतिश्च "सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा सम्यग्ज्ञानेन ब्रह्मचर्येण च " इति । एतन्मूलकमेव परिज्ञानाद्भवेन्मुक्तिरेतदालस्यलक्षणम् । कायक्लेशभयाच्चैव कर्म नेच्छन्त्यपण्डिताः ॥ 6 ११३ બતાવવામાં આવ્યું છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં કહેવાયું છે— ‘પોતપોતાનાં કામમાં અનુરક્ત લોકો સિદ્ધિને પ્રાપ્ત કરે છે, પોતાના કર્મથી અર્ચના કરીને માનવ સિદ્ધિને પ્રાપ્ત કરે છે.’’ (અ.૧૮૪૬૬૪૭) વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે— ‘‘તેથી તેની પ્રાપ્તિને માટે પાંડવોએ પ્રયત્ન કરવો જોઈએ. તેની પ્રાપ્તિના કારણ વિજ્ઞાન અને ધર્મ બતાવવામાં આપ્યા છે.’ રિત મહર્ષિ કહે છે - જે રીતે બન્ને પાંખોથી આકાશમાં પક્ષી ઉડે છે તે રીતે જ્ઞાન અને કર્મ બન્નેથી શાશ્વત બ્રહ્મ પ્રાપ્ત કરવામાં આવે છે.’’ શ્રુતિ પણ છે ‘‘આ આત્મા સત્ય સમ્યજ્ઞાન અને બ્રહ્મચર્યથી પ્રાપ્ત થવા યોગ્ય છે.’’ આ વાતને કેંદ્રમાં રાખીને જ કહેવામાં આવ્યું છે કે— ‘‘જ્ઞાનથી મુક્તિ થશે. આ આળસનું લક્ષણનું છે, શરીરને કષ્ટ થશે આ ભયથી જ મૂર્ખ લોકો કર્મની ઇચ્છા નથી કરતા.’’ ‘‘કર્મહીન જ્ઞાન પ્રધાન નથી, બુદ્ધિહીન કર્મ પ્રધાન નથી. તેથી બન્નેની જ પ્રાપ્તિ થવી જોઈએ. કારણ કે એક પાંખથી પક્ષી ઉડી શકતું નથી.” કોઈ એક ફળને માટે બતાવવામાં આવેલું કર્મ કોઈ બીજા ફળને માટે બતાવવું ઉચિત નથી— આ કથન યોગ્ય નથી, કારણ કે આ પ્રકારના વાક્યના કારણે જ્ઞાનની તુલ્યતાપ્રતીત થાય છે. કારણ કે ભિન્ન-ભિન્ન પ્રકારના ફળનું કારણ થવાથી પણ કર્મોના વિષયમાં શબ્દ જ પ્રમાણ છે. અથવા દૂરથી ઉપકારકનાં રૂપમાં અંગાંગી ભાવના રૂપમાં સમુચ્ચય છે. તે પ્રયાજ યાગની જેમ અપૂર્વના દ્વારા જ Page #145 -------------------------------------------------------------------------- ________________ ११४ मुक्तिवादः ज्ञानं प्रधानं न तु कर्महीनं, कर्म प्रधानं न तु बुद्धिहीनम् । तस्माद् द्वयोरेव भवेत्प्रसिद्धिर्न ह्येकपक्षो विहगः प्रयाति ॥ न च फलान्तरार्थत्वेन श्रुतस्य कर्मणः फलान्तरार्थत्वमनुपपन्नम्, तथा वाक्यस्वरसात् ज्ञानतुल्यताप्रतीतेः । तत्तत्फलजनकत्वेऽपि हि कर्मणां शब्द एव मानम्, एवमन्यत्रापि । भवतु वा आरादुपकारितया अङ्गाङ्गिभावेन समुच्चयः, स प्रयाजादिवदपूर्वद्वारैव । (३१) यत्तु जडभरतोपाख्याने न पपाठ गुरुप्रोक्तां कृतोपनयनः श्रुतिम् । न ददर्श च कर्माणि शास्त्राणि जगृहे न च ॥ इति तदयोगिधर्मसङ्गत्यागार्थं, जातिस्मरत्वेन न शिक्षितानीत्येवंपरं वा । तदुक्तं"जज्ञे जातिस्मरो द्विजः । सर्वविज्ञानसम्पन्नः सर्वशास्त्रार्थतत्त्ववित्" इति । (३२) अत्र केचित्-अनुत्पन्नतत्त्वज्ञानस्य ज्ञानार्थिनस्तत्प्रतिबन्धकाधर्मनिवृत्तिद्वारा प्रायश्चित्तवदारादुपकारकं कर्म सन्निपत्योपकारकन्तु तत्त्वज्ञानम् । उत्पन्नतत्त्वज्ञानस्य तु अन्तरालब्धवृष्टेः कारीरीसमाप्तिवदारब्धाश्रमपरिपालनं लोकसङ्ग्रहार्थम् । यद्यपि लोकसङ्ग्रहो न प्रयोजनम् सुख-दुःखाभावतत्साधनेतरत्वात्, ॥२९॥ छे. (3१) ४ ४७४२त 64ज्यान वायुं छे - ઉપનયન સંસ્કારથી યુક્ત થઈ ગુરુથી ઉચ્ચરિત શ્રુતિને નથી વાંચી અને કર્મોને નથી બનાવ્યા. શાસ્ત્રોને ગ્રહણ પણ નથી કર્યા.” તે યોગીના (તેની સાથેવાળા) ધર્મસંગના ત્યાગને માટે અથવા જાતિસ્મર થવાને કારણે શીખવવામાં નથી આવ્યા.–આ અભિપ્રાયથી કહેવાયું છે. તે દ્વિજ જાતિસ્મર, સર્વવિજ્ઞાનસંપન્ન અને સર્વ શાસ્ત્રાર્થના તત્ત્વનો જ્ઞાની થયો.” (૩૨) પૂર્વપક્ષ –આ વિષયમાં કેટલાંક લોકો કહે છે કે જેમને તત્ત્વનું જ્ઞાન નથી થયું, તે જ્ઞાનાર્થી માટે તેના વિરોધી અધર્મના નાશ દ્વારા પ્રાયશ્ચિતની જેમ કર્મ આરાદુપકારક છે, જયારે તત્ત્વજ્ઞાન સન્નિપત્ય ઉપકારક છે, જે વ્યક્તિને તત્વજ્ઞાન થઈ ગયું છે તે વ્યક્તિને માટે પ્રારંભ કરેલાં આશ્રમધર્મનું પાલન લોકસંગ્રહને માટે છે. જેમ વૃષ્ટિને માટે કારીરી યાગ પ્રારંભ કરવાથી વચ્ચે જ વૃષ્ટિ થવાથી પણ કારીરી યાગ પૂર્ણ કરવામાં આવે છે. प्रश्न :- मोसंग्रह प्रयो४ नथी, ॥२९॥ 3 - सुप, दु:भामा अथवा तेनु साधन नथी. ઉત્તર –છતાં પણ આશ્રમધર્મનું પરિપાલન ન કરવાથી લૌકિકો દ્વારા નિંદા થવાથી તે નિંદ્ય છે આ પ્રકારનું જે જ્ઞાન છે, તેને દૂર કરવાને માટે તથા તે કર્મથી ઉત્પન્ન દુઃખની ઉત્પત્તિ જ Page #146 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ११५ तथाप्यकरणे लौकिकानां विगानान्निन्द्यत्वेन यज्ज्ञानं तत्परिहारार्थं तत्कर्मसाध्यदुःखोत्पादनेनाधर्मक्षयार्थञ्चेति । तन्न । तत्त्वज्ञानं प्रत्यङ्गत्वपक्षे कर्मणां ह्यपूर्वद्वारा जनकत्वं दुरितध्वंसकल्पनातो लघुत्वात् । तस्मात् यानि कर्माणि उपनीतमात्रकर्तव्यत्वेन विहितानि सन्ध्योपासनादीनि तानि मोक्षार्थिभिरप्यवश्यं कर्तव्यानि तत्परित्यागस्य प्रत्यवायहेतुत्वेनाशास्त्रीयत्वात्, सङ्कोचे मानाभावात्, निषिद्धानि काम्यानि च बन्धहेतुत्वान्मुक्तिपरिपन्थीनीति त्यज्यन्ते । धनमूलानि च धनत्यागादेव त्यज्यन्ते । सोऽयं संन्यस्य सर्वकर्माणीत्यस्यार्थः, अयमेव हि संन्यासपदार्थः, तथा च श्रीभगवद्गीता काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः । नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते । मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥ तत्त्वज्ञानं धर्मद्वारा मुक्तिसाधनं विहितत्वेन धर्मजनकत्वादिति धर्मस्यैव प्राधान्यम् । स च धर्मो मुक्त्यैव फलेन नाश्यत इति केचित् । तन्न । मिथ्याज्ञाननिवृत्त्या दृष्टद्वारेणैवोपपत्तावदृष्टकल्पनानवकाशात् । अन्यथा भेषजादिष्वपि तथा स्यात् । एवञ्च तत्रैव विहितत्वस्य व्यभिचारः । અધર્મનો ક્ષય કરવા તેનું પાલન કરવામાં આવે છે. ઉત્તરપક્ષ –આ મત ગ્રાહ્ય નથી, કારણ કે કર્મ તત્ત્વજ્ઞાનનું અંગ છે, એવું માનવાવાળાં પક્ષમાં કર્મ અપૂર્વના માધ્યમથી મુક્તિનું કારણ થાય છે. કારણ કે પાપધ્વંસની કલ્પનાની અપેક્ષાએ લઘુ છે, તેથી જે કર્મ ઉપનીત માત્ર વ્યક્તિઓના કર્તવ્યના રૂપમાં વિહિત છે, એવા સંધ્યોપાસનાદિ કર્મ બધા મોક્ષાર્થીઓને માટે અવશ્ય કર્તવ્ય છે, તેનો ત્યાગ પાપનું કારણ હોવાથી તે અશાસ્ત્રીય છે, તેથી તેનો ત્યાગ કરવામાં કોઈ પ્રમાણ નથી. નિષિદ્ધ કર્મ તથા કામ્યકર્મ બંધનનું કારણ હોવાથી મુક્તિના શત્રુ છે, તેથી તેનો ત્યાગ કરવામાં આવે છે. ધનના કારણોનો ત્યાગ ધનથી જ થાય છે. मा ४ "सन्नस्य सर्वकर्माणि" नो अर्थ छ. मा ४ संन्यास. पार्थ छ. ४भ श्रीमदभगवतमi डेवायुं छे. કામ્ય કર્મના ત્યાગને વિદ્વાન સંન્યાસ કહે છે, નિત્ય કર્મોનો ત્યાગ સંન્યાસ નથી. અજ્ઞાનવશ તેનો ત્યાગ તામસ કહેવાયો છે.” પ્રશ્ન :-તત્ત્વજ્ઞાન ધર્મના દ્વારા મુક્તિનું સાધન છે. વિધિ પ્રતિપાદિત થવાથી તે ધર્મનું કારણ છે, તેથી ધર્મ જ મુખ્ય છે. તે ધર્મ મુક્તિ રૂપી ફળના ઉત્પન્ન થવાથી નષ્ટ થઈ જાય છે, એવો કેટલાક વિદ્વાનોનો મત છે. ઉત્તર :–તે ઉચિત નથી. કારણ કે મિથ્યાજ્ઞાન નષ્ટ થવાથી ઇષ્ટ ઉપાયથી જ તે સંભવ છે, તેથી અષ્ટની કલ્પનાનો કોઈ અવસર નથી. અન્યથા ઔષધિ આદિમાં અદૃષ્ટ દ્વારા ફળની કલ્પના કરવી પડશે. આ પ્રકારે તેનામાં જ વિહિતત્વનો વ્યભિચાર છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ( રૂ૨ ) અત્ર વન્તિ—સંસારજાણો∞વમેળ જાર્યો∞વાન્મોક્ષઃ, વજ્ર તત્ત્વज्ञानमात्रादेव मिथ्याज्ञानोच्छेदादपवर्गः तत्र न तस्य कर्मसहकारित्वम् मिथ्याज्ञानोन्मूलने कर्मविनाकृतस्यैव तस्य दिङ्मोहादौ हेतुत्वावधारणात् कर्मणामपवर्गहेतुताश्रुतिश्च तत्त्वज्ञानद्वाराप्युपपद्यते साक्षात्तस्याश्रुतेः । तत्त्वज्ञानवतश्चाधिकारे नित्याकरणेऽपि दोषाभावेन प्रत्यवायाभावोपपत्तेः । अन्यथा भोगार्थं विहित-निषिद्धाचरणेन धर्माधर्मोत्पत्तौ मोक्षाभावप्रसङ्गः । ११६ (३४) ननु तत्तत्तीर्थमहादान - स्नान- काशीमरणादिकर्मणां तत्त्वज्ञाननैरपेक्ष्येण मुक्तहेतुत्वं श्रूयते तत्कथं तत्त्वज्ञानमेव तद्धेतुः ? । न च तेषां तत्त्वज्ञानमेव व्यापारः, अनुपदं तत्त्वज्ञानानुत्पादाददृष्टद्वारा तद्धेतुत्वं वाच्यम्, तथा चापवर्गकारणमेवादृष्टं कल्पतां लाघवात् । न च तत्त्वज्ञानप्रतिबन्धकाधर्मनाश एव तेषां व्यापारः, प्रतिबन्धकदुरितध्वंसतोऽपूर्वस्य लघुत्वात् । अथ तत्तत्कर्मणामननुगमात् कथं मुक्तिरनुगता दुःखध्वंसे प्रकाराभावादिति चेत् । न । गुणनाशे समवाय्यसमवायिनाश विरोधिगुणानां नाशकत्वनियमात् । ( शं) तत्तन्नाशविशेषे तु तत्तद्धेतुरिति चेत्, तर्हि (૩૩) અહીંયા કહે છે કે–સંસારના કારણના વિનાશ ક્રમથી તેના કાર્ય દુ:ખનો વિનાશ થવાથી મોક્ષ થાય છે. આ રીતે કેવળ તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનનો વિનાશ થવાથી અપવર્ગ થાય છે. તેનામાં કર્મ સહકારી નથી. મિથ્યાજ્ઞાનના વિનાશમાં કર્મ વગર જ તે કારણ છે. દિવોહાદિમાં તેની અવધારણા થાય છે. અને કર્મને અપવર્ગનું કારણ બતાવવાવાળી શ્રુતિ તત્ત્વજ્ઞાન દ્વારા તેની કારણતાનો સ્વીકાર કરવાથી સંગત થાય છે. શ્રુતિએ તેને સાક્ષાત્ કારણ નથી બતાવ્યું. તત્ત્વજ્ઞાની અધિકારીના નિત્ય કર્મ ન કરવાથી પણ પ્રત્યવાય થતો નથી. અન્યથા ભોગને માટે વિહિત અને નિષિદ્ધ આચરણથી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થવાથી મોક્ષાભાવનો પ્રસંગ થશે. (૩૪) પૂર્વપક્ષ :–અહીંયા પ્રશ્ન એ છે કે—તે તે તીર્થ મહાદાન, સ્નાન, કાશીમ૨ણ વગેરે કર્મોને તત્વજ્ઞાન વગર જ મોક્ષનું કારણ બતાવવામાં આવ્યા છે તો તત્ત્વજ્ઞાન જ કઈ રીતે મુક્તિનું કારણ છે ? પ્રશ્ન :–અને તત્ત્વજ્ઞાન તેનો વ્યાપાર છે. ઉત્તર ઃ—તે પણ નથી કહી શકતા. તુરંત તેના પછી તત્ત્વજ્ઞાન ઉત્પન્ન ન થવાથી અદૃષ્ટના દ્વારા જ તેને કારણ માનવું પડશે. આ રીતે અદૃષ્ટને જ મોક્ષનું કારણ માનીએ તેમાં લાઘવ પણ છે, અને તત્ત્વજ્ઞાન વિરોધી અધર્મ નાશ જ તેનો વ્યાપાર નથી, કારણ કે - પ્રતિબંધક પાપધ્વંસની અપેક્ષાએ અપૂર્વ લઘુ છે. પ્રશ્ન :–પ્રત્યેક કર્મ ભિન્ન થવાથી મુક્તિ એક કઈ રીતે છે, દુઃખÜસમાં તો ભેદ નથી. ઉત્તર ઃ–આ કથન પણ યોગ્ય નથી, કારણ કે ‘ગુણનો નાશ સમવાયી અસમવાયી Page #148 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ११७ तत्तद्दुःखध्वंसे तत्तत्कर्मणामपि तथात्वमस्तु, तवापि तत्त्वज्ञाने तत्प्रतिबन्धकदुरितध्वंसे चाननुगतानामेव तत्तत्कर्मणां जनकत्वम्, मुमुक्षुमुद्दिश्य विहितत्वं वानुगतमस्तीति વેત ન (३५) ज्ञान-कर्मणोनिरपेक्षकारणताश्रवणात् व्रीहि-यववद्विकल्प एव । निरपेक्षैकसाधनावरुद्धेऽपरसाधनावरुद्धेऽपरसाधनान्वयो न विकल्पमन्तरेण सम्भवति आकाङ्क्षाविरहादिति न्यायात् । साहित्यबोधकं विनैकं प्रत्यनेकस्य हेतुता यत्र शब्देन बोध्यते तत्र विकल्पेनान्वयो यथा व्रीहि-यवयोरिति व्युत्पत्तेर्वा । (३६) वस्तुतस्तु दृढभूमिसवासनमिथ्याज्ञानोन्मूलनं विना न मोक्ष इत्युभयसिद्धम्, तादृशमिथ्याज्ञाननाशे चान्वयव्यतिरेकाभ्यां तत्त्वज्ञानकारणमवधारितमतो न तेन विना स इति तत्रापि तत्त्वज्ञानमावश्यकम् । यद्यपि मिथ्याज्ञाननाशे विरोधिगुणस्यैव हेतुत्वम्, तथापि मिथ्याज्ञानप्रागभावासहवृत्तिमिथ्याज्ञानध्वंसस्य तदेकसाध्यत्वम् ।“आत्मा ज्ञातव्यो કારણોના નાશથી તથા વિરોધી ગુણની ઉત્પત્તિથી થાય છે’ આ નિયમ છે. પ્રશ્ન :-તે-તે ગુણના નાશમાં તે તે કારણોનો નાશ હેતુ છે, જો એમ કહીએ તો. ઉત્તર –તે તે પ્રકારના દુઃખ નાશમાં તે તે પ્રકારના કર્મ કારણ છે. આપના મતમાં પણ તત્ત્વજ્ઞાનને માટે તથા તેના વિરોધી પાપધ્વંસને માટે પણ અનેક પ્રકારના ભિન્ન-ભિન્ન કર્મ કારણ થાય છે. તે અનુગત છે અને મુમુક્ષુના ઉદ્દેશ્યથી “કથન થવું” આ અનુગત છે. (૩૫) ઉત્તરપક્ષ –પરંતુ આ વાત સાચી નથી, કારણ કે જ્ઞાન અને કર્મ એક બીજાના નિરપેક્ષ કારણ કહેવાયા છે. જેવી રીતે વ્રીહિ અને યવ વિકલ્પથી યોગના કારણે થાય છે, તેવી રીતે જ નિરપેક્ષ એક સાધનના રહેવાથી, અપર સાધનના અવરદ્ધ થવાથી, અપર સાધનનો ઉપયોગ | વગર સંભવ નથી. કારણ કે આકાંક્ષા નથી, આ જ ન્યાય છે. અથવા સાહિત્ય બતાવવાવાળા ના એક કાર્યને માટે અનેક કારણ જયારે બતાવવામાં આવે છે, ત્યારે વિકલ્પથી અન્વય થાય છે, જેવી રીતે વ્રીહિથી અથવા યવથી. (૩૬) વસ્તુતઃ દઢભૂમિવાળી વાસનાની સાથે જે મિથ્યાજ્ઞાન છે, તેના વિનાશ વગર મોક્ષ સંભવ નથી, આ વાત ઉભયપક્ષને માન્ય છે–તે પ્રકારના મિથ્યાજ્ઞાનના નાશને માટે અન્વય અને વ્યતિરેકનાં આધારે તત્ત્વજ્ઞાનને કારણે સિદ્ધ કરવામાં આવ્યું છે. તેથી તેના વિના મોક્ષ નથી થઈ શકતો નથી. કર્મ સ્થલે પણ તત્ત્વજ્ઞાન આવશ્યક છે. પ્રશ્ન :–જો કે મિથ્યાજ્ઞાનનો નાશ વિરોધી ગુણથી જ થાય છે. ઉત્તર :–છતાં પણ મિથ્યાજ્ઞાનના પ્રાગભાવની સાથે ન રહેવાવાળા મિથ્યાજ્ઞાનનો ધ્વસ તત્ત્વજ્ઞાન માત્રથી જ ઉત્પન્ન થાય છે. “માત્મા જ્ઞાતવ્યો ને ! પુનરાવર્તત” | આ શ્રુતિ તત્ત્વજ્ઞાનને જ મોક્ષને માટે કારણ બતાવે Page #149 -------------------------------------------------------------------------- ________________ ११८ मुक्तिवादः न स पुनरावर्त्तते" इति श्रुतेर्मोक्षं प्रति तत्त्वज्ञानस्य हेतुत्वावधारणाच्च "तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय" इति श्रुत्या तत्त्वज्ञानं विना न मोक्षः किन्तु तस्मिन्सत्येवेति प्रतिपादनाच्च । अन्यथा स्वर्गादौ न शरीरादयः कल्प्येरन् । कर्मणां तत्त्वज्ञानद्वारापि मुक्तिजनकत्वसम्भवात्, प्रमाणवतो गौरवञ्च न दोषाय । (३७) कर्मणां तत्त्वज्ञानविशेष एव जनकत्वं अतो न तत्राननुगमो दोषाय । वाराणसीमरणस्य तत्त्वज्ञानफलकत्वमागमादेवावगम्यते । तत्त्वज्ञानाददत्तफलान्येव कर्माणि प्रायश्चित्तादिव विनश्यन्ति, अनन्यथासिद्धशब्दबलात् । न च प्रायश्चित्तस्य दुरितोत्पत्तिनिमित्तकत्वं, पापनाशफलश्रवणात् । अत एव न ब्रह्महत्यादीनां प्रायश्चित्तदुःखमेव फलम्, नरकफलश्रुतिविरोधात् प्रायश्चित्तविधिवैयर्थ्याच्च, दुःखैकफलत्वेन तत्राप्रवृत्तेः । नापि कर्मान्तराधिकार एव फलम्, महापातकातिरिक्तेऽनधिकाराभावाद् अन्यथा यत्किञ्चित्पापवतोऽकृतप्रायश्चित्तत्वेनानधिकारापत्तेः । प्राणान्तिके तदभावाच्च । श्रूयते हि भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परात्मनि ॥ स्मृतिश्च छ, तथा तमेव विदित्वातिमृत्युमेति नान्यः पन्था विद्यते अयनाय - मा श्रुति छ तत्पशान વગર મોક્ષ નથી થતો. પરંતુ તેના થવાથી જ થાય છે, અન્યથા સ્વર્ગાદિમાં શરીરાદિની કલ્પના નહીં કરવી પડે. કર્મ તત્ત્વજ્ઞાનનાં દ્વારા પણ મુક્તિનું કારણ થઈ શકે છે, પ્રમાણ રહેવાથી ગૌરવ होष नथी. (૩૭) કર્મ વિશેષ તત્ત્વજ્ઞાનનાં કારણ છે, આથી તેનામાં એકરૂપતા ન હોવી, એ દોષ નથી. વારાણસી મરણ તત્ત્વજ્ઞાનનું કારણ છે, આ આગમથી જ અવગત થાય છે. તત્ત્વજ્ઞાનથી જેનું ફળ ઉત્પન્ન નથી થયું એવા કર્મ પ્રાયશ્ચિતાદિની જેમ જ વિનષ્ટ થાય છે. કારણ કે – કારણના લક્ષણમાં અન્યથાસિદ્ધ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રાયશ્ચિતાદિ દુરિતની ઉત્પતિના કારણ નથી, કારણ કે – પ્રયાશ્ચિતથી દુરિતનો નાશ થાય છે, એ સાંભળવામાં આવ્યું છે, તેથી બ્રહ્મહત્યા ઇત્યાદિનું પ્રાયશ્ચિતદુઃખ જ ફળ નથી કારણ કે – નરક ફળને બતાવવાવાળી શ્રુતિની સાથે વિરોધ છે અને પ્રાયશ્ચિતનું વિધાન વ્યર્થ થવાની આપતિ છે. દુઃખ જ તેનું ફળ હોવાથી તેમાં પ્રવૃત્તિ થતી નથી. પ્રાયશ્ચિત્તનું ફળ બીજા કર્મોમાં અધિકાર નથી, કારણ કે - મહાપાતકથી ભિન્નમાં અનધિકારનો અભાવ છે, અન્યથા કોઈ એક પાપના રહેવાથી જેણે પ્રાયશ્ચિત્ત નથી કર્યું તે બધાં કર્મોમાં અનધિકારી થઈ જશે. અને પ્રાણાન્તિક પ્રાયશ્ચિતમાં તેનો અભાવ છે, કારણ કે સાંભળવામાં આવ્યું છે તે પરમાત્માને જોઈને જ હૃદયની ગ્રંથીઓનો ભેદ થઈ જાય છે, સર્વ સંશયોનો છેદ થઈ 2ीय छ, भनो क्षय थ य छे." Page #150 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः ११९ ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुतेऽर्जुन ! इति । (३८) "नाभुक्तं क्षीयते कर्म' इत्यत्र च प्रायश्चित्तादिस्मृतितः सङ्कोचस्यावश्यकत्वेन शब्दबोधितनाशकानाश्यकर्मपरत्वं लाघवात्, न तु तत्तदन्यकर्मपरत्वं गौरवात्, पापपुण्यक्षयहेतूनां बहुतरत्वात् । ज्ञानस्य नाशकत्वं शब्दबोध्यमित्युक्तम् । अथ भस्मसात्पदस्य लाक्षणिकत्वेन यथा वह्नः परम्परया भस्म तथा ज्ञानात्कर्मक्षय इत्यर्थः । तथा च नाभुक्तं क्षीयते कर्मेति स्मृतिरुत्सर्गतो भोगेनैव क्षयमाह, अनन्यथासिद्धप्रायश्चित्तविधिना सा बाध्यते, ज्ञाननाश्यत्वञ्च भोगद्वारापि सम्भवतीत्यबाधे सम्भवति बाधकल्पना नेति चेत् । न । कर्मणो भोगनाश्यत्वे ज्ञानस्यानाशकत्वात् । न हि भोगस्तत्त्वज्ञानव्यापारः, तथाऽश्रवणात्, तेन विनापि कर्मण एव तदुपपत्तेश्च । कर्मणो भोगनाश्यत्वे तत्त्वज्ञानानुपयोगात् ।। (३९) यत्तु नाभुक्तमिति स्मृतिविरोधेन क्षीयन्त इत्यादिश्रुतेरन्यथा वर्णनम् । तन्न । स्मृतेः प्रत्यक्षवेदबोधितत्वेन विरुद्धार्थकवेदाननुमापकत्वात् । (शं) સ્મૃતિ પણ કહે છે– अर्जुन, शान मनि सर्व ने भस्मासात ४२ जे.” (३८) "नाभुक्तं क्षीयते कर्म" मडीया प्रायश्चित्त स्मृतिमीनो संओय आवश्य डोवाथी, “શબ્દથી કહેવાયેલા નાશક અને નાશ્ય કર્મ” આ અર્થ ગ્રહણ કરવામાં લાઘવ છે. “તે તેથી ભિન્ન એવાં કર્મ” – એવો અર્થ ન લેવો જોઈએ. કારણ કે તેમાં ગૌરવ છે. કારણ કે પાપ અને પુણ્ય ક્ષય ४२वाने भाटे मने ॥२९॥ छ. शानन नाश डोवू श% (श्रुति)थी शत थाय छ, मेम. (पडेai) वायुं छे. प्रश्न :-मडीया 'भस्मसात्" ५४नो लक्ष अर्थ रीने ४ रीते. अग्निथी પરંપરાએ ભસ્મ થાય છે, તે જ રીતે જ્ઞાનથી પણ પરંપરાથી કર્મક્ષય થાય છે.” આ અર્થ છે. આ ५३ "नाभुक्तं क्षीयते कर्म" मा स्मृति उत्सथि भोगथी ४ क्षय थाय छ सेभ सतावे छे. ते અનન્યથાસિદ્ધ પ્રાયશ્ચિતનું વિધાન કરવાવાળી સ્મૃતિથી બાધિત થાય છે. (કર્મોનો) જ્ઞાનથી નાશ થવો, ભોગ દ્વારા પણ થઈ શકે છે. આ પ્રકારથી અબાધ જ્યારે સંભવ છે. તો બાધની કલ્પના ન કરવી જોઈએ. ઉત્તર :–આ કથન પણ સર્વથા યોગ્ય નથી, કારણ કે ભોગ તત્ત્વજ્ઞાનનો વ્યાપાર નથી, ક્યાંય પણ એવું નથી કહેવાયું કે – તેના વગર કર્મથી જ ભોગની ઉપપત્તિ થઈ શકે છે. કર્મ ભોગથી નષ્ટ થવાથી તત્ત્વજ્ઞાન તેનાં માટે કોઈ પણ પ્રકારથી ઉપયોગી નથી. (३८) प्रश्न :-४ छ - "नाभुक्त" मा स्मृतिना साथे. विरोध थवाथी "क्षीयते" ઇત્યાદિ શ્રુતિનું અન્ય રીતે અર્થઘટન છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ १२० मुक्तिवादः वामदेवसौभरि-प्रभृतीनां कायव्यूहश्रवणात्तत्वज्ञानेन कायव्यूहमुत्पाद्य भोगद्वारा कर्मक्षय इति चेत् । न । तपःप्रभावादेव तत्त्वज्ञानानुत्पादेऽपि कायव्यूहसम्भवात् । भोगजननार्थञ्च कर्मभिरवश्यं तत्तत्कायनिष्पादनमिति न तत्र तत्त्वज्ञानोपयोगः, यौगपद्यञ्च कायानां तज्जनककर्मस्वभावात् तपःस्वभावाद्वा । न च ज्ञानं भोगद्वारा कर्मनाशकं इत्युक्तम् । (४०) एतेनागमयोः परस्परविरोधात् अनिर्णये विमतिपदं कर्म भोगनाश्यं प्रायश्चित्ताद्यनाश्यत्वे सति कर्मत्वात् भुक्तभुज्यमानकर्मवदित्यनुमानान्निर्णय इत्य पास्तम् । ज्ञानस्य प्रायश्चित्ततुल्यत्वेनाप्रयोजकत्वात्, श्रुतिबाधितत्वाच्च, शब्दबोधितनाशकानाश्यत्वस्योपाधित्वाच्च, अकृतप्रधानेन कृतप्रधानेन चाङ्गापूर्वेण व्यभिचाराच्च, तस्य प्रधानयागादिनाश्यत्वात् । न च तस्यापि यागस्येव स्वर्गफलकत्वमिति तन्नाश्यत्वमेव अधिकृताधिकारेऽपि स्वर्गकामस्याधिकाराद्, अन्यथा निष्फलेऽप्रवृत्तेरिति वाच्यम् । स्वर्गफलत्वेऽङ्गत्वविरोधात् । प्रवृत्तिश्च फलवद्यागार्थितया। तदुक्तम्, 'प्रधाने रागादङ्गे वैधीति' । ઉત્તર –આ બરાબર નથી, કારણ કે સ્મૃતિ પ્રત્યક્ષ વેદથી બોધિત હોવાથી વિરુદ્ધાર્થના વેદની અનુમાપક થઈ શકતી નથી. પ્રશ્ન –વામદેવ સૌભરિ પ્રભૂતિ લોકોના કાયવૂહના વિષયમાં સાંભળવાથી તત્ત્વજ્ઞાનથી કાયવૂહ કરીને ભોગ દ્વારા કર્મક્ષય થાય છે. પ્રશ્ન :–આ મત પણ યોગ્ય નથી, કારણ કે તપના પ્રભાવથી તત્ત્વજ્ઞાન વગર કાયવૂહ સંભવિત છે. ભોગને માટે કર્મોથી, તે-તે પ્રકારના શરીરની ઉત્પત્તિ અવશ્ય થવી જોઈએ. તેના માટે તત્ત્વજ્ઞાનની કોઈ ઉપયોગિતા નથી. શરીરોનું એક સાથે હોવું એને પેદા કરવાવાળા કર્મોના સ્વભાવથી કે તપના સ્વભાવથી છે. અને જ્ઞાન ભોગ દ્વારા કર્મ નાશક નથી. એમ કહેવાયું છે. (૪૦) પ્રશ્ન –તેનાથી—એ આગમોનો પરસ્પર વિરોધ થવાથી નિર્ણય ન થવાથી મતભેદ વિષય કર્મ, ભોગથી નષ્ટ થાય છે, કારણ કે પ્રાયશ્ચિતાદિથી નષ્ટ ન થવા વાળા કર્મ છે, જેમ કે, ભક્ત અને ભુજયમાન કર્મ. આ અનુમાનથી તેનો નિર્ણય થાય છે ઉત્તર :–આ મત ખંડિત થાય છે. કારણ કે પ્રાયશ્ચિત્તની જેમ થવાથી અપ્રયોજક તથા શ્રુતિથી બાધિત છે, તથા શબ્દથી જ્ઞાત નાશક-અનાશ્યત્વ ઉપાધિ છે, અને અમૃતપ્રધાન તથા કૃતપ્રધાન અંગાપૂર્વમાં વ્યભિચાર છે કારણ કે તે પ્રધાન યાગથી જ નષ્ટ થાય છે. પ્રશ્ન –એમ ન કહેવું જોઈએ કે યાગની જેમ જ અંગયોગનું ફળ પણ સ્વર્ગ જ છે અને તેનાથી જ તેનો નાશ થાય છે. અધિકૃતને અધિકાર થવાથી પણ સ્વર્ગ કામનાવાળા જ તેના અધિકારી છે. અન્યથા નિષ્ફળમાં પ્રવૃત્તિ થાય છે, તે જ કહેવાયું છે – “પ્રધાનમાં ઇચ્છા થવાથી અંગ વૈધ (યોગ્ય-માન્ય) છે.” Page #152 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः १२१ ( ४१ ) ननु ' तावदेवास्य चिरं यावन्न विमोक्षः अथ सम्पत्स्यते कैवल्येन' इति श्रुतेः तावदेवास्योत्पन्नतत्त्वज्ञानस्य चिरं विलम्बः यावन्नोत्पन्नकर्मणो विमोक्षः अथ सम्पत्स्यते कैवल्येनेत्यत्र भोगेन क्षपयित्वा इति शेषः । न च शेषे मानाभावः, सत्यपि विज्ञाने कर्मावस्थाने क्लृप्तसामर्थ्यस्य भोगस्यैव नाशकत्वेनाक्षेपादिति चेत् । न । तत्त्वज्ञाने सति तत्त्वज्ञानदशायां न मोक्षः किन्तु तदग्रिमक्षण इत्यार्थत्वेनाप्युपपत्तेः । (४२) यत्तु अकृतप्रधानाङ्गापूर्वाभिप्रायमेतत् ज्ञानाग्निः सर्वकर्माणीत्यादि तेषां कार्याणां नाशकान्तराभावादिति । तन्न । प्रधानार्थितया क्लृप्तानां तदभावे तत्सामग्र्यसिद्धेः, तत्सत्त्वेऽपि सर्वकर्मपदस्य कर्मान्तरपरिग्राहकस्य सङ्कोचे मानाभावात् । यदपि भस्मसात्करणादिना फलाजनकत्वमुच्यते तत्त्वज्ञानात्कृत विहितं कर्म न फलायेति । तथा च श्रुतिः, तद्यथा " पुष्करपलाशेनापः श्लिष्यन्ते " इत्यादि । तदपि न । न हि भस्मसात्करणं क्षयश्चानुत्पत्तिरुच्यते । न च लक्षणा, मुख्ये बाधकाभावादिति । ** (૪૧) પૂર્વપક્ષ ‘‘તાવનેવાસ્ય ચિરં યાવન્ન વિમોક્ષ: ગ્રંથ સમ્પ્રત્યે વૈવલ્યેન’' આ શ્રુતિથી પ્રાપ્ત થાય છે કે, ‘‘ત્યાં સુધી જ તત્ત્વજ્ઞાનીના મોક્ષમાં વિલંબ છે, જ્યાં સુધી ઉત્પન્ન કર્મનો મોક્ષ નથી થઈ જતો, પશ્ચાત્ (પછી) તેને કૈવલ્ય પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા ‘ભોગ દ્વારા ક્ષય કરીને’ આ શેષ ભાગની કલ્પના કરવી જોઈએ. પ્રશ્ન :–શેષભાગમાં કોઈ પ્રમાણ નથી. ઉત્તર ઃ–તત્ત્વજ્ઞાન થવાથી પણ કર્મનાં વિદ્યમાન થવાથી સામર્થ્યવાન ભોગને જ નાશકના રૂપમાં માનવો જોઈએ. (ઉત્તર પક્ષ) એવું કથન યોગ્ય નથી, કારણ કે તત્ત્વજ્ઞાન થવાથી તત્ત્વજ્ઞાનની અવસ્થામાં મોક્ષ થતો નથી, તેની અગ્રિમ ક્ષણમાં થાય છે. ઉપર્યુક્ત શ્રુતિનો આ અર્થ પણ ગ્રહણ કરી શકાય છે. (૪૨) પ્રશ્ન :–આ મત છે કે અકૃત પ્રાધાનાંગાપૂર્વના અભિપ્રાયથી ‘‘જ્ઞાનાગ્નિ: સ્વર્ગાળિ'' આ કહેવાયું છે. તેનાં કર્મો (અપૂર્વ)નો નાશક અન્ય કોઈ નથી. ઉત્તર ઃ—તે યોગ્ય નથી. પ્રધાનને માટે કરેલા અંગોનો અભાવ થવાથી તેની સામગ્રી જ - સિદ્ધ નહીં થાય, તેના રહેવાથી પણ કર્મ પદ કર્માન્તરનું બોધક છે. આ પ્રકારનો સંકોચ કરવામાં કોઈ પ્રમાણ નથી. પ્રશ્ન :–જે પણ—ભસ્મસાત્કરણનો અર્થ ‘‘ફળનો જનક ન હોવું’’ આ કહેવાય છે, તેનો અર્થ આ છે કે - ‘‘તત્ત્વજ્ઞાન થયા પછી કરેલું વૈધ (માન્ય-યોગ્ય) કર્મ પણ ફળજનક થતું નથી.’’ તેવી જ રીતે શ્રુતિ છે. ‘‘કમળના પત્રોને જળ લાગતાં તે ભીંજવી શકતાં નથી.” ઇત્યાદિ ઉત્તર ઃ—તે પણ ગ્રાહ્ય નથી. કારણ કે ભસ્મસાત્કરણ અથવા ક્ષયનો અર્થ ‘‘અનુત્પત્તિ’’ નથી અને અહીંયા લક્ષણા પણ નથી કારણ કે મુખ્ય અર્થ ગ્રહણ કરવામાં કોઈ બાધક નથી. Page #153 -------------------------------------------------------------------------- ________________ १२२ मुक्तिवादः (४३) उच्यते । कर्मणो भोगनाश्यत्वेऽपि ज्ञानस्य कर्मनाशकत्वम्, भोगस्य तत्त्वज्ञानव्यापारत्वात् । न च भोगमात्रस्यैव कर्मनाशे सामर्थ्यात्तत्त्वज्ञानव्यभिचारः, कर्मप्रागभावासहवृत्तिकर्मनाशे युगपत्कर्मभोगे वाऽव्यभिचारात् । अत एवानुमानेनागमबाधाप्रयोजकत्वेन च श्रुतिवाक्यशेषे मानाभावः । उत्पन्नतत्त्वज्ञानस्यापवर्गविलम्बोपपादनार्थं उक्तरीत्या भोगस्यैवाक्षेपादिति, तदस्यापवर्गस्य परमपुरुषार्थस्य श्रुतिसिद्धं कारणमनुमानमिति विविक्तम् ॥ इति श्रीमहामहोपाध्याय-श्रीगडेशविरचिते तत्त्वचिन्तामणौ अनुमानाख्यद्वितीयखण्डे ईश्वरानुमानम् । समाप्तञ्च द्वितीयमनुमानखण्डम् ॥ (૪૩) આના પર કહેવાય છે–કર્મ ભોગથી નષ્ટ થવાથી પણ જ્ઞાન કર્મનું નાશક છે. કારણ કે ભોગ તત્ત્વજ્ઞાનનો વ્યાપાર છે. ભોગ માત્ર જ કર્મના નાશક થવાથી તત્ત્વજ્ઞાનમાં વ્યભિચાર છે, એવું નથી, કારણ કે કર્મ પ્રાગભાવની સાથે ન રહેવાવાળા કર્મનાશમાં અથવા એક સાથે કર્મભોગ થવામાં વ્યભિચાર નથી. તેથી અનુમાનથી આગમબાધા પ્રયોજકના રૂપમાં શ્રુતિવાક્યના ભાગમાં કોઈ પ્રમાણ નથી. ઉત્પન્ન તત્ત્વજ્ઞાનવાળાને અપવર્ગની પ્રાપ્તિના વિલંબનાં કારણના રૂપમાં ભોગનો જ આક્ષેપ કરવામાં આવે છે. આ પ્રકારે) તે પરમ પુરુષાર્થ અપવર્ગનું શ્રુતિસિદ્ધ કારણ અનુમાન છે, તેની વિવેચના કરવામાં આવી છે. આ પ્રકારે મહામહોપાધ્યાય શ્રી ગંગેશ વિરચિત તત્ત્વચિન્તામણિના અનુમાનનામક દ્વિતીય ખંડમાં ઈશ્વરાનુમાન સમાપ્ત થયું. અને દ્વિતીય અનુમાનખંડ સમાપ્ત થયો. * પ્રસ્તુત અનુવાદની જવાબદારી અનુવાદકની છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (न्यायालोकगतः ) कर्ता : उपा. श्री यशोवि. गणिवर अनुवाद: मुनिश्री यशोवि. गणिवर Page #155 --------------------------------------------------------------------------  Page #156 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः (१) प्रणम्य परमात्मानं जगदानन्ददायिनम् । ___ न्यायालोकं वितनुते धीमान् न्यायविशारदः ॥१॥ પ્રીતિદાયિની (ગુર્જરવ્યાખ્યા) (૧) મહોપાધ્યાય ન્યાયાચાર્ય યશોવિજયજી ગણિવર્ય “પ્રખ્ય પરમાત્માન' ઇત્યાદિ કહીને ‘ન્યાયાલોક' નામના ગ્રન્થરત્નનું મંગલાચરણ કરે છે. આદ્ય શ્લોકનો સામાન્ય અર્થ આ રીતે છે– જગતને આનંદ આપનાર પરમાત્માને નમસ્કાર કરીને બુદ્ધિમાન ન્યાયવિશારદ ન્યાયાલોક નામના ગ્રંથની રચના કરે છે. મંગલશ્લોક વિશેષાર્થ શિષ્ટ પુરુષ કોઈ પણ કાર્યની શરૂઆતમાં તે કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલાચરણ કરે છે. ગ્રંથકાર મહોપાધ્યાયજી મહારાજ પણ આ શિષ્ટાચારના પાલન માટે પોતાના ઇષ્ટદેવ પરમાત્માને નમસ્કાર કરે છે, જે મંગલસ્વરૂપ છે. આ મંગલાચરણ ગ્રન્થકારની આસ્તિકતાનું પ્રતિક પણ છે. કૈવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ પછી વચનાતિશયસંપન્ન પરમાત્મા મોક્ષપુરુષાર્થપ્રધાન દેશના દ્વારા નિકટમુક્તિગામી ભવ્યાત્માઓને તો પરમાનંદ આપે જ છે. પરંતુ પોતાની અપર્યાપ્ત અવસ્થામાં પણ તીર્થંકર પરમાત્મા નરકાદિના જીવોને આનંદ આપે છે–ઉપકાર કરે છે. આવું અદ્વિતીય અચિંત્ય સામર્થ્ય માત્ર પરમાત્મામાં જ હોય છે. આથી સર્વ જીવોને આનંદદાયી એવા પરમાત્માને ગ્રંથપ્રારંભમાં કરાયેલ નમસ્કાર યોગ્ય જ છે અને સર્વવિઘ્નનાશક પણ છે–આમ ફલિત થાય છે. મંગલ શ્લોકના ઉત્તરાર્ધમાં ન્યાયાલોક નામના ગ્રન્થને કરવાની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને અભિધેયનો નિર્દેશ પણ કરવામાં આવેલ છે. અભિધેયને વિષયસ્વરૂપ અનુબંધ પણ કહે છે. અનુબંધનો અર્થ છે વિપયજ્ઞાનદારી રાત્રે પ્રવર્તવઃ | અર્થાત્ જે પોતાનું જ્ઞાન કરાવવા દ્વારા શાસ્ત્રમાં પ્રવર્તન કરાવે તે અનુબંધ કહેવાય છે. શાસ્ત્રના વિષયનું જ્ઞાન થવાથી તે વિષયના અર્થી સમર્થ શ્રોતા અને પાઠક વિવક્ષિત શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે. આથી અભિધેય અનુબંધસ્વરૂપ કહેવાય છે. વિષય, સંબંધ, અધિકારી અને પ્રયોજન–આ ચાર અનુબંધના ભેદ છે. અહીં વિષયસ્વરૂપ અનુબંધનું શબ્દતઃ ગ્રહણ કરવામાં આવેલ છે અને શેષ ત્રણ અનુબંધ સામર્થ્યગમ્ય છે. પોતાના વાચ્યાર્થ સાથે આ ગ્રન્થનો અભિધેય-અભિધાયકભાવ સંબંધ છે, જેને વાચ્ય-વાચકભાવ સંબંધ પણ કહે છે અભિધેયાર્થના જિજ્ઞાસુ અને સમર્થ વિદ્વાન્ શ્રોતા અથવા પાઠક અહીં અધિકારી છે–આ અર્થતઃ જણાય છે. ગ્રંથકારનું સાક્ષાત્ પ્રયોજન છે–જિજ્ઞાસુ અધિકૃત શ્રોતાવર્ગ-પાઠકવૃંદ ઉપર ઉપકાર કરવો તથા શ્રોતા અથવા વાચક મહાશયનું સાક્ષાત્ પ્રયોજન છે ન્યાયાલોક ગ્રંથના અભિધેયાર્થના જ્ઞાનની પ્રાપ્તિ. ગ્રંથકાર અને શ્રોતા યા વાચક બન્નેનું પરંપર પ્રયોજન છે મોક્ષપ્રાપ્તિ. આ વાત પણ સામર્થ્યગમ્ય છે. જો કે શ્રીમદ્જીએ શબ્દતઃ સાક્ષાત્ ફક્ત Page #157 -------------------------------------------------------------------------- ________________ १२६ मुक्तिवादः (२) इह खलु सकलदुःखजिहासया परमानन्दसम्पत्तये च मुक्त्युपायेषु प्रवर्त्तमाना दृश्यन्ते मुनयः । तत्र केयं मुक्तिः ? समानाधिकरणदुःखप्रागभावाऽसहवृत्तिदुःखध्वंस इति नैयायिकादयः । અભિધેયાત્મક એક અનુબંધનું જ પ્રતિપાદન કર્યું છે છતાં તક્ષ્મણે તત્સનાતીયોf Jદ્યતે ન્યાયથી અનુબંધસજાતીય સંબંધ, અધિકારી અને પ્રયોજનનું પણ અર્થતઃ પ્રતિપાદન થઈ ગયું–આવું સમજાય છે. આ રીતે અનુબંધ ચતુટ્યનું જ્ઞાન થવાથી અધિકૃત વ્યક્તિની પ્રસ્તુત ગ્રન્થમાં પ્રવૃત્તિ સુકર બને છે. મંગલ શ્લોકના ચતુર્થ પાદમાં ‘ધીમાન ચાવિશાર:' આ રીતે ગ્રંથકારે પોતાનો વિશિષ્ટ ઉલ્લેખ કરેલો છે. સેંકડો ગ્રંથના રચયિતા શ્રીમદ્ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાના બુદ્ધિવૈભવની તો શું વાત કરવી ? કાશીમાં ૭૦૦ વિદ્યાર્થીઓને ભણાવતા ભટ્ટારકજી પાસે જ્યારે ગ્રંથકાર શ્રીમદ્જી અધ્યયનમાં મગ્ન હતા, તે સમયે કાશીમાં એક મહાવાદી સંન્યાસીએ વાદ માટે કાશીના વિદ્વાનોને આહ્વાન આપ્યું. વાદમાં ધુરંધર પંડિતો પણ જયારે હારી ગયા ત્યારે ભટ્ટારકની નજર પ્રસ્તુત ગ્રંથકાર શ્રીમદ્જી ઉપર સ્થિર થઈ. શ્રીમદ્ જયવિજયજી મહારાજે જંગી માનવમેદની વચ્ચે પંડિતોની વાદસભામાં ગુરુકૃપાના અચિંત્ય પ્રભાવથી સ્યાદ્વાદયુક્તિ દ્વારા એ મહાવાદી સંન્યાસીને હરાવ્યો. અનેકાંતદર્શનની જયપતાકાને કાશીના વિશાલ ગગનાંગણમાં લહેરાવનાર શ્રીમદ્ જનવિજયજી મહારાજને અત્યંત સન્માનપૂર્વક કાશીના વિદ્વાનોએ ‘ન્યાયવિશારદ' બિરુદથી વિભૂષિત કર્યા. આ અતિમહત્ત્વપૂર્ણ સત્ય ઘટનાનું દિગ્દર્શન પોતાના વિશિષ્ટ ઉલ્લેખ દ્વારા શ્રીમદ્જીએ અહીં કરેલ છે. પ્રતિમાશતક ગ્રન્થના અને ન્યાયખંડખાદ્ય ગ્રન્થના છેડે આ સાત્ત્વિક સત્ય ઘટનાને શ્રીમદ્જીએ આ રીતે આલેખેલ છે કે “પૂર્વ ચાવિશારદુત્વવિન્દ્ર જાણ્યાં પ્રત્ત વૃધ:.ધન્ય છે મહામહોપાધ્યાયજીની પ્રકૃષ્ટ પ્રતિભા અને ગરવી ગુરુભક્તિને. (૨) રૂ૮૦ | વાસ્તવમાં આ જગતમાં સર્વ દુ:ખની નિવૃત્તિની ઇચ્છાથી અને પરમાનન્દસ્વરૂપ આત્મવૈભવની પ્રાપ્તિના ઉદ્દેશથી મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ કરનારા પરમર્ષિઓ દેખાય છે. કેવલ દુઃખની નિવૃત્તિ કે ફક્ત સુખની પ્રાપ્તિ પ્રાજ્ઞ પુરુષોને કામ્ય હોતી નથી. કારણ કે એ બેમાંથી એકની પ્રાપ્તિ ન થાય તો અન્યની પ્રાપ્તિ અત્યન્ત ફલવાનું બનતી નથી. કોઈ બુદ્ધિમાન મૂર્છા, બેહોશી વગેરેનો પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતો નથી. તેથી સિદ્ધ થાય છે કે કેવલ દુ:ખાભાવ કામ્ય નથી. તેમજ સ્વાદિષ્ટ મધુર ગુલાબજાંબુ ખાતી વખતે તેમાંથી કોઈ કાંકરી નીકળે તો ગુલાબજાંબુના રસાસ્વાદની મજા મરી જાય છે. તેથી તેનું સુખ પણ કામ્ય નથી હોતું કે જે દુ:ખથી મિશ્રિત હોય–આ પણ સિદ્ધ થાય છે. આથી પરમર્ષિઓની પ્રવૃત્તિની ઉદ્દેશ્ય કોટિમાં સકલદુઃખનિવૃત્તિ અને પરમાનંદપ્રાપ્તિ બન્નેનો સમાવેશ અનિવાર્ય છે. દ્વિવિધ ઉદ્દેશ્યવાળી પરમર્ષિઓની મુક્તિઉપાયવિષયક પ્રવૃત્તિના ઘટકસ્વરૂપે અભિમત મુક્તિપદાર્થ શું છે ? આ પ્રશ્ન પર અહીં મીમાંસા થઈ રહી છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १२७ प्रमाणञ्चात्र दुःखसन्ततिरत्यन्तमुच्छिद्यते सन्ततित्वात्, प्रदीपसन्ततिवदिति प्राञ्चः । तदसत्, सन्ततिः खल्वेकजातीयमनेकं वस्तु । तत्रैकजातीयत्वं यदि सत्त्वादिना तदा मनसा व्यभिचारात् । यदि च गुणत्व-दुःखत्वादिना, तदा दृष्टान्ते साधनवैकल्यप्रसङ्गात् । નૈયાયિકસંમત મોક્ષની સમીક્ષા સમય / નૈયાયિક વગેરે વિદ્વાનોનો મત એવો છે કે–જે દુઃખધ્વંસ પોતાના સમાનાધિકરણ દુ:ખપ્રાગભાવનો અસહવર્તી અસમાનકાલિક હોય તે દુઃખધ્વંસ જ મોક્ષપદાર્થ છે. મોક્ષપદાર્થની આવી પરિભાષા અનુસાર જે દુ:ખવિનાશ અંતિમ હશે તે જ મોક્ષ બની શકશે, કારણ કે તે ચરમદુઃખધ્વસના અધિકરણીભૂત આત્મામાં ત્યાર પછી અન્ય દુઃખ ઉત્પન્ન નહીં થાય. સ્પષ્ટ જ છે કે અન્ય દુઃખનિવૃત્તિ જ એવી હશે જે સ્વસમાનાધિકરણ પૂર્વવર્તી દુઃખપ્રાગભાવની સમાનાધિકરણ નહિ હોય. જે દુ:ખધ્વંસ ચરમ નહિ હોય, તેની ઉત્પત્તિ બાદ તેના અધિકરણ આત્મામાં અન્ય દુઃખધ્વંસ ઉત્પન્ન થશે. આથી અચરમ દુઃખધ્વંસ સ્વસમાનાધિકરણ દુઃખપ્રાગભાવનું સહવર્તી =સમકાલીન જ હશે, કારણ કે અચરમ દુઃખનિવૃત્તિની ઉત્પત્તિ બાદ દુઃખધ્વસની ઉત્પત્તિ માટે દુ:ખની ઉત્પત્તિ આવશ્યક છે. દુઃખની ઉત્પત્તિ વિના તો દુઃખધ્વસની ઉત્પત્તિ પણ અશક્ય જ છે. અન્ય દુઃખની ઉત્પત્તિ ત્યારે જ સંભવી શકે, જો દુઃખધ્વંસના સમયે તેના અધિકરણ બનેલા આત્મામાં દુઃખપ્રાગભાવ રહેલો હોય. દુઃખપ્રાગભાવ એ દુઃખનો જનક છે. આ તો પ્રસિદ્ધ પ્રાથમિક તૈયાયિકસિદ્ધાન્ત છે. પ્રદર્શિત મુક્તિપદાર્થની સિદ્ધિ અનુમાન પ્રમાણથી થઈ શકે છે. આ રહ્યું તે અનુમાન પ્રમાણ-દુઃખસંતતિ અત્યંત ઉચ્છેદ પામે છે, કારણ કે તે સંતતિ છે. જે જે સંતતિ હોય છે તે તે અવશ્ય અત્યંત ઉચ્છેદ = વિનાશ પામે છે, જેમ કે પ્રદીપસંતતિ. દુઃખસંતતિ પણ સંતતિ હોવાના કારણે અવશ્ય ક્યારેક તો અત્યંત નષ્ટ = નાશપ્રતિયોગી બનશે. એમ સિદ્ધ થાય છે. આ પ્રાચીન નૈયાયિકોનો મત છે. તત્ત્વ | પરંતુ શ્રીમદ્ મહોપાધ્યાયજી મહારાજ પ્રાચીન નૈયાયિકોનું ખંડન કરતા કહે છે કે–અત્યંતદુઃખધ્વસસાધક અનુમાન પ્રમાણમાં હેતુરૂપે જે સત્તતિત્વનું પ્રતિપાદન કરાયેલ છે તેનો આશ્રય સંતતિપદાર્થ એકજાતીય અનેક વસ્તુ સ્વરૂપ છે. કેવલ અનેક વસ્તુને સંતતિ કહેવામાં આવે તો ઘટ, પટ, મઠ, જલ, અગ્નિ વગેરે અનેક વિજાતીય વસ્તુઓમાં સંતતિત્વ માનવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે સંતતિપદાર્થના શરીરમાં એકજાતીયત=સજાતીયત્વનો નિવેશ આવશ્યક છે. પરંતુ અહીં એક સમસ્યા ઉપસ્થિત થાય છે કે “એકજાતીયત્વ=એકજાતિમત્ત્વ કઈ જાતિની અપેક્ષાએ માન્ય કરવું?' સત્ત્વ, દ્રવ્યત્વ આદિ જાતિની અપેક્ષાએ એકજાતીયત્વની વિવક્ષા કરવામાં આવે તો સંતતિત્વપદનો અર્થ એવો ફલિત થશે કે સત્ત્વ આદિ જાતિ આશ્રયીભૂત અનેકવસ્તુત્વ, અર્થાત્ સત્ત્વ, દ્રવ્યત્વ આદિ જાતિનો આશ્રય હોતે છતે અનેક વસ્તુત્વ હોવું તે જ સંતતિત્વની હયાતિ. આવા સંતતિત્વને હેતુસ્વરૂપે માન્ય કરવામાં આવે તો ઉપરોક્ત અનુમાનમાં દર્શિત હેતુ, મન આદિ નિત્ય દ્રવ્યમાં વ્યભિચાર દોષથી દૂષિત થશે. આનું કારણ એ છે કે મન Page #159 -------------------------------------------------------------------------- ________________ १२८ मुक्तिवादः (३) आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोग्यवृत्तिदुःखत्वं दुःखप्रागभावानधिकरणवृत्तिध्वंसप्रतियोगिवृत्ति कार्यमात्रवृत्तिधर्मत्वात् प्रदीपत्ववदिति सर्वमुक्तिसिद्धौ વગેરે દ્રવ્ય સત્તાજાતિવિશિષ્ટ પણ છે, અનેક પણ છે અને વસ્તુસ્વરૂપ પણ છે. આથી સત્તાવિશિષ્ટ અનેક વસ્તુત્વસ્વરૂપ સત્તતિત્વ હેતુ મન આદિમાં રહે છે. પરંતુ મન વગેરે અત્યંત ઉચ્છેદ પામતાં નથી. ઉપરોક્ત હેતુ હોવા છતાં અત્યંત ધ્વસથી નિરૂપિત પ્રતિયોગિતાસ્વરૂપ સાધ્ય નહીં હોવાથી વ્યભિચાર દોષ સ્પષ્ટ જ છે. યદ્રિ વં૦ | દર્શિત વ્યભિચાર દોષના નિવારણ માટે પ્રાચીન નૈયાયિક જો એમ કહે કેસત્તતિના ઘટકસ્વરૂપે જે સાજાત્ય લેવાનું છે તે સત્તા વગેરે વ્યાપક જાતિની અપેક્ષાએ નહીં પણ ગુણત્વ, દુઃખત્વ વગેરે વ્યાપ્ય જાતિની અપેક્ષાએ વિવક્ષિત છે. મન વગેરે નિત્ય દ્રવ્યમાં સત્તા વગેરે પર જાતિ ભલે રહેતી હોય પરંતુ ગુણત્વ, દુઃખત્વ વગેરે અપર જાતિ તો રહેતી નથી. તેથી ગુણત્વ, દુઃખત્વ આદિ જાતિવિશિષ્ટ અનેક વસ્તુત્વસ્વરૂપ સત્તતિત્વ મન વગેરેમાં નહીં રહે. માટે વ્યભિચારની સંભાવના જ મરી પરવારશે. હેતુ જ જયાં રહેતો ન હોય ત્યાં વ્યભિચાર દોષની બાંગ પોકારવી બોગસ છે.” તો આ વાત બરાબર નથી. આનું કારણ એ છે આ રીતે કરવા જતાં તો વ્યભિચાર-સ્વરૂપ બકરું કાઢતાં સાધનવૈકલ્યસ્વરૂપ ઊંટ પેસી જવા જેવી હાલત સર્જાશે. મતલબ એ છે કે દુઃખસંતતિમાં પ્રદીપસંતતિની જેમ અત્યંત નાશ્યતાની સિદ્ધિ કરવા માટે જે સત્તતિત્વ હેતુનું ગ્રહણ કરેલ છે. તેને ગુણત્વ-દુ:ખત્વઆદિ જાતિ વિશિષ્ટ અનેક વસ્તુત્વસ્વરૂપ માનવામાં આવે તો વિવક્ષિત સન્તતિત્વ હેતુ પક્ષમાં દુઃખસંતતિમાં તો રહી જશે, પરંતુ પ્રદીપસન્તતિસ્વરૂપ ઉદાહરણમાં નહિ રહે, કારણ કે પ્રદીપ દ્રવ્ય હોવાના લીધે પ્રદીપસન્નતિમાં દ્રવ્યત્વ જાતિ રહી શકશે, ગુણત્વ, દુ:ખત્વ વગેરે જાતિ નહીં. જે હેતુના બળથી ઉદાહરણ દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવી છે તે હેતુ પક્ષની જેમ ઉદાહરણમાં રહેતો હોય તો તે હેતુમાં ઉદાહરણના માધ્યમથી વ્યાપ્તિનું જ્ઞાન થયે છતે પક્ષમાં અભિમત સાધ્યની સિદ્ધિ થઈ શકે. પક્ષ અને ઉદાહરણમાં સમાન હેતુ ન રહે તો તેવા હેતુના આધારે પક્ષમાં અભીષ્ટ સાધ્યની સિદ્ધિ થઈ ના શકે. માટે જ ઉદાહરણમાં સાધનવૈકલ્ય =પક્ષવૃત્તિહેતુસમાનહેતુશૂન્યતા દોષાત્મક મનાય છે. સર્વજીવમુક્તિસિદ્ધિ-વર્ધમાન ઉપાધ્યાય (૩) આત્મ | તત્ત્વચિંતામણિકાર ગંગેશ ઉપાધ્યાયના સુપુત્ર વર્ધમાન ઉપાધ્યાય મુક્તિની સિદ્ધિ કરવા માટે જે અનુમાન રજૂ કરે છે તેનો આકાર આવો છે–આત્મા અને કાલથી અન્યમાં રહેનાર ધ્વસના પ્રતિયોગીમાં નહીં રહેનાર એવું દુ:ખત્વ (=પક્ષ) દુઃખના પ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના, પ્રતિયોગીમાં રહે છે, કારણ કે તે (=નિરૂક્ત દુ:ખત્વસ્વરૂપ પક્ષ) કાર્યમાત્રમાં રહેનાર ધર્મ છે. જે જે ધર્મ કાર્યમાત્રમાં =ફક્ત કાર્યમાં રહે તે ધર્મ દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વસના પ્રતિયોગીમાં રહે છે, જેમ કે પ્રદીપ–. પ્રદીપ– ધર્મ ફક્ત કાર્યમાં જ રહે છે, કારણ કે દરેક દીવા અનિત્ય જ હોય છે. તેથી જ તે પ્રદીપત્વ ધર્મ દુ:ખપ્રાગભાવના અનધિકરણ એવા પ્રદીપ અવયવોમાં રહેનાર ધ્વંસના (=પ્રદીપધ્વસના) પ્રતિયોગી પ્રદીપમાં રહે Page #160 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १२९ चैत्रदुःखादिकं पक्षीकृत्य तत्तन्मुक्तिसाधनमिति वर्धमानप्रभृतयः । तदसत्, अप्रयोजकत्वात्, अन्यथाऽनभिमतसाध्यसिद्धरतिप्रसङ्गात् । છે. કોઈ પણ દુઃખ નિત્ય હોતું નથી. સર્વ દુઃખ વિનશ્વર છે. તેથી દુઃખત્વ ધર્મ ફક્ત કાર્યમાં રહે છે. તેથી જ તે દુઃખત્વ ધર્મ એવો હોવો જોઈએ કે જે દુઃખપ્રાગભાવના અનધિકરણમાં (આત્મામાં) રહેનાર ધ્વંસના ( દુઃખધ્વસના) પ્રતિયોગીમાં રહે. પરંતુ કોઈ પણ આત્મા જ્યારે સંસારમાં હશે કે દુ:ખોથી પીડિત હશે ત્યારે તે દુ:ખત્વ ધર્મ એવો નહીં બની શકે જેના આશ્રયના દુ:ખના) ધ્વસનો ( દુઃખધ્વસનો) આધાર એ દુ:ખપ્રાગભાવનું અનધિકરણ હોય, કારણ કે દરેક આત્મામાં કોઈને કોઈ દુઃખધ્વંસ અવશ્ય રહેવાને લીધે એક પણ આત્મા સંસારી હોય તો દુઃખત્વાશ્રયના =દુ:ખના ધ્વંસનો આધાર સંસારી આત્મા બની જશે કે જે દુ:ખપ્રાગભાવનો પણ આધાર જ હશે. પરંતુ ઉપરોક્ત વ્યાપ્તિના આધારે એમ સિદ્ધ થાય છે કે દુઃખત્વ કે કેવલ કાર્યમાં રહેનાર ધર્મ હોવાને લીધે અવશ્ય એવો હોવો જોઈએ કે જેના આધારના ધ્વંસનો ( દુ:ખધ્વસનો) આધાર એવો આત્મા દુઃખપ્રાગભાવનું અનધિકરણ જ હોય. આવું ત્યારે જ સંભવી શકે જ્યારે સર્વ આત્માઓનો મોક્ષ થઈ ગયો હોય. બાકી તો દુ:ખત્વાશ્રય પ્રતિયોગિક ધ્વસાશ્રય એ દુ:ખપ્રાગભાવનો આશ્રય જ બની જાય. આથી ઉપરોક્ત અનુમાનના બળથી સર્વ જીવાત્માઓની મુક્તિ સિદ્ધ થઈ જશે. આ રીતે સર્વજીવમુક્તિ સિદ્ધ થવાને લીધે ચૈત્રીયદુઃખત્વ, મૈત્રીયદુઃખત્વ વગેરેને પક્ષ બનાવવાથી ચૈત્ર, મૈત્ર વગેરે જીવાત્માઓની મુક્તિ પણ સિદ્ધ થઈ જશે. અહીં અનુમાનપ્રયોગ આ રીતે કરી શકાય કે–ચૈત્રીયદુઃખત્વ કે દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં રહે છે, કારણ કે તે ફક્ત કાર્યમાં રહેનાર ધર્મ છે. ચૈત્રીયદુ:ખ ક્ષણિક હોવાથી ચૈત્રીયદુ:ખત્વ કાર્યમાત્રવૃત્તિધર્મવસ્વરૂપ હેતુ તો નિર્વિવાદસિદ્ધ છે. એથી ચૈત્રીયદુ:ખત્વ એ એવું સિદ્ધ થશે કે જે દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં રહેશે. ચૈત્રીયદુઃખત્વ તો એવો ધર્મ છે કે જે ચૈત્રીયદુ:ખમાં જ રહે. તથા ચૈત્રીયદુ:ખધ્વંસ તો ચૈત્રમાં જ રહી શકે છે. આથી જો ચૈત્રાત્માને દુ:ખપ્રાગભાવનો અનાધાર માનવામાં આવે તો જ ચૈત્રીયદુ:ખત્વ જ રહે. તથા ચેત્રીયદુઃખધ્વંસ તો ચૈત્રમાં જ રહી શકે છે. આથી જો ચત્રાત્માને દુઃખપ્રાગભાવનો અનાધાર માનવામાં આવે તો જ ચૈત્રીયદુઃખત્વ એ દુ:ખપ્રાગભાવ અનધિકરણમાં રહેનાર ધ્વસના (=ચૈત્રીયદુ:ખધ્વસના) પ્રતિયોગીમાં રહે છે–એવું સિદ્ધ થઈ શકે. આના ફલિતાર્થસ્વરૂપે ચૈત્રીયદુ:ખત્વના આશ્રયના ચૈત્રીયદુ:ખના આધારમાં કચૈત્રાઆત્મામાં દુ:ખપ્રાગભાવની અનધિકરણતા સિદ્ધ થશે. અર્થાતુ ચૈત્ર આત્મા એવો સિદ્ધ થશે કે જેને ફરી કયારેય દુ:ખ ભોગવવું નહિ પડે. એટલે કે ચૈત્ર આત્માની મુક્તિ થઈ એમ સિદ્ધ થશે, કારણ કે જે સંસારમાં રહે તેને ક્યારેક તો દુઃખ આવવાનું જ છે. આ રીતે મૈત્ર આત્મા વગેરેની પણ મુક્તિ સિદ્ધ થઈ જશે. (ઉપરોક્ત સર્વમુક્તિસાધક અનુમાનમાં પક્ષ, સાધ્ય વગેરેના જે વિશેષણો વર્ધમાન ઉપાધ્યાયે ગ્રહણ કરેલા છે, તેનું પ્રયોજન અર્થવિશ્લેષણ વગેરે મેં ન્યાખન્દ્રતીમાં બતાવેલ છે. જિજ્ઞાસુ તે ઉપર દૃષ્ટિપાત કરી શકે છે. ચીયાતો પ્રકા. દિવ્યદર્શન કાર્યાલય) Page #161 -------------------------------------------------------------------------- ________________ १३० मुक्तिवादः ___ (४) यत्तु योग्यत्वशङ्कया प्रवृत्त्यनुपपत्तिः । न च शमदमभोगानभिष्वङ्गादिना मुमुक्षुचिह्नन श्रुत्युदितेन तच्छङ्कानिवृत्तिः, संसारित्वेनैव मोक्षं प्रति स्वरूपयोग्यत्वात् शमादावपि संसारित्वेनैव हेतुत्वाच्चेति, तन्न, संसारित्वस्य नित्यज्ञानादिमद्भिन्नात्मत्व વર્ધમાનમત અપ્રયોજકતાદોષગ્રસ્ત તત્ત્વ | મહોપાધ્યાયજી જણાવે છે કે ઉપરોક્ત વર્ધમાનમત સંગત નથી. આનું કારણ એ છે કે “કાર્યમાત્રાવૃત્તિધર્મ– ભલે દુઃખત્વમાં કે ચૈત્રીયદુઃખત્વમાં રહેલો હોય છતાં દુ:ખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિ ના હોય તો શું વાંધો?' આવી જ્યારે વ્યભિચારવિષયક શંકા કરવામાં આવે ત્યારે કોઈ વિપક્ષબાધક તર્ક વર્ધમાન ઉપાધ્યાય દ્વારા બતાવી શકાતો નથી. જ્યાં સુધી વ્યભિચારશંકાનિવર્તક કોઈ તર્ક ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વિવક્ષિત હેતુ દ્વારા અભીષ્ટ સાધ્યની સિદ્ધિ અસંભવ છે. વ્યભિચારશંકાનિવર્તકર્તરાહિત્ય અર્થાત્ અપ્રયોજકત્વ હોવા છતાં સાધ્યની સિદ્ધિ કરવામાં આવે તો કાલાન્યવૃત્તિāસપ્રતિયોગિવૃત્તિત્વને પણ સાધ્ય બનાવી શકાશે. આ રીતે કરવામાં તો વિવક્ષિત સાધ્યથી ભિન્ન વસ્તુ સિદ્ધ થવાને લીધે અતિપ્રસંગ આવશે. અર્થાત્ સર્વમુક્તિ સિદ્ધ થઈ નહીં શકે. સર્વમુક્તિ જ્યાં સુધી અન્ય પ્રમાણથી સિદ્ધ થઈ ન શકે અથવા સર્વમુક્તિના અસ્વીકારપક્ષમાં કોઈ દોષ બતાવવામાં ન આવે ત્યાં સુધી વર્ધમાન ઉપાધ્યાયનું અનુમાન નિપ્રાણ બની રહેશે. સંસારિત્વેન મોક્ષકારણતા : નિયાયિક (૪) પૂર્વપક્ષ :- યgo | સર્વ જીવોની મુક્તિ થવાની ન હોય અને અમુક જીવો કાયમ સંસારમાં જ રહેવાના હોય-એવું માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે અમુક જીવો મોક્ષ માટે યોગ્ય છે અને તે સિવાયના સર્વ જીવો મોક્ષ માટે અયોગ્ય છે. પરંતુ આવું માનવામાં આપત્તિ એ આવે છે કે જે જીવને હું મોક્ષઅયોગ્ય તો નહિ હોઉં ને?' આવી શંકા પડશે તે પ્રાજ્ઞ જીવ ક્યારેય પણ મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ નહીં કરે. ‘તપ-ત્યાગ-ઇન્દ્રિયદમન કર્યા પછી પણ જો મોક્ષ થવાનો ન હોય તો તેવી ઉગ્ર સાધનાનો મતલબ શું ?'આવો વિચાર મુમુક્ષુને સંન્યાસપ્રાપ્તિમાં અવરોધ ઊભો કરશે. શંકા :- ૧ ૨ શo | જે મુમુક્ષુને હું મોક્ષ માટે અયોગ્ય તો નહીં હોઉં ને ?” આવો સંશય હશે તે સંશય ભલે મોક્ષસાધનામાં અવરોધ ઊભો કરે. પણ તેની નિવૃત્તિનો ઉપાય પણ શાસ્ત્રોમાં બતાવેલ છે. શમ, દમ, ભોગમાં અનાસક્તિ વગેરે મુમુક્ષુના તાત્વિક ચિહ્નો શ્રુતિમાં બતાવેલ છે, આવા ચિહ્નો જે વ્યક્તિમાં દેખાય તે મોક્ષ માટે યોગ્ય કહેવાય. શમ, દમ, વગેરે લિંગ દ્વારા સ્વવિષયક અયોગ્યત્વશંકા દૂર કરી શકાય છે. માટે સર્વ જીવોની મુક્તિ માન્ય ન કરવામાં આવે તો પણ મુક્તિસાધનાની અનુપપત્તિને અવકાશ જ ક્યાં છે ? સમાધાન :- સંસઠ | અમુક જીવોને મોક્ષ માટે યોગ્ય માનવા અને એ સિવાયના બધા જીવોને મોક્ષ માટે અયોગ્ય માનવા આવો પક્ષપાત શા માટે ? આવી સંકુચિત વૃત્તિ છોડીને સર્વ સંસારી જીવોને મોક્ષ માટે સ્વરૂપયોગ્ય માનવા યુક્ત છે. સંસારીપણું એ જ મોક્ષ માટેની Page #162 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १३१ रूपस्य नानात्वाद् गुरुत्वाच्च । लाघवाद् भव्यत्वस्यैव मुक्तिशमादि स्वरूपयोग्यतावच्छेदकत्वकल्पनात् । (५) एतेन शमादेः श्रुतौ सहकारित्वेन बोधनात् न स्वरूपयोग्यतावच्छेदकत्वम् । शमादिसम्पन्नत्वेन च न मोक्षाधिकारिता, श्रुतिसङ्कोचापत्तेः, शमादि સ્વરૂપયોગ્યતા =કારણતા. બીજી વાત એ છે કે શમ, દમ વગેરે લિંગ હોવાના કારણે મુમુક્ષુમાં મોક્ષની સ્વરૂપયોગ્યતા માનવામાં આવો તો પ્રશ્ન એ થાય કે શમાદિની સ્વરૂપ યોગ્યતા ક્યાં હોય? આના જવાબમાં એમ જ કહેવું પડશે કે સંસારી જીવમાં જ અમદમ વગેરેની સ્વરૂપયોગ્યતા =કારણતા હોય. અર્થાત્ શમાદિ લિંગ મોક્ષકારણતાઅવચ્છેદક બનશે અને સંસારીપણું એ સમાદિકારણતાવચ્છેદક બનશે. આ રીતે દ્વિવિધ કાર્યકારણભાવ સ્વીકાર કરવાને બદલે “તદ્વૈતરસ્તુ વિંછે તેન ?'એ ન્યાયથી સંસારીપણાને જ મોક્ષહેતુત્વનું નિયામક માનવું ઉચિત છે. ભવ્યત્વ મોક્ષકારણતાઅવચ્છેદક-સ્યાદ્વાદી ઉત્તરપક્ષ - નૈo | મોક્ષકારણતાવચ્છેદકસ્વરૂપે અથવા સમાદિના કારણતાઅવચ્છેદક ધર્મરૂપે સંસારિત્વનો સ્વીકાર કરવો યુક્ત નથી, કારણ કે સંસારિત્વ એ નિત્યજ્ઞાનાદિભિન્ન આત્મત્વસ્વરૂપ હોવાના લીધે અનેકવિધ છે. નિત્યજ્ઞાનાદિનો આશ્રય ઈશ્વર હોવાથી સંસારીમાંથી તેની બાદબાકી કરવા માટે આત્મત્વને સંસારિત્વ કહેવાને બદલે નિત્યજ્ઞાનાદિવિશિષ્ટથી ભિન્ન આત્મત્વ એ સંસારિત છે. ઈશ્વરની બાદબાકી કરવા માટે સંસારિત્વને જેમ નિત્યજ્ઞાનવિશિષ્ટભિન્ન આત્મત્વસ્વરૂપ માની શકાય છે તેમ નિત્યઇચ્છાવિશિષ્ટભિન્નઆત્મત્વ, નિત્યપ્રયત્નાશ્રય અન્યઆત્મત્વ, શરીરવિશિષ્ટ આત્મત્વ આદિ અનેકસ્વરૂપ માની શકાય છે. અર્થાત્ સંસારિત્વનું કોઈ એક નિશ્ચિત સ્વરૂપ નથી. બીજું, ઉપરોક્ત સ્વરૂપવાળા સંસારિત્વનો મોક્ષાદિકારણગતઅવચ્છેદક ધર્મસ્વરૂપે સ્વીકાર કરવામાં કારણતાઅવચ્છેદક ધર્મનું શરીર ખૂબ મોટું થઈ જશે, કારણ કે દર્શિત સંસારિત્વ એ સખંડ ઉપાધિસ્વરૂપ હોવાથી અનેક પદાર્થથી ઘટિત છે. માટે સંસારિત્વને મુક્તિના કે શમાદિના કારણતાઅવચ્છેદક ધર્મસ્વરૂપ માની શકાય તેમ નથી. શંકા :- તો પછી મુક્તિ અને સમાદિનું કારણગતાઅવચ્છેદક કોણ બનશે? સમાધાન - તા. | શમ-દમ વગેરે અનુગત કાર્ય હોવાથી તેના કારણતાઅવચ્છેદક ધર્મસ્વરૂપે એક જાતિવિશેષ સિદ્ધ થાય છે કે જે આત્મત્વની વ્યાપ્ય છે. એનું નામ છે ભવ્યત્વ. જે ભવ્યત્વ જાતિ સમાદિની કારણતાઅવચ્છેદક છે તેને જ મોક્ષની જનકતાઅવચ્છેદક માનવમાં લાઘવ હોવાથી અમે મોક્ષ-શમાદિની સ્વરૂપયોગ્યતાના નિયામકરૂપે ભવ્યત્વની જ કલ્પના કરીએ છીએ. (૫) શંકા :- તેન૦ | શ્રુતિ અર્થાત્ વેદ ઉપનિષદમાં તો શમ, દમ વગેરેને મુક્તિના સહકારી તરીકે ઓળખાવેલા છે, નહિ કે સ્વરૂપયોગ્યતાના નિયામક સ્વરૂપે. બીજી વાત એ છે કે શમ-દમ આદિ ગુણોથી સંપન્ન હોવાના લીધે મોક્ષાધિકારિતા માનવામાં તો વેદશાસ્ત્રોને સંકુચિત બનાવવાની આપત્તિ આવશે. તથા સમાદિ ગુણ પ્રાપ્તિ દ્વારા મોક્ષઅધિકારનો નિશ્ચય થશે એમ Page #163 -------------------------------------------------------------------------- ________________ १३२ मुक्तिवादः सम्पत्तेरधिकारनिश्चयस्ततश्च तदर्थप्रवृत्तौ शमादिसम्पत्तिरित्यन्योन्याश्रयाच्चेत्युक्तावपि न क्षतिः, भव्यत्वस्य शमादिसहकारित्वसम्भवात्, तस्यैवाधिकारित्वविशेषणाच्च । तन्निश्चयश्च तच्छङ्कयैव, तस्यास्तद्व्याप्यत्वादित्यध्यात्ममतपरीक्षायां प्रपञ्चितम् । शमादिमत्त्वेनाऽधिकारित्वेऽप्यनतिशयितशमादिना प्रवृत्त्युत्तरमतिशयितशमादिसम्पत्तेर्नान्योन्याश्रयः । માનવામાં આવે તો પ્રવૃત્તિમાં અન્યોન્યાશ્રય દોષ આવશે. આનું કારણ એ છે કે શમ-દમાદિ ગુણ પ્રાપ્ત થયે છતે મોક્ષની અધિકારિતાનો નિશ્ચય થાય અને મોક્ષધિકારિતાના નિશ્ચયથી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે તો સમાદિ ગુણ પ્રાપ્ત થાય. અર્થાત સમાદિપ્રાપ્તિ માટે મોક્ષાધિકારિતાનો નિશ્ચય અપેક્ષિત છે અને મોક્ષાધિકારિતાના નિશ્ચય માટે સમાદિ ગુણોની પ્રાપ્તિ આવશ્યક બને છે. આથી અન્યોન્યાશ્રય દોષથી ઉપરોક્ત સમાધાન દૂષિત થશે. મંદકોટિના સમાદિ, યોગ્ય પ્રવૃત્તિ દ્વારા વિશિષ્ટ સમાદિના પ્રાપક-સ્યાદ્વાદી સમાધાન - વ્યિ | ભાઈ સાહેબ ! અન્યોન્યાશ્રયદોષારોપણ તમે અમારા ઉપર ન કરો, કારણ કે અમે એમ નથી કહેતાં કે શમાદિ મોક્ષસ્વરૂપયોગ્યતા નિયામક છે. અમે તો એમ કહીએ છીએ કે ‘ભવ્યત્વ એ સમાદિ ગુણોનું સહકારી સંભવી શકે છે. આવું ભવ્યત્વ જ મોક્ષાધિકારીનું વિશેષણ છે.” છતાં પણ યોગસાધનાની પ્રવૃત્તિ અટકી નહિ પડે. આનું કારણ એ છે કે ભવ્યત્વના નિશ્ચય માટે અમે સમાદિ પ્રાપ્તિને અપેક્ષિત નથી માનતા. પોતાનામાં ભવ્યત્વની શંકા જ પોતાને ભવ્યત્વનો નિશ્ચય કરાવી આપશે, કારણ કે ભવ્યત્વ શંકા જ ભવ્યત્વની વ્યાપ્ય છે. “હું ભવ્ય છું કે નહિ ?” આવો સંશય જેને થાય તે નિયમા ભવ્ય હોય છે. ભવ્યત્વવિષયક શંકા દ્વારા પોતાનામાં ભવ્યત્વનો નિશ્ચય થવાથી મુમુક્ષુ શમાદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરશે અને મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરવાના ફળસ્વરૂપે તે મોક્ષને પણ જરૂર પ્રાપ્ત કરશે. આ વાતનું નિરૂપણ પ્રસ્તુત ગ્રંથના રચયિતા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે અધ્યાત્મપરીક્ષા ગ્રંથમાં કરેલું છે. જો કે શમ-દમ વગેરે ગુણો હોવાના કારણે જ અપુનર્ભધત્વરૂપ યોગ્યતાનો નિશ્ચય થવાથી સમાદિગુણોથી જ મોક્ષાધિકારિતા નિયંત્રિત માનવામાં આવે છે. છતાં પણ શમાદિ ગુણ હોય તો મોક્ષાધિકારિતા અને મોક્ષાધિકારિતાના નિશ્ચયથી યોગસાધનામાં પ્રવૃત્તિ કરવા દ્વારા સમાદિની પ્રાપ્તિ આવા અન્યોન્યાશ્રય દોષને અહીં કોઈ અવકાશ રહેતો નથી. કારણ કે સામાન્ય કક્ષાના સમાદિ ગુણ દ્વારા યોગસાધનામાં પ્રવૃત્તિ કર્યા પછી વિશિષ્ટ કક્ષાના શમ-દમ આદિ ગુણોની પ્રાપ્તિ થઈ શકે છે. અપેક્ષિતપ્રાથમિક યોગ્યતા દ્વારા પ્રવૃત્તિ કર્યા બાદ વિશિષ્ટ પ્રકારની યોગ્યતાની કાલાન્તરમાં પ્રાપ્તિ થાય છે. આવું તો પ્રાય: લૌકિક લોકોત્તર દરેક ક્ષેત્રમાં પ્રસિદ્ધ જ છે. અહીં આ શંકા કેયોગમાર્ગમાં પ્રવૃત્તિ કર્યા પૂર્વે નાનકડા પણ સમાદિ ગુણની પ્રાપ્તિ થશે કઈ ? રીતે વિના કારણે કાર્ય ઉત્પન્ન કેમ થાય ?'વ્યાજબી નથી. કારણ કે સહજમલનો હ્રાસ થવાને લીધે પ્રાથમિક કક્ષાના મંદકોટિના સમાદિ ગુણ પ્રાપ્ત થઈ શકે છે. “પરંતુ સામગ્રી વિના તો તથાભવ્યત્વનો પરિપાક પણ કઈ રીતે થશે ?' આ સવાલ અસ્થાને છે કારણ કે જીવનો તેવા પ્રકારનો સ્વભાવ Page #164 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः प्रवृत्तेः प्राक् कथमणीयस्यपि शमादिसम्पत्तिरिति चेत् ? कर्मविगमात् । सोऽपि कथमिति चेत् ? तथाभव्यत्वपरिपाकात् । सामग्री विना कथं तत्परिपाक इति चेत् ? स्वभावादिति दिग् । किञ्चातीतदुःखवद् वर्तमानदुःखस्यापि स्वत एव नाशादपुरुषार्थत्वम् । न च हेतूच्छेदे पुरुषव्यापारः प्रायश्चित्तवदिति वाच्यम् । तथा सति दुःखानुत्पादस्य दुःखसाधनध्वंसस्यैव वा प्रयोजनत्वप्रसङ्गात् । न च चरमदुःखध्वंसेऽन्वय-व्यतिरेकाभ्यां तत्त्वज्ञानस्य प्रतियोगिवद् हेतुत्वम्, प्रतियोगिनमुत्पाद्य तेन હોવાના લીધે જ તથાવિધ ભવ્યત્વનો પરિપાક થાય છે. દેશ-કાળ વગેરેને સાપેક્ષ ભવ્યત્વ એટલે જ તથાભવ્યત્વ. તે તે દેશ-કાળ (ચરમાવર્ત) વગેરેનો સંપર્ક થયે છતે તથાભવ્યત્વનો પરિપાક થાય છે. તે તે દેશ-કાળ વગેરેની પ્રાપ્તિ તેવા પ્રકારના જીવસ્વભાવની અપેક્ષા રાખે છે. આ વિષયમાં વિશેષનિરૂપણ યોગબિન્દુ વગેરે ગ્રંથોમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વગેરેએ કરેલ છે. અહીં જે કહેવાયું છે તે તો માત્ર દિશાસૂચન છે. નૈયાયિક મતે મોક્ષપુરુષાર્થના ઉચ્છેદની આપત્તિ વિૐ | વળી, બીજી વાત એ છે કે મોક્ષને સમાનાધિકરણદુ:ખપ્રાગભાવ અસહવૃત્તિ દુઃખધ્વંસ સ્વરૂપ માનવામાં આવે તો મોક્ષપુરુષાર્થના ઉચ્છેદનું કલંક નૈયાયિકના કપાળે ચોંટશે. એનું કારણ એ છે કે જે રીતે અતીતકાલીન દુઃખ પુરુષપ્રયત્ન વિના જ નષ્ટ થયેલ છે તે જ રીતે વર્તમાનકાલીન દુઃખ પણ પુરુષપ્રયત્ન વિના જ સ્વયે નાશ પામી જશે. આ રીતે પુરુષપ્રયત્નથી સાધ્ય ન હોવાથી દુ:ખધ્વંસ સામાન્ય પુરુષાર્થ પણ નથી થઈ શકતો. તો પછી તેને મોક્ષસ્વરૂપ ચરમ પુરુષાર્થ માનવાની કલ્પના તો કઈ રીતે કરી શકાય? જો નૈયાયિક એમ કહે કે–દુઃખના ઉચ્છેદમાં પુરુષવ્યાપારની સાક્ષાત્ અપેક્ષા હોવાથી દુઃખઉચ્છેદમાં પણ દુઃખહેતુઉચ્છેદક દ્વારા પુરુષપ્રયત્નની અપેક્ષા બરાબર એ રીતે હોઈ શકે છે, જે રીતે પુરુષપ્રયત્નસાપેક્ષ પ્રાયશ્ચિત્ત દ્વારા પ્રાયશ્ચિત્તાધીન પાપનાશમાં પુરુષપ્રયત્નની અપેક્ષા હોય છે. આથી દુ:ખધ્વંસમાં પુરુષાર્થત્વની અનુપત્તિ નથી.તો આ વાત વ્યાજબી નથી. કારણ કે દુઃખધ્વસ જો દુઃખસાધન દ્વારા પુરુષપ્રયત્નસાપેક્ષ હશે તો દુઃખધ્વંસ એ પુરુષનું પ્રયોજન બની નહિ શકે. તેવું માનવામાં આવે તો દુઃખની અનુત્પત્તિ અથવા દુ:ખવિનાનો ધ્વંસ એ જ પુરુષનું પ્રયોજન બની જશે, કારણ કે પુરુષપ્રયત્નથી સાક્ષાત્ જે વસ્તુ સમ્પાદિત થાય તે જ પુરુષનું પ્રયોજન બની શકે છે. નૈયાયિક :- ૧ ૧૦ | ભાગ્યશાળી ! ચરમ દુ:ખનો નાશ એ જ મોક્ષ છે અને તે ધ્વસ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી ઉત્પન્ન થાય છે તથા તત્ત્વજ્ઞાન ન હોય તો ઉત્પન્ન થતો નથી. આ રીતે અન્વય-વ્યતિરેક દ્વારા સિદ્ધ થાય છે કે તત્ત્વજ્ઞાન એ ચરમ દુઃખધ્વસનું કારણ છે. જેમ ચરમ દુઃખ હોય તો ચરમ દુઃખનો નાશ થાય છે અને ચરમ દુઃખ ન હોય તો તેનો નાશ નથી થતો. આ પ્રકારના અન્વય-વ્યતિરેક દ્વારા ચરમ દુઃખધ્વંસ અને ચરમ દુઃખસ્વરૂપ પ્રતિયોગી વચ્ચે કાર્યકારણભાવ સિદ્ધ થાય છે તેમ ઉપરોક્ત અન્વય-વ્યતિરેકથી ચરમ દુ:ખનાશ અને તત્ત્વજ્ઞાન વચ્ચે જન્યજનકભાવ નક્કી થશે. આ કાર્યકારણભાવ પ્રામાણિક હોવાથી એવું માનવું સર્વથા Page #165 -------------------------------------------------------------------------- ________________ १३४ मुक्तिवादः तदुत्पादनात्, पुरुषार्थसाधनतया दुःख-तत्साधनयोरपि प्रवृत्तिदर्शनादिति वाच्यम् । चरमत्वस्याऽर्थसमाजसिद्धत्वेन कार्यतानवच्छेदकत्वात् । किञ्चैवमन्त्यदुःखे उपान्त्यदुःखमेव हेतुः कुतो न स्यात् ? (६) विशिष्टदुःखसाधनध्वंस एव मुक्तिरित्यपि न, प्रायश्चित्तादावपि 'दुःखं मा યુક્તિસંગત છે કે તત્ત્વજ્ઞાન ચરમ દુઃખને ઉત્પન્ન કરીને તેના નાશનું ઉત્પાદન થાય છે, કારણ કે ચરમ દુઃખ અને તેનું જનક તત્ત્વજ્ઞાન ચરમ દુઃખધ્વસ્વરૂપ મોક્ષપુરુષાર્થનું સાધન છે. આથી તેની સિદ્ધિ = ઉત્પત્તિ કરવા માટે પુરુષની પ્રવૃત્તિ ન્યાયસંગત છે, કારણ કે જે દુઃખ અને દુઃખસાધન પુરુષાર્થનું સાધક હોય છે, તેમાં પુરુષની પ્રવૃત્તિ દેખાય છે. ધનના અર્થી પુરુષની દુઃખબહુલ ધંધાનોકરી વગેરેમાં પ્રવૃત્તિ સર્વવિદિત જ છે ને ! ચરમ દુઃખધ્વસ્વરૂપ મોક્ષ માનવામાં સમસ્યા સ્યાદ્વાદી :- વરHo | પુણ્યશાળી ! તમારી આ વાત બરાબર નથી, કારણ કે દુ:ખગત ચમત્વ એ અર્થસમાજ આધીન છે. જે દુ:ખની ઉત્પત્તિ પછી અન્ય દુઃખનું સાધન પાપ વગેરે નહીં હોય તે દુ:ખ જ અન્યદુ:ખજનક સાધનની ગેરહાજરીને લીધે ચરમ દુઃખ બની જશે. મતલબ કે દુ:ખસંપાદક સામગ્રી અલગ છે અને દુઃખગત ચમત્વની સામગ્રી અલગ છે. અનેક સામગ્રીથી પ્રયુક્ત હોવાને લીધે ચરમદુઃખત્વ તત્ત્વજ્ઞાનનું કાર્યતાવચ્છેદક કે નાશ્યતાવચ્છેદક નહીં બને. તેથી ચરમદુઃખની ઉત્પત્તિ દ્વારા તત્ત્વજ્ઞાનમાં ચરમદુઃખધ્વંસની કારણતાનું સમર્થન થઈ નહિ શકે. એ ઉપરાંત બીજી વાત એ છે કે અંત્ય દુઃખ પ્રત્યે ઉપન્ય દુ:ખ જ શા માટે કારણ ના બને? ઉપાજ્ય દુ:ખ દ્વારા ચરમદુઃખની ઉત્પત્તિ સંભવિત હોવાથી તત્ત્વજ્ઞાનથી ચરમ દુઃખની ઉત્પત્તિનું સમર્થન કરવું ઉચિત નથી. મુક્તિ વિશિષ્ટદુઃખસાધનāસસ્વરૂપ નથી (૬) વિશિ૦ | અમુક વિદ્વાનોની માન્યતા એવી છે કે–વિશિષ્ટદુઃખસાધનāસ એ જ મુક્તિ છે. દુ:ખનું સાધન પાપ છે. જો કે તેનો ધ્વંસ તો દુ:ખ ભોગવવા વગેરે દ્વારા પણ સંસારમાં થાય છે જ. માટે સામાન્ય દુઃખસાધનધ્વસ એ મુક્તિ નથી, પરંતુ દુઃખપ્રાગભાવાડસહવૃત્તિત્વવિશિષ્ટ દુઃખસાધનāસ એ મોક્ષ છે. સંસારમાં રહેલા જીવો જ્યારે દુઃખ ભોગવીને પાપ ખપાવે છે ત્યારે પણ (ભવિષ્યમાં અનેક દુઃખ આવવાના હોવાથી) તે વખતનો દુઃખસાધનāસ એ દુ:ખના પ્રાગભાવનો સમાનાધિકરણ હશે. અર્થાત્ સંસારી અવસ્થામાં થનાર દુ:ખસાધનવિનાશ દુઃખપ્રાગભાવાડ હવૃત્તિત્વવિશિષ્ટ = દુઃખપ્રાગભાવસામાનાધિકરણ્યશૂન્યતાવિશિષ્ટ નહિ બની શકે. માટે તેવા દુઃખસાધનäસને મોક્ષ નહિ કહી શકાય. જે દુઃખસાધનધ્વંસ થયા પછી તે જીવને ભાવીમાં કોઈ પણ દુઃખ આવવાનું નહિ હોય તે દુઃખસાધનäસ દુઃખપ્રાગભાવાડસહવૃત્તિતાવિશિષ્ટ બનશે, કારણ કે તે જીવમાં ત્યારે દુઃખનો પ્રાગભાવ રહેતો નથી. આથી તેવા દુઃખપ્રાગભાવાસમાનાધિકરણ દુ:ખસાધનäસને મોક્ષ માનવો સંગત છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १३५ भूत्' इत्युद्दिश्यैव प्रवृत्तेः दुःखानुत्पादस्यैव प्रयोजनत्वात् । न च तस्याऽसाध्यत्वम्, योगक्षेमसाधारणजन्यतायाः प्रागभावेऽपि सत्त्वात् । (७) आत्यन्तिकदुःखप्रागभावो मोक्षः तस्य प्रतियोगिजनकाऽधर्मनाशमुखेन कृतिसाध्यत्वादित्यतिमन्दम्, प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमेन मुक्तस्य पुनरा ન, પ્રા. | પરંતુ મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે કે દુ:ખપ્રાગભાવાડસહવૃત્તિત્વવિશિષ્ટ દુઃખસાધનāસને મોક્ષ માનવા કરતાં દુઃખપ્રાગભાવને જ મોક્ષ માનવામાં લાઘવ છે. તથા પ્રાયશ્ચિત્ત વગેરેમાં જે મુમુક્ષુઓ પ્રવૃત્તિ કરે છે તેમાં પણ એ જ ઉદેશ હોય છે કે “મને દુઃખ ન મળો.' અર્થાત દુઃખની અનુત્પત્તિને ઉદ્દેશીને પ્રાયશ્ચિત વગેરેમાં પ્રવૃત્તિ થતી હોવાને લીધે દુઃખની અનુત્પત્તિ અર્થાત્ દુ:ખોત્પત્તિઅભાવ =દુ:ખના પ્રાગભાવને જ પ્રયોજન = પુરુષાર્થ માની શકાય. જેને ઉદ્દેશીને પ્રવૃત્તિ થતી હોય તેને જ પ્રયોજન =પુરુષાર્થ માની શકાય. અર્થાત્ પુરુષ વડે પોતાનામાં રહેવા સ્વરૂપે જે ઇચ્છાય તે જ પુરુષાર્થ કહેવાય. આથી દુ:ખપ્રાગભાવને જ પરમપુરુષાર્થ =ચરમપુરુષાર્થ =મોક્ષપુરુષાર્થ માનવો પડશે. શંકા :- ૧ ૨ તo | દુઃખના પ્રાગભાવને પુરુષાર્થ માની શકાય તેમ નથી, કારણ કે દુ:ખપ્રાગભાવ તો અનાદિકાલીન હોવાને લીધે સ્વતઃ સિદ્ધ છે, સાધ્ય નથી. જે સાધ્ય હોય તે પુરુષાર્થ =પ્રયોજન બની શકે. આકાશ યા વધ્યાપુત્ર કોઈનું પ્રયોજન નથી બનતા. આથી દુઃખપ્રાગભાવને પુરુષાર્થ કેમ માની શકાય ? જે સર્વદા સન્નિહિત જ હોય તેની પ્રાપ્તિનો અભિલાષ કઈ રીતે થઈ શકે ? પ્રાગભાવમાં પણ જન્યતા માન્ય સમાધાન :- યો10 | ભાગ્યશાળી ! તમારી આ શંકા વ્યાજબી નથી. એનું કારણ એ છે કે જેની પ્રાપ્તિ થઈ શકે તેમાં જેમ જન્યતા રહે છે તેમ પ્રાપ્તના રક્ષણમાં પણ જન્યતા =સાધ્યતા =પુરુષપ્રયત્નવિષયતા રહે છે. અર્થાત્ અપ્રાપ્તની પ્રાપ્તિ જેમ પુરુષ પ્રયત્નથી સાધ્ય છે તેમ પ્રાપ્તિનું રક્ષણ પણ પુરુષપ્રયત્નથી સાધ્ય છે. યોગ અને ક્ષેમ બન્નેમાં જન્યતા =સાધ્યતા સમાન છે. દુઃખપ્રાગભાવ અનાદિ હોવાના લીધે ભલે તેની પ્રાપ્તિ પુરુષપ્રયત્નથી સાધ્ય ના બને. પરંતુ પ્રાપ્ત એવા પ્રાગભાવનું રક્ષણ કરવા સ્વરૂપ ક્ષેમ તો જરૂર પુરુષપ્રયત્નથી સાધ્ય બનશે. પુરુષ એવા પ્રકારનો પ્રયત્ન કરે જેથી અનાદિ એવા દુઃખપ્રાગભાવનો નાશ ના થાય. આથી દુ:ખનો પ્રાગભાવ જરૂર પ્રયોજન = પુરુષાર્થ બની શકે છે. માટે દુ:ખપ્રાગભાવને છોડી દુઃખપ્રાગભાવઅસમાનાધિકરણ દુઃખસાધનāસને મોક્ષ માનવો એ બરાબર નથી. મોક્ષ આયન્તિક દુઃખપ્રાગભાવસ્વરૂપ છે–પ્રભાકર (૭) માર્ચે | પ્રભાકરમિશ્ર નામના મીમાંસકનું એમ કહેવું છે કે–મોક્ષ એ બીજું કાંઈ નથી પરંતુ આત્યંતિક દુઃખપ્રાગભાવ એ જ મોક્ષ છે. પ્રાગભાવ અનાદિ હોવાથી સાક્ષાત્ પુરુષપ્રયત્નવિષય બની શકતો નથી, પરંતુ તેના પ્રતિયોગીના જનક અધર્મના નાશ દ્વારા એ પણ સાધ્યકોટિમાં આવી શકે છે. આશય એ છે કે દુ:ખપ્રાગભાવ અનાદિસિદ્ધ હોવાથી તેની ઉત્પત્તિ Page #167 -------------------------------------------------------------------------- ________________ १३६ मुक्तिवादः वृत्तिप्रसङ्गात् । सहकारिविरहेण दुःखानुत्पादे तस्योत्तरावधिविधुरत्वेनात्यन्ताभावत्वप्रसङ्गात् । (૮) પરે તુ યુનાઇત્યાં વિમુક્તશતી' () તિ શ્રતિસ્વરસીદુદ્દીત્યન્ત =પ્રાપ્તિ એ સાધ્ય નથી. પરંતુ જો દુઃખ ઉત્પન્ન થાય તો એ દુ:ખપ્રાગભાવ નષ્ટ થઈ જાય. તેથી જો એ દુ:ખપ્રાગભાવને ટકાવી રાખવો હોય તો દુઃખની ઉત્પત્તિને અટકાવવી જોઈએ. પાપ દુ:ખજનક છે. તેથી જો દુ:ખની ઉત્પત્તિનું નિવારણ કરવું હોય તો પાપનો નાશ કરવો જોઈએ. પાપ નાશ પામે તો દુઃખ ન જન્મે. દુ:ખ પેદા ન થાય તો દુ:ખપ્રાગભાવ ટકી રહે. આમ પુરુષપ્રયત્નવિષયીભૂત દુ:ખજનક પાપનો નાશ થવા દ્વારા દુ:ખપ્રાગભાવ પણ પ્રયત્નથી સાધ્ય બની શકે છે. આથી મોક્ષ આત્યંતિક દુઃખપ્રાગભાવસ્વરૂપ છે. આમ માનવું ઉચિત છે. પ્રભાકરમાન્ય મુક્તિનું નિરાકરણ પ્રાપI | પરંતુ મહોપાધ્યાય શ્રીમજી જણાવે છે કે જો મુક્તિને દુઃખના પ્રાગભાવસ્વરૂપ માનવામાં આવે તો મુક્ત થયેલ જીવને ફરીથી ક્યારેક સંસારી બનવું પડશે, કારણ કે ‘પ્રાગભાવ સ્વપ્રતિયોગીનો અવશ્ય જનક હોય છે આવો નિયમ હોવાના લીધે તે દુઃખપ્રાગભાવ કયારેક ને ક્યારેક દુઃખ ઉત્પન્ન કરશે જ. પોતાનામાં દુઃખ જન્મવું એટલે જ પોતે સંસારી થવું. પ્રાગભાવ એ વિનાશી અભાવ છે અને પ્રાગભાવના પ્રતિયોગીની ઉત્પત્તિ કરશે જ. પોતાનામાં દુઃખ જન્મવું એટલે જ પોતે સંસારી થવું. પ્રાગભાવ એ વિનાશી અભાવ છે અને પ્રાગભાવના પ્રતિયોગીની ઉત્પત્તિ જ પ્રાગભાવનો નાશ કરે છે આ વાતની તો ન્યાયના પ્રાથમિક અભ્યાસુને પણ ખબર હોવાથી અહીં તેના વિવેચનની આવશ્યકતા નથી. જો પ્રભાકર તરફથી એમ કહેવામાં આવે કેમુક્તિમાં દુઃખનો પ્રાગભાવ તો છે જ પરંતુ એટલા માત્રથી દુઃખ ઉત્પન્ન ન થઈ શકે. દુઃખની ઉત્પત્તિ માટે દુ:ખના પ્રાગભાવની જેમ પાપ, શરીર વગેરે પણ અપેક્ષિત છે. પાપ, શરીર વગેરે દુઃખસહકારી કારણોની ગેરહાજરી હોવાને લીધે મોક્ષમાં ક્યારેય પણ દુઃખ ઉત્પન્ન નહિ થાય. માટે દુ:ખના પ્રાગભાવનો ક્યારેય પણ નાશ નહીં થાય. સંસારી જીવોમાં રહેલ દુઃખપ્રાગભાવ અને મુક્ત જીવમાં રહેલ દુઃખપ્રાગભાવમાં આ જ વિશેષતા છે–તો આ પણ અસંગત છે, કારણ કે જો એ દુઃખપ્રાગભાવનો સહકાર વિરહના કારણે ક્યારેય પણ મુક્તિમાં નાશ થવાનો ન હોય તો તેને દુઃખનો પ્રાગભાવ નહિ કહેવાય, પરંતુ દુઃખનો અત્યંતાભાવ કહેવો પડશે. જે સંસર્ગાભાવની આગળ કે પાછળ કોઈ પણ પ્રકારની કાલમર્યાદા ન હોય તે સંસર્ગાભાવ એ અત્યંતાભાવ કહેવાય છે. મુક્ત જીવના દુઃખપ્રાગભાવનો આદિકાળ નથી અને સહકારિવિરહને લીધે અંતકાળ પણ નથી. તેથી તેને દુઃખના અત્યંતાભાવસ્વરૂપ માનવો પડશે. આથી આત્યંતિક દુ:ખપ્રાગભાવને મોક્ષ ન કહી શકાય. દુઃખધ્વંસ અથવા દુઃખઅત્યન્તાભાવરૂપ મોક્ષ અમાન્ય (૮) પરેડ | અન્ય વિદ્વાનોનું એવું મન્તવ્ય છે કે-“મોક્ષઉત્તરકાળમાં જીવ દુઃખથી અત્યન્ત વિમુક્ત રીતે વર્તે છે' આ વાતનું પ્રતિપાદન કરનાર શ્રુતિના અનુસાર દુઃખોનો Page #168 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १३७ भाव एव मुक्तिः । दुःखसाधनध्वंस एव स्ववृत्तिदुःखस्यात्यन्ताभावसम्बन्धः । स च साध्य एवेत्याहुः । तन्न । दुःखसाधनध्वंसस्य दुःखात्यन्ताभावसम्बन्धत्वे मानाभावात् । (९) दुःखध्वंसस्तोम एव मुक्तिरित्यपि वार्तम्, स्तोमस्य कथमप्यसाध्यत्वात् । (१०) त्रिदण्डिनस्तु आनन्दमयपरमात्मनि जीवात्मलयो मोक्ष इत्याहुः । तत्र लयो यदि एकादशेन्द्रिय-सूक्ष्ममात्राऽवस्थितपञ्चभूतात्मकलिङ्गशरीरापगमस्तदा नाम અત્યન્તાભાવ જ મોક્ષ છે તથા દુઃખસાધનોનો ધ્વંસ જ સ્વમાં વિદ્યમાન દુઃખના અત્યંતભાવ “સ્વ” ની સાથે સંબંધ છે. અર્થાત્ દુ:ખસાધનäસદ્વારા સ્વવૃત્તિદુ:ખનો અત્યંતભાવ સ્વમાં રહે છે અને તે જ મોક્ષ કે દુઃખસાધનોનો નાશ તો પુરુષપ્રયત્નથી સાધ્ય છે. આથી દુઃખાત્યન્તાભાવ નિત્ય હોવાને લીધે સ્વરૂપથી અસાધ્ય હોવા છતાં દુઃખસાધનધ્વંસ સ્વરૂપ સંબંધ દ્વારા સાધ્ય હોવાથી તેમાં પુરુષાર્થત્વની અનુપપત્તિ નહિ આવે. તત્ ૧૦ | પરંતુ આ વાત બરાબર નથી, કારણ કે ‘દુ:ખસાધનોનો ધ્વસ દુઃખાત્યન્તાભાવનો સંબંધ છે આ વાતમાં જ કોઈ પ્રમાણ નથી. અત્યન્તાભાવનો સર્વત્ર સ્વરૂપ સંબંધ જ યુક્તિસિદ્ધ છે. માટે દુઃખસાધનäસમાં દુઃખાત્યન્તાભાવના સંબંધપણાની અપ્રામાણિક કલ્પનામૂલક દર્શિત મુક્તિસ્વરૂપ પણ અપ્રામાણિક સિદ્ધ થાય છે. દુઃખäસસ્તોમ પણ મુક્તિ નથી (૯) ટુર્વઃ | કેટલાક વિચારકોનું એવું માનવું છે કે—દુઃખધ્વંસસમૂહ જ મોક્ષ છે. દુ:ખધ્વંસસમૂહનો અર્થ છે એક જીવમાં જેટલા દુઃખધ્વસ સંભવી શકે તેટલા બધા ય દુઃખધ્વસ. આથી કેટલાક દુઃખધ્વંસના સમૂહને લઈને સંસારી જીવમાં મોક્ષની આપત્તિ નહી આવે. પરંતુ આ મત પણ બરાબર નથી, કારણ કે સમગ્ર દુ:ખધ્વસમાં તત્ત્વજ્ઞાન પૂર્વે ઉત્પન્ન થયેલા દુ:ખધ્વંસનો પણ સમાવેશ થઈ જવાથી દુઃખનાશસમૂહ તત્ત્વજ્ઞાનથી સાધ્ય નહિ બને. આથી તત્ત્વજ્ઞાનપ્રાપ્તિ માટેનો મુમુક્ષુનો પ્રયત્ન નિરર્થક થવાની આપત્તિ આવશે. પરમાત્મામાં આત્માના લયસ્વરૂપ મુક્તિ-ત્રિદંડિમત (૧૦) ત્રિદ્ર ત્રિદંડી વેદાન્તીનું એવું કથન છે કે–‘આનંદમય પરમાત્મામાં જીવાત્માનો લય એ જ મોક્ષ છે. તેમનો આશય એવો છે કે પરમાત્મા આનંદમય છે. આનંદનો સાગર છે. જીવ એનો અંશ હોવા છતાં અનાદિકાળથી વિવિધ દુઃખોથી પીડિત છે. આથી તે દુઃખોથી રક્ષણ મેળવવા માટે આનંદમાં નિમગ્ન થવા આતુર છે. પરંતુ જીવાત્મા શરીરની અંદર બંધાયેલ છે. આથી જેવી રીતે બાટલીની અંદર પાણી ભરીને તે બાટલીને પેક કરી જલમય સરોવરમાં નાંખવામાં આવે તો પણ સરોવરના મુક્ત જલસમુદાયમાં તે પાણી લીન નથી થઈ શકતું, તેવી જ રીતે આનંદમય પરમાત્માના અંશસ્વરૂપ જીવ પણ આનંદમય હોવા છતાં શરીરમાં બંધાયેલ હોવાને લીધે આનંદમય પરમાત્મામાં લીન નથી થઈ શકતો. જેમ સરોવરમાં જલપૂર્ણ બાટલી ફૂટી જાય તો બાટલીનું અંદરનું પાણી સરોવરના મુક્ત પાણીમાં લીન થઈ જાય છે તેમ શાસ્ત્રોક્ત ઉપાય દ્વારા Page #169 -------------------------------------------------------------------------- ________________ १३८ मुक्तिवादः कर्मक्षय एव स इति कर्मक्षयरूपमोक्षवादिकक्षाप्रवेशः । यदि चोपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्तदा तेन रूपेणाऽकाम्यत्वादपुरुषार्थत्वम् । (११) बौद्धास्त्वनुपप्लवा चित्तसन्ततिरपवर्गः । न च शरीरादिनिमित्तं विना नैमित्तिकसन्तानानुत्पाद इति वाच्यम्, पूर्वपूर्वविज्ञानक्षणानामेवोत्तरोत्तरविज्ञानक्षणहेतुत्वात् सुषुप्तावप्यभिभूतज्ञानाभ्युपगमात्, अविशिष्टाद् विशिष्टोत्पत्तेश्च तथा જીવ શરીરસ્વરૂપ બંધન તોડી નાખે છે ત્યારે શરીરની અંદર રહેલ જીવાત્મા પરમાત્માના આનંદસ્વરૂપમાં લીન થઈ જાય છે. આ રીતે આનંદમય પરમાત્મામાં જીવાત્માનો લય એ જ જીવાત્માની મુક્તિ છે.' તત્ર | પ્રકરણકાર શ્રીમદ્જી એમ જણાવે છે કે-અહીં લયનો અર્થ શું છે? એ વિચારણીય છે. જો હાથ-પગ વગેરે પાંચ કર્મેન્દ્રિય, નાક-કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિય, ઉભયઇન્દ્રિય એક મન તથા પાંચ તન્માત્રાના સ્વરૂપમાં રહેલ પૃથ્વી-જલ આદિ પાંચ ભૂત આ ૧૬ના ગણ સ્વરૂપ લિંગ શરીરની નિવૃત્તિને જ જો જીવાત્માનો લય કહેવામાં આવે અને આવા લયને જો મોક્ષસ્વરૂપ માનવામાં આવે તો નામાન્તરથી નામકર્મનો ક્ષય જ મોક્ષસ્વરૂપ કહેવો પડશે. અને તો પછી જૈનસમ્મત કર્મક્ષયસ્વરૂપ મોક્ષ કરતાં આનો ભેદ બતાવવો મુશ્કેલ હોવાથી ત્રિદંડી વેદાન્તીનો જૈનદર્શનમાં પ્રવેશ થઈ જશે. જો ત્રિદંડી તરફથી એમ કહેવામાં આવે કે–શરીરોપાધિક આત્મા એ જ જીવ છે. આથી શરીરસ્વરૂપ ઉપાધિનો નાશ થવાથી ઔપાધિક જીવનો નાશ થવો એ જ જીવાત્માનો લય છે. તો આ વાત બરાબર નથી, કારણ કે જીવનાશરૂપે જીવલય કામનાનો વિષય ન હોવાથી તાદશ જીવલયસ્વરૂપ મોક્ષ પુરુષાર્થ બની નહિ શકે. મોક્ષને તેવા સ્વરૂપે જ માની શકાય કે જે અન્યકામનાને અપરાધીન એવી કામનાનો વિષય બને. તો જ તે સ્વતઃ પુરુષાર્થ બની શકે. નિરૂપપ્લવ ચિત્તસંતતિ=મુક્તિ-વિજ્ઞાનવાદી બૌદ્ધ (૧૧) વૌo | બૌદ્ધદર્શનના વિજ્ઞાનવાદી સંપ્રદાયનો એવો મત છે કે–ઉપપ્લવથી= વિષયથી શૂન્ય ચિત્તસંતતિ =જ્ઞાનસંતતિ એ જ મોક્ષ છે. આ મતનો મર્મ એવો છે કે જ્ઞાન જ વસ્તુ છે, તેનાથી ભિન્ન જે દેખાય છે તે બધું અનાદિ વાસનાથી કલ્પિત છે. આથી શેયનો પ્રતિભાસ મિથ્યા છે. બૌદ્ધદર્શનમાં જ્ઞાન બીજી ક્ષણે નિરન્વય નાશ પામે છે. બૌદ્ધદર્શનમાં બતાવેલ પદ્ધતિ અનુસારે સાધના કરવાથી વસ્તુતત્ત્વનો યથાર્થ બોધ થાય છે. તેનાથી શેય અર્થની કલ્પક વાસનાનો નાશ થાય છે. આથી શેયસંબંધથી જ્ઞાન શૂન્ય બની જાય છે. જે જ્ઞાનધારા ઘટ-પટ આદિ શેયાકારની સાથે પ્રવાહિત હતી તે શેયસંપર્કથી શૂન્ય થઈને વિશુદ્ધ જ્ઞાનધારાસ્વરૂપે પ્રવાહિત થાય છે. આવી વિશુદ્ધ જ્ઞાનધારાને જ અનુપપ્લવ ચિત્તસંતતિ કહેવાય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધના મતે આ જ મોક્ષ છે. અહીં શંકા થાય કે-“જો જ્ઞાન ક્ષણિક હોય તો પછી મુક્તિમાં જે જ્ઞાનક્ષણની પરંપરા ચાલે છે તે શરીર વગેરે નિમિત્ત કારણ વિના ઉત્પન્ન કઈ રીતે થશે ?'...તો આનું સમાધાન એ છે કે પૂર્વ પૂર્વની જ્ઞાનક્ષણો જ ઉત્તર ઉત્તર જ્ઞાનક્ષણોનું કારણ છે. જ્ઞાનક્ષણોમાં જ પૂર્વોત્તરભાવ કાર્ય Page #170 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १३९ शक्तियोगिता सम्भवात् । न च शरीराद्यनाहितातिशयस्य ज्ञानक्षणस्य कथमुत्तरज्ञानजनकत्वमिति वाच्यम्, मुक्तिप्राक्क्षणविशिष्टभावनयैवातिशयाधानादित्याहुः । तदसत्, अन्वयिद्रव्याभावे बद्ध-मुक्तव्यवस्थानुपपत्तेः, सन्तानस्याऽवास्तवत्वात्, अतिशयाधायकत्वेनाभिमतादेव सहकारिचक्रात् कार्योत्पत्तावेकान्तक्षणभिदेलिमचित्तसन्ततौ मानाभावाच्चेति दिग् । કારણભાવ સ્વીકાર્ય છે. અહીં એવી શંકા થાય કે–સુષુપ્તિસમયે તો સર્વ જ્ઞાનનો અભાવ છે. તેથી નિદ્રા પછી જાગૃતિના પ્રથમ સમયે જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થશે?' સુષુપ્તિના ચરમ સમયે જો કોઈ જ્ઞાનક્ષણ હોય તો જાગૃતિના પ્રથમ સમયે જ્ઞાનક્ષણની ઉત્પત્તિ થઈ શકે–તો તે વ્યાજબી નથી, કારણ કે નિદ્રા સમયે પણ બૌદ્ધદર્શન અનુસાર જ્ઞાનક્ષણ પ્રવાહિત જ છે. વિશેષતા એટલી છે કે જાગૃતિસમયે જે જ્ઞાનક્ષણ પરંપરા ચાલે છે તેમાં ઘટ-પટ આદિ શેયાકારનો ઉલ્લેખ થવાથી જાગૃતિ અવસ્થાનું જ્ઞાન અનભિભૂત કહેવાય છે. જ્યારે નિદ્રા અવસ્થામાં ઘટ-પટ આદિ શેયાકારનો ભાસ થતો ન હોવાથી તે જ્ઞાનક્ષણપરંપરા અભિભૂત કહેવાય છે. સુષુપ્તિ પછીની અવસ્થામાં ઘટાદિ શેયાકારથી વિશિષ્ટ એવી જ્ઞાનક્ષણ ઉત્પન્ન થાય છે. “આવું કેમ થઈ શકે ?' તેવી શંકા અસ્થાને છે, કારણ કે તથાવિધ અનાદિ શક્તિ =વાસનાનો તે સમયે ઉબોધ થવાથી અવિશિષ્ટ જ્ઞાનથી વિશિષ્ટ જ્ઞાનક્ષણની ઉત્પત્તિ સંભવી શકે છે. શ – મુક્તિ અવસ્થામાં તો શરીર આદિ ન હોવાથી શરીર દ્વારા કોઈ અતિશયનું આધાન જ્ઞાનક્ષણમાં નહિ થાય. તો પછી તે જ્ઞાનક્ષણ ઉત્તર જ્ઞાનક્ષણને ઉત્પન્ન કઈ રીતે કરશે ? આ સમસ્યાનું સમાધાન એ છે કે નિરૂપપ્લવ ચિત્તસત્તતિસ્વરૂપ મુક્તિની અવ્યવહિત પૂર્વ ક્ષણમાં ‘સર્વ શૂન્ય સર્વ શૂન્ય’ આવી વિશિષ્ટ ભાવનાથી જ્ઞાન ક્ષણમાં એક પ્રકારનો અતિશય =શક્તિ ઉત્પન્ન થાય છે કે જે મુક્તિ અવસ્થામાં શરીરની ગેરહાજરીમાં પણ વિશુદ્ધ જ્ઞાનક્ષણની પરંપરાને જાળવી રાખશે. આથી વિશુદ્ધ જ્ઞાનક્ષણની સંતતિસ્વરૂપ મોક્ષ માનવો ઉચિત છે.” બૌદ્ધસંમત મુક્તિ અસંગત તo | ગ્રન્થકાર શ્રીમદ્જી ઉપરોક્ત બૌદ્ધમતને અનુચિત કહે છે. આનું કારણ એ છે કે વિજ્ઞાનવાદી યોગાચાર બૌદ્ધના મતાનુસારે ક્ષણિક જ્ઞાનથી અતિરિક્ત ત્રિકાલ અનુગત આત્મ દ્રવ્ય ન હોવાથી બદ્ધ-મુક્ત વ્યવસ્થા ભાંગી પડશે. જે બંધાય છે તે જ મુક્ત થાય છે. આ પ્રસિદ્ધ નિયમ છે. પરંતુ બૌદ્ધમતે તો જે બંધાય છે તે વાસ્તવમાં બીજા સમયે વિદ્યમાન જ નથી. તેથી જે બંધાય છે તેને મુક્ત થવાનો સવાલ જ રહેતો નથી. અને જે મુક્ત થાય છે તે પૂર્વ સમયે ઉત્પન્ન જ થયો ન હતો. તેથી તે બંધન વિના મુક્ત થયો-એમ માનવું પડશે. આ તો ભીમ ખાય અને શકુનિ સંડાસ જાય એના જેવું થયું. અહીં બૌદ્ધ તરફથી એમ કહેવામાં આવે કે–જ્ઞાન ભલે ક્ષણિક હોય પરંતુ જ્ઞાનક્ષણની પરંપરાત્મક જ્ઞાનસંતતિનો અમે સ્વીકાર કરીએ છીએ. તેથી બદ્ધ-મુક્તવ્યવસ્થાનો લોપ થવાની આપત્તિ નહિ આવે. ચૈત્રીય જ્ઞાનક્ષણ પરંપરા પૂર્વે બદ્ધ હતી અને સાધના દ્વારા શેયાકારકલ્પક વાસનાનો ઉચ્છેદ થવાથી તે જ ચૈત્રીય જ્ઞાનસંતાન મુક્ત =વિશુદ્ધ બનશે. અનુગત Page #171 -------------------------------------------------------------------------- ________________ १४० मुक्तिवादः (१२) 'स्वातन्त्र्यं मुक्तिः' इत्यन्ये । तेषां स्वातन्त्र्यं यदि कर्मनिवृत्तिस्तदा सिद्धान्त एव । ऐश्वर्यं चेत् ? अभिमानाधीनतया संसारविलसितमेव तत् । (१३) प्रकृतितद्विकारोपधानविलये पुरुषस्य स्वरूपेणावस्थानमिति साङ्ख्यः । અતિરિક્ત આત્મદ્રવ્યનો સ્વીકાર કર્યા વિના પણ જે બંધાય છે તે મુક્ત થાય છે આવો નિયમ સંગત થઈ શકે છે. તો આ વાત બરાબર નથી, કારણ કે બૌદ્ધમતાનુસારે જે સતું હોય છે તે નિયમો ક્ષણિક હોય છે. જે ક્ષણિક નથી હોતું તે સત્ નથી હોતું. જ્ઞાનસંતાન તો અનેક ક્ષણો સુધી ચાલતી જ્ઞાનધારાસ્વરૂપ હોવાને લીધે ક્ષણિક ન હોવાથી સત્ નથી. કાલ્પનિક જ્ઞાનસંતતિ દ્વારા બદ્ધમુક્તવ્યવસ્થાનો નિર્વાહ થવો અશક્ય છે. બીજી વાત એ છે કે અતિશયઆધાયકરૂપે જે સહકારી કારણોનો સમૂહ બૌદ્ધ વિદ્વાનોને માન્ય છે તેના દ્વારા જ જો કાર્ય ઉત્પન્ન થઈ જાય તો પછી ક્ષણિક એવી જ્ઞાનસંતતિનો સ્વીકાર કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી. મુક્તિ-સ્વાતન્યસ્વરૂપ (૧૨) સ્વાતંત્ર | કેટલાક દાર્શનિકોનો મત એવો છે કે–સ્વાતન્ય જ મુક્તિ છે. સંસાર અવસ્થામાં મનુષ્ય પરતંત્ર હોય છે. “સર્વ પરવશ ટુદરવું, સર્વમાત્મવાં સુવું' આ ન્યાયને અનુસાર સંસારી જીવમાત્ર અનાદિકાલીન પરતસ્નતાથી :ખી છે, પીડિત છે. આથી શાસ્ત્રોક્ત સાધના દ્વારા પારતન્યને દૂર કરીને સ્વાતન્ય પ્રાપ્ત કરવું એ જ મુક્તિ છે–પરંતુ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જો સ્વાતંત્ર્યનો અર્થ કર્મનિવૃત્તિ માનવામાં આવે તો આ મતનો જૈનસિદ્ધાન્તમાં જ સમાવેશ થઈ જશે, કારણ કે જૈનદર્શનના સિદ્ધાન્તાનુસાર સમગ્ર કર્મોનો ક્ષય એ જ મોક્ષ છે. to | ઉપરોક્ત દોષના ભયથી જો એમ કહેવામાં આવે કે–સ્વાતંત્ર્ય એ સર્વકર્મનિવૃત્તિસ્વરૂપ નથી પણ ઐશ્વર્યસ્વરૂપ છે. આથી અણિમા, મહિમા, લધિમા વગેરે અષ્ટવિધ લબ્ધિ વગેરે સ્વરૂપ ઐશ્વર્યની પ્રાપ્તિ એ જ મોક્ષપ્રાપ્તિ છે–તો આ વાત પણ બરાબર નથી, કારણ કે જીવમાં વાસ્તવિક ઐશ્વર્ય ન હોવાથી આભિમાનિક ઐશ્વર્ય જ માનવું પડશે. અને મુક્ત જીવને ઈશ્વરાભિમાન થશે તો તે મુક્ત કઈ રીતે કહેવાશે? કારણ કે અભિમાન એક પ્રકારનો સંસારનો જ વિલાસ છે, સાંસારિક્તાનું જ એક સ્વરૂપ છે. પ્રકૃતિ અને તેના વિકારોનો વિલય એ જ મુક્તિ-સાંખ્ય (૧૩) પ્રવૃ૦ | સાંખ્યદર્શનનો મત એવો છે કે–પ્રકૃતિ અને તેના વિકારસ્વરૂપ ઉપાધિનો વિલય થયે છતે પુરુષનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન એ જ મોક્ષ છે. આશય એ છે કે સાંખ્યદર્શન અનુસારે પ્રકૃતિ અને પુરુષ આ બે જ કારણનિરપેક્ષ અનાદિ તત્ત્વ છે. આ બન્નેનો સંયોગ અર્થાત્ પરસ્પર ભેદનો અવિવેક =અજ્ઞાન અનાદિકાલીન છે. આ અવિવેક જ સત્ત્વ, રજસ્ અને તમસ આ ત્રણ ગુણોથી અભિન્મસ્વરૂપ પ્રકૃતિના ૨૩ વિકારોને ઉત્પન્ન કરે છે. જે આ પ્રમાણે છે મહતત્ત્વ, અહંકાર, તથા શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, ગંધ નામના પાંચ તન્માત્ર =સૂક્ષ્મભૂત; શ્રોત્ર, આંખ, જીભ, ચામડી, નાક નામની પાંચ જ્ઞાનેન્દ્રિય, વાણી, હાથ, પગ, મલેન્દ્રિય, મૂત્રન્દ્રિય Page #172 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १४१ तत्र स्वरूपावस्थानस्याऽऽत्मरूपस्याऽसाध्यत्वात्, प्रकृत्यादिप्रक्रियायां प्रमाणा भावाच्च । (૨૪) અગ્રિમચિત્તાનુત્યારે પૂર્વચિત્તનિવૃત્તિરિત્યયે, તપિ તુચ્છમ્, અગ્નિમचित्तानुत्पादस्य प्रागभावरूपस्यासाध्यत्वात्, चित्तनिवृत्तेरनुद्देश्यत्वाच्च । નામક પાંચ કર્મેન્દ્રિય, ઉભયેન્દ્રિય મન તથા આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી આ પાંચ મહાભૂત, પ્રકૃતિના આ ૨૩ વિકાર, પ્રકૃતિ અને પુરુષ–આમ કુલ ૨૫ તત્ત્વ સાંખ્યસમ્મત છે. પ્રકૃતિ અને પુરુષમાં અવિવેક થવાને લીધે પ્રકૃતિના પ્રથમ વિકાર મહત્તત્ત્વ અને પુરુષમાં અવિવેક થાય છે. સત્ત્વ, અન્તઃકરણ વગેરે શબ્દોથી પણ મહત્ત્તત્ત્વ ઓળખાય છે અને તે જ કર્તૃત્વ અને કર્તૃત્વનિમિત્તક સર્વ ધર્મોનો આશ્રય બને છે. પુરુષમાં અવિવેક હોવાને લીધે પુરુષમાં મહત્તત્ત્વના બધા ધર્મોનું ભાન =પ્રતિભાસ થાય છે. પુરુષમાં મહત્તત્ત્વના ધર્મોનો આ અવિવેકમૂલક પ્રતિભાસ એ જ પુરુષનું બંધન છે. આ બંધનના કારણે સંસારદશામાં પુરુષ પોતાના સ્વરૂપે અવસ્થિત રહેવાને બદલે મહત્ તત્ત્વના ઔપાધિકસ્વરૂપે અવસ્થિત રહે છે. પરંતુ જ્યારે પ્રકૃતિ અને પુરુષના વિવેકનું ભેદનું જ્ઞાન થશે ત્યારે તે અવિવેકની નિવૃત્તિ થશે. આથી અવિવેકમૂલક પ્રકૃતિના વિકારસ્વરૂપ ઉપાધિનો પણ લય થવાથી પુરુષ ઔપાધિકરૂપથી અલગ પડી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં અવસ્થિત ૨હે છે. પુરુષનું આ સ્વરૂપઅવસ્થાન એ જ પુરુષનો મોક્ષ છે. પરંતુ ગ્રંથકાર શ્રીમદ્જી તેની સમાલોચના કરતાં કહે છે કે પુરુષનું સ્વરૂપાવસ્થાન આત્મસ્વરૂપ છે. અને સાંખ્યસંમત પુરુષ =આત્મા કૂટસ્થ નિત્ય છે. માટે સ્વરૂપઅવસ્થાન પણ નિત્ય થવાને લીધે અસાધ્ય = પ્રયત્નાઽવિષય બનશે. જે અસાધ્ય હોય તે પુરુષાર્થ બની શકે નહીં. તેથી સ્વરૂપઅવસ્થાનાત્મક મુક્તિ પરમપુરુષાર્થ નહીં બની શકે. બીજી વાત એ છે કે પ્રકૃતિ, મહત્ત્તત્ત્વ વગેરેના સંબંધમાં હમણાં જે પ્રક્રિયા બતાવવામાં આવી, તેમાં કોઈ પ્રમાણ નથી. આથી અપ્રામાણિક પ્રક્રિયાના આધારે બંધ અને મોક્ષની વ્યવસ્થા યુક્તિસંગત નહીં થઈ શકે. અગ્રિમચિત્તાનુત્પાદસહિત પૂર્વચિત્તનાશ મુક્તિ-બૌદ્ધ (૧૪) અગ્રિમ૦ । કેટલાક બૌદ્ધ વિદ્વાનોનું કહેવું એમ છે કે–અગ્રિમ ચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વ ચિત્તની નિવૃત્તિ એ જ મુક્તિ છે. કહેવાનો મતલબ એ છે કે ચિત્ત સ્વયં અસ્તિત્વરૂપે બંધન છે અને નાસ્તિત્વરૂપે મોક્ષ છે. પરંતુ અહીં એ ધ્યાન રાખવું કે સામાન્યથી ચિત્તનિવૃત્તિમાત્રને મોક્ષ માની ન શકાય, કારણ કે જ્ઞાનસ્વરૂપ ચિત્ત ક્ષણિક હોવાને લીધે પ્રત્યેક સમયે સંસારદશામાં પણ પૂર્વ ચિત્તની નિવૃત્તિ થતી રહે છે. આથી સંસારદશામાં થનારી ચિત્તનિવૃત્તિમાત્રને મોક્ષ ન કહેતાં અગ્રિમ ચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વચિત્તનિવૃત્તિ મોક્ષસ્વરૂપ છે—આમ કહેવું વધુ ન્યાયસંગત થશે. આવું માનવાથી સંસારઅવસ્થામાં મોક્ષની આપત્તિ નહિ આવે, કારણ કે સંસારી અવસ્થામાં ચિત્તનિવૃત્તિ હોવા છતાં અગ્રિમ ચિત્તની ઉત્પત્તિ ચાલુ હોવાના કારણે અગ્રિમચિત્તઅનુત્પાદવિશિષ્ટ એવી ચિત્તનિવૃત્તિ ગેરહાજરી હોય છે. તદ્દ॰ । પરંતુ મહોપાધ્યાયજી આ મતની સમીક્ષા કરતાં કહે છે કે—આ મત તુચ્છ છે. એનું Page #173 -------------------------------------------------------------------------- ________________ १४२ मुक्तिवादः (१५) आत्महानं मुक्तिरिति चार्वाकः, तन्न, वीतरागजन्मादर्शनन्यायेन नित्यतया सिद्धस्याऽऽत्मनः सर्वथा हातुमशक्यत्वात्, आत्महानस्यानुद्देश्यत्वाच्च । (१६) नित्यनिरतिशयसुखाभिव्यक्तिर्मुक्तिरिति तौतातिताः । तन्नेति કારણ એ છે કે અગ્રિમ ચિત્તના અનુત્પાદનો અર્થ છે અગ્રિમ ચિત્તનો પ્રાગભાવ. પ્રાગભાવ અનાદિ હોવાને લીધે અસાધ્ય = પુરુષપ્રયત્નનો અવિષય છે. આથી અગ્રિમચિત્તના પ્રાગભાવથી ઘટિત ઉપરોક્ત મોક્ષ પણ અસાધ્ય બની જશે. જો કોઈક પ્રકારના ચિત્તના ઉત્પાદકના અભાવ દ્વારા ચિત્તની અનુત્પત્તિ બતાવીને અગ્રિમચિત્તપ્રાગભાવમાં ક્ષેમસાધારણ સાધ્યતા અર્થાત્ પરિપાલ્યતાસ્વરૂપ સાધ્યતાની ઉપપત્તિ કરવામાં આવે તો ઉપરોક્ત દોષનું વારણ થવા છતાં પણ તેને પુરુષાર્થ નહીં માની શકાય, કારણ કે તે ચિત્તનિવૃત્તિ પુરુષપ્રવૃત્તિનું ઉદ્દેશ્ય નથી. જે પુરુષપ્રવૃત્તિનો ઉદ્દેશ્ય હોય તેમાં જ સ્વતઃ પુરુષાર્થતા આવી શકે. આત્મહાનસ્વરૂપ મુક્તિ–ચાર્વાક (૧૫) ડાત્મ | નાસ્તિક શિરોમણિઓની માન્યતા એવી છે કે–શરીર એ જ આત્મા છે. શરીરથી અતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. શરીરસ્વરૂપ આત્માનું અસ્તિત્વ એ જ સંસાર દશા છે. આથી શરીરસ્વરૂપ આત્માનો નાશ એ જ મુક્તિ છે.–પરંતુ નાસ્તિક ચાર્વાકનો આ મત અત્યંત અસંગત છે, કારણ કે જે જે જન્મે છે તે તે સરાગ જ હોય છે. વીતરાગનો જન્મ થતો ક્યાંય દેખાતો નથી. રાગ એ અચરાગપૂર્વક હોય છે. જેમ કે ઘરનો રાગ એ ભોગસુખના રાગપૂર્વક હોય છે. રાગ એ પૂર્વવર્તી રાગનો વ્યાપ્ય હોવાથી સરાગીના આ જન્મનો પ્રથમ રાગ પણ તેની પૂર્વે અન્ય રાગની સિદ્ધિ કરે છે. પરંતુ આ જન્મમાં તો તે રાગ પ્રથમ હોવાથી તે પૂર્વનો રાગ આ જન્મસંબંધી તો સંભવી શક્તો ન હોવાથી ગતજન્મના અંતિમ રાગને પોતાના પૂર્વવર્તીરૂપે સિદ્ધ કરશે. તેનો આશ્રય પૂર્વભવનો આત્મા બનશે, જેનું શરીર નષ્ટ થયેલ છે. આથી પૂર્વજન્મની સિદ્ધિ થશે. તથા આ જ રીતે ગતજન્મનો પ્રથમ રાગ પોતાના પૂર્વવર્તી રાગની સિદ્ધિ કરશે કે જે તેના પૂર્વજન્મનો અંતિમ રાગ હશે. આ રીતે ઉપદર્શિત વીતરાગજન્મઅદર્શન ન્યાયથી શરીરથી ભિન્ન અને નિત્ય એવો આત્મા સિદ્ધ થાય છે. આ રીતે આત્મા નિત્ય સિદ્ધ થાય છે. તેથી તેનો નાશ કોઈ પણ રીતે ઘટી નહીં શકે. તેથી આત્માના નાશસ્વરૂપ મોક્ષને માનવો અસંગત છે. બીજી વાત એ છે કે આત્મહાન અર્થાત્ પોતાનો નાશ કોઈનો ઉદ્દેશ્ય પણ નથી હોતો. પોતાનો નાશ કરવાના ઉદ્દેશથી કઈ વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે ? સર્વ જીવો જીવવાને ઇચ્છે છે. આ રીતે આત્મવિનાશ પુરુષપ્રવૃત્તિનો ઉદ્દેશ્ય જ નથી બનતો તો પછી તેને પરમપુરુષાર્થ કહેવો એ તો અતિસાહસ છે. તે વિવેકસ્વરૂપ ચક્ષુના અભાવને સૂચવે છે. નિત્ય નિરતિશય સુખની અભિવ્યક્તિ = મુક્તિ-મીમાંસક (૧૬) નિત્ય | મીમાંસાદર્શનનો મત એવો છે કે વિષયેન્દ્રિય સંપર્કથી ઉત્પન્ન થવાવાળા સુખથી ભિન્ન સુખ પણ હોય છે કે જે નિત્ય અને નિરતિશય હોય છે. નિરતિશયનો અર્થ એવો છે કે અતિશયથી શૂન્ય, જેથી અધિક બીજું ન હોય, જે સર્વશ્રેષ્ઠ હોય. આવા સુખની અભિવ્યક્તિ Page #174 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १४३ नैयायिकादयः । नित्यसुखे प्रमाणाभावात् । न च 'नित्यं विज्ञानमानन्दं ब्रह्म' (बृ० आ० ३/९/२८ ) इति श्रुतिरेव तत्र प्रमाणम् । न च नित्यसुखे सिद्धे ब्रह्माभेदबोधनं तद्बोधने च नित्यसुखसिद्धिरिति परस्पराश्रय इति वाच्यम् । स्वर्गत्वमुपलक्षणीकृत्य स्वर्गविशेषे यागकारणताबोधवत् सुखत्वमुपलक्षणीकृत्य सुखविशेषे ब्रह्माभेदोपपत्तेः, આવા અનાદિ-અનંત-મહત્તમ સુખનો પ્રત્યક્ષ અનુભવ એ જ મોક્ષ છે. નિત્યસુખ પ્રમાણથી અસિદ્ધ-નૈયાયિક તન્ને॰ । પરંતુ આના વિરોધમાં તૈયાયિક વગેરે વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે નિત્ય સુખની સિદ્ધિમાં કોઈ પ્રમાણ ન હોવાથી તેનાથી ઘટિત મુક્તિ પણ અપ્રામાણિક છે. અપ્રામાણિક પદાર્થથી ઘટિત વસ્તુ પ્રામાણિક કઈ રીતે હોઈ શકે ? મીમાંસક :- નવ નિ। ‘નિત્યં વિજ્ઞાન આનન્દ્ર બ્રહ્મ' આ શ્રુતિ =વેદવચનથી જ નિત્ય સુખની સિદ્ધિ થાય છે, કારણ કે એનાથી નિત્ય એવા આનંદ =નિત્ય સુખ સાથે બ્રહ્મઅભેદનું સાક્ષાત્ પ્રતિપાદન થયેલ છે. નૈયાયિક :- 77 નિત્યસુ॰ । જો નિત્ય સુખ સિદ્ધ થશે તો તેની સાથે બ્રહ્મ =વિશુદ્ધ આત્માના અભેદનું ભાન થશે, કારણ કે પ્રમાણથી અસિદ્ધની સાથે કોઈ વાસ્તવિક વસ્તુનો અભેદ અન્વય થઈ શકતો નથી. પરંતુ નિત્ય સુખની સિદ્ધિ તો નિત્ય બ્રહ્મતત્ત્વ સાથે અભિન્નત્વરૂપે તે ભાસે તો જ થઈ શકે. મતલબ એવો છે કે નિત્ય સુખ જેવી કોઈ ચીજ પ્રમાણથી સિદ્ધ થાય તો નિત્ય એવા બ્રહ્મતત્ત્વ સાથે તેનો અભેદાન્વયબોધ થઈ શકે અને નિત્ય બ્રહ્મતત્ત્વ સાથે સુખનો અભેદાન્વયબોધ થાય તો જ નિત્ય એવા બ્રહ્મતત્ત્વથી અભિન્ન હોવાને લીધે નિત્યસુખની =સુખમાં નિત્યત્વની સિદ્ધિ થઈ શકે. એક બીજાની પ્રસિદ્ધિ = જ્ઞાન માટે પરસ્પરના જ્ઞાનની અપેક્ષા હોવાથી અહીં પરસ્પરાશ્રય દોષ આવશે. આવી સ્થિતિમાં બેમાંથી એકની પણ સિદ્ધિ નહિ થઈ શકે. જ્યાં સુધી સુખમાં નિત્યત્વની સિદ્ધિ નહિ થાય ત્યાં સુધી બ્રહ્મતત્ત્વ સાથે તેનો અભેદાન્વયબોધ નહિ થઈ શકે અને જ્યાં સુધી નિત્યબ્રહ્મતત્ત્વનો સુખ સાથે અભેદાન્વયબોધ નહિ થાય ત્યાં સુધી સુખમાં નિત્યત્વની સિદ્ધિ નહિ થઈ શકે. આથી પરસ્પરાશ્રયતા સ્પષ્ટ જ છે. પરસ્પરાશ્રયને માથે કાંઈ શીંગડા નથી ઉગતા કે જેથી તે રીતે તેની સિદ્ધિ થઈ શકે. સુખત્વને ઉપલક્ષણ બનાવી નિત્ય સુખમાં આત્માનો અભેદાન્વય—મીમાંસક મીમાંસક :- સ્વ । અરે ! આ પરસ્પરાશ્રયને રવાના કરવો એ તો ચપટીનો ખેલ છે. એ પૂર્વે અમે અહીં કેવો અન્વયબોધ માનીએ છીએ ? તે સમજવા એક દૃષ્ટાંતને જરા શાંતિથી સમજી લઈએ. જેમ કે ‘સ્વર્ગામો યનેત' આ વાક્ય દ્વારા યજ્ઞમાં સ્વર્ગની કારણતાનું ભાન થતાં સ્વર્ગત્વઅવચ્છેદેન =સ્વર્ગસામાન્ય =સકલ સ્વર્ગ પ્રત્યે યજ્ઞને કારણ માનતાં દાન-તપ વગેરે દ્વારા મળનારા સ્વર્ગમાં વ્યતિરેક વ્યભિચાર આવવાથી સ્વર્ગત્વને છોડીને વિજાતીય સ્વર્ગત્વને, કે જે સ્વર્ગત્વજાતિનું વ્યાપ્ય છે અને દાનાદિજન્ય સ્વર્ગમાં રહેતું નથી, કાર્યતાવચ્છેદક બનાવી તાદેશ Page #175 -------------------------------------------------------------------------- ________________ १४४ मुक्तिवादः यद्वा नित्यं सुखं बोधयित्वा तत्र ब्रह्माभेदोऽपि विधिनैव बोध्यते । न च वाक्यभेदो, वाक्यैकवाक्यत्वात् । न चानन्दमित्यत्र नपुंसकलिङ्गत्वानुपपत्तिः, छान्दसत्वात् । न चानन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षे प्रतिष्ठितमिति भेदपरषष्ठ्यनुपपत्तिः, 'राहोः शिर' इतिवदभेदेऽपि षष्ठीदर्शनादिति वाच्यम् । आत्मनोऽनुभूयमानत्वेन नित्यसुखस्याप्य વિજાતીયસ્વર્ગ–અવચ્છિન્ન = સ્વર્ગવિશેષ પ્રત્યે યજ્ઞમાં કારણતાનું ભાન થાય છે. અહીં સ્વર્ગ_વાચકપદ એ ઉપલક્ષણ =પરિચાયક હોવાથી સ્વર્ગવને છોડી સ્વર્ગવવ્યાપ્ય જાતિવિશેષને યજ્ઞકાર્યતાઅવચ્છેદક માની શકાય છે. તે જ રીતે ‘નિત્ય વિજ્ઞાનમારૂં વ્રહ્મ' આ વેદવચન દ્વારા સુખની જોડે બ્રહ્મતત્ત્વના અભેદાવ્યબોધનું ભાન થતાં બ્રહ્મતત્ત્વ નિત્ય હોવાથી બ્રહ્મતત્ત્વ સાથે અભેદાન્વય બોધ કરવા માટે અનિત્ય સુખ અયોગ્ય બની જાય છે. તેથી સુખત્વવાચક પદને ઉપલક્ષણ =પરિચાયક બનાવી અનિત્ય સાંસારિક સુખને છોડીને અનિત્યસુખવ્યાવૃત્ત સુખત્વવ્યાપ્ય જાતિવિશેષથી વિશિષ્ટ સુખવિશેષમાં બ્રહ્મતત્ત્વનો અભેદાવ્યબોધ ઘટી શકશે. આ રીતે બ્રહ્મતત્ત્વનો સુખ સાથે અભેદાન્વયબોધ માનવામાં સુખમાં નિયત્વસિદ્ધિની આવશ્યકતા જ નથી રહેતી. તો પછી પરસ્પરાશ્રય દોષનો પગપેસારો કેવી રીતે થશે ? મીમાંસક :- યદ્દા | અથવા એમ પણ કહી શકાય કે ઉપરોક્ત શ્રુતિવાક્ય નિત્ય સુખનો બોધ કરાવી તે જ શ્રુતિવચન નિત્ય સુખમાં બ્રહ્મઅભેદનું પણ ભાન કરાવશે. ઉપદર્શિત શ્રુતિવચન જ બન્ને કાર્ય કરાવશે. તેથી કોઈ પ્રકારના કાલક્ષેપનો પણ અવકાશ નહીં રહે. નૈયાયિક : વ વવ | જો સુખમાં નિયત્વનું પ્રથમ ભાન કરાવી બ્રહ્મતત્ત્વમાં સુખનો અભેદાન્વય બોધ કરવામાં આવે તો નિત્યત્વ અને સુખાભેદ સ્વરૂપ બે પ્રકાર =વિશેષણ અને સુખ અને બ્રહ્મ સ્વરૂપ બે વિશેષ્ય જ્ઞાત થવાને લીધે વાક્યભેદ =વાક્યય દોષ આવશે. બે મુખ્ય પ્રકારતાથી નિરૂપિત બે મુખ્ય વિશેષ્યતાનું ભાન થવું એ જ વાક્યભેદનું લક્ષણ છે. આથી ‘નિત્ય વિજ્ઞાન...” શ્રુતિમાં વાક્યભેદ દોષ દુર્વાર બનશે. વાક્યૂકવાક્યતા સમર્થન મીમાંસક :- વચૈ | ના, વાક્યભેદની અહીં કોઈ શક્યતા નથી. કારણ કે અમે સુખમાં જ નિત્યત્વનું અને બ્રહ્મઅભેદનું ભાન માનીએ છીએ. એક જ મુખ્ય વિશેષ્યમાં સાકાંક્ષ અનેક વિશેષણનું ભાન માનવામાં વાકયૅકવાક્યતા જળવાઈ રહેવાથી વાક્યભેદદોષ નથી રહેતો. સાકાંક્ષ એકાર્યમુખ્યવિશેષ્યક બોધનું નિર્વાહક હોવું તે જ વાકયૅકવાયતા. પરસ્પર સાકાંક્ષ એવા અનેક વિશેષણોનું એક મુખ્ય વિશેષ્યમાં ભાન જે વાક્ય દ્વારા થાય તે વાક્યમાં વાકયૅકવાકયતા રહે છે, જે અહીં અબાધિત હોવાને લીધે વાયભેદ વિલીન થઈ જાય છે. વાકય ભેદાતું નથી, તૂટી નથી જતું. વાક્યની અખંડિતતા અબાધિત રહે છે. નૈયાયિક - 7 To | જો બ્રહ્મ અને આનંદનો અભેદ હોય અર્થાત્ બ્રહ્મ આનંદસ્વરૂપ હોય તો ‘માનન્દો ગ્રંહ્મ' આ રીતે આનન્દ્રપદ પ્રથમ વિભક્તિવાળું હોવું જોઈએ, કારણ કે આનંદશબ્દ Page #176 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १४५ नुभवप्रसङ्गात्, सुखमात्रस्य स्वगोचरसाक्षात्कारजनकत्वनियमात् । न चाऽऽत्माभिन्नतया सुखमनुभूयत एव, सुखत्वं तु तत्र नानुभूयते देहात्माभेदभ्रमवासनादोषात्, आत्यन्तिकदुःखोच्छेदरूपव्यञ्जकाभावाद्वा । यत्तु सुखानुभवसामग्र्या एव सुखत्वानुभवसामग्रीत्वमिति नोक्तोपपत्तिरिति, तत् न, सुखविशेष्यक જયારે ગુણવાચક હોય ત્યારે પુંલિંગમાં જ આવે. પરંતુ તે અહીં નપુંસકલિંગમાં છે. તેથી ફલિત થાય છે કે આનન્દ્રપદ અહીં ગુણવાચક નથી પરંતુ ગુણિવાચક છે. અર્થાત્ બ્રહ્મ આનંદસ્વરૂપ નથી પરંતુ આનંદવાનું છે. તેથી બ્રહ્મ અને આનંદ વચ્ચે ભેદ સિદ્ધ થવાને લીધે બન્ને વચ્ચે અભેદાન્વય નહીં થઈ શકે. અમેદાન્વય કરવો હોય તો ‘કાનન્ધો થ્રહ્મ'આ રીતે આનન્દપદનો પુલિંગમાં પ્રયોગ જોઈએ. મીમાંસક :- | ભાગ્યશાળી ! લૌકિક શાસ્ત્રોના નિયમો વૈદિક શાસ્ત્રોમાં લાગુ પડતા નથી. આ માટે પાણિનિએ પણ ‘વ્યત્યયો વેલમ્' આવું સ્વતંત્ર સૂત્ર બનાવેલ છે. તેથી આનંદશબ્દ નપુંસકલિંગવાળો હોવા છતાં તેને ગુણવાચક માની શકાય છે. આથી બ્રહ્મ અને આનંદ વચ્ચે અભેદાન્વય બોધ સુરક્ષિત રહેશે. નૈયાયિક :- જો બ્રહ્મ અને આનંદ વચ્ચે અભેદ હોય તો ‘કાનન્દ્ર બ્રહ્મળો | તત્ત્વ મોક્ષે પ્રતિષ્ઠિત' અર્થાત્ “આનંદ એ બ્રહ્મતત્ત્વનો ધર્મ છે કે જે મોક્ષમાં પ્રતિષ્ઠિત છે.' અહીં ભેદપરક ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયેલ છે તે નહિ ઘટે. જે બે પદ વચ્ચે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ હોય છે તે બે પદના અર્થમાં જરૂર ભેદ હોય છે. જેમ “ચૈત્રનું ધન” અહીં ચૈત્ર અને ધન વચ્ચે ભેદ રહેલો છે. તે જ રીતે ‘આનંદ બ્રહ્મનો ધર્મ છે.' અહીં પણ બ્રહ્મ અને આનંદ વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. તે બે વચ્ચે અભેદ માનવામાં આવે તો ભેદબોધક ષષ્ઠી વિભક્તિ અનુપપન્ન બની જાય. મીમાંસક - રાહો | જે બે પદ વચ્ચે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયેલો હોય તે બે પદના અર્થ વચ્ચે ભેદ જ હોય આવી કોઈ રાજાજ્ઞા નથી. જે બે પદાર્થ વચ્ચે અભેદ હોય તેના વાચક પદો વચ્ચે પણ ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ દેખાય છે. જેમ કે ‘ાદોઃ શિઅર્થાત્ “રાહુનું માથું.' રાહુ એ હકીકતમાં માથાથી કોઈ અલગ ચીજ નથી. રાહુ મસ્તકસ્વરૂપ જ છે. મસ્તકથી અભિન્ન હોવા છતાં જેમ રાહુનું માથું એવો ષષ્ઠીવિભક્તિથી ઘટિત પ્રયોગ થાય છે તેમ આનંદ અને બ્રહ્મ વચ્ચે અભેદ હોવા છતાં પણ એવો છઠ્ઠી વિભક્તિવાળો વાક્યપ્રયોગ થઈ શકે છે. છઠ્ઠી વિભક્તિનો અર્થ માત્ર સંબંધ છે, નહિ કે ભેદ સંબંધ કે અભેદ સંબંધ. આથી બ્રહ્મ અને નિત્ય આનંદ વચ્ચે અભેદ અબાધિત છે. નિત્ય અને ઉત્કૃષ્ટ એવો આનંદ મોક્ષમાં અભિવ્યક્ત થાય છે. માટે મુક્તિ એ નિત્ય નિરતિશય આનંદની અભિવ્યક્તિસ્વરૂપ છે—એવું માનવું બરોબર છે. નિત્યસુખાભિવ્યક્તિને મુક્તિ માનવામાં વિપદા નૈયાયિક :- સુખને એકાંતે નિત્ય માનવામાં આવે અને આત્માથી એકાંતે અભિન્ન માનવામાં આવે તો સંસારઅવસ્થામાં આત્માનો અનુભવ થાય છે તે કારણસર નિત્ય સુખનો પણ Page #177 -------------------------------------------------------------------------- ________________ १४६ मुक्तिवादः दुःखाभावत्वादिप्रकारकभ्रमदशायां सुखत्वाननुभवादिति वाच्यम्, आत्मसुखयोरभेदे सुखत्वस्यात्मत्वतुल्यव्यक्तिकत्वेनात्मत्वान्यजातित्वासिद्धेः । किञ्च दुःखमप्येवं सुखं स्यात्, 'सर्वं खलु इदं ब्रह्म' इति श्रुत्या आनन्दमयब्रह्माऽभेदबोधनात्, सुखत्वेनाननुभवस्य चोक्तरीत्योपपत्तेः । અનુભવ પણ થવો જોઈએ. આત્મા અને નિત્ય સુખ મિથઃ અભિન્ન હોવાથી આત્માનો સાક્ષાત્કાર થતાં નિત્ય સુખનો સાક્ષાત્કાર થવો ન્યાયપ્રાપ્ત છે. સર્વ સુખ પોતાના સાક્ષાત્કારના જનક હોય છે આવો નિયમ હોવાથી નિત્ય સુખની અભિવ્યક્તિ =અનુભૂતિ સર્વદા થવી જોઈએ. સુખ–ાનવગાહી સુખાનુભવ–મીમાંસક મીમાંસક :- આત્મા નિત્ય સુખથી અભિન્ન હોવાને લીધે આત્માનુભવ સમયે આત્માથી અભિન્ન એવા સુખનો પણ અનુભવ થાય છે જ. પરંતુ આત્માથી અભિન્ન નિત્ય સુખમાં સુખત્વનું ભાન નથી થતું. આનું કારણ એ છે કે સંસારી જીવોમાં શરીર અને આત્મામાં અભેદનો ભ્રમ દુઃખાનુભવ કરાવે છે. એથી હું દુઃખી છું એવું ભાન સંસારી જીવોને થાય છે. અભેદભ્રમના સંસ્કાર જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી આત્માનો અનુભવ થવા છતાં પણ તેમાં સુખત્વનું ભાન થતું નથી. પ્રતિબન્ધક હોય ત્યાં સુધી કાર્ય કેવી રીતે થઈ શકે ? અથવા એમ પણ કહી શકાય કે નિત્ય સુખ તો સર્વદા સન્નિહિત જ છે. પરંતુ તેના વ્યંજકની ગેરહાજરી હોવાના લીધે સુખત્વનો અનુભવ થતો નથી. તેનું વ્યંજક છે આત્યંતિક દુ:ખવિનાશ. સંસારદશામાં દુ:ખમાં સબડતા જીવમાં આત્યંતિક દુ:ખધ્વંસ કયાંથી સંભવે ? એક દુ:ખ જાય ત્યારે બીજા અનેક દુ:ખોની પરંપરા તૈયાર જ હોય છે. જ્યારે ભવિષ્યમાં એક પણ દુઃખ આવવાનું નહીં હોય એવી અવસ્થામાં એ જીવમાં રહેલ દુઃખધ્વંસ નિત્ય સુખને વ્યક્ત કરશે. ત્યારે તેમાં સુખત્વનો અનુભવ કરવા જીવ સમર્થ બને છે. યત્ત | અહીં એવી શંકા થાય કે–સુખના અનુભવની સામગ્રી એ જ સુખત્વના અનુભવની સામગ્રી છે. એથી સંસારી અવસ્થામાં આત્માનો અનુભવ થતાં અનુભૂયમાન નિત્ય સુખમાં સુખત્વનું ભાન પણ અવશ્ય થઈ જ જશે. માટે આત્માથી અભિન્ન નિત્ય સુખ અનુભવાતું હોવા છતાં તેમાં સુખત્વનું ભાન દોષના કારણે અથવા વ્યંજકઅભાવના લીધે સંસારદશામાં નથી થતું આ વાત અનુપપન્ન બની જશે. તો આ બરાબર નથી, કારણ કે સુખમાં જ જયારે દુઃખાભાવત્વનો ભ્રમ થાય ત્યારે અર્થાત્ સુખ જયારે દુઃખાભાવસ્વરૂપે ભાસે ત્યારે સુખમાં સુખત્વનું ભાન નથી થતું. માટે સુખ અને સુખત્વ-બન્નેના સાક્ષાત્કારની સામગ્રી એક જ છે. આ નૈયાયિક માન્યતા બરાબર નથી. માટે નિત્ય નિરતિશય સુખની અભિવ્યક્તિને મુક્તિ માનવી યુક્ત છે. નૈયાયિક :- ગાત્મસુo | મીમાંસક મહાશય ! તમારી આ વાત બરાબર નથી, કારણ કે આત્મા અને સુખને અભિન્ન માનવામાં આવે તો આત્મત્વ જાતિ અને સુખ– જાતિ પણ પરસ્પર અભિન્ન થઈ જવાને લીધે આત્મત્વથી ભિન્ન સખત્વજાતિ જ અસિદ્ધ બની જશે. વ્યક્તિઅભેદ એ જાતિબાધક છે. જે બે ધર્મોના આશ્રમમાં અભેદ જ હોય તે બન્ને જાતિ બની શકે. પરંતુ બેમાંથી એક જ જાતિ બની શકે. જેમ ઘટત્વના આશ્રયથી અભિન્નમાં રહેવાને લીધે કલશત્વ જાતિ નથી Page #178 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १४७ 'सिद्धार्थत्वेन नेयं श्रुतिः स्वार्थे प्रमाणमिति चेत् ? प्रकृतेऽपि तुल्यम् । किञ्च सुखत्वानुभवसामान्ये न मिथ्याज्ञानवासना दोषः, अनित्यसुखेऽपि सुखत्वाननुभवप्रसङ्गात्, किन्तु नित्यसुखत्वानुभवे आत्मनि सुखत्वानुभवे चेति गौरवम् । तस्मात् 'आनन्दं ब्रह्म' इति मत्वर्थीयाऽच्प्रत्ययान्तेनानन्दवत्त्वं बोध्यते, न तु तदभेद इति । તેમ આત્મત્વના આશ્રયથી અભિન્ન આશ્રમમાં રહેવાને લીધે સુખ સ્વતંત્ર જાતિ સિદ્ધ નહીં થઈ શકે. બીજી વાત એ છે કે આ રીતે માનવામાં તો દુ:ખ પણ સુખ બની જશે, કારણ કે ‘સર્વ નું રૂટું બ્રહ્મ' આ શ્રુતિ દ્વારા સર્વ અંતર્ગત દુઃખ પણ બ્રહ્મસ્વરૂપ સિદ્ધ થાય છે કે જે બ્રહ્મ સુખાત્મક છે. અહીં એવી શંકા થાય કે દુઃખ એ સુખસ્વરૂપ હોય તો દુ:ખનો દુઃખત્વસ્વરૂપે જ અનુભવ કેમ થાય છે? સુખત્વરૂપે અનુભવ કેમ થતો નથી?–તો એનું સમાધાન એવું આપી શકાય છે કે દુઃખ એ સુખથી અભિન્ન હોવાથી દુઃખના અનુભવ વખતે દુ:ખાભિન્ન સુખ પણ અનુભવાય જ છે. સુખત્વનો તેમાં અનુભવ ન થવાનું કારણ એ છે કે દેહાત્માના અભેદ ભ્રમના સંસ્કારસ્વરૂપ દોષ ઉપસ્થિત છે. તેથી દુ:ખને સુખસ્વરૂપ માનવું પડશે. મીમાંસક :- સિદ્ધo | ‘સર્વ રવતુ રૂદ્ર વ્રä' આ શ્રુતિ સિદ્ધાર્થપરક છે. અર્થાત્ વિધ્યર્થથી નિરાકાંક્ષ એવા અર્થની પ્રતિપાદક છે. માટે સર્વની સાથે બ્રહ્મના અભેદ સ્વરૂપ પોતાના અર્થના પ્રતિપાદન કરવામાં તે શ્રુતિ પ્રમાણ નથી. માટે સર્વાન્તર્ગત દુઃખને સુખસ્વરૂપ થવાની આપત્તિને અવકાશ નહીં રહે. નૈયાયિક :- પ્રશ્ન | તો પછી “નિત્યં વિજ્ઞાનમાનદ્ વ્રહ્મ' આ શ્રુતિને પણ સિદ્ધાર્થપરક માની શકાય છે, કારણ કે તે પણ વિધ્યર્થથી નિરાકાંક્ષ એવા અર્થની પ્રતિપાદક છે. શ્રુતિ તો વિધિઅર્થમાં પ્રમાણ હોવાથી નિત્ય સુખમય બ્રહ્મ અર્થના પ્રતિપાદન કરવામાં ઉપરોક્ત શ્રુતિને પ્રમાણ નહીં કહેવાય. આથી નિત્ય સુખની સિદ્ધિ દુર્લભ બની જશે. તો પછી નિત્ય નિરતિશય સુખની અભિવ્યક્તિને મુક્તિ કઈ રીતે કહી શકાશે ? મીમાંસકમતમાં ગૌરવ–નૈયાયિક જિગ્નેo | બીજી વાત એ છે કે જો નિત્ય સુખનો સ્વીકાર કરવામાં આવે અને બ્રહ્મતત્ત્વને સુખસ્વરૂપ માનવામાં આવે તો સવાલ એ ઉપસ્થિત થાય છે કે મિથ્યાજ્ઞાનની વાસના કોની પ્રતિબંધક બનશે ? કોઈ પણ સુખ–પ્રકારક અનુભવ =સાક્ષાત્કાર પ્રત્યે તો તેને પ્રતિબંધક માની નહીં શકાય, કારણ કે તેમ માનવામાં આવે તો સંસારદશામાં અનિત્ય સુખમાં પણ સુખત્વનો સાક્ષાત્કાર નહીં થઈ શકે. મિથ્યાજ્ઞાનના સંસ્કાર સ્વરૂપ ઉપસ્થિત પ્રતિબંધકના પ્રતિબધ્ધતાઅવચ્છેદકસ્વરૂપ સુખ–સાક્ષાત્કારત્વથી આક્રાન્ત હોવાના લીધે મિથ્યાજ્ઞાનીઓને અનિત્ય સુખમાં સુખત્વનો સાક્ષાત્કાર નહીં થઈ શકે. તેથી સુખ–પ્રકારસાક્ષાત્કારને છોડીને નિત્યસુખ–સાક્ષાત્કાર પ્રત્યે અને આત્મામાં સુખ–પ્રકારક અનુભવ પ્રત્યે મિથ્યાજ્ઞાનસંસ્કારને પ્રતિબંધક માનવા પડશે. તો જ “સંસારદશામાં નિત્યસુખત્વનું ભાન નથી થતું–તેની સંગતિ થઈ શકશે અને આત્મામાં સુખને બદલે સુખત્વનું ભાન નથી થતું તેની પણ ઉપપત્તિ થઈ શકશે. પરંતુ Page #179 -------------------------------------------------------------------------- ________________ १४८ मुक्तिवादः एतेन अविद्यानिवृत्तौ विज्ञानसुखात्मकः केवलात्माऽपवर्गेऽस्तीति वेदान्तिमतं निरस्तम्, ज्ञानसुखात्मकब्रह्मणो नित्यत्वे मुक्तसंसारिणोरविशेषापातात्, तादृशात्मनः આ રીતે દ્વિવિધ પ્રતિબધ્ય-પ્રતિબન્ધકભાવને સ્વીકારવાનું ગૌરવ મીમાંસકમતમાં દુર્વાર બનશે. માટે બ્રહ્મને આનન્દસ્વરૂપ માનવાના બદલે આનંદવાન્ =આનંદાશ્રય માનવામાં લાઘવ છે. આથી જ ‘માનન્દ્ર વ્રહ્મ' અહિં મવર્ગીય અન્યૂ પ્રત્યય આનંદપદને લગાડવામાં આવેલ છે. માટે બ્રહ્મતત્ત્વ આનંદવાન છે, નહીં કે આનંદસ્વરૂપ =આનંદાડભિન્ન–આમ સિદ્ધ થાય છે. આથી નિત્ય નિરતિશય સુખની અભિવ્યક્તિને મુક્તિ નહીં માની શકાય આ પ્રમાણે મીમાંસક પ્રત્યે નૈયાયિકનું કહેવું છે. કેવલ આત્મસ્વરૂપ મુક્તિ–વેદાન્તી વેદાન્તી : જીતેન | અવિદ્યાની નિવૃત્તિ થયા બાદ જ્ઞાન-સુખસ્વરૂપ કેવળ આત્મા જ અપવર્ગ =મોક્ષ છે. આશય એ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અને સુખસ્વરૂપ છે. તેમ જ એકાન્ત નિત્ય છે. એકમાત્ર આત્મતત્ત્વની જ પારમાર્થિક સત્તા છે. આત્મા અનાદિકાળથી અવિદ્યાથી ઉપહિત છે. અવિદ્યાનો અર્થ છે માયા–અજ્ઞાન કે જે સત્ત્વ, રજસ, તસમ્ આ ત્રણે ગુણોથી અભિન્ન છે. તે ત્રિકાલઅબાધ્યરૂપમાં સતું નથી તથા શશશૃંગ વગેરેની જેમ કામાત્રથી અસંબદ્ધસ્વરૂપ સર્વથા અસતું પણ નથી. આત્માની જેમ સત્ રૂપે કે શશશૃંગ વગેરેની જેમ અસત્ રૂપે નિર્વાચ્ય ન હોવાથી અનિર્વચનીય છે. તે અવિદ્યાના કારણે જ આત્માના નિત્યજ્ઞાનસુખાત્મક વાસ્તવિક સ્વરૂપનો બોધ ન થતાં તેના અવાસ્તવિક નામાદિસ્વરૂપે જગતનો બોધ થાય છે. આ રીતે અવિદ્યાસ્વરૂપ ઉપાધિ એ જ આત્માનું બંધન છે, આ બંધનના કારણે જ આત્મા બધા કુકર્મોનું ભાજન બને છે. જ્યારે પુણ્યપુંજના પરિપાકથી સદ્ગુરુનો સત્સંગ થયા બાદ તેમની કૃપાપૂર્વક વેદાન્તઉપદેશથી આત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપનો બોધ થશે ત્યારે અવિદ્યાની નિવૃત્તિ થવાથી જ્ઞાન-સુખમય કેવળ આત્મા જ અવસ્થિત રહેશે. આત્માની આ સ્થિતિ જ તેની મોક્ષકાલિક સ્થિતિ બનશે. નૈયાયિક :- નિરસ્ત જ્ઞo | આ વાત બરાબર નથી, કારણ કે જ્ઞાનસુખાત્મક બ્રહ્મસ્વરૂપ આત્મા જ જો મોક્ષ હોય તો મુક્ત અને સંસારીમાં કોઈ ભેદ નહીં રહે. આનું કારણ એ છે કે ઉપર્યુક્ત મુક્તિ નિત્ય હોવાને લીધે સંસારદશામાં પણ રહેશે. તેથી સંસારી જીવને મુક્તથી ભિન્ન કહેવું અસંભવ બની જશે. આથી મોક્ષપુરુષાર્થનો પણ ઉચ્છેદ થવાની આપત્તિ આવશે, કારણ કે જ્ઞાન-સુખાત્મક બ્રહ્મસ્વરૂપ આત્મા નિત્ય હોવાના લીધે કૃતિ =પુરુષપ્રયત્નથી સાધ્ય નથી. જે નિત્ય છે તેની ઉત્પત્તિ માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા ન હોવાથી મોક્ષ અપુરુષાર્થ બની જશે. પુરુષની અભિલાષાનો વિષય મોક્ષ નહીં બની શકે. અહીં જો વેદાન્તી તરફથી એમ કહેવામાં આવે કે ફક્ત ઉપરોક્ત આત્મા એ જ મોક્ષ નથી પરંતુ અવિદ્યાનિવૃત્તિસ્વરૂપ ઉપરોક્ત આત્મા મોક્ષ છે. આત્માને અનાદિ કાળથી જે અવિદ્યા વળગેલી છે તેની નિવૃત્તિ આત્માસ્વરૂપ જ છે અને તે પુરુષાર્થ બની શકે છે. તેથી આત્મત્વન આત્મા ભલે કૃતિસાધ્ય ન હોય પરંતુ આત્માસ્વરૂપ અવિદ્યાનિવૃત્તિને પુરુષાર્થ માનવામાં કોઈ બાધ નથી. તે પુરુષપ્રયત્નથી સાધ્ય જ છે. તેમ જ સંસારદશામાં અવિદ્યાની Page #180 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १४९ कृत्यसाध्यत्वाच्च । न चाविद्यानिवृत्तिरेव पुरुषार्थः, अविद्याया असत्त्वेन नित्यनिवृत्तत्वात्, अनिर्वचनीयतायाश्चाऽनिर्वचनीयत्वादिति ।। (१७) अत्रोच्यते - कृतत्स्नकर्मक्षय एव मुक्तिः , तस्यैवानेकान्तभावनाजनिततत्त्वज्ञानोपबृंहितशैलेशीकरणरूपप्रयत्नसाध्यत्वात् । न च भोगादेव कर्मक्षयः तत्त्वज्ञानादपि कायव्यूहद्वारा तत्तच्छरीरोपभोग्य-कर्मोपभोगेनैवादृष्टक्षयाभ्युपगमादिति वाच्यम् । दृष्टविपरीतकल्पनप्रसङ्गात्, मनुजादिशरीरसत्त्वे शूकरादिशरीरानुत्पत्तेः भोगतत्त्वज्ञानादीनामेकशक्तिमत्त्वेन कर्मनाशकत्वौचित्यात् । उपभोगादेव कर्मक्षयेऽपरकर्मनिमित्तव्यापारात् प्रचुरतरकर्मार्जनेऽनिर्मोक्षप्रसङ्गाच्च । तत्त्वज्ञानस्य त्वागामि નિવૃત્તિ ન હોવાથી સંસારીને મુક્ત કહેવાની આપત્તિ પણ નહીં આવે–તો આ વાત બરાબર નથી, કારણ કે અવિદ્યા પરમાર્થથી અસતું હોવાથી શશવિષાણની જેમ નિત્ય નિવૃત્ત છે. તેથી ન તો અવિદ્યાનિવૃત્તિ પુરુષપ્રયત્નથી સાધ્ય બનશે કે ન તો મુક્તિસ્વરૂપ બનશે. જે વાસ્તવિક હોય તેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવાનો હોય. અવિદ્યા તો કલ્પિત છે. તેથી તેની નિવૃત્તિ પ્રયત્નસાધ્ય કેવી રીતે બને? અવિદ્યા સત્ પણ નથી અને અસતું પણ નથી પરંતુ અનિર્વચનીય છે. આ વેદાન્તીની માન્યતા પણ નિર્મુલ છે, કારણ કે અનિર્વચનીયતાની વ્યાખ્યા થવી જ મુશ્કેલ છે. અવિદ્યાગત અનિર્વચનીયતા પણ અનિર્વચનીય હોવાથી કેવા સ્વરૂપે અવિદ્યાની નિવૃત્તિ થવી ? એ અદ્યાવધિ અનિર્ણિત જ છે અને રહેશે. આથી વેદાન્તીસંમત મુક્તિ પણ અસંગત છે–એમ ફલિત થાય છે. | સર્વકર્મક્ષય =મુક્તિ-સ્યાદ્વાદી (૧૭) સ્યાદ્વાદી :- અત્રો | વાસ્તવમાં તો સકલ કર્મનો ક્ષય એ જ મુક્તિ છે. એ જ પરમ પ્રયોજન છે. અનેકાંત ભાવનાથી ઉત્પન્ન થયેલ તત્ત્વજ્ઞાનથી પરિપકવ બનેલ શૈલેશીકરણસ્વરૂપ આત્મપ્રયત્નથી સર્વકર્મક્ષય સાધ્ય હોવાના લીધે તે પરમ પુરુષાર્થ બની શકે છે. ચાર ઘાતિ કર્મનો ક્ષય થવાથી ૧૩મા ગુણસ્થાનકે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જીવનના અંતે શેલેષીકરણ દ્વારા બાકીના ચાર અઘાતિ કર્મોનો નાશ થાય છે. શૈલેશીકરણ એ તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠા સ્વરૂપ છે. તેથી કહી શકાય કે અંતે તત્ત્વજ્ઞાનથી સર્વ કર્મોનો નાશ થાય છે. નૈયાયિક :- ૧ ૨ મો | વાસ્તવમાં ભોગવવાથી જ કર્મનો ક્ષય થાય છે. કર્મોને ભોગવ્યા વિના આત્માને કર્મોથી છુટકારો મળી શકતો નથી. તત્ત્વજ્ઞાનથી પણ જે કર્મક્ષયની વાત શાસ્ત્રમાં આવે છે તેનો અર્થ પણ એવો જ છે કે યોગી તત્ત્વજ્ઞાનના પ્રભાવથી એક સાથે ડુક્કર, ખચ્ચર, મચ્છર વગેરે અનેક શરીરની રચના કરે છે જેને શાસ્ત્રીય પરિભાષામાં કાયવૂહ કહે છે. આ કાયવૂહ દ્વારા ડુક્કર, ખચ્ચર વગેરેના શરીરથી ભોગવી શકાય તેવા કર્મોને જીવ ભોગવે છે. આ રીતે તે તે શરીરયોગ્ય કર્મોને ભોગવીને જ જીવના કર્મોનો નાશ થાય છે. આથી તત્ત્વજ્ઞાન થયા પછી પણ કાવ્યબૃહ દ્વારા બાકીના કર્મોને ભોગવવાથી જ કર્મનો ક્ષય થાય છે–એવું અમે માનીએ છીએ. માટે જ્ઞાનયોગથી કર્મક્ષય અમને મંજૂર નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ १५० मुक्तिवादः कर्मानुत्पाद इव सञ्चितकर्मनाशेऽपि सामर्थ्यम्, यथा भाविशीतस्पर्शानुत्पादसमर्थस्योष्णस्पर्शस्य पूर्वशीतस्पर्शनाशेऽपीति नाऽनिर्मोक्षः । तस्याञ्च दशायां परमानन्दार्थितयैव प्रवृत्तिः । (१८) यद्वा कर्मक्षयद्वारा ज्ञानक्रियासाध्यः परमानन्द एव मुक्तिः । न हि કાયવ્હકલ્પના અપ્રામાણિક સ્યાદ્વાદી - દ્રષ્ટo | એક સાથે એક જીવને એક ઔદારિક શરીર હોય તેમ દેખાય છે. તેથી યોગી પુરુષ અનેક ભવોમાં ભોગવી શકાય તેવા કર્મોને માત્ર એક જ ભવમાં ભોગવવા એક સાથે અનેક શરીરની રચના કરે છે એવી કલ્પના કરવી તે દષ્ટથી વિપરીત કલ્પના છે. પ્રત્યક્ષાનુસારેપ્રમાણાનુસારે કલ્પના કરવી ઉચિત કહેવાય. તથા જીવ પોતાનો માનવદેહ જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી ડુક્કર, ખચ્ચર વગેરેના શરીરની ઉત્પત્તિ થઈ ન શકે, કારણ કે પૂર્વતન માનવદેહ એ ભૂંડશરીર વગેરેનો પ્રતિબંધક છે. માટે યોગી તત્ત્વજ્ઞાન વગેરેના મહિમાથી કાયવૂહ =વિજાતીય દેહસમૂહની રચના કરે છે તે વાત વ્યાજબી નથી. વસ્તુસ્થિતિ એવી છે કે કયારેક પ્રાયશ્ચિત વગેરે દ્વારા પણ તે કર્મોનો નિકાલ કરે છે. માટે ભોગ, તત્ત્વજ્ઞાન, પ્રાયશ્ચિત્ત વગેરેમાં એક શક્તિવિશેષની કલ્પના કરવી જરૂરી છે. તેથી એક શક્તિમત્ત્વન =શક્તિવિશેષવિશિષ્ટ હોવા રૂપે ભોગ, તત્ત્વજ્ઞાન વગેરેને કર્મનાશક માનવા ઉચિત છે. જો ભોગથી જ કર્મનો નાશ માનવામાં આવે તો તે તે કર્મોને ભોગવતાં પૂર્વસંચિત કર્મસ્વરૂપ નિમિત્તના વ્યાપારથી નવા નવા પ્રચુર કર્મોની ઉત્પત્તિ થયે રાખશે. આ રીતે તો જીવનો ક્યારેય મોક્ષ નહિ થાય. અનાદિકાળથી દરેક જીવો કર્મોને પ્રત્યેક સમયે ભોગવે છે જ, છતાં બધા જીવોનો કર્મોથી છૂટકારો નથી થયો એ હકીકત છે. માટે માત્ર ભોગવવાથી જ કર્મનો નિકાલ થાય છે એમ માનવું યોગ્ય નથી. નૈયાયિક :- સામાન્ય જીવો કર્મોને ભોગવતાં ભલે નવાં કર્મ બાંધે. પરંતુ યોગી પુરુષ કાયલૂથી કર્મોને ભોગવશે તો પણ નવા કર્મોને ભેગાં નહિ કરે, કારણ કે તેના તત્ત્વજ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે જૂના કર્મ ભોગવવા છતાં નવા કર્મ ઉત્પન્ન થવા ન દે. આ જ યોગીના તત્ત્વજ્ઞાનનો મહિમા છે. સ્યાદ્વાદી :- તત્ત્વ | તત્ત્વજ્ઞાનમાં જેમ આગામી કર્મની ઉત્પત્તિને અટકાવવામાં સામર્થ્ય છે, તેમ પૂર્વે ભેગાં કરેલા કર્મોનો નાશ કરવાની પણ તાકાત છે. જે રીતે ઉષ્ણ સ્પર્શમાં નવા શીત સ્પર્શની ઉત્પત્તિને અટકાવવાનું સામર્થ્ય છે તેની સાથે સાથે જૂના શીત સ્પર્શનો નાશ કરવાનું પણ સામર્થ્ય છે. તે જ રીતે ઉપરોક્ત વાત સંગત થઈ શકે છે. માટે માત્ર ભોગવવાથી જ કર્મનાશ થાય છે–એવું માનવું અસંગત છે. તત્ત્વજ્ઞાનથી પણ કર્મનો ક્ષય થઈ શકે છે. માટે મોક્ષ નહીં થવાની આપત્તિને અવકાશ નથી રહેતો. આથી મોક્ષને ઉદ્દેશીને પ્રવૃત્તિનો ઉચ્છેદ પણ નહીં થાય. મોક્ષ અવસ્થામાં પરમાનંદના અર્થીપણાથી જ જીવની પ્રવૃત્તિ થાય છે. મુક્તિ પરમાનન્દસ્વરૂપ–જૈન (૧૮) યદ્દા | અથવા એમ પણ કહી શકાય કે મોક્ષ પરમાનન્દસ્વરૂપ જ છે. મોક્ષનું Page #182 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १५१ सुखेच्छां विना प्रवृत्तिः सम्भवति प्रेक्षावताम्, चिकित्सादावपि दुःखध्वंसनियतसुखार्थितयैव प्रवृत्तेः । न चैवं सुखस्थलेऽपि दुःखाभावार्थितयैव प्रवृत्तिरित्यविनिगमः, तत्र दुःखध्वंसस्यानावश्यकत्वात्, तदत्यन्ताभावादेरसाध्यत्वात् । किञ्च दुःखाभावदशायां 'सुखं नास्तीति ज्ञानं प्रवृत्तिप्रतिबन्धकम्, सुखहानेरनिष्टत्वेन बलवदनिष्टाननुबन्धित्वस्य प्रतिसन्धातुमशक्यत्वात् । न च रागान्धतया पारदार्ये दुःखानुबन्धाप्रति કારણ તો જ્ઞાન અને ક્રિયા છે. સમ્યફ જ્ઞાન અને ક્રિયા કર્મક્ષય દ્વારા પરમાનન્દસ્વરૂપ મુક્તિને ઉત્પન્ન કરે છે. કર્મક્ષય એ દ્વાર છે અને સમ્યક જ્ઞાન અને ક્રિયા એ દ્વારી =વ્યાપારી છે. જો મોક્ષને પરમાનન્દસ્વરૂપ ન માનવામાં આવે પરંતુ દુઃખäસસ્વરૂપ માનવામાં આવે તો વિવેકી મુમુક્ષુની સંન્યાસ વગેરેમાં પ્રવૃત્તિ જ નહીં થઈ શકે, કારણ કે સુખની ઇચ્છા વિના બુદ્ધિશાળી જીવોની પ્રવૃત્તિ થતી નથી જ. વિવિ. | અહીં એવી શંકા થાય કે–“જે રીતે રોગમૂલક દુ:ખની નિવૃત્તિ માટે ચિકિત્સા વગેરેમાં પ્રવૃત્તિ થાય છે તે જ રીતે સાંસારિક દુ:ખોની નિવૃત્તિ માટે મોક્ષમાં પ્રવૃત્તિ થઈ શકે છે. આથી મોક્ષમાં સુખ ન માનવામાં આવે તો પણ મોક્ષલક્ષી પ્રવૃત્તિનો વિવેકી મુમુક્ષુ ત્યાગ નહીં કરે.” તો આ બરાબર નથી. કારણ કે ચિકિત્સા વગેરેમાં પણ જે પ્રવૃત્તિ થાય છે તે રોગજન્ય દુ:ખની નિવૃત્તિ થયે છતે અવયંભાવી ભાવી સુખ મળવાની આશાથી જ થાય છે. તેથી મોક્ષમાં સુખ માનવામાં ન આવે તો મુમુક્ષુની પ્રવૃત્તિનો ઉચ્છેદ થવાની આપત્તિ જડબેસલાક બની જશે. ર વૈo | “જો ચિકિત્સાસ્થળે દુઃખનિવૃત્તિના બદલે સુખની પ્રાપ્તિની આશાથી પ્રવૃત્તિ થાય છે એવું માનવામાં આવે તો સુખપ્રાપ્તિસ્થળમાં પણ કહી શકાય કે ત્યાં દુઃખાભાવની ઇચ્છાથી જ પ્રવૃત્તિ થાય છે, નહીં કે સુખપ્રાપ્તિની કામનાથી. આ બે વાતમાંથી કઈ વાતનો સ્વીકાર કરવો અને કઈ વાતનો ઇન્કાર કરવો? તે વિષયમાં કોઈ નિર્ણાયક તર્ક નહીં મળે કે જેના બળથી વિવાદનો નિવેડો લાવી શકાય.”—આવી શંકા કરવી અયોગ્ય છે, કારણ કે સુખસ્થળમાં તમે દુઃખાભાવની ઇચ્છાથી પ્રવૃત્તિની આપત્તિ આપો છો. અહીં અમારે એ પૂછવું છે કે સુખસ્થળે પ્રવૃત્તિસંપાદક ઇચ્છાનો વિષય દુ:ખાભાવ ક્યા સ્વરૂપે માન્ય છે ? (૧) દુ:ખધ્વસ્વરૂપે (૨) દુઃખઅત્યન્તાભાવરૂપે કે (૩) દુઃખપ્રાગભાવસ્વરૂપે ? તેને દુઃખધ્વંસરૂપે તો માની ન જ શકાય, કારણ કે સુખસ્થળમાં દુઃખ અનુપસ્થિત હોવાથી દુઃખધ્વસ ત્યાં અનાવશ્યક છે. તેથી દુ:ખધ્વસની ઇચ્છાથી ત્યાં પ્રવૃત્તિ માનવી સંગત નથી. પેટ ભરીને પેંડા ખાધા પછી તૃપ્ત થઈને દુઃખના ધ્વસની ઇચ્છાથી ઘઉને કોણ ગ્રહણ કરે ? ભાવી દુઃખનો તો ધ્વંસ થઈ શકતો નથી. દુઃખના અત્યંતાભાવની કે પ્રાગભાવની ઇચ્છાથી પણ સુખસ્થળે પ્રવૃત્તિ થવી અશકય છે, કારણ કે અત્યંતાભાવ અને પ્રાગભાવ અનાદિકાલીન હોવાથી અસાધ્ય છે, અસાધ્યની ઉદ્દેશીને વિવેકીની પ્રવૃત્તિ ન થાય. વિૐ | વળી, બીજી વાત એ છે કે મનુષ્યને સુખની હાનિ કોઈ પણ પરિસ્થિતિમાં ઇષ્ટ નથી. આથી એને જ્યારે એવું ભાન થશે કે મોક્ષ દુઃખાભાવસ્વરૂપ હોવાને લીધે મોક્ષદશામાં સુખ નથી તો પછી તેની મોક્ષસાધનામાં પ્રવૃત્તિ કેવી રીતે થશે? કારણ કે સુખહાનિ અનિષ્ટ હોવાના Page #183 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः सन्धानवद्वीतरागतया सुखहानेरनिष्टत्वाप्रतिसन्धानात् न प्रवृत्तिप्रतिबन्ध इति वाच्यम् । वैषयिकसुखेऽनिष्टत्वप्रतिसन्धानेऽपि मुमुक्षूणां प्रशमप्रभवसुखेऽनिष्टत्वाप्रतिसन्धानात् । न च तदिच्छ्या वैराग्यव्याहतिः, दुःखद्वेषेऽपि प्रशान्तत्वव्याहतिप्रसङ्गात् । (१९) एतेन योगद्धिसाध्यनिरतिशयानन्दमयीं जीवन्मुक्तिमुद्दिश्य प्रवृत्तः कारणवशात् परममुक्तिमासादयतीति न युक्तम्, विरक्तानां मोक्षेऽधिकारादि १५२ લીધે કોઈ પણ ભોગે સહ્ય નથી અને સુખહાનિસ્વરૂપ મોક્ષમાં બલવાન અનિષ્ટની અનનુબંધિત =અપ્રાપકતાનું ભાન પણ અશક્ય છે. જો સુખહાનિમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન થાય કે બલવદનિષ્ટાનનુબંધિતાનું ભાન થાય તો જ વિવેકીની પ્રવૃત્તિ તેમાં શક્ય છે. પરંતુ તે અસંભવિત જ છે. આથી મોક્ષને દુઃખનાશ-સુખાભાવ-ગુણાભાવસ્વરૂપ માનવામાં આવે તો મુમુક્ષુની દીક્ષા વગેરેમાં પ્રવૃત્તિનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. પ્રશમસુખેચ્છા વૈરાગ્યનાશક નથી—–જૈન ન ચ રા॰ । “જે રીતે રાગાન્ધ હોવાના કારણે અવિવેકી માણસને પરસ્ત્રીગમનમાં દુઃખાનુબંધીપણાનું ભાન ન થવાને લીધે તેની તેમાં પ્રવૃત્તિ થાય છે તેમ વીતરાગી–વૈરાગી હોવાના લીધે મુમુક્ષુને સુખહાનિમાં અનિષ્ટત્વનું ભાન ન થવાથી દીક્ષા વગેરેમાં મુમુક્ષુની પ્રવૃત્તિ થવામાં કોઈ અડચણ નહીં આવે. માટે મોક્ષમાં સુખ ન માનવામાં આવે તો પણ વાંધો નથી.”—આ નૈયાયિક માન્યતા તથ્યહીન હોવાનું કારણ એ છે કે મુમુક્ષુને વૈયિક સુખમાં અનિષ્ટપણાનું ભાન થવા છતાં પ્રશમથી ઉત્પન્ન થનાર સુખમાં અનિષ્ટત્વનું ભાન થતું નથી. આથી વૈયિકસુખની હાનિમાં મુમુક્ષુને ભલે અનિષ્ટતાનું ભાન થાય નહીં, પરંતુ પ્રશમરસજન્ય સુખની હાનિમાં તો વૈરાગીને પણ અનિષ્ટતાનું ભાન થશે જ. તેથી તેની પ્રવૃત્તિ દીક્ષામાં થઈ નહીં શકે. જો મોક્ષમાં પ્રશમજન્ય સુખ માનવામાં આવે તો જ તે સુખની કામનાથી મુમુક્ષુની તપશ્ચર્યા, ત્યાગ, અહિંસામાં પ્રવૃત્તિ થઈ શકશે. પ્રશમસુખની અભિલાષાથી મુમુક્ષુના વૈરાગ્યમાં ખામી આવવાનો સવાલ નથી રહેતો, કારણ કે જો પ્રશમજન્ય સુખની કામનાથી વૈરાગ્યમાં ન્યૂનતા માનવામાં આવે તો દુ:ખદ્વેષ થયે છતે મુમુક્ષુના પ્રશાન્તપણામાં વ્યાઘાત માનવાની આપત્તિ આવે. આવું તો વિશિષ્ટ દુ:ખધ્વંસને મોક્ષ માનનાર નૈયાયિકને પણ માન્ય નથી. માટે જેમ મોક્ષને દુઃખધ્વંસસ્વરૂપ માનીને દુ:ખદ્વેષથી મોક્ષલક્ષી પ્રવૃત્તિ કરનાર મુમુક્ષુની પ્રશાન્તવાહિતામાં નૈયાયિકમતાનુસાર કોઈ ક્ષતિ પહોંચતી નથી તેમ મોક્ષને પરમાનન્દસ્વરૂપ માનીને પરમાનંદ=પ્રશમસુખની કામનાથી મોક્ષલક્ષી પ્રવૃત્તિ કરનાર મુમુક્ષુ વૈરાગ્યમાં જૈનમતાનુસાર કોઈ બાધા આવતી નથી. યુક્તિ તો બન્ને પક્ષે સમાન છે. (૧૯) તેન । કોઈક વિદ્વાનોનો મત એવો છે કે—યોગઋદ્ધિ દ્વારા પ્રાપ્ત થનાર ઉત્કૃષ્ટ આનંદમય જીવનમુક્તિને ઉદ્દેશીને પ્રવૃત્ત થયેલ માણસ કારણવશથી =પરમમુક્તિસામગ્રી પ્રાપ્ત થવાથી આત્યંતિક દુ:ખાભાવાત્મક પરમમુક્તિને પામે છે. પરંતુ તેની પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય તો અનુપમ આનંદમય અપરમુક્તિ જ હોય છે.—પરંતુ આ વાત અસંગત હોવાનું કારણ તત્ત્વચિંતામણિકા૨ એવું બતાવે છે કે—વિરક્ત પુરુષોનો જ મોક્ષમાં અધિકાર છે. ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિની કામનાથી જો Page #184 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १५३ निरस्तम्, विषयसुखेच्छाविच्छेदस्यैव वैराग्यपदार्थत्वात् । परमप्रयोजनतया परं परममुक्तिमुद्दिश्यैव प्रवृत्तिरिति तु युक्तः पन्थाः । किञ्च दुःखे द्वेषमात्रादेव यदि तन्नाशानुकूलः प्रयत्नस्तदा मूर्च्छादावपि प्रवृत्तिः स्यात् । न च जायत एव बहुतरदुःखजर्जरकलेवराणां मरणादौ प्रवृत्तिरिति वाच्यम्, तस्या अविवेकिप्रवृत्तित्वात् । 'पुरुषार्थत्वे विवेकानुपयोग' इति चेत् ? सत्यम्, नैयायिकपशूनामेव न तदुपयोगो न तु प्रेक्षावतां, यथावत् प्रयोजनं प्रमायैव तत्प्रवृत्तेः । યોગપ્રવૃત્તિ કરવામાં આવે તો વૈરાગ્ય જ ખંડિત થઈ જાય છે. આથી તે મોક્ષનો જ અનધિકારી બની જાય છે. તેથી આનંદમય મોક્ષને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરવાની વાત બરાબર નથી. વિષયસુખેચ્છાવિચ્છેદ વૈરાગ્ય વિષ॰ । પરંતુ આના પ્રતિવાદમાં ગ્રંથકાર શ્રીમદ્ભુનું કથન એ છે કે વૈરાગ્ય શબ્દનો અર્થ સુખમાત્રની ઇચ્છાનો વિચ્છેદ નથી પરંતુ વિષયસુખની કામનાનો વિલય છે. મોક્ષમાં પ્રશમજન્ય સુખની કામનાથી પ્રવૃત્તિ થવામાં વૈરાગ્ય ભાંગી નથી પડતો. માટે વિરક્તને મોક્ષાધિકારી માનવા છતાં પ્રશમસુખની કામનાથી યોગાભ્યાસમાં પ્રવૃત્તિ માનવી સંગત છે. હા, હજુ એમ કહી શકાય કે અપરમુક્તિ સ્વર્ગાદિની મુખ્ય કામનાથી પ્રવૃત્તિ કરવામાં નિર્વાણ અપુરુષાર્થ બનવાની આપત્તિ આવવાથી મુખ્યપ્રયોજનરૂપે તો માત્ર પરમમુક્તિ =નિર્વાણને ઉદ્દેશીને જ મુમુક્ષુની પ્રવૃત્તિ હોઈ શકે-એવું માનવું એ યુક્તિસંગત માર્ગ છે. પરંતુ પ્રશમસુખની કામનાથી મોક્ષલક્ષી યોગાભ્યાસાદિ પ્રવૃત્તિ તો અબાધિત જ રહે છે. વિષ્ણુ॰ । વળી, પ્રસ્તુત સંદર્ભમાં આ પણ વિચારણીય છે કે જો એવું માનવામાં આવે કે— દુ:ખના પ્રત્યે દ્વેષ હોવા માત્રથી જ મનુષ્ય દુઃખનાશ માટે પ્રયત્નશીલ રહે છે—તો પછી માણસે મૂર્છા વગેરે અવસ્થા માટે પણ પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે એ અવસ્થામાં પણ તેને દુઃખથી મુક્તિ મળી શકે છે. પરંતુ વાસ્તવમાં મનુષ્ય મૂર્છા લાવવા પ્રયત્ન કરતો નથી જ. માટે એવું માનવું ઉચિત છે કે મૂર્છામાં દુ:ખ ન હોવા છતાં મનુષ્યને સુખનો અનુભવ થઈ શકતો નથી. આથી સુખાનુભવની બાધાને દૂર કરવા માટે માનવ દુઃખનાશ માટે પ્રયત્ન કરે છે. આવું માનવામાં આવે તો નિર્વિવાદરૂપે સિદ્ધ થઈ જાય કે સુખની કામના જ પુરુષપ્રવૃત્તિનું મૂળ છે. આથી મોક્ષને કેવળ દુ:ખનિવૃત્તિરૂપ માનવામાં આવે તો મોક્ષદશામાં સુખપ્રાપ્તિની આશા ન રહેવાથી મોક્ષ માટે માનવની પ્રવૃત્તિ થવી જ અશક્ય થઈ જશે. જો એમ કહેવામાં આવે કે—સંસારમાં એવા પણ માણસ દેખવામાં આવે છે કે જે ઘણા બધા દુઃખથી જર્જરિત થયે છતે મૃત્યુને પણ ભેટવા તૈયાર થઈને આત્મઘાતમાં પ્રવૃત્તિ કરે છે. આથી એમ કહેવામાં કોઈ દોષ નથી કે સુખપ્રાપ્તિની આશા ન હોવા છતાં કેવળ દુઃખથી છૂટવા માટે પણ મનુષ્યની પ્રવૃત્તિ સંભવ છે. તો આ વાત પણ બરાબર નથી, કારણ કે તે અવિવેકી માણસની પ્રવૃત્તિ છે. પ્રસ્તુત વિચાર વિવેકી માણસોની પ્રવૃત્તિના સંબંધમાં છે, નહીં કે તેવા અવિવેકી Page #185 -------------------------------------------------------------------------- ________________ १५४ अतः सुष्ठुक्तम् दुःखाभावोऽपि नावेद्यः पुरुषार्थतयेष्यते । न हि मूर्च्छाद्यवस्थार्थं प्रवृत्तो दृश्यते सुधीः ॥ इति ॥ मुक्तिवादः ( २० ) 'दुःखं मा भूदि' त्युद्दिश्यैव प्रवृत्तेः दुःखाभाव एव पुरुषार्थ:, तज्ज्ञानं त्वन्यथासिद्धमिति चेत् ? किमत्र माझेऽर्थो ध्वंसः प्रागभावो वा ? आद्ये मूर्च्छादावपि प्रवृत्त्यापत्तिः ज्ञानादिहानिरूपानिष्टानुसन्धाने तत्र प्रवृत्तिप्रतिबन्धे तु मुक्तावपि तथाप्रसङ्गः । अन्त्ये मुक्तावप्रवृत्त्यापत्तिः, तत्र दुःखप्रागभावाभावात् । માણસોની પ્રવૃત્તિના સંબંધમાં કે જે દુઃખથી ડરીને આત્મહત્યા કરવા તૈયાર થાય છે. તેઓ એવું નથી વિચારતા કે આત્મહત્યા તેમને દુઃખથી બચાવી નહીં શકે, પરંતુ તે સ્વયં એક નવું પાપ હોવાથી નવા જન્મમાં તેના માટે દુઃખનું કારણ બનશે. (‘પુરુષાર્થની બાબતમાં વિવેક ઉપયોગી નથી. પુરુષની ઇચ્છાનો વિષય બને તે પુરુષાર્થ કહેવાય પછી ભલે તે અર્થ હોય કે કામ’ આવી શંકા કરવી યોગ્ય નથી કારણ કે—પુરુષાર્થમાં વિવેકનો ઉપયોગ તૈયાયિક પશુને જ ન હોય. પ્રેક્ષાવાન્ = બુદ્ધિશાળીઓને તો હોય. કારણ કે બુદ્ધિશાળીઓ પ્રયોજનનું યથાર્થ જ્ઞાન કરીને જ પ્રવૃત્તિ કરે છે. સં.) આટલા માટે ઠીક કહ્યું છે કે દુઃખાભાવનો જો અનુભવ ન થાય તો તે પણ પુરુષાર્થ = પુરુષકામનાવિષય નહીં બની શકે. આટલા માટે જ મૂર્છા અવસ્થામાં દુઃખનો અભાવ હોવા છતાં પણ તેના અનુભવ માટે કોઈ વિવેકી માણસ પ્રયત્નશીલ થતો દેખાતો નથી. (૨૦) ૩:ã૦ । નૈયાયિક દ્વારા જો એમ કહેવામાં આવે કે—દુઃખ ન થાવ આ ઉદ્દેશથી જ માણસ દુઃખનિવારણના ઉપાયોમાં પ્રવૃત્તિ કરતો હોય છે, નહીં કે દુઃખાભાવનો અનુભવ થાવ એવા ઉદ્દેશથી. આથી દુઃખનો અભાવ જ પુરુષાર્થ છે નહીં કે દુ:ખાભાવનો અનુભવ. આનુષંગિક હોવાથી પુરુષાર્થ નથી, પણ અન્યથાસિદ્ધ છે. તો આ વાત અસંગત છે. કારણ કે ‘દુઃä મા ભૂ'માં મા પદનો અર્થ શું છે ? એનો સંતોષકારક જવાબ નૈયાયિક દ્વારા બતાવી શકાતો નથી. મા નો અર્થ ધ્વંસ માનશો કે પ્રાગભાવ ? આ બન્ને વિકલ્પ અસંગત છે. જો મા નો અર્થ ધ્વંસ માનવામાં આવે તો ‘દુઃવું મા મૂત્'નો અર્થ એવો થશે કે દુઃખનો નાશ થાવ. આવું માનવામાં આવે તો મૂર્છા વગેરેમાં પણ પ્રવૃત્તિ થવાની આપત્તિ આવશે, કારણ કે મૂર્છિત અવસ્થામાં દુઃખો નાશ થાય છે જ. મૂર્છામાં જ્ઞાનાદિ ગુણોની હાનિસ્વરૂપ અનિષ્ટનું ભાન થવાથી તેમાં પ્રવૃત્તિ થતી નથી આમ કહેવામાં આવે તો જ્ઞાનદુઃખાદિગુણોચ્છેદસ્વરૂપ મોક્ષમાં જ્ઞાનાદિગુણની હાનિસ્વરૂપ અનિષ્ટનું ભાન થવાથી મોક્ષલક્ષી પ્રવૃત્તિનો પણ ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. જો મા પદનો અર્થ પ્રાગભાવ માનવામાં આવે તો ‘દુ:સ્તું મા ભૂ'નો અર્થ થશે ‘દુ:ખનો પ્રાગભાવ થાવ.’ પરંતુ આ અર્થનો સ્વીકાર કરવામાં મુમુક્ષુની મોક્ષમાં પ્રવૃત્તિ નહીં થઈ શકે, કારણ કે મોક્ષમાં દુઃખનો પ્રાગભાવ નથી. ત્યાં દુઃખનો પ્રાગભાવ માનવામાં આવે તો ભાવિમાં દુ:ખની ઉત્પત્તિ થવાની વિપત્તિ આવે. આવા ઉદ્દેશથી મોક્ષમાં પ્રવૃત્તિ થતી જ નથી આવું તો ન કહી શકાય, કારણ કે Page #186 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १५५ तथोद्देशेन तत्र न प्रवृत्तिरेवेति चेत् ? न, इच्छामात्रेणानुभवानपवादात् ।। (२१) एतेन चरमदुःखानुभवेऽनागतदुःखध्वंसोऽपि विषयस्तथाऽग्रिमक्षणे तद्ध्वंसस्तद्विषयकं च विनश्यदवस्थं ज्ञानमस्तीति वर्तमानोऽप्यचिरमनुभूयते इति निरस्तम्, तथावेद्यताया मूर्छाद्यवस्थायामपि सम्भवात् । तस्मात् 'दुःखं मा भूदि'तीच्छायां दुःखकारणध्वंसो विषयः । तथा च सुखेच्छाधीनया दुःखद्वेषाधीनतत्साधनकर्मद्वेषाधीनया वा कर्मक्षयेच्छया मुमुक्षुप्रवृत्तिरुपपद्यते इति मन्तव्यम् । प्रायश्चित्तस्थले तु द्वेषयोनिरेवोक्तोद्देशेन प्रवृत्तिः । अत एव प्रवृत्तिद्वैविध्यमुपपद्यते इति न किञ्चिदनुपपन्नम् । (२२) यत्तु 'अशरीरं वावसन्तं प्रियाप्रिये न स्पृशतः' इति श्रुतेः मुक्तौ અનુભવના બલથી સિદ્ધ થતી વસ્તુનો પોતાની ઇચ્છામાત્રથી અપલોપ થઈ ના શકે. દુઃખાભાવ ક્ષણભર વેદ્ય છે-ચિંતામણિકાર (૨૧) તેન૦ | ગંગેશ ઉપાધ્યાયનું એવું કથન છે કે–ચરમ દુઃખનો અનુભવ થાય ત્યારે અનાગત =અનન્તર ક્ષણમાં થનાર દુ:ખધ્વંસ પણ તે અનુભવનો વિષય થાય છે. તેમ જ આગળની ક્ષણે =બીજી ક્ષણે ચરમ દુ:ખનો ધ્વંસ થાય છે અને તે જ ક્ષણે ચરમદુઃખધ્વંસવિષયક જ્ઞાન નાશ પામતી અવસ્થામાં હોય છે. આથી મોક્ષમાં વિદ્યમાન એવો પણ દુ:ખધ્વસ એક ક્ષણ માટે અનુભવાય છે. અર્થાત મોક્ષકાલમાં દુઃખાભાવની અનુભૂતિ નથી જ થતી-એવું નથી. મોક્ષમાં પણ દુ:ખાભાવની અનુભૂતિ અવશ્ય થાય છે, પરંતુ તે સમયે દુઃખાભાવને અનુભવવાનાં સાધનો ક્ષણિક હોવાથી ક્ષણવાર માટે જ તે દુ:ખાભાવ વેદાય છે. આથી ક્ષણ વાર માટે પણ આત્મત્તિક દુ:ખાભાવની અનુભૂતિ કરવાના લોભથી અત્યન્ત દુઃખનિવૃત્તિસ્વરૂપ મોક્ષ માટે મનુષ્યની પ્રવૃત્તિ થઈ શકે છે. તથાવે | પરંતુ તત્ત્વચિંતામણિકારની ઉપરોક્ત બાબત અસંગત હોવાનું કારણ બતાવતાં શ્રીમદ્જી એમ કહે છે કે દુઃખાભાવનો ક્ષણિક અનુભવ તો મૂચ્છ અવસ્થામાં પણ સંભવિત છે. આથી મોક્ષ માટેના મહાન પ્રયાસની સાર્થકતા જો દુઃખાભાવના ક્ષણિક અનુભવમાં જ માન્ય હોય તો તે તો મૂછના સમયે પણ શક્ય છે. આ પરિસ્થિતિમાં બનશે એવું કે મહાન =ઘણા પરિશ્રમથી સાધ્ય મોક્ષ માટે પ્રયત્નશીલ થવાને બદલે સ્વલ્પ પરિશ્રમથી સાધ્ય મચ્છઅવસ્થા માટે જ માણસ પ્રવૃત્તિ કરશે. માટે ‘દુર્વ માં મૂત” એવી કામનાનો વિષય દુઃખસાધનધ્વસ માનવો પડશે. દુઃખપદની દુઃખસાધન અર્થમાં લક્ષણા કરીને મા પદનો અર્થ ધ્વસ માન્ય કરવાથી ઉપરોક્ત અર્થ પ્રાપ્ય છે. આથી મુમુક્ષુ સુખેચ્છાધીન કર્મક્ષય ઇચ્છાથી અથવા દુ:ખેષમૂલક એવા દુઃખસાધનીભૂત કર્મ ઉપરના દ્વેષથી પ્રયુક્ત કર્મક્ષયવિષયક ઇચ્છાથી યોગસાધનામાં પ્રવૃત્તિ કરી શકશે આવું માનવું ઉચિત છે. પ્રાયશ્ચિત્તસ્થલે તો દુ:ખષમૂલક જ દુઃખ ન થાવ એવા ઉદ્દેશથી પ્રવૃત્તિ થાય છે. માટે જ સુખેચ્છામૂલક અને દુઃખદ્વેષહેતુક એમ બે પ્રકારની પ્રવૃત્તિ પણ સંગત થઈ જશે. તેથી કોઈ અસંગતિ નથી. વાક્યભેદ આપત્તિનો પરિહાર (૨૨) નૈયાયિક :- યgo | ‘શરીર વીવસન્ત પ્રિયપ્રિયે ને પૃશતઃ' અર્થાત્ શરીરહીન Page #187 -------------------------------------------------------------------------- ________________ १५६ मुक्तिवादः सुखाभावसिद्धिः । न च द्वन्द्वस्वरसात् मिलितसुख-दुःखोभयप्रतीतिः नोक्तार्थानुपातिनी एकैकनिषेधे च वाक्यभेदापत्तिरिति वाच्यम् । द्वित्वनैकरूपेणोपस्थितयोः प्रत्येकं निषेधान्वये वाक्यभेदाभावात् ‘दवखदिरौ छिन्धि' इत्यत्र प्रत्येकं च्छिदान्वय इवेति, तन्न, घटवति भूतले 'घटपटौ न स्तः' इति वाक्याद् घटपटोभयत्वावच्छिन्नाभावबोधवत तात्पर्यवशाद् उक्तश्रुतेरपि मुक्तौ प्रियाप्रियोभयत्वा જીવને પ્રિય અને અપ્રિય સુખ અને દુઃખ સ્પર્શ કરતા નથી આ શ્રુતિના બલથી મોક્ષકાલમાં સુખાભાવ સિદ્ધ થાય છે. અહીં એવી શંકા થાય કે ‘પ્રિયપ્રવેશબ્દ વંદસમાસથી ઘટિત હોવાથી દ્વન્દ સમાસના છેડે રહેલ દ્વિવચનાન્ત પ્રથમ વિભક્તિથી ઉપસ્થિત દ્વિત્વ સંખ્યાનો પ્રિય અને અપ્રિયમાં અન્વય થવાથી સુખ-દુઃખની ઉપસ્થિતિ ઉભયત્વ રૂપે જ થશે. જેથી મોક્ષમાં સુખ-દુ:ખ ઉભયાભાવનું ભાન થશે. એકના અભાવથી પણ ઉભયાભાવથી સુખ-દુઃખની ઉપસ્થિતિ ઉભયત્વ રૂપે જ થશે. જેથી મોક્ષમાં સુખ-દુ:ખ ઉભયાભાવનું ભાન થશે. એકના અભાવથી પણ ઉભયાભાવ સંભવિત હોવાથી દુઃખાભાવપ્રયુક્ત સુખ-દુઃખ ઉભયાભાવની પ્રતીતિ થશે. આ પ્રતીતિ “મોક્ષમાં સુખાભાવ અને દુઃખાભાવ છે” આવા અર્થનું અનુસરણ નથી કરતી. સુખ અને દુઃખ પ્રત્યેકનો અલગ અલગ નિષેધ કરવામાં તો વાકયભેદની =બે વાક્ય થઈ જવાની આપત્તિ આવશે–તો આનું સમાધાન એ છે કે જે રીતે ‘ધવ-હિરી છિબ્ધિ અહીં દ્વિત્વરૂપે ઉપસ્થિત થયેલ ધવ અને ખદિર પ્રત્યેકનો છેદન ક્રિયામાં અન્વય થાય છે તેમ અહીં પણ દ્વિત્વરૂપ એક ધર્મથી ઉપસ્થિત થયેલ સુખ અને દુઃખ પ્રત્યેકમાં નિષેધનો અન્વય કરવામાં આવે તો વાક્યભેદ થવાની આપત્તિને અવકાશ નહીં રહે. જો સુખત્વરૂપે ઉપસ્થિત થયેલ સુખનો અને દુ:ખત્વરૂપે ઉપસ્થિત થયેલ દુ:ખનો પ્રતિયોગિતા સંબંધથી અભાવમાં અન્વય કરવામાં આવે તો સુખત્નાવચ્છિન્ન પ્રકારતા અને દુ:ખાભાવાવચ્છિન્ન પ્રકારના સ્વરૂપ બે મુખ્ય પ્રકારતાથી નિરૂપિત બે મુખ્ય વિશેષ્યતાનું ભાન થવાથી વાક્યભેદ થવાની આપત્તિ આવે, કારણ કે મુખ્યપ્રકારતાયનિરૂપિત મુખ્ય વિશેષ્યતાદ્વયવત્ત્વ એ વાકયભેદનું લક્ષણ છે. પરંતુ ઉભયત્વરૂપે સુખ અને દુઃખનો પ્રતિયોગિતા સંબંધની અભાવમાં અન્વય કરવામાં ઉપરોક્ત વાક્યભેદની આપત્તિને અવકાશ નથી રહેતો, કારણ કે આવું માનવામાં ઉભયત્નાવચ્છિન્ન એક જ પ્રકારતાનું અવગાહન થાય છે. આવું તત્ત્વચિંતામણિકારને અભિમત છે. મુક્તિમાં એક સુખ-દુઃખોભયાભાવની સિદ્ધિ સ્યાદ્વાદી :- તન્ન | પરંતુ ચિંતામણિકારની આ વાત બરાબર નથી, કારણ કે જેમ ભૂતલમાં ઘડો હોવા છતાં ભૂતલમાં ઘટપટ નથી આવો જ શબ્દપ્રયોગ થાય છે તેનાથી ત્યાં ઘટાભાવ અને પટાભાવ એમ બે અભાવનો બોધ નથી થતો, પરંતુ ઘટપટોભયત્વચ્છિન્નપ્રતિયોગિતાક એક અભાવનું જ ભાન થાય છે, કારણ કે બે અભાવનું ભાન ત્યાં ઘટ હાજર હોવાથી બાધિત થાય છે. તે જ રીતે ‘શરીર વીવસન્ત પ્રિયપ્રિયે કૃશતઃ' એ શ્રુતિથી પણ તાત્પર્યના બલથી મોક્ષમાં પ્રિયાપ્રિયોભયત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક એક અભાવનું ભાન થાય છે, નહીં કે સુખાભાવ અને Page #188 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १५७ वच्छिन्नाभावस्यैव प्रत्ययात्, अन्यथा "सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियं । તે વૈ મોક્ષ વિનાનીયોર્ ૩ઃપ્રાપમનાત્મમિક / ( ) इत्यादिसुखमयमुक्तिबोधकस्मृति-विरोधापत्तेः । न च तत्र सुखशब्दः औपचारिकः, बाधकाभावात् । (२३) न च शरीरादिकं विना सुखाद्यनुत्पत्तिर्बाधिका, शरीरादेर्जन्यात्मविशेषगुणत्वावच्छिन्नं प्रत्येव हेतुत्वात्, तत्र च जन्यत्वस्य ध्वंसप्रतियोगित्वरूपस्येश्वरज्ञानादेवि मुक्तिकालीनज्ञानसुखादेरपि व्यावृत्तत्वात् । न च तत्र कारणान्तरकल्पने દુઃખાભાવ એમ બે અભાવનું ભાન. આથી મોક્ષમાં દુઃખાભાવપ્રયુક્ત સુખદુઃખઉભયાભાવ માની શકાય છે. જો મોક્ષમાં સુખ-દુ:ખોભયત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક એક અભાવ માનવાના બદલે સુખાભાવ અને દુઃખાભાવ એમ બે અભાવ માનવામાં આવે તો ‘સુમતિવં...' અર્થાત્ “મોક્ષ તેને સમજવો જોઈએ જેમાં મનુષ્યને એવા આત્મત્તિક શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે કે જે ઇન્દ્રિયવેદ્ય નહીં પણ બુદ્ધિવેદ્ય હોય છે તથા શાસ્ત્રોક્ત સત્કર્મ દ્વારા પોતાના આત્માની શુદ્ધિ નહીં કરનાર મનુષ્યોને માટે દુષ્પાપ્ય હોય છે. આ સ્મૃતિવચનનો વિરોધ આવશે કે જે સુખમય મુક્તિનું પ્રતિપાદક છે. મોક્ષને સુખમય બતાવનાર શાસ્ત્ર વચનોના અનુસારે મોક્ષઅવસ્થામાં સુખાભાવના બદલે સુખનું અસ્તિત્વ માનવું ન્યાયસંગત છે. મોક્ષમાં દુઃખ ન હોવાથી દુઃખાભાવમાં સુખશબ્દ ઔપચારિક માની ન શકાય, કારણ કે મોક્ષમાં સુખ માનવામાં કોઈ બાધક પ્રમાણ નથી. શરીર વિના પણ મોક્ષમાં સુખ-સ્યાવાદી (૨૩) ન વ શ | અહીં જો એમ કહેવામાં આવે કે–મોક્ષમાં સુખ યા સુખાનુભવ એટલા માટે માની નહિ શકાય કે તે અવસ્થામાં સુખ અને સુખાનુભવના ઉત્પાદક શરીર વગેરેનો અભાવ હોય છે–તો આ વાત બરાબર નથી, કારણ કે શરીર વગેરે તો આત્માના જન્ય વિશેષ ગુણના જ કારણ છે અને મોક્ષકાલીન સુખ અને સુખાનુભવ જન્ય નથી હોતા. આથી શરીર વગેરેના અભાવમાં પણ મોક્ષદશામાં સુખ અને સુખાનુભવ હોવામાં કોઈ બાધા નથી. અહીં જો એવો પ્રશ્ન થાય કે–મોક્ષકાલીન સુખ અથવા સુખાનુભવ જો જન્ય ન હોય તો તે સદાતન =અનાદિકાલીન હોવાથી સંસારી અવસ્થામાં પણ રહેશે. ફલતઃ બંધન અવસ્થા અને મોક્ષ અવસ્થામાં કોઈ ફેર નહીં પડે. અથવા કોઈ ફેર પડે તો પણ મોક્ષ અવસ્થામાં જે પ્રાપ્તવ્ય છે તે સંસાર અવસ્થામાં પણ સુલભ હશે તો મોક્ષ માટેનો પ્રયત્ન વ્યર્થ બની રહેશે–તો એનું સમાધાન એ છે કે મોક્ષદશામાં સુખ કે અનુભવને જન્ય નહીં માનવાનો અર્થ એવો નથી કે તે સનાતન અનાદિપ્રકટ છે, એની ઉત્પત્તિ નથી થતી પરંતુ તેનો અર્થ એવો છે કે મોક્ષાવસ્થામાં જે સુખ અને સુખાનુભવ ઉત્પન્ન થાય છે તેનો અન્ય જન્યપદાર્થની જેમ ધ્વંસ થતો નથી, પરંતુ ઈશ્વરના જ્ઞાન વગેરે ગુણોમાં જેમ ધ્વસ પ્રતિયોગિતાનો અભાવ છે તેમ મોક્ષકાલીન સુખ અને સુખાનુભવ ધ્વંસના પ્રતિયોગી નથી બનતા. માટે તે અનાશ્ય છે. અહીં પ્રશ્ન થાય કે–મોક્ષકાલીન સુખ અને Page #189 -------------------------------------------------------------------------- ________________ १५८ मुक्तिवादः गौरवम्, आगममूलत्वात् । न च जन्यभावस्य सतो ध्वंस आवश्यकः, अभावस्येव भावस्यापि कस्यचिदुत्पन्नस्याप्यविनाशसम्भवात्, जन्यभावत्वेन नाशहेतुत्वे मानाभावात्, नाशकारणानां नाश्यनिष्ठतयैव हेतुतया दोषाभावात्, कालिकसम्बन्धेन घटत्व-पटत्वादिमत्त्वरूपजन्यत्वस्य नानात्वात् । किञ्च जन्यभावत्वेन नाशहेतुत्वेऽपि कथं मुक्तौ सुखादिध्वंस: ? तव प्रतियोगितया योग्यात्मविशेषगुणनाशं प्रति ऐकाधिकरण्यावच्छिन्नस्वपूर्ववर्तित्वसम्बन्धेन સુખાનુભવનો ધ્વંસ ભલે ન થાય પરંતુ મોક્ષદશામાં તેની ઉત્પત્તિ થાય છે તે શરીર વગેરેની ગેરહાજરીમાં કેવી રીતે ઘટી શકે ? તો તેનો જવાબ એ છે કે જો દેહાદિને આત્માના પ્રાગભાવપ્રતિયોગી વિશેષ ગુણોનું કારણ માનવામાં આવે તો મોક્ષ અવસ્થામાં શરીર વગેરે ન હોવાથી સુખ અને સુખાનુભવની ઉત્પત્તિ જરૂર અસંભવિત થશે. પરંતુ ધ્વસંપ્રતિયોગી જન્ય આત્મવિશેષગુણો પ્રત્યે શરીર આદિને કારણ માનવામાં ઉપરોક્ત દોષને અવકાશ નથી રહેતો, કારણ કે મોક્ષકાલીન સુખ અને સુખાનુભવ ધ્વસના અપ્રતિયોગી હોવાથી તેની ઉત્પત્તિ શરીર આદિની ગેરહાજરીમાં પણ થઈ શકશે. આથી શરીર વગેરેને આત્માના ધ્વંસપ્રતિયોગી વિશેષ ગુણોનું જ કારણ માનવું ઉચિત છે. અહીં એવી શંકા થાય કે–મુક્તિમાં સુખને પ્રાગભાવપ્રતિયોગી માનવામાં આવે તો તેના પ્રત્યે નવા કારણની કલ્પના આવશ્યક બનવાથી કાર્યકારણભાવમાં ગૌરવ થશે–તો એનું સમાધાન એમ છે કે મુક્તિમાં સુખ છે–આ વાત આગમ પ્રમાણથી સિદ્ધ હોવાથી મોક્ષકાલીન સુખ, જ્ઞાન વગેરે પ્રત્યે અન્ય કારણની કલ્પના એ આગમમૂલક હોવાથી તે ગૌરવ ફલમુખ =પ્રમાણસિદ્ધનું નિર્વાહક છે. તેથી તેના સ્વીકારમાં કોઈ દોષ નથી. જે ભાવપદાર્થો જન્ય હોય તેનો ધ્વંસ અવશ્ય થાય છે. જેમ કે ઘટ, પટ વગેરે ભાવ પદાર્થો જન્ય હોવાથી ધ્વંસપ્રતિયોગી બને છે. આથી મુક્તિકાલીન સુખ, જ્ઞાન વગેરેને પ્રાગભાવપ્રતિયોગી =જન્ય માનવામાં આવે તો તેનો પણ ક્યારેક નાશ થવાની આપત્તિ આવશે. આ સમસ્યાનું સમાધાન એ છે કે જે રીતે ધ્વંસ જન્મ=પ્રાગભાવપ્રતિયોગી હોવા છતાં અવિનાશી છે તે રીતે મુક્તિસુખ વગેરે પણ જન્ય હોવા છતાં અવિનાશી સંભવી શકે છે. જન્યત્વ કાંઈ નાશ્યત્વનું વ્યાપ્ય નથી.-જન્યત્વ ભલે ધ્વસપ્રતિયોગિતાનું વ્યાપ્ય ન હોય પરંતુ જન્યભાવત્વ તો ધ્વંસપ્રતિયોગિતાનું વ્યાપ્ય છે જ. ઘટાદિ સ્થલમાં આ નિયમ સિદ્ધ થયેલ છે. મુક્તિસુખ પણ જન્ય ભાવ હોવાથી નાશ્ય બનવાની આપત્તિ ઊભી જ રહેશે.-આ આપત્તિના પરિહારમાં એમ કહી શકાય કે જન્યભાવત્વ નાશ્યત્વવ્યાપ્ય છે એવી વાત અપ્રમાણિક છે. નાશ્યત્વવ્યાપ્યતા વચ્છેદકને જન્યત્વવિશિષ્ટ ભાવત્વત્વસ્વરૂપ માનવું કે ભાવત્વવિશિષ્ટ જન્યત્વત્વરૂપ માનવું? તે બાબતમાં પણ વિનિગમનાવિરહ છે. બીજી વાત એ છે નાશકપદાર્થ નાશ્યમાં રહીને જ તેનો નાશ કરે છે. આ વાત તો નૈયાયિકને પણ માન્ય છે. એથી જન્યભાવનો નાશ ન માનવામાં અનન્ય ભાવનો નાશ થવાની આપત્તિને અવકાશ નથી રહેતો, કારણ કે અજન્યભાવ પદાર્થમાં નાશક પદાર્થ રહી શકતો જ નથી. મુક્તિસુખ વગેરેનો પણ નાશ થવાનો અવકાશ નથી રહેતો, કારણ કે તેમાં નાશજનક પદાર્થ રહેતો નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १५९ योग्यविशेषगुणत्वेन हेतुत्वात्, मुक्तौ विशेषगुणानुत्पत्त्या पूर्वविशेषगुणनाशायोगात् । न च सुषुप्तिप्राक्कालीनज्ञाननाशे व्यभिचारवारणाय स्वपूर्ववृत्तित्वं स्वाधिकरणक्षणप्रागभावाधिकरणक्षणवृत्तित्वं वाच्यं, अतश्चरमज्ञानसुखादेः द्वितीयक्षणविशिष्टस्य स्वस्यैव स्वनाशकत्वान्न व्यभिचार इति वाच्यम् । एवं सति अन्यत्रापि स्वस्यैव વળી, એક વાત એ છે કે જન્મભાવત્વને નાશ્યત્વનું વ્યાપ્ય માનવામાં આવે તો પણ અહીં સવાલ એ આવે કે નાશ્યત્વવ્યાપ્યતાવચ્છેદકીભૂત જન્યત્વનું સ્વરૂપ શું છે ? પ્રાગભાવપ્રતિયોગિત્વની અપેક્ષાએ કાલિકસંબંધથી ઘટત્વસ્વરૂપ જન્યત્વ લઘુશ૨ી૨ હોવાથી અને કાલિકવિશેષણતા સંબંધથી ઘટત્વ કાર્યમાત્રમાં રહેવાથી કાલિકસંબંધથી ઘટત્વને જ જન્યત્વસ્વરૂપ માનવામાં આવે તો વિનિગમનાવિરહને લીધે કાલિકસંબંધથી પટત્વ, મઠત્વ વગેરેને પણ જયત્વરૂપ માની શકાય છે, કારણ કે તે બધા પણ કાર્યમાત્રમાં રહેવાને લીધે કાર્યતાસમનિયત છે. પણ આવું માનવા જતાં જન્યત્વ સ્વયં કાલિકવિશેષણતા સંબંધથી ઘટત્વ-પટત્વાદિમત્ત્વ સ્વરૂપ બનવાને લીધે બહુરૂપી બની જશે. જન્યત્વ અનેકવિધ બનવાને લીધે, પ્રતિયોગી હોવાથી નાશહેતુરૂપે સિદ્ધ થનાર જન્યભાવમાં રહેનાર નાશહેતુતા અવચ્છેદકીભૂત જન્યભાવત્વ પણ અનેકવિધ =અપરિમિત બની જશે. નાશકારણતાવચ્છેદક અનેકવિધ બનવાને લીધે કાર્યકારણભાવ પણ અનેકવિધ થવાથી મહાગૌરવ આવશે. આથી જન્યભાવત્વને નાશહેતુતાઅવચ્છેદકસ્વરૂપ માનવું અપ્રામાણિક છે—એમ સિદ્ધ થાય છે. શ્ર્ચિ॰ । વળી, બીજી વાત એ છે કે કદાચ જન્યભાવત્વને નાશહેતુતાઅવચ્છેદક માનવામાં આવે તો પણ મોક્ષમાં સુખ વગેરેનો ધ્વંસ તૈયાયિકમતાનુસાર કેવી રીતે થઈ શકે ? આનું કારણ એ છે કે નૈયાયિક મતાનુસારે પ્રતિયોગિતા સંબંધથી ઉત્પન્ન થનાર યોગ્ય આત્મવિશેષગુણના નાશ પ્રત્યે ઐકાધિકરણ્યઅવચ્છિન્ન સ્વપૂર્વવૃત્તિત્વસંબંધથી યોગ્યવિશેષગુણ કારણ છે. દા.ત. સંસારદશામાં ચૈત્રમાં જ્ઞાન ઉત્પન્ન થયા પછી ઇચ્છા ઉત્પન્ન થાય તો તે ઇચ્છા પૂર્વવૃત્તિ જ્ઞાનની નાશક બનશે, કારણ કે તે જ્ઞાન ઇચ્છાનું સમાનાધિકરણ અને ઇચ્છાની પૂર્વવૃત્તિ હોવાથી ઇચ્છાસામાનાધિકરણ્યવિશિષ્ટ-સ્વપૂર્વવૃત્તિત્વસંબંધથી જ્ઞાનમાં રહેશે તથા પ્રતિયોગિતા સંબંધથી જ્ઞાનનાશ પણ જ્ઞાનમાં જ ઉત્પન્ન થશે. કાર્ય-કારણ વચ્ચે સામાનાધિકરણ્ય ઘટી જવાથી ઉપરોક્ત કાર્યકારણભાવ નૈયાયિકમતાનુસાર સંગત થાય છે. પરંતુ મુક્તિમાં તો વિશેષ ગુણની ઉત્પત્તિ ન થવાથી પૂર્વવૃત્તિ સુખાદિ વિશેષગુણનો નાશ કેવી રીતે થશે ? કેમ કે પૂર્વવૃત્તિ ગુણમાં સ્વસામાનાધિકરણ્યવિશિષ્ટ સ્વપૂર્વવૃત્તિતાસંબંધથી કોઈ વિશેષ ગુણ રહેતા જ નથી. કારણની ગેરહાજરીમાં કાર્ય કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? નૈયાયિક :- ૧ ૬ સુ॰ । અહીં કારણતાઅવચ્છેદકસંબંધમાં જે સ્વપૂર્વવૃત્તિતાનો નિવેશ કરવામાં આવેલ છે, તેનો અર્થ સ્વપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતા કરવામાં આવે તો સુષુપ્તિપૂર્વકાલીન જ્ઞાનના નાશમાં વ્યતિરેક વ્યભિચાર આવશે. કારણ કે સુષુપ્તિમાં કોઈ વિશેષગુણ ઉત્પન્ન ન થવાથી સુષુપ્તિપૂર્વકાલોત્પન્ન જ્ઞાન કોઈ પણ સમાનાધિકરણ વિશેષગુણના પ્રાગભાવની Page #191 -------------------------------------------------------------------------- ________________ १६० मुक्तिवादः स्वनाशकत्वप्रसङ्गाद्, अपेक्षाबुद्धेरपि तृतीयक्षणे ध्वंसप्रसङ्गात्, अनन्तक्षणाप्रवेशलाघवात्, स्वप्रागभावाधिकरणक्षणवृत्तित्वरूपस्यैव स्वपूर्ववृत्तित्वस्य सम्बन्धमध्ये અધિકરણ ક્ષણમાં વૃત્તિ નહીં બને, જેના ફલરૂપે સામાનાધિકરણ્યવિશિષ્ટ સ્વપૂર્વવૃત્તિતા સંબંધથી કોઈ વિશેષગુણ સુષુપ્તિની પૂર્વેક્ષણે ઉત્પન્ન થયેલ જ્ઞાનમાં નહીં રહે. પરંતુ સુષુપ્તિમાં પૂર્વોત્પન્ન જ્ઞાનાદિનો નાશ થાય છે એ તો નિશ્ચિત છે. આથી વિના કારણે કાર્ય ઉત્પન્ન થવાથી વ્યતિરેક વ્યભિચાર આવશે. આના નિવારણ માટે સ્વપૂર્વવૃત્તિતા = સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતા એમ માનવું પડશે. અર્થાત્ પોતાના પ્રાગભાવની નહીં પણ પોતાની અધિકરણીભૂત એવી કોઈ પણ ક્ષણના પ્રાગભાવની અધિકરણીભૂત એવી ક્ષણમાં રહેવું તે જ સ્વપૂર્વવૃત્તિતાસ્વરૂપ છે. આવું માનવામાં આવે તો ઉપરોક્ત વ્યભિચાર દોષનું નિરાકરણ થઈ જશે. આનું કારણ એ છે કે સુષુપ્તિપૂર્વકાલોત્પન્ન જ્ઞાન બે ક્ષણ સ્થાયી હોવાથી સુષુપ્તિની પ્રથમ ક્ષણ પણ તેનું અધિકરણ બનશે. તેથી સ્વાધિકરણક્ષણ =સુષુપ્તિપ્રથમક્ષણ પણ થશે. સુષુપ્તિના પ્રથમ ક્ષણનો પ્રાગભાવ સુષુપ્તિ પૂર્વસમયે હાજર હોય છે. તેથી સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણીભૂત ક્ષણ = સુષુપ્તિની પૂર્વની ક્ષણ બની શકશે. તે ક્ષણે તો સુષુપ્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાન હાજર છે જ. તેથી પોતાની ઉત્પત્તિની દ્વિતીય ક્ષણથી વિશિષ્ટ એવું નિદ્રાપ્રાક્ષણોત્પન્ન જ્ઞાન સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી સુષુપ્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાનમાં રહેવાથી તેનું નાશક બની શકશે. આ રીતે માનવાનું આવશ્યક હોવાથી મુક્તિપૂર્વક્ષણોત્પન્ન સુખ, જ્ઞાન વગેરેનો નાશ પણ શક્ય બનશે. કારણ કે મુક્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાન સુખાદિ પણ દ્વિતીયક્ષણ-વિશિષ્ટ બને છતે પોતાના જ નાશક બની શકશે. તે આ રીતે સ્વ =મુક્તિપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિ, તેની અધિકરણીભૂત ક્ષણ = મુક્તિપ્રથમક્ષણ, તેના પ્રાગભાવની અધિકરણીભૂત ક્ષણ = મુક્તિપૂર્વવર્તી ક્ષણ. તે ક્ષણમાં મુક્તિપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિ વૃત્તિ હોવાથી દ્વિતીયક્ષણવિશિષ્ટ મુક્તિપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિ સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી મુક્તિ-પૂર્વકાલીન જ્ઞાન-સુખાદિમાં રહી જશે કે જે પોતાના સમાનાધિકરણ પણ છે જ. આમ વિવક્ષિત કારણતાઅવચ્છેદકસંબંધથી ચરમ જ્ઞાન સુખાદિમાં = મુક્તિપૂર્વકાલોત્પન્ન જ્ઞાન-સુખ આદિમાં કારણ રહેવાથી સ્વપ્રતિયોગિતાસંબંધથી ત્યાં અંતિમજ્ઞાન-સુખાદિધ્વસ પણ રહેશે. અર્થાત્ મુક્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાન, સુખ વગેરેનો પણ મુક્તિમાં નાશ થઈ શકશે. આથી યોગ્ય વિભુવિશેષગુણને સ્વોત્તરવૃત્તિ વિશેષ ગુણથી નાશ્ય માનવામાં કોઈ બાધ નથી. સ્યાદ્વાદી :- પર્વ સ. | જો સુષુપ્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાનાદિને જ પોતાનો નાશક માનવામાં આવે તો અન્ય સ્થલે જાગ્રત અવસ્થામાં પણ ઉત્પન્ન થયેલ જ્ઞાનને ઉપરોક્ત રીતે પોતાના નાશક માનવાની આપત્તિ આવશે, કારણ કે ઉત્પત્તિની દ્વિતીય ક્ષણે તે જ્ઞાનાદિ ઉત્પત્તિકાલીન જ્ઞાનાદિમાં સ્વસામાનાધિકરણ્યવિશિષ્ટ સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતા સંબંધથી રહી શકે છે. સ્વ = સુષુપ્તિઉત્તરકાલીન જ્ઞાન, તેની અધિકરણ ક્ષણ =ઉત્પત્તિની પ્રથમક્ષણ અને દ્વિતીય ક્ષણ. તેમાંથી દ્વિતીય ક્ષણના પ્રાગભાવની અધિકરણીભૂતક્ષણ =ઉત્પત્તિની પ્રથમ ક્ષણ, તેમાં તે જ્ઞાન રહે છે જ. આ રીતે સર્વત્ર દ્વિતીયક્ષણવિશિષ્ટ જ્ઞાનાદિ પોતે જ પોતાના નાશક બનવાની આપત્તિ આવીને Page #192 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः निवेशात्, तत्तज्ज्ञानभिन्नत्वस्य नाश्यतावच्छेदककोटौ निवेशात्, सुषुप्तौ प्रमाणसिद्धतया ज्ञान- सुखादिनाशकान्तरस्वीकारेऽपि मुक्तौ तत्स्वीकारे प्रमाणाभावात् । १६१ ઊભી રહેશે. પે॰ । તથા અપેક્ષાબુદ્ધિનો પણ અન્ય સામાન્ય જ્ઞાનાદિની જેમ તૃતીયક્ષણે નાશ થવાની આપત્તિ આવશે. આશય એ છે કે ‘આ એક અને આ એક' આવી અપેક્ષાબુદ્ધિથી દ્વિત્વસંખ્યા ઉત્પન્ન થાય છે. દ્વિત્વસંખ્યાજનક અપેક્ષાબુદ્ધિ નૈયાયિકમતે ૩ ક્ષણ સુધી રહે છે. ચોથી ક્ષણે તેનો નાશ થાય છે. પરંતુ પ્રતિયોગિતાસંબંધથી થનાર આત્માના યોગ્યવિશેષગુણનાશ પ્રત્યે સ્વસામાનાધિ-કરણ્યવિશિષ્ટ સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી વિશેષગુણને કારણ માનવામાં આવે તો પોતાની ઉત્પત્તિની દ્વિતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિ પણ ઉત્પત્તિકાલીન સ્વ =અપેક્ષાબુદ્ધિમાં ઉપરોક્ત સંબંધથી રહેવાના લીધે પોતાની ઉત્પત્તિની તૃતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિનો નાશ થઈ જશે. સ્વાધિકરણક્ષણ તરીકે અપેક્ષાબુદ્ધિમાં ઉપરોક્ત સંબંધથી રહેવાના લીધે પોતાની ઉત્પત્તિની તૃતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિનો નાશ થઈ જશે. સ્વાધિકરણક્ષણ તરીકે અપેક્ષાબુદ્ધિની દ્વિતીય ક્ષણ લેવાથી તેના પ્રાગભાવની અધિકરણીભૂત સ્વોત્પત્તિક્ષણમાં રહેનાર પોતાનામાં જ અપેક્ષાબુદ્ધિ ઉપરોક્ત સંબંધથી રહી શકશે. સ્વોત્પત્તિની દ્વિતીયક્ષણે પોતાનામાં નાશક રહેવાથી અપેક્ષાબુદ્ધિનો તૃતીય ક્ષણે નાશ થવાની આપત્તિ અનિવાર્ય બનશે. અન। બીજી વાત એ છે કે કારણતાઅવચ્છેદકસંબંધની અંદર ઘટકરૂપે જે સ્વપૂર્વવૃત્તિત્વનો નિવેશ કરેલ છે, તેને સ્વાધિકરણક્ષણપ્રાગ્ભાવાધિકરણક્ષણવૃત્તિત્વસ્વરૂપ માનવા કરતાં સ્વપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિત્વસ્વરૂપ માનવું ઉચિત છે. કારણ કે તેમ કરવામાં તત્ તત્ સ્વઅધિકરણક્ષણનો નિવેશ ન થવાથી લાઘવ છે. આવું માનવામાં અપેક્ષાબુદ્ધિનો દ્વિતીયક્ષણે નાશ થવાની આપત્તિનો અવકાશ રહે છે, જેના નિવારણ માટે તત્ તત્ જ્ઞાનભિન્નત્વનો અર્થાત્ અપેક્ષાબુદ્ધિભેદનો નાશ્યતાઅવચ્છેદક કોટિમાં નિવેશ કરી શકાય છે. આથી સ્વનિરૂપિતપ્રતિયોગિતાસંબંધથી અપેક્ષાબુદ્ધિભિન્નયોગ્ય આત્મવિશેષગુણનાશત્વાવચ્છિન્ન પ્રત્યે સ્વસામાનાધિકરણ્યવિશિષ્ટસ્વપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિત્વસંબંધથી વિશેષ ગુણ કારણ છે—આ પ્રકારનો કાર્યકારણભાવ ફલિત થશે. અપેક્ષાબુદ્ધિ નાણ્યકોટિથી બહિર્ભૂત થવાને લીધે તેનો દ્વિતીયક્ષણે નાશ થવાની આપત્તિ નહીં આવે. સુ॰ । પૂર્વે તૈયાયિકે કહેલ હતું કે—સ્વપૂર્વવૃત્તિત્વને સ્વપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિત્વસ્વરૂપ માનવામાં સુષુપ્તિમાં સુષુપ્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાનાદિનો નાશ થઈ નહીં શકે. તેના સમાધાનમાં એમ કહી શકાય કે—નિદ્રા અવસ્થામાં જ્ઞાનાદિ વિશેષગુણની ઉત્પત્તિ નથી થતી છતાં પણ નિદ્રાપૂર્વકાલીન જ્ઞાનાદિનો નાશ થાય છે—આ વાત પ્રમાણસિદ્ધ હોવાથી સુષુપ્તિ કાલમાં પૂર્વકાલીન જ્ઞાનાદિના નાશકરૂપે કોઈકની કલ્પના કરવી આવશ્યક છે. પ્રમાણસિદ્ધ વસ્તુસ્થિતિનું નિર્વાહક હોવાથી આ ગૌરવ નિર્દોષ છે. અહીં—સુષુપ્તિપૂર્વકાલોત્પન્ન જ્ઞાનાદિનો સુષુપ્તિમાં જે નાશક હશે તેને જ મુક્તિપૂર્વકાલીન જ્ઞાનાદિનો મુક્તિમાં નાશક માની શકાય છે.—આવું કથન Page #193 -------------------------------------------------------------------------- ________________ १६२ मुक्तिवादः (२४) यत्त्वेतत्क्षणोत्पन्नयोग्यविभुविशेषगुणत्वेन नाश्यता एतत्क्षणोत्तरक्षणवृत्तित्वविशिष्टयोग्यविभुविशेषगुणत्वेन नाशकता, अपेक्षाबुद्धिनाशे द्वित्वप्रत्यक्षञ्च विशेषसामग्री, चरमज्ञानादिकन्तूत्तरक्षणवृत्तित्वविशिष्टं स्वयमेव स्वस्य नाशकमिति, तन्न, एतत्क्षणावृत्तियोग्यविभुविशेषगुणत्वेनैव नाशकत्वौचित्यात् ।। અયોગ્ય છે, કારણ કે મોક્ષમાં પૂર્વકાલોત્પન્ન જ્ઞાનાદિના નાશકની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. પ્રમાણ વિના પ્રમેયની કલ્પના કરવી અસંગત છે. (૨૪) યત્વે | અહીં અમુક નૈયાયિકોનું એવું કથન છે કે–ઉપરોક્ત કાર્યકારણભાવમાં સ્વનો નિવેશ કરેલ હોવાથી સ્વપદાર્થ બદલતાં કાર્યકારણભાવ બદલી જશે. ઘટક બદલતાં તેનાથી ઘટિત પદાર્થ પણ બદલી જાય છે. આથી સ્વપદાર્થભેદપ્રયુક્ત અનંત કાર્યકારણભાવ સ્વીકારવાની આપત્તિ આવશે. આના કરતાં એતત્ ક્ષણોત્પન્ન યોગ્ય વિભુવિશેષગુણને નાશ્ય માનવામાં અને એતëણોત્તરક્ષણવૃત્તિત્વવિશિષ્ટ યોગ્ય વિભુવિશેષગુણને નાશક માનવામાં લાઘવ છે. વર્તમાન ક્ષણમાં રહેનાર ચૈત્રીય જ્ઞાનાદિનો નાશ વર્તમાનક્ષણ પછીની ક્ષણમાં રહેનાર ચૈત્રીય જ્ઞાનાદિ દ્વારા થઈ શકશે. જો કે આવું માનવામાં અપેક્ષાબુદ્ધિનો પણ તૃતીય ક્ષણે નાશ થવાની આપત્તિ ઊભી રહે છે, છતાં દ્વિ–પ્રત્યક્ષને અપેક્ષાબુદ્ધિનાશની વિશેષ સામગ્રી માનીને તેનું નિરાકરણ કરી શકાય છે. અહીં પ્રક્રિયા એવી છે કે—ઘટ-પટ જોઈને પ્રથમ ક્ષણે ‘ગયો :' આવા આકારવાળી અપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પછીની દ્વિતીય ક્ષણે ઘટ-પટમાં દ્વિત્વ સંખ્યા ઉત્પન્ન થાય છે. પછી તૃતીય ક્ષણે ઘટ-પટના વિશેષણીભૂત દ્વિવત્વનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. આ દ્વિતંત્વનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ એ જ અપેક્ષાબુદ્ધિના નાશની વિશેષ સામગ્રી છે. આથી ચતુર્થ ક્ષણે દ્વિતંત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ અને અપેક્ષાબુદ્ધિનાશ ઉત્પન્ન થશે. પછીની ક્ષણે દ્વિત્વસંખ્યાનો નાશ થશે. આ રીતે વિશેષ સામગ્રીની ઉપસ્થિતિ તૃતીયક્ષણે થવાથી અપેક્ષાબુદ્ધિનો નાશ ચતુર્થક્ષણે થશે. વિશેષ સામગ્રીની ગેરહાજરીમાં સામાન્યસામગ્રીથી વિશેષ કાર્ય ઉત્પન્ન થઈ ના શકે. ભણાવવાનું કામ સામાન્ય શિક્ષક કરે છતાં પણ વિજ્ઞાન ભણવા માટે તો વિજ્ઞાનના શિક્ષકની જ જરૂર પડે, ઇતિહાસના શિક્ષક વિજ્ઞાન ન ભણાવી શકે. તથા મુક્તિની પૂર્વ ક્ષણે ઉત્પન્ન થયેલ ચરમ જ્ઞાન વગેરેનો નાશ ઉત્તરક્ષણવૃત્તિત્વવિશિષ્ટ સ્વ =ચરમજ્ઞાન વગેરે દ્વારા જ થશે. આથી અંતિમ જ્ઞાન ઉત્પન્ન થયા પછી અન્ય વિશેષગુણ મુક્તિમાં ઉત્પન્ન ન થવા છતાં મુક્તિમાં ચરમ જ્ઞાનાદિના નાશકનો દુકાળ નહીં પડે. આ રીતે મોક્ષમાં જ્ઞાનાદિનો નાશ સિદ્ધ થશે. - સં૦ | પરંતુ પ્રકરણકાર શ્રીમજી ઉપરોક્ત તૈયાયિકવક્તવ્ય સાથે સહમત નથી. શ્રીમદ્જીનું આના પ્રતિવાદમાં એવું કથન છે કે એતત્પણઉત્તરક્ષણવૃત્તિત્વવિશિષ્ટ યોગ્ય વિભુવિશેષગુણને નાશક માનવામાં નાશકતાઅવચ્છેદકધર્મના શરીરમાં ગૌરવ આવી પડે છે. તેની અપેક્ષાએ એતત્ક્ષણઅવૃત્તિ યોગ્ય વિભુવિશેષગુણને નાશક માનવું ઉચિત છે, કારણ કે તેમ કરવામાં નાશકતાઅવચ્છેદક ધર્મનું શરીર લઘુ બને છે. આમ લાઘવ સહકારથી એતક્ષણાવૃત્તિયોગ્યવિભુવિશેષગુણત્વમાં નાશતાઅવચ્છેદકતા સિદ્ધ થવાથી મુક્તિમાં ચરમ જ્ઞાનાદિનો નાશ થવાની આપત્તિ નહીં આવે, કારણ કે એતત્ક્ષણ =મુક્તિપૂર્વક્ષણમાં ચરમજ્ઞાનાદિ વૃત્તિ હોવાથી Page #194 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १६३ (२५) यत्त्वात्ममनोयोगादिनाशादेव मुक्तौ ज्ञानसुखादिनाश इति, तन्न, आत्ममनोयोगादिनाशस्य स्वप्रतियोगिजन्यज्ञानसुखादिनाशकत्वे ज्ञानसुखादीनां बहुक्षणावस्थायिताप्रसङ्गेन परस्य सिद्धान्तभङ्गप्रसङ्गात् । (२६) ऋजुसूत्रनयावलम्बिनस्त्वाहुः अखण्डज्ञानसुखसन्ततिरेव मोक्षः । न च सन्तत्यनुपपत्तिः, पूर्वपूर्वक्षणानामुत्तरोत्तरज्ञानोपादानत्वेन तदुपपत्तेः । न च संसारिषु सुषुप्त्याद्यवस्थायां ज्ञानादिविच्छेदात् सन्ततिविच्छेदः, तदाप्यव्यक्तज्ञानोपगमात् । न મુક્તિ અવસ્થામાં રહેલ મુક્તિપૂર્વક્ષણોત્પન્ન ચરમ જ્ઞાન આદિ સ્વયં મુક્તિપૂર્વક્ષણોત્પન્ન ચરમ જ્ઞાનાદિના નાશક નહીં બની શકે અને અન્ય કોઈ વિશેષ ગુણની મુક્તિમાં ઉત્પત્તિ થતી નથી, કે જે ચરમ જ્ઞાનાદિનો નાશ કરી શકે. આ રીતે મુક્તિમાં પૂર્વકાલીન સુખ, જ્ઞાન આદિ ગુણ અબાધિત રહેવાથી મુક્તિ વિજ્ઞાનાનંદમય સિદ્ધ થાય છે. (૨૫) યજ્વળ | અમુક નૈયાયિકોનું એવું કથન છે કે–આત્મમનોયોગ વગેરેના નાશથી જ મુક્તિમાં જ્ઞાન, સુખ વગેરેનો નાશ થાય છે. આથી મુક્તિને ચિદાનંદમય માની નહીં શકાય.પરંતુ આ વાત યોગ્ય નથી, કારણ કે જે આત્મમનઃસંયોગથી જ્ઞાન, સુખ વગેરે ઉત્પન્ન થાય છે તે જ્ઞાન, સુખ વગેરેનો તે આત્મમનઃસંયોગના નાશથી નાશ માનવો પડશે. ગમે તે આત્મમનઃસંયોગથી તો ગમે તે જ્ઞાન, સુખ વગેરેનો નાશ તો માની ના જ શકાય, કારણ કે જ્યારે જ્યારે જ્ઞાન, સુખ વગેરે ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે પૂર્વઆત્મમનઃસંયોગનો નાશ હાજર હોવાથી ઉત્પન્ન થયેલ છે તે જ્ઞાન આદિ ગુણોનો બીજા સમયે જ નાશ થઈ જવાની આપત્તિ આવશે. આથી નાશના પ્રતિયોગી એવા આત્મમનઃસંયોગથી જન્ય જ્ઞાન, સુખ આદિ ગુણોનો સ્વજનક આત્મમનઃસંયોગના નાશથી નાશ માનવો પડશે. જો તેમ માનવામાં આવે તો જ્ઞાન, સુખ વગેરે ગુણો ઘણા કાળ સુધી સ્થિર રહેવાની આપત્તિ આવશે, કારણ કે જ્ઞાનાદિજનક આત્મમનઃસંયોગનો તૃતીય ક્ષણે નાશ થતો નથી. ઉત્સર્ગથી તે આત્મમનસંયોગ ચાર ક્ષણ રહેવાથી તેની દ્વિતીયક્ષણે ઉત્પન્ન થનાર જ્ઞાનાદિને પણ ચાર ક્ષણ સ્થિર રહેવાની આપત્તિ આવશે. આવું માનવામાં તો નૈયાયિકને અપસિદ્ધાન્ત દોષ આવશે. મોક્ષ અખંડજ્ઞાન સંતાનસ્વરૂપ છે–ઋજુસૂત્રનય (૨૬) ત્ર | ઋજુસૂત્રનયના અનુયાયીનું એવું કથન છે કે–“અખંડ જ્ઞાન-સુખની સંતતિ એ જ મોક્ષ છે. જ્ઞાન-સુખ ક્ષણિક હોવા છતાં તેના પ્રવાહનો ઉચ્છેદ થવાની આપત્તિ નહીં આવે, કારણ કે પૂર્વ પૂર્વની જ્ઞાન ક્ષણો જ ઉત્તર ઉત્તર જ્ઞાન ક્ષણોનું ઉપાદાન કારણ =અંતરંગ કારણ હોવાથી પૂર્વજ્ઞાન ક્ષણ દ્વારા દ્વિતીય જ્ઞાનક્ષણ, તેના દ્વારા તૃતીય જ્ઞાનક્ષણ આ રીતે નૂતન ક્ષણિક જ્ઞાનક્ષણોની ધારા સર્વદા ચાલતી રહેશે.-સંસાર અવસ્થામાં નિદ્રા, મૂર્છા વગેરે અવસ્થામાં જ્ઞાનાદિનો વિચ્છેદ થવાથી જ્ઞાનાદિસંતાન અટકી પડશે.-આવી શંકા ન કરવી, કારણ કે નિદ્રા વગેરે અવસ્થામાં પણ અવ્યક્ત જ્ઞાનની ધારા ચાલતી હોવાથી જ્ઞાનાદિસંતાનનો વિચ્છેદ તે અવસ્થામાં અસિદ્ધ છે.-જો નિદ્રા અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉત્પન્ન થતા હોય તો જાગૃત અવસ્થા Page #195 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः चैवं जाग्रत्सुषुप्त्यवस्थासङ्करः, व्यक्ताव्यक्तज्ञानयोगात् तदसाङ्कर्यात् । 'सुषुप्तौ सतो ज्ञानादेः कथमनुपलक्षणमिति चेत् ? अश्वविकल्पकाले गोदर्शनस्येवेति विभाव्यताम् । न च युगपज्ज्ञानद्वयानभ्युपगमात् तदा तदसम्भवः, सविकल्पाविकल्पयोर्युगपद्वृत्तेरनुभवाद्, अन्यथा ‘यदा मया गौर्दृष्टः तदाऽश्वो विकल्पितः' इत्युत्तरकालं प्रतिसन्धानं न स्यात् । १६४ અને સુષુપ્ત અવસ્થામાં ભેદ જ નહીં રહે. જાગૃત અવસ્થામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે અને નિદ્રા દશામાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. આવું માનવામાં આવે તો જ બે અવસ્થામાં ભેદ ઘટી શકશે.—આ સમસ્યાનું સમાધાન એ છે કે ઋજુસૂત્રમતાનુસાર જાગૃત અવસ્થામાં વ્યક્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે અને નિદ્રા અવસ્થામાં અવ્યક્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન બન્ને અવસ્થામાં ઉત્પન્ન થવા છતાં વ્યક્ત-અવ્યક્ત ભેદથી જ્ઞાનમાં ભેદ પડી શકે છે અને તેના નિમિત્તે જાગૃત અવસ્થા અને નિદ્રા દશામાં તફાવત રહી શકે છે. સુ॰ । અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે—સુષુપ્તિ અવસ્થામાં જ્ઞાન હોવા છતાં તે અવ્યક્ત કેમ છે? તેનું ભાન કેમ થતું નથી ?—જેના સમાધાનમાં ઋજુસૂત્રમતાવલંબીઓનું એવું કથન છે કે આ અશ્વ છે એવા વિકલ્પ સમયે ગાયનું દર્શન =નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે. તેથી એ બન્ને સાથે હોવા છતાં ગાયના દર્શન =નિર્વિકલ્પક પ્રત્યક્ષનું ભાન થતું નથી, કારણ કે નિર્વિકલ્પ જ્ઞાન અતીન્દ્રિય હોય છે. આ રીતે સુષુપ્ત દશામાં જ્ઞાન હોવા છતાં તે અતીન્દ્રિય =અવ્યક્ત હોવાના લીધે તેનું ત્યારે ભાન થતું નથી. અહીં ફરીથી એવો પ્રશ્ન થાય કે—એક સમયે બે જ્ઞાન માન્ય ન હોવાથી સવિકલ્પ અશ્વજ્ઞાન અને નિર્વિકલ્પ ગોદર્શન એક સાથે એકત્ર રહી જ કેવી રીતે શકે ?–તો તેનું સમાધાન તો આપણો અનુભવ જ આપે છે, કારણ કે અશ્વવિકલ્પ સમયે જ ગોદર્શનની હાજરી અનુભવાય છે. જો સવિકલ્પક જ્ઞાન અને નિર્વિકલ્પક જ્ઞાનને એક સાથે એકત્ર માન્ય કરવામાં ન આવે તો જ્યારે મેં ગાયને જોઈ તે જ સમયે ઘોડાનો મેં વિચાર કર્યો હતો આવું ઉત્તર કાલમાં અનુસંધાન થઈ ના શકે. આ અનુસંધાન જ સિદ્ધ કરી આપે છે કે ગોદર્શન સમયે પણ અશ્વવિકલ્પ હાજર છે. જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ છે આવું સિદ્ધ કરવાની જરૂર નથી, કારણ કે જ્ઞાનની ક્ષણિક સત્તા જ જ્ઞાનને ક્ષણાત્મક સિદ્ધ કરી આપે છે. ક્ષણસત્તા =ક્ષણિક સત્તા ક્ષણથી અભિન્ન છે તેમ ક્ષણસ્વરૂપમાં દેખાય છે. જ્ઞાનાદિની પણ સત્તા ક્ષણિક હોવાથી જ્ઞાનાદિ પણ ક્ષણથી ભિન્ન નથી પણ ક્ષણાત્મક જ છે. તથા સમર્થ ક્ષણ સજાતીય ક્ષણને ઉત્પન્ન કરે જ છે. આથી મુક્તિમાં પણ જ્ઞાન-સુખની ધારા ચાલતી રહેશે. અહીં એવી શંકા ના કરવી—મોક્ષમાં શરીરાદિ ગેરહાજર હોવાથી જ્ઞાનાદિ કેવી રીતે ઉત્પન્ન થઈ શકશે ?–કારણ કે શરીર વગેરે જ્ઞાનાદિના અપેક્ષાકારણ = સહકારી કારણ છે. સહકારી કારણ નિયત નથી હોતા. અંજન વગેરે ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે સહકારી કારણ હોવા છતાં દરેક ચાક્ષુષ પ્રત્યક્ષની નિયત પૂર્વવર્તી હોય જ—એવો નિયમ ન હોવાથી અંજનાદિ વિના પણ જેમ ચક્ષુજન્ય સાક્ષાત્કાર ઉત્પન્ન થઈ શકે છે તેમ શરીર વગેરે જ્ઞાન, સુખ પ્રત્યે સહકારી કારણ હોવા છતાં દરેક જ્ઞાનાદિની પૂર્વક્ષણે તે ઉપસ્થિત હોય જ એવો નિયમ ન હોવાથી શરીરાદિ વિના પણ મુક્તિમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ न्यायालोकः १६५ ज्ञानादीनां क्षणरूपता च क्षणसत्तया सिद्धा क्षणसत्तायाः क्षणतादात्म्यनियतत्वात्, क्षणस्वरूपे तथादर्शनात् । समर्थश्च क्षणः सजातीयक्षणमारभत एव, शरीराद्यपेक्षाकारणानामनियतत्वात् तद्विरहेऽपि मुक्तिकालीनज्ञानाद्युत्पत्त्यविरोधात्, विशिष्टदेशकालादेश्चापेक्षाहेतोस्तदाप्यक्षतत्वादिति । (२७) सङ्ग्रहनयावलम्बिनस्तु सङ्गिरन्ते कर्मक्षयाविर्भूतं सुखसंवेदनमेव मुक्तिः । तद्धि जीवस्य स्वभावः सेन्द्रियदेहाद्यपेक्षाकारणस्वरूपावरणेनाच्छाद्यते प्रदीपस्यापवरकावस्थितपदार्थप्रकाशकत्वस्वभाव इव तदावारकशरावादिना, तदपगमे પૂર્વજ્ઞાનાદિ ક્ષણ દ્વારા નૂતન જ્ઞાનાદિ ક્ષણનો જન્મ થવામાં કોઈ વાંધો નથી. બીજી વાત એ છે કે જ્ઞાનાદિના અન્ય અપેક્ષાકારણ = સહકારી કારણ વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાળ વગેરે તો મુક્તિમાં પણ હાજર છે જ. આથી મોક્ષમાં જ્ઞાનાદિની ધારા ચાલુ રહેવામાં કોઈ બાધા નથી. માટે મોક્ષ એ અખંડ =ક્યારેય જેમાં વિચ્છેદ = ભંગ ન પડે તેવી જ્ઞાન-સુખસંતતિ સ્વરૂપ જ છે–એમ નિશ્ચિત થાય છે. કર્મક્ષયાવિભૂત સુખસંવેદન = મોક્ષ-સંગ્રહનય (૨૭) સંગ્રહનયના અનુયાયીઓનું એવું વક્તવ્ય છે કે-કર્મક્ષયથી પ્રગટનાર સુખનું સંવેદન એ જ મોક્ષ છે. સુખસંવેદન એ જીવનો સ્વભાવ છે. પરંતુ ઇન્દ્રિય, દેહ વગેરે અપેક્ષાકારણસ્વરૂપ આવરણથી તે આચ્છાદિત થાય છે. આની સંગતિ માટે પ્રદીપનું દૃષ્ટાંત છે. ઓરડામાં રહેલ પ્રદીપનો સ્વભાવ છે કે ઓરડામાં રહેલ પદાર્થને પ્રકાશિત કરવા. છતાં જો દીવા ઉપર કોડિયું વગેરે ઢાંકવામાં આવે તો દીવાનો વસ્તુપ્રકાશનસ્વભાવ આવરાય છે. કોડિયું હટાવી લેવામાં આવે તો જેમ દીવાનો પ્રકાશસ્વભાવ વ્યક્ત થાય છે, તેને પેદા નથી કરવો પડતો. તેમ કર્મ. શરીર વગેરે આવરણ હટી જાય તો જીવનો વિશિષ્ટ પ્રકાશસ્વભાવ પ્રગટ થાય છે, બધા કર્મ ખસી ગયા પછી પ્રકાશસ્વભાવ =જ્ઞાનસ્વભાવને મેળવવા કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. અહીં એવી શંકા થાય કેશરીર વગેરેની ગેરહાજરીમાં જ્ઞાનાદિ સંભવી જ કેમ શકે ?–તો આ શંકા વ્યાજબી નથી, કારણ કે જો શરીર, કર્મ વગેરેથી આવરાયેલ જ્ઞાનાદિનો શરીરાદિના ગેરહાજરીમાં મોક્ષમાં અભાવ માનવામાં આવે તો કોડિયા વગેરેથી ઢંકાયેલ પ્રદીપનો પણ કોડિયા વગેરેની ગેરહાજરીમાં અભાવ થવાની આપત્તિ આવશે. માટે કોડિયાની ગેરહાજરીમાં જેમ પ્રદીપનો પ્રકાશસ્વભાવ વ્યક્ત થાય છે તેમ શરીરાદિની ગેરહાજરીમાં આત્માનો જ્ઞાનસ્વભાવ પ્રગટ થાય છે–આમ માનવું યુક્તિસંગત છે. અહીં એવી શંકા કરવામાં આવે કેકોડિયા વગેરે પ્રદીપાદિના આવારક છે, પરંતુ જનક નથી. તેથી કોડિયા વગેરેની ગેરહાજરીમાં દીવા વગેરેનો પ્રાદુર્ભાવ થઈ શકે છે. જયારે શરીરાદિ તો જ્ઞાનાદિના જનક હોવાથી તેની અનુપસ્થિતિમાં જ્ઞાનાદિનો સંભવ કેવી રીતે મુક્તિમાં હોઈ શકે ?–તો તેનું સમાધાન એ છે કે જ્યારે દીવાને કોડિયા વગેરેથી ઢાંકી દેવામાં આવે છે ત્યારે તેને દીવાના પ્રકાશસ્વભાવનો આવારક માનવામાં આવે છે– Page #197 -------------------------------------------------------------------------- ________________ १६६ मुक्तिवादः तु प्रदीपस्येव जीवस्यापि विशिष्ट प्रकाशस्वभावोऽयत्नसिद्ध एवेति । शरीराभावे ज्ञानाद्यभावोऽप्रेर्य एव, अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गात् । शरावादेः प्रदीपाद्यजनकत्वान्नोक्तप्रसङ्ग इति चेत् ? न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तदनावारकत्वप्रसङ्गादिति दिक् । તેની ઉપપત્તિ તો જ થઈ શકે, જો કોડિયાને દીવાના સાવૃત પ્રકાશપરિણામનો જનક માનવામાં આવે. જ્યારે કોડિયાને દીવા સાથે કોઈ સંપર્ક નથી હોતો ત્યારે દીવાનો પ્રકાશ ચારે દિશામાં દૂર સુધી ફેલાય છે. પરંતુ જ્યારે દીવાને કોડિયાથી ઢાંકી દેવામાં આવે છે ત્યારે દીવાનો પ્રકાશ સાવૃત =નિયંત્રિત =મર્યાદિત થઈ જાય છે. જો દીવાની આ પરિણતિ પ્રત્યે કોડિયાને કારણ માનવામાં ન આવે તો કોડિયા વગેરે દીવાના આવારક જ નહીં બની શકે, કારણ કે દીવાના આવારક બનવાનો અર્થ એ જ છે કે પૂર્વે ઓરડામાં રહેલ સર્વ વસ્તુના પ્રકાશ કરવાના પ્રદીપના સ્વભાવને દબાવીને પ્રદીપની તે સર્વના અપ્રકાશનની પરિણતિને ઉત્પન્ન કરવી. આ વિષયમાં હજુ ઘણું આગળ વિચારી શકાય તેમ છે. આ તો એક દિગ્દર્શન માત્ર છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका कर्ताः महो. श्रीयशोविजयजीगणी अनुवादः पू.आ.श्रीवि.चन्द्रगुप्तसू.म. Page #199 --------------------------------------------------------------------------  Page #200 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका (१) अनन्तरं कवलभोजित्वेऽपि कृतार्थत्वं केवलिनो व्यवस्थापितम् । सर्वथा कृतार्थत्वं चास्य मुक्तौ व्यवतिष्ठत इति बहुविप्रतिपत्तिनिरासेन मुक्तिरत्र व्यवस्थाप्यते दुःखध्वंसः परो मुक्ति-र्मानं दुःखत्वमत्र च । आत्मकालान्यगध्वंस-प्रतियोगिन्यवृत्तिमत् ॥१॥ दुःखध्वंस इति । परो दुःखध्वंसो मुक्तिः । परत्वं च समानकालीनसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं वर्धमानग्रन्थे श्रूयते । तत्र च यद्यत्स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशमिदानीन्तनदुःखध्वंसादि तत्तद्भेदो निवेश्यः । अन्यथा चरमदुःखध्वंसमानकालीनसमानाधिकरणदुःखप्रागभावाप्रसिद्धेः । वस्तुतः समानाधिकरणदुःखप्रागभावासमानकालीनदुःखध्वंसो मुक्तिरित्येकं लक्षणम्, अपरं च समानकालीनदुःखप्रागभावासमानाधिकरणो दुःखध्वंस इति लक्षणद्वये तात्पर्यम् । तेन (૧) આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલીપરમાત્માના કવલાહારથી પણ તેઓશ્રીમાં કૃતાર્થપણું સંગત છે – એ જણાવ્યું. સર્વથા કૃતાર્થત્વ તો મુક્તિમાં વ્યવસ્થિત છે. તેથી મુક્તિના વિષયમાં જે અનેક વિપ્રતિપત્તિઓ છે, તેનું નિરાકરણ કરવા વડે હવે મુક્તિનું વ્યવસ્થાપન કરે છે “અત્યંત દુઃખધ્વસ મુક્તિ છે, એમાં પ્રમાણ એ છે કે – આત્મા અને કાલથી ભિન્નમાં રહેનારા ધ્વંસના પ્રતિયોગીમાં નહિ રહેનાર દુઃખત્વ (આ પક્ષ છે.)” – આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. સાધ્ય અને હેતુ વગેરેનું વર્ણન આગળના શ્લોકથી કરાશે. આશય એ છે કે–પર(અત્યંત) દુઃખધ્વંસ મુક્તિ છે. દુઃખનો ધ્વંસ તો દરેક આત્મામાં હોવાથી દરેકમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ આવતો હોવાથી તેના નિવારણ માટે દુ:ખધ્વંસમાં પરત્વ વિશેષણનો નિવેશ છે. દરેક આત્મામાં પરદુ:ખધ્વંસ ન હોવાથી તેમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. જે આત્મામાં દુ:ખનો ધ્વંસ થયા પછી ક્યારે પણ તે આત્મામાં દુઃખની ઉત્પત્તિ થવાની ન હોય, તો તે આત્મામાં રહેલા દુ:ખધ્વંસને પર દુ:ખધ્વંસ કહેવાય છે. આપણા આત્મામાં દુ:ખધ્વંસ હોવા છતાં દુ:ખની ઉત્પત્તિ થતી હોવાથી એ(દુ:ખધ્વસ) પર નથી. મુક્તાત્માઓમાં દુ:ખની ઉત્પત્તિ થતી ન હોવાથી તેમનામાં પર દુઃખધ્વંસ છે. ન્યાયની પરિભાષામાં દુઃખધ્વંસના પરત્વનું વર્ણન કરતી વખતે વર્ધમાન ઉપાધ્યાયે પ્રકાશટીકામાં જણાવ્યું છે કે “સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ (પોતાના કાલમાં રહેનાર અને પોતાના અધિકરણમાં રહેનાર) જે દુ:ખપ્રાગભાવ છે તેના અસમાન દેશમાં રહેનાર દુઃખધ્વંસને પરદુ:ખધ્વંસ કહેવાય છે. અર્થાત્ દુ:ખધ્વસમાં તાદેશ(સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ દુઃખપ્રાગભાવ) અસમાન દેશવસ્વરૂપ પરત્વ છે. જેમ જેમ દુઃખ ભોગવાતું જાય તેમ તેમ દુ:ખનો ધ્વંસ થતો જાય છે. એ વખતે ભવિષ્યમાં આવનારા દુઃખનો પ્રાગભાવ પણ હોય છે. આપણા સૌના Page #201 -------------------------------------------------------------------------- ________________ १७० मुक्तिवादः नासमानदेशत्वविवेचनेऽन्यतरविशेषणवैयर्थ्यम् । मान-प्रमाणं चात्र-मुक्तौ दुःखत्वमिति पक्षः। आत्मकालान्यग-आत्मकालान्याकाशादिवृत्तिर्यो ध्वंसः शब्दादेस्तत्प्रतियोगिनि शब्दादाववृत्तिमदवर्तमानं । शब्दादिवृत्तित्वेनार्थान्तरवारणार्थमेतत्पक्षविशेषणं, बाधास्फूर्तिदशायां तत्सिद्धिप्रसङ्गात्, नियतबाधस्फोरणेनैतत्साफल्याद् । अवृत्तिदुःखत्वमित्युक्तावसिद्धिः, दुःखत्वस्य दुःखवृत्तित्वाद् । ध्वंसेत्याधुक्तावपि ध्वंसप्रतियोगिनि, कालान्यवृतीत्याधुक्तावपि कालान्यात्मवृत्तिदुःखध्वंसप्रतियोगिनि, कालान्यत्वत्यागे चात्मान्यकालवृत्तिदुःखध्वंसप्रतियोगिनि दु:खे विद्यमानत्वात् सैवेति संपूर्णम् । आत्मकालपदेन तदुपाध्योरपि ग्रहाच्च न तस्यास्तादवस्थ्यम् ॥१॥ આત્મામાં આવો દુઃખધ્વંસ અને દુઃખપ્રાગભાવ બંન્ને હોય છે. તેથી તે દુઃખધ્વંસ સ્વાદુઃખધ્વસ) સમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુ:ખપ્રાગભાવનો સમાનદેશીય છે. મુક્તાત્માઓના આત્મામાં રહેલો દુઃખધ્વંસ, તેઓશ્રીના આત્મામાં દુ:ખની ઉત્પત્તિ થવાની ન હોવાથી તાદેશ દુ:ખપ્રાગભાવનો અસમાનદેશીય છે તેથી મુક્તાત્માઓનો દુ:ખધ્વંસ પર છે. માત્ર સ્વસમાનકાલીનદુ:ખપ્રાગભાવાસમાનદેશીય દુઃખધ્વંસને પરદુઃખધ્વંસ કહેવામાં આવે અર્થાત્ દુઃખપ્રાગભાવનું સ્વસમાનાધિકરણત્વ વિશેષણ આપવામાં ન આવે તો ચૈત્રાદિના આત્મામાં રહેલા દુઃખધ્વસના સમાનકાલમાં તો મૈત્રાદિમાં રહેલો દુ:ખપ્રાગભાવ પણ છે. તેથી તાદશ ચૈત્રાદિમાં વૃત્તિ(રહેનાર) દુ:ખધ્વસના સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુ:ખપ્રાગભાવનું અસમાનદેશિત્વ(ભિન્નાધિકરણવૃત્તિત્વ-વ્યધિકરણત્વ) ચૈત્રાદિવૃત્તિ દુ:ખધ્વંસમાં પણ હોવાથી ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે સ્વસમાનકાલીનદુઃખપ્રાગભાવ સ્વસમાનાધિકરણ વિવક્ષિત છે. તેથી ચૈત્રાદિવૃત્તિદુઃખધ્વંસ-સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુઃખપ્રાગભાવ, સ્વ(ચૈત્રાદિવૃત્તિદુઃખધ્વંસ)સમાનાધિકરણ ન હોવાથી તેને (મૈત્રાદિવૃત્તિ દુઃખપ્રાગભાવને) લઈને ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. માત્ર સ્વસમાનાધિકરણ-દુઃખપ્રાગભાવાસમાનદેશ–સ્વરૂપ પરત્વ માનવામાં આવે તો મુક્તાત્માઓને અમુક્ત માનવાનો પ્રસંગ આવશે. કારણ કે મુક્ત આત્માઓમાં સર્વથા દુ:ખધ્વંસ તથા પૂર્વે દુઃખનો પ્રાગભાવ હતો. તેથી સ્વ(દુઃખધ્વંસ)સમાનાધિકરણ એ પૂર્વકાલીન પ્રાગભાવનું સમાનદેશિતત્વ જ મુક્તાત્માઓના દુઃખધ્વંસમાં છે. દુઃખપ્રાગભાવ, સ્વસમાનકાલીન જ વિવક્ષિત હોવાથી મુક્તાત્માઓમાં અમુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. કારણ કે મુક્તાત્માઓનો દુઃખપ્રાગભાવ સ્વસમાનકાલીનદુઃખધ્વંસસમાનકાલીન) નથી, ભિન્નકાલીન છે. તેથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ મુક્તાત્માઓમાં અમુક્તત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. આથી સમજી શકાશે કે ચરમદુઃખધ્વંસ સ્વરૂપ મુક્તિ છે : એ તાત્પર્ય છે. ચરમદુઃખધ્વંસ અને પરદુઃખધ્વસનું સ્વરૂપ ઉપર જણાવ્યા મુજબનું છે. જો કે આ રીતે “સમાનતીનસ્વસનાધિકરણદુઃપ્રામાવીસમા શતં પરત્વમ્” અહીં ‘વ’ પદથી ચરમદુઃખધ્વસનું અર્થાત્ જેમાં પરત્વ અભિમત હોય તે ધ્વસનું ગ્રહણ કરાય છે. તેથી Page #202 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १७१ ચરમસ્વંસ(દુઃખધ્વસ) સમકાલીન દુઃખપ્રાગભાવ કોઈ પણ સ્થાને પ્રસિદ્ધ ન હોવાથી દુઃખધ્વસના પરત્વની પણ અપ્રસિદ્ધિ થશે. પરંતુ દુઃખધ્વંસના પરત્વના લક્ષણનું તાત્પર્ય એ છે કે – “જે જે સ્વસમાનકાલીન-સ્વસમાનાધિકરણ-દુઃખપ્રાગભાવના સમાનદેશમાં (સમાનાધિકરણમાં) રહેનાર વર્તમાન દુ:ખધ્વસાદિ છે તેના તેના ભેદથી વિશિષ્ટ એવા દુ:ખધ્વસને પર દુ:ખધ્વસ કહેવાય છે. આપણા આત્મામાં રહેલા દુ:ખધ્વંસના કાળમાં રહેલો, આપણા આત્મામાં જે દુ:ખપ્રાગભાવ છે, તેના સમાન દેશમાં રહેલો આપણા આત્મામાંનો જ દુ:ખધ્વંસ છે. એ દુઃખધ્વસથી ભિન્ન એવો દુઃખધ્વસ, મુક્તાત્માઓના આત્મામાં છે. મુક્તાત્માઓના આત્મામાં દુ:ખનો પ્રાગભાવ ન હોવાથી તાદેશ દુઃખપ્રાગભાવવિશિષ્ટ દુઃખધ્વસ તે મુક્તાત્માઓના આત્મામાં નથી. સંસારી આત્માઓમાં જ છે અને તેનાથી ભિન્નત મુક્તાત્માઓના આત્માના દુ:ખધ્વંસમાં છે જ. स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं परत्वम् मही यद्यपि સ્વસમાનકાલીનત્વ અને સ્વસમાનાધિકરણત્વ: આ, દુ:ખપ્રાગભાવનાં બંન્ને વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ વ્યર્થ છે. કારણ કે સ્વમાનકાલીન(ચરમદુઃખધ્વંસસમાનકાલીન) ચૈત્રાદિમાં રહેનાર દુ:ખપ્રાગભાવનું અસમાનદેશવ, મુક્તાત્માઓના ચરમદુ:ખધ્વંસમાં છે જ. તેમ જ સ્વસમાનાધિકરણ (ચૈત્રાદિમાં રહેલા દુઃખધ્વસના અધિકરણ ચૈત્રાદિના આત્મામાં રહેનાર) દુઃખપ્રાગભાવનું પણ અસમાનદેશ– મુક્તાત્માઓના દુ:ખધ્વંસમાં છે જ. ચૈત્રાદિના દુ:ખધ્વસમાં તાદેશ અસમાનદેશવ નથી, સમાનદેશત્વ જ છે. તેથી અહીં પરત્વના સ્વરૂપમાં દુ:ખપ્રાગભાવનાં બે વિશેષણમાં અન્યતર વિશેષણ વ્યર્થ છે. પરંતુ વર્ધમાન ઉપાધ્યાયનું તાત્પર્ય બે લક્ષણ જણાવવાનું છે. સમાનધરળદુઃપ્રામાવાસમાનીતીનદુ:વૃધ્વી મુક્ટિ: - આ એક લક્ષણ છે અને સ્વસમાનાનીનદુઃખામીવાસમાનાધરણો ટુઃgāસો મુ$િ: – આ બીજું લક્ષણ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. મોક્ષની સિદ્ધિ માટે અનુમાનનો ઉપન્યાસ કરાય છે -માનં દુઃવૃત્વમત્ર વ....ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે – “માત્માની ધ્વંસપ્રતિયોગિન્યવૃત્તિમદ્ ટુ વૃત્વમ્, સુરપ્રા'માવાનાધારાäસપ્રતિયોવૃત્તિમત્ સ%ાર્યમાત્રવૃત્તિત્વીદ્ દ્વીપર્વવ” આ અનુમાનથી મોક્ષની જે રીતે સિદ્ધિ થાય છે, તે હવે પછીના શ્લોકોથી જણાવાશે. આ શ્લોકમાં અનુમાનના પક્ષની જ વિચારણા કરી છે. આત્મા અને કાળને છોડીને બીજા-આકાશાદિમાં વૃત્તિ (રહેનાર-વર્તમાન) શબ્દાદિનો જે ધ્વંસ છે, તેના પ્રતિયોગી શબ્દાદિ છે. (જનો અભાવ, તે અભાવના પ્રતિયોગી છે.) એ શબ્દાદિમાં દુઃખત્વ અવૃત્તિ છે. (અવર્તમાન છે.) દુ:ખત્વમાં તાદેશ-આત્મકાલા ગધ્વંસપ્રતિયોગીમાં રહેલી અધિકરણતા-નિરૂપિત વૃત્તિતાનો અભાવ (તાદેશાવૃત્તિત્વ) છે. ઉપર જણાવેલા અનુમાનમાં ‘દુ:ખત્વ” પક્ષ છે. શબ્દાદિવૃત્તિત્વને લઈને અર્થાતરદોષ ન આવે – એ માટે માત્માનાચાર્બાસપ્રતિયોગિચવૃત્તિત્ત્વ (પ્રતિયોવૃત્તિત્વ): આ વિશેષણનો નિવેશ પક્ષમાં છે. ત્યાં (પક્ષમાં) સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે અને દુ:ખપ્રાગભાવનો અનાધાર જે મહાકાળ છે તેમાં વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખનિરૂપિતવૃત્તિત્વ(સાધ્ય) પણ છે. આથી સમજી શકાશે કે અહીં દુઃખત્વસામાન્યમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત નથી. પરંતુ તાદેશ Page #203 -------------------------------------------------------------------------- ________________ १७२ मुक्तिवादः (२) सत्कार्यमात्रवृत्तित्वात् , प्रागभावोऽसुखस्य यः । तदनाधारगध्वंस-प्रतियोगिनि वृत्तिमत् ॥२॥ આત્મકાલાન્યવૃત્તિāસપ્રતિયોગ્યવૃત્તિત્વવિશિષ્ટ દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત છે. દુઃખત્વનું તાદશ પ્રતિયોગ્યવૃત્તિત્વ વિશેષણ ન આપીએ તો, આત્મા અને કાળને છોડીને અન્ય આકાશાદિમાં વૃત્તિ શબ્દાદિધ્વંસના પ્રતિયોગી શબ્દાદિવૃત્તિત્વસ્વરૂપે દુ:ખત્વમાં સાધ્યસિદ્ધિ થવાથી અર્થાતરદોષનો પ્રસંગ આવે છે. અભિપ્રેતાર્થસ્વરૂપથી ભિન્નસ્વરૂપે સાધ્ય-સિદ્ધિ થાય તો અર્થાતરદોષ આવે છે. આત્મકાલાન્યવૃત્તિ-ધ્વંસપ્રતિયોગ્યવૃત્તિત્વ આ “દુઃખત્વ” પક્ષનું વિશેષણ વિવક્ષિત હોય તો તે સ્વરૂપે જ સાધ્યની સિદ્ધિ થવાથી ઉપર જણાવ્યા મુજબ અર્થાતર નહીં આવે. યદ્યપિ દુઃખત્વમાં શબ્દાદિવૃત્તિત્વ બાધિત છે. (કારણ કે દુઃખત્વ દુઃખમાં રહે છે, શબ્દાદિમાં નહિ.) તેથી તે સ્વરૂપે દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ થતી ન હોવાથી અર્થાતરનો પ્રસંગ આવતો નથી, પરંતુ જ્યાં સુધી બાંધનું ફુરણ ન થાય ત્યાં સુધી અર્થાતરદોષનો પ્રસંગ છે જ. ઉપર જણાવ્યા મુજબ વિશેષણનું ઉપાદાન કરવાથી ચોક્કસ જ બાપનું હુરણ થવાથી અર્થાતરદોષ નહીં આવે. તેથી સ્પષ્ટ છે કે નિયત બાંધનું ફુરણ કરાવવા દ્વારા ઉપર જણાવેલું વિશેષણ સાર્થક છે...ઇત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું. ‘નવૃત્તિઃવૃત્વમ્' આ પ્રમાણે દુ:ખત્વનું માત્ર અવૃત્તિત્વ વિશેષણ આપવામાં આવે તો દુઃખમાં દુઃખત્વ વૃત્તિ હોવાથી દુઃખત્વમાં અવૃત્તિત્વ અપ્રસિદ્ધ હોવાથી આશ્રમાસિદ્ધિદોષ આવશે. પક્ષતાવચ્છેદકના (પક્ષના વિશેષણના) અભાવવાળો પક્ષ હોય ત્યારે આશ્રયાસિદ્ધિ દોષ આવે છે. ધ્વંસપ્રતિયોરિન્યવૃત્તિમત્તે માત્ર દુઃખત્વનું વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે દુ:ખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખતુ વૃત્તિ જ છે. દુઃખત્વનું નિવેવૃત્તિધ્વંસપ્રતિયોચિત્તિમત્ત્વ વિશેષણ આપવામાં આવે તો પણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે કાલાન્ય આત્મામાં વૃત્તિ દુ:ખધ્વસના પ્રતિયોગી દુ:ખમાં દુઃખત્વ વૃત્તિ જ છે. આવી જ રીતે દુઃખત્વનું માત્માન્યવૃત્તિäસપ્રતિયોગિન્યવૃત્તિમત્ત્વ વિશેષણ આપવામાં આવે તો પણ આશ્રયાસિદ્ધિ સ્પષ્ટ છે. કારણ કે આત્માને છોડીને અન્ય કાલાદિમાં કાલિકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ જ છે. તેથી દુઃખત્વનું માત્માની ધ્વંસપ્રતિયોગિન્યવૃત્તિમત્તે – આ સંપૂર્ણ વિશેષણ આપ્યું છે. જેથી ઉપર જણાવ્યા મુજબ આશ્રયસિદ્ધિ નહિ આવે. કારણ કે આત્મા અને કાળને છોડીને બીજે ક્યાંય દુ:ખધ્વંસ વૃત્તિ નથી. યદ્યપિ આત્મા અને કાળને છોડીને અન્ય શરીરાદિસ્વરૂપ આત્મોપાધિમાં અવચ્છેદકતાસંબંધથી અને અનિત્ય ઘટપટાદિ સ્વરૂપ કાલોપાધિમાં કાલિકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ આશ્રયાસિદ્ધિદોષ અવસ્થિત જ છે. પરંતુ અહીં ત્મિતિ પદથી આત્મોપાધિસ્વરૂપ શરીરાદિનું અને કાલોપાધિસ્વરૂપ અનિત્ય ઘટપટાદિનું પણ ગ્રહણ કર્યું છે. તેથી આત્મા, કાળ અને આત્મકાલોપાધિથી અન્ય આકાશાદિમાં દુઃખધ્વંસ વૃત્તિ ન હોવાથી આશ્રયાસિદ્ધિદોષ નહીં આવે....ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૩૧-૧ી. (૨) મોક્ષસાધક અનુમાનના પક્ષનું વિવેચન કરીને હવે તેના સાધ્ય અને હેતુનું નિરૂપણ કરાય છે Page #204 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १७३ सदिति । असुखस्य-दुःखस्य यः प्रागभावस्तदनाधारो महाप्रलयस्तत्र गच्छति यो ध्वंसो दु:खीयस्तत्प्रतियोगिनि दु:खं वृत्तिमदिति साध्यं । वृत्तिमदित्युक्तौ सिद्धसाधनं, दुःखत्वस्य दुःखे विद्यमानत्वात् । प्रतियोगिवृत्तित्वोक्तावपि दुःखात्यन्ताभावप्रतियोगिवृत्तित्वेन, तद्ध्वंसेत्याधुक्तावपि दुःखध्वंसाङ्गीकारात्तदेव । प्रागभावानाधारवृत्तित्वस्य ध्वंसविशेषणत्वे दृष्टान्तासिद्धिः, प्रदीपावयवानां प्रदीपप्रागभावाधारत्वात्तदर्थं दुःखेत्यादि, प्रदीपावयवास्तु दुःखप्रागभावनाधारभूता इति दृष्टान्तसङ्गतिः । दु:खानधिकरणेत्यादिकरणे खण्डप्रलयेनार्थान्तरता स्यादिति दुःखप्रागभावनिवेशः । सत्कार्यमात्रवृत्तित्वादिति हेतुः । वृत्तित्वमात्मत्वे व्यभिचारि, कार्यवृत्तित्वमनन्तत्वे, ध्वंसाप्रतियोगित्वरूपस्य तस्याऽकार्ये તાદેશ (આત્મકાલાન્યગગનાદિવૃત્તિ ધ્વસના પ્રતિયોગીમાં અવૃત્તિ) દુઃખત્વ – “દુઃખના પ્રાગભાવના અનધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિ છે. કારણ કે તેવું દુઃખત્વ સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે - અસુખ એટલે દુ:ખ, તેનો જે પ્રાગભાવ, તેનો અનાધાર(અનધિકરણ) મહાપ્રલયકાળ, એમાં રહેનારો જે ધ્વસ તે દુઃખનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વ (તાદેશ દુઃખત્વ) વૃત્તિ હોવાથી તાદશદુઃખત્વમાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિāસપ્રતિયોગિનિરૂપિત વૃત્તિતા(સાધ્ય) છે. વૃત્તિતામાત્રને સાધ્ય માનીએ તો, દુઃખમાં દુઃખત્વ વિદ્યમાન હોવાથી તેને સિદ્ધ કરવામાં સિદ્ધસાધનદોષ પ્રાપ્ત થાય છે. પ્રતિયોગિવૃત્તિત્વ માત્રને સાધ્ય માનીએ તોપણ સિદ્ધસાધન આવે છે. કારણ કે દુઃખના અત્યંતાભાવના પ્રતિયોગી દુઃખનિરૂપિત વૃત્તિતા દુઃખત્વમાં છે જ. ધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્યરૂપે માનવામાં આવે તોપણ સિદ્ધસાધન દોષ આવે છે. કારણ કે પ્રતિપક્ષી (મોક્ષ ન માનનારા) દુઃખધ્વસને સ્વીકારતા હોવાથી તત્વતિયોગિદુઃખનિરૂપિતવૃત્તિતા તાદેશ દુઃખત્વમાં(પક્ષમાં) સિદ્ધ જ છે. સાધ્યઘટક ધ્વંસના વિશેષણ તરીકે માત્ર પ્રાગભાવાનાધારવૃત્તિત્વનો નિવેશ કરવામાં આવે અર્થાત્ પ્રાગભાવાનાધારવૃત્તિ-ધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય તરીકે માનવામાં આવે તો ત્રીજા શ્લોકમાં જણાવેલા દીપ– સ્વરૂપ દૃષ્ટાંતમાં અસિદ્ધિ આવે છે. અર્થાત્ દૃષ્ટાંત તરીકે દીપત્વને માની શકાશે નહિ. કારણ કે દીપધ્વસના અધિકરણ પ્રદીપના અવયવોમાં પ્રદીપનો પ્રાગભાવ હોવાથી ‘દીપત્વમાં દીપપ્રાગભાવના આધારભૂત દીપાવયવવૃત્તિ દીપāસપ્રતિયોગિદીપનિરૂપિત વૃત્તિત્વ છે. પ્રાગભાવના અનાધારભૂતવૃત્તિāસપ્રતિયોગિવૃત્તિત્વ નથી. તેથી દૃષ્ટાંત દીપત્રમાં સાધ્યસિદ્ધિ ન હોવાથી દૃષ્ટાંતાસિદ્ધિ આવે છે. તેના નિવારણ માટે કુદવBIRTHવ....ઇત્યાદિનો નિવેશ છે. પ્રદીપના અવયવો દુ:ખપ્રાગભાવના અનાધાર હોવાથી દષ્ટાંત સંગત છે. યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિના નિવારણ માટે દુ:ખપ્રાગભાવના સ્થાને માત્ર દુ:ખનો નિવેશ કરવાથી પણ ચાલે એવું છે. કારણ કે દુઃખના અનાધાર જ પ્રદીપના અવયવો છે. પરંતુ તેથી મહાપ્રલયના બદલે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરદોષની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે અહીં મોક્ષની સિદ્ધિ માટે ઉપર જણાવેલા અનુમાનનો ઉપન્યાસ કર્યો છે. એ અનુમાનથી દુ:ખપ્રાગભાવના અનાધાર Page #205 -------------------------------------------------------------------------- ________________ १७४ मुक्तिवादः आत्मादौ कार्ये ध्वंसे च सत्त्वात् । कार्यमात्रवृत्तित्वमपि ध्वंसत्वे व्यभिचारावृत्तित्वे (व्यभिचारि तदर्थं भाववृत्तित्वे) सतीति विशेषणे दीयमानेऽपि न तदुद्धारः, प्रागभावध्वंसस्य प्रतियोगितद्ध्वंसस्वरूपत्वेन ध्वंसत्वस्यापि भाववृत्तित्वात् । ततः सदिति कार्यવિશેષણ |રા સ્વરૂપે મહાપ્રલયની સિદ્ધિ થાય છે. એથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ થાય છે. મહાપ્રલયના સ્થાને જો ખંડપ્રલયની સિદ્ધિ થાય તો બધા જીવોની મુક્તિ સિદ્ધ નહિ થાય. ખંડપ્રલયમાં દુઃખનો ધ્વંસ થતો હોવાથી દુ:ખના અનાધારભૂત ખંડપ્રલયમાં વૃત્તિ એવા દુ:ખધ્વંસના પ્રતિયોગિ-દુ:ખનિરૂપિત વૃત્તિત્વ દુ:ખત્વમાં છે જ. આ રીતે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરની પ્રાપ્તિ થાય છે. ખંડપ્રલયમાં દુ:ખોનો ધ્વંસ થતો હોવા છતાં ત્યાં ભવિષ્યમાં (સૂર્યંતરમાં) ઉત્પન્ન થનારાં દુઃખોનો પ્રાગભાવ હોય છે. તેથી ખંડપ્રલય દુઃખોનો અનાધાર હોવા છતાં દુઃખપ્રાગભાવનો તે અનાધાર નથી. આથી સમજી શકાશે કે દુઃખપ્રાગભાવના નિવેશથી અર્થાતર નહીં આવે. ઉપર્યુક્ત અનુમાનમાં સાધ્યસાધક હેતુ “સાર્યમાત્રવૃત્તિત્વ' છે. માત્ર ‘વૃત્તિત્વ'ને હેતુ તરીકે રાખીએ તો આત્મનિરૂપિત વૃત્તિત્વ આત્મત્વમાં પણ છે અને ત્યાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે છે. ‘ાર્યવૃત્તિત્વ'ને હેતુ માનીએ તો આત્મત્વમાં હેતુ ન હોવા છતાં “અનંતત્વમાં હેતુ છે અને ત્યાં સાધ્ય નથી તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે અનંતત્વ “ધ્વંસાપ્રતિયોગિત્વ” સ્વરૂપ છે. જેનો ધ્વંસ થતો નથી તેમાં અનંતત્વ રહે છે. અકાર્યસ્વરૂપ આત્માદિમાં અને કાર્યસ્વરૂપ ધ્વંસમાં અનંતત્વ વૃત્તિ છે. આ રીતે ધ્વસાત્મકકાર્યનિરૂપિત વૃત્તિત્વ (કાર્યવૃત્તિત્વ) અનંતત્વમાં છે અને તેમાં દુઃખપ્રાગભાવાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વસ્વરૂપ સાધ્ય નથી, તેથી વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ માનવામાં આવે તો, “અનંતત્વ' કાર્યમાં(ધ્વસમાં) અને અકાર્ય(આત્માદિ)માં વૃત્તિ હોવાથી તેમાં કાર્યમાત્રવૃત્તિત્વ નથી. તેથી હેતુ અને સાધ્ય બંન્નેનો અભાવ અનંતત્વમાં હોવાથી વ્યભિચાર નહીં આવે. પરંતુ તેમ કરવાથી કાર્યમાત્રવૃત્તિ ધ્વંસત્વમાં હેતુ છે અને સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે હેવંશમાં ભાવવૃત્તિત્વે સતિ આ વિશેષણ આપવામાં આવે અર્થાત્ “માવવૃત્તિત્વવિશિષ્ટાર્યમાત્રવૃત્તિત્વ'ની હેતુ તરીકે વિવક્ષા કરવામાં આવે તોપણ વ્યભિચારનો ઉદ્ધાર થશે નહિ. કારણ કે પ્રાગભાવનો ધ્વંસ પ્રાગભાવના પ્રતિયોગી(ઘટાદિ ભાવભૂત) સ્વરૂપ છે અને તેના ધ્વસ્વરૂપ છે. તેથી પ્રાગભાવના ધ્વંસમાં રહેનાર ધ્વસત્વ પ્રાગભાવના પ્રતિયોગી એવા ભાવમાં પણ વૃત્તિ છે અને તેથી ધ્વસત્વમાં ભાવવૃત્તિત્વવિશિષ્ટ કાર્યમાત્રવૃત્તિત્વ હોવાથી અને ત્યાં સાધ્ય ન હોવાથી વ્યભિચાર છે જ. તેના નિવારણ માટે હવંશમાં “સ” આ કાર્યમાં વિશેષણ છે. સત્તાજાતિ (દ્રવ્ય ગુણ અને કર્મમાં રહેનારી)ના અધિકરણ દ્રવ્યાદિને “સતુ' કહેવાય છે. પ્રાગભાવનો ધ્વંસ સત્ (સત્તાવિશિષ્ટ) ન હોવાથી તે “સત્કાર્ય નથી તેથી ધ્વંસત્વમાં “સત્કાર્યમાત્રવૃત્તિત્વ' હેતુનો અભાવ હોવાથી ત્યાં સાધ્ય ન હોવા છતાં વ્યભિચારદોષ આવતો નથી...ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું. /૩૧-રા. Page #206 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १७५ (૩) રીપત્વવિતિ પ્રાદું-સ્તવિસ્તરસતમ્ | बाधाद् वृत्तिविशेषेष्टा-वन्यथार्थान्तराव्ययात् ॥३॥ दीपत्ववदिति । दीपत्ववदिति दृष्टान्त इति प्रास्तार्किका नैयायिकाः । इत्थं सर्वमुक्तिसिद्धौ चैत्रदुःखत्वादिकं पक्षीकृत्य तत्तन्मुक्तिसाधनोपपत्तेः । तत्तार्किकमतमसङ्गतं न्यायापेतम् । वृत्तिविशेषस्याभावीयविशेषणतया दुःखप्रागभावानाधारवृत्तित्वस्येष्टौ साध्यकोटिनिवेशोपगमे बाधात् दुःखध्वंसस्य दुःखसमवायिन्येव तया वृत्तित्वस्य त्वयोपगमात् । अन्यथा सम्बन्धमात्रेण तदिष्टौ अर्थान्तराव्ययाद् अर्थान्तरानुद्धारात्, आकाशादावपि (૩) મોક્ષસાધક ઉપર જણાવેલા અનુમાનમાં દષ્ટાંત જણાવાય છે आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोगिन्यवृत्तिमद् दुःखत्वम्, दुःखप्रागभावनाधारवृत्तिáસપ્રતિયોનિવૃત્તિમતું, સત્કાર્યમાત્રવૃત્તિત્વીત્ - આ અનુમાનમાં “દૃષ્ટાંત દીપત્વ છે - આ પ્રમાણે તાર્કિકો નૈયાયિકો કહે છે, તે અસંગત છે. કારણ કે સાધ્યઘટક વૃત્તિતાવિશેષનો નિવેશ જો ઇષ્ટ હોય તો બાધ આવે છે અને વૃત્તિતા સામાન્યનો નિવેશ ઇષ્ટ હોય તો અર્થાતર દોષ આવે છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે – જયાં જ્યાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે ત્યાં ત્યાં દુઃખપ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગિનિરૂપિત વૃત્તિત્વ છે. દા.ત. દીપત્ર, સત્કાર્યદીપકનિરૂપિત વૃત્તિત્વ (સત્કાર્યમાત્રદીપકનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિત્વ) દીપત્વમાં છે અને ત્યાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિ(મહાપ્રલયકાલવૃત્તિ) દીપધ્વસના પ્રતિયોગી દીપકમાં રહેલી અધિકરણતાનિરૂપિત વૃત્તિતા પણ છે. આ રીતે તાદેશદુઃખત્વમાં સાધ્યની સિદ્ધિ થવાથી તદ્ઘટક મહાપ્રલયની સિદ્ધિથી બધા જીવોના મોક્ષની સિદ્ધિ થાય છે. ત્યાર પછી તે તે ચૈત્ર મૈત્ર ઇત્યાદિ જીવોના દુ:ખત્વને પક્ષ બનાવી તે તે જીવોની મુક્તિને સિદ્ધ કરી શકાય છે – આ પ્રમાણે તાર્કિકનૈયાયિકોનો મત છે. પરંતુ તે ન્યાયયુક્ત નથી. કારણ કે સાધ્યાંશમાં વૃત્તિવિશેષનો અર્થાત્ દુ:ખપ્રાગભાવનિષ્ઠાધેયતાનિરૂપિતાધિકરણતાવભિન્નાધિકરણતાનિરૂપિત ધ્વસનિષ્ઠાધેયતાનો અભાવી વિશેષણાત્મક સ્વરૂપસંબંધથી (સ્વરૂપસંબંધાવચ્છિન્નરૂપે) નિવેશ કરાય તો બાધ દોષ આવે છે. કારણ કે તાદેશ અભાવીય વિશેષણાત્મક સ્વરૂપસંબંધથી દુઃખનો ધ્વંસ, દુઃખના સમવાયિકારણ આત્મામાં જ નૈયાયિકોએ માન્યો છે. તેથી મહાપ્રલયકાળની સિદ્ધિ ન થવાથી તદ્ઘટિત સાધ્યની પણ સિદ્ધિ નહિ થાય, જેથી પક્ષમાં સાધ્ય બાધિત થવાથી બાધ આવે છે. તે બાપદોષના નિવારણ માટે તાદેશ દુઃખધ્વસનિષ્ઠ વૃત્તિતા, કોઈ પણ સંબંધથી અર્થાત સંબંધસામાન્યાવચ્છિન્ન લેવામાં આવે તો અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. કારણ કે દુઃખપ્રાગભાવના અનાધારભૂત આકાશાદિમાં પણ વ્યભિચારિતાદિ-સ્વાભાવવત્ત્વાદિ સંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આકાશાદિ પણ સિદ્ધ થશે. સ્વ દુઃખધ્વંસ, સ્વાભાવ દુઃખધ્વસાભાવ, સ્વાભાવવ=આકાશાદિ, સ્વાભાવવત્ત્વ આકાશાદિમાં હોવાથી સ્વાભાવવત્ત્વસંબંધથી દુ:ખધ્વસ પણ આકાશાદિમાં છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ १७६ मुक्तिवादः दु:खध्वंसस्य व्यभिचारितादिसम्बन्धेन वृत्तित्वात्प्रकृतान्यसिद्धेः । कालिकदैशिकविशेषणतान्यतरसम्बन्धेन वृत्तित्वोक्तावपि कालोपाधिवृत्तित्वेन तदनपायात् । कालिकेन दुःखप्रागभावानाधारत्वनिवेशे च दृष्टान्तासङ्गतेः । मुख्यकालवृत्तित्वविशिष्टकालिकसम्बन्धेन तन्निवेशेऽप्यात्मनस्तथात्वात् । उक्तान्यतरसम्बन्धेन तन्निवेशेऽपि तथासम्बन्धगर्भव्याप्त्यग्रहादिति માવ: ||રૂા. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ તાદેશદુ:ખધ્વસનિષ્ઠવૃત્તિતા સંબંધસામાન્યથી લેવાના બદલે કાલિક અને દૈશિક : એતદન્યતરવિશેષણતાત્મક (કાલિક અને સ્વરૂપ-એતદન્યતર) સંબંધથી લઈએ, અર્થાત્ તાદશા તરસંબંધાવચ્છિન્ન લઈએ તો આકાશાદિની સિદ્ધિ નહિ થાય. કારણ કે આકાશાદિમાં કાલિક કે દૈશિક વિશેષણતાસંબંધથી તાદશ દુઃખધ્વંસ વૃત્તિ નથી. તેથી આકાશાદિથી અર્થાતર નહીં આવે. પરંતુ દુઃખપ્રાગભાવના અનાધાર કાલોપાધિ સ્વરૂપ ઘટાદિમાં કાલિકવિશેષણાત્મકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી કાલોપાધિને લઈને અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. તેના ઉદ્ધાર માટે કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારની(અનધિકરણની) વિવક્ષા કરીએ તો ઘટાદિમાં કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવ વૃત્તિ જ હોવાથી ઘટાદિનું ગ્રહણ જ નહિ થાય. તેથી તેને લઈને અર્થાતરદોષનો તો પ્રસંગ નહીં આવે. પરંતુ દષ્ટાંતાસિદ્ધિ દોષ આવશે. કારણ કે દીપકમાં કાલિકસંબંધથી દુ:ખનો પ્રાગભાવ હોવાથી તેનું પણ ગ્રહણ નહીં થાય. યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિનું નિવારણ કરવા માટે દુઃખપ્રાગભાવનું અનધિકરણ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી લઈએ તો તે સંબંધથી દુઃખપ્રાગભાવ કાળમાં જ વૃત્તિ છે. કાલોપાધિસ્વરૂપ દીપ વગેરેમાં તે વૃત્તિ નથી. તેથી દીપક દુઃખપ્રાગભાવનો અનાધાર હોવાથી દષ્ટાંતાસિદ્ધિ નહીં થાય. પરંતુ એ રીતે તો આત્મા સિદ્ધ થવાથી અર્થાતરદોષ અવસ્થિત જ રહે છે. કારણ કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવનો આધાર કાલ જ છે, આત્મા નથી. તેથી દુઃખપ્રાગભાવના અનાધાર આત્મામાં દૈશિકવિશેષણાત્મક (સ્વરૂપ) સંબંધથી વૃત્તિ એવા દુ:ખધ્વસના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આત્માની સિદ્ધિ થશે. આ રીતે પ્રાપ્ત થયેલા અર્થાતરના નિવારણ માટે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકવિશેષણતા અને દૈશિકવિશેષણતા : એતદન્યતર સંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારની વિવક્ષા કરીએ તો ઉક્ત અન્યતર સંબંધથી આત્મા, દુઃખપ્રાગભાવનો અનાધાર ન હોવાથી અર્થાતર નહીં આવે. પરંતુ તાદેશાન્યતર સંબંધથી દુઃખપ્રાગભાવના અનાધાર તો ઘટપટાદિ પણ છે અને ત્યાં દૈશિકકાલિકા તરવિશેષણતાસંબંધથી દુ:ખધ્વસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ હોવાથી અર્થાતરનો ઉદ્ધાર થતો નથી. આથી સ્પષ્ટ છે કે અર્થાતરના નિવારણ માટે ઉક્તાન્યતર સંબંધનો નિવેશ કરીએ તોપણ તે સંબંધઘટિત વ્યાપ્તિના ગ્રહનો સંભવ નથી...ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. /૩૧-૩ી. Page #208 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका (૪) વિપક્ષવાધામાવા-નમિવ્રતસિદ્ધિતઃ । અન્તતયો યત્ના-છંા (સ્વાશા ) યોગપતિ શ્વેત્ ॥૪॥ १७७ विपक्षेति । विपक्षे हेतुसत्त्वेऽपि साध्यासत्त्वे बाधकस्यानुकूलतर्कस्याभावात् । तथा चानभिप्रेत-सिद्धितोऽनिष्टसिद्धिप्रसङ्गात् । कालान्यत्वगर्भसाध्यं प्रत्यपि उक्तहेतोरविशेषात् । एतदुक्तसाध्यमन्तरा सर्वमुक्त्यसिद्धौ अयोग्यत्वाशङ्का । य एव न कदापि मोक्ष्यते तद्वदहं यदि स्यां, तदा मम विफलं परिव्राजकत्वमित्याकारा । योगापहा योगप्रतिबन्धिकेत्यद एव विपक्षबाधकमिति चेत् ||४|| (૪) ઉપર જણાવ્યા મુજબના વ્યાપ્તિગ્રહાસંભવને જ સ્પષ્ટ રીતે જણાવાય છે “વિપક્ષબાધક તર્કનો અભાવ હોવાથી અને અનભિપ્રેત સિદ્ધિ થવાથી (શ્લો.નં. ૩માં જણાવ્યા મુજબ) વ્યાપ્તિગ્રહ થતો નથી. ‘પ્રકૃતસાધ્યની સિદ્ધિ વિના અયોગ્યત્વની શંકા યોગની સાધનાની પ્રતિબંધક બનશે.’ - આ જ વિપક્ષબાધક છે. આ પ્રમાણે નૈયાયિકો કહે તો (તે બરાબર નથી...એ પાંચમા શ્લોકમાં જણાવાશે.)” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે વિપક્ષમાં હેતુ હોય તોપણ સાધ્ય ન હોય ત્યારે સાધ્યાભાવનો બાધક અનુકૂળ તર્ક ન હોવાથી વ્યાપ્તિગ્રહ થતો નથી. પર્વતમાં ધૂમને લઈને જ્યારે વહ્નિને સિદ્ધ કરાય છે ત્યારે કોઈ એમ કહે કે પર્વતમાં ધૂમહેતુ ભલે રહ્યો પણ તેથી ત્યાં વહ્નિને માનવાની આવશ્યકતા નથી. અર્થાત્ સાધ્યાભાવવ(વિપક્ષ)માં હેતુ રહી શકે છે. આવી શંકાને દૂર કરવાનું કાર્ય તર્ક કરે છે. પર્વતમાં જો વહ્નિ ન હોય તો વહ્નિજન્ય ધૂમ પણ ન હોવો જોઈએ. અર્થાત્ વહ્નિ-ધૂમનો જન્મજનકભાવ(કાર્યકારણભાવ) નહિ મનાય : આ તર્ક છે, જે વ્યભિચારની શંકાને દૂર કરે છે. આવો વિપક્ષબાધક અનુકૂળ તર્ક પ્રકૃત સ્થળે નથી. તાદેશ દુઃખત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ ભલે રહ્યું પરંતુ તાદેશદુઃખધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ માનવાની આવશ્યકતા નથી. આવી વ્યભિચારની શંકાદિના નિવારણ માટે કોઈ જ અનુકૂળ તર્ક નથી. તેથી વ્યાપ્તિમાં પણ શંકા જન્મે છે. જેથી પ્રકૃતાનુમાનના સ્થાને એવું પણ અનુમાન કરી શકાય છે કે તાદેશ દુઃખત્વ, કાલાન્યવૃત્તિધ્વંસપ્રતિયોગીમાં વૃત્તિ છે, કારણ કે તે સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે. દુ:હત્વ ાલાન્યવૃત્તિધ્વંસપ્રતિયોનિવૃત્તિ સાર્યમાત્રવૃત્તિત્વાર્ વીપત્વવત્ આ અનુમાનથી અભિપ્રેત પ્રલયકાલાદિથી અન્ય આત્માદિની સિદ્ધિ થવાથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ નહીં થાય. આ અંગે નૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે બધા જીવોની મુક્તિની સિદ્ધિ ન થાય તો પોતાના આત્માની અયોગ્યતાની આશંકા જન્મશે. ‘જે જીવોનો ક્યારે ય મોક્ષ થવાનો નથી. તેમની જેમ જ હું પણ જો મોક્ષમાં જવાનો ના હોઉં તો મારું આ પરિવ્રાજકપણું નિષ્ફળ થશે.' આ આશંકા મુમુક્ષુ આત્માના યોગની સાધનાનો પ્રતિબંધ કરનારી બને છે. આવી શંકા જ મોક્ષની સિદ્ધિના અભાવની (વિપક્ષની) બાધક છે. આ પ્રમાણે નૈયાયિકોનું જે કથન છે તે બરાબર નથી : એ પ્રમાણે આગળ જણાવાય છે. ।।૩૧-૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ १७८ मुक्तिवादः (५) नैवं शमादिसम्पत्त्या, स्वयोग्यत्वविनिश्चयात् । __ न चान्योऽन्याश्रयस्तस्याः, सम्भवात् पूर्वसेवया ॥५॥ नैवमिति । एवं न यथोक्तं विपक्षबाधकं भवति । शमादीनां शमदमभोगानभिष्वङ्गादीनां मुमुक्षुचिह्नानां सम्पत्त्या स्वयोग्यत्वस्य विनिश्चयात् , तेषां तद्व्याप्यत्वात् । न चान्योन्याश्रयो योगप्रवृत्तौ सत्यां शमादिसम्पत्तिस्ततश्चाऽधिकारविनिश्चयात्सेति सम्भावनीयं, तस्याः शमादिसम्पत्तेः पूर्वसेवया योगप्रवृत्तेः प्रागपि सम्भवात् योगप्रवृत्तेरतिशयितशमादिसम्पादकत्वेनैव फलवत्त्वात् । सामान्यतस्तु तत्र कर्मविशेषक्षयोपशम एव हेतुरिति न किञ्चिदनुपपन्नम् ॥५॥ (૫) નૈયાયિકોએ જણાવેલી વાતની અયુક્તતા જણાવાય છે - આ પૂર્વે જણાવ્યા મુજબ યોગની સાધના અટકી ના પડે એ માટે તૈયાયિકોએ સર્વ જીવોની મુક્તિનું સાધક પ્રમાણ જણાવ્યું છે. તેના જવાબમાં જણાવવાનું કે “એ વાત યુક્ત નથી. શમ, દમ વગેરે ગુણોની પ્રાપ્તિ દ્વારા પોતાની યોગ્યતાનો સારી રીતે નિશ્ચય થઈ જાય છે. યોગની પૂર્વસેવાથી સમાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોવાથી અન્યોન્યાશ્રય દોષ પણ આવતો નથી.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે આશય એ છે કે આ પૂર્વે વિપક્ષબાધક તરીકે યોગની સાધનાનો જે પ્રતિબંધક તમારા (નૈયાયિક) દ્વારા કહેવાયો છે તે બરાબર નથી. કારણ કે શમ, દમ અને ભોગોની અનાસક્તિ વગેરે મુમુક્ષુ આત્માઓનાં લક્ષણોની પ્રાપ્તિથી મોક્ષપ્રાપ્તિની પોતાની યોગ્યતાનો સારી રીતે નિશ્ચય થાય છે. કારણ કે સ્વયોગ્યતાની અપેક્ષાએ એ સમાદિ લક્ષણો વ્યાપ્ય છે અને યોગ્યતા વ્યાપક છે. વ્યાપ્યથી વ્યાપકનો નિશ્ચય થાય છે - એ સુપ્રતીત છે. યોગની પ્રવૃત્તિ કરવાથી શમ, દમ વગેરે મુમુક્ષુ જનોનાં લક્ષણોની સંપત્તિ પ્રાપ્ત થાય છે અને એ સંપત્તિથી તેવા પ્રકારની યોગની યોગ્યતાનો વિનિશ્ચય થાય છે, જે યોગની પ્રવૃત્તિનું મહત્ત્વનું કારણ છે – આ રીતે અન્યોન્યાશ્રયદોષ આવે છે : આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ગુરુદેવાદિ પૂજા, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ....વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવાથી, યોગની પ્રવૃત્તિની પૂર્વે જ શમ(કષાયનો અભાવ), દમ(ઇન્દ્રિયોનો નિરોધ) અને ભોગોની આસક્તિનો અભાવ...ઇત્યાદિ મુમુક્ષુચિહ્નો પ્રાપ્ત થતાં હોય છે. તેથી અન્યોન્યાશ્રયદોષનો સંભવ રહેતો નથી. યદ્યપિ આ રીતે યોગની પ્રવૃત્તિની પૂર્વે સમાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોય તો યોગની પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા જ રહેતી નથી. પરંતુ યોગની પૂર્વસેવાથી જે સમાદિ ગુણો પ્રાપ્ત થાય છે, તેના કરતાં વિશિષ્ટ કોટિના તે ગુણો યોગની પ્રવૃત્તિથી પ્રાપ્ત થાય છે. તેથી યોગની પ્રવૃત્તિ નિરર્થક નહીં બને. પ્રાથમિક કક્ષાના સમાદિ ગુણોની પ્રત્યે યોગની પૂર્વસેવા કારણ છે અને અતિશયયુક્ત એવા સમાદિ ગુણોની પ્રત્યે યોગની પ્રવૃત્તિ કારણ છે. શમાદિ-સામાન્યની પ્રત્યે કર્મનો (મોહનીયાદિ ઘાતિકર્મનો) ક્ષયોપશમવિશેષ જ કારણ છે. તેથી કોઈ જ અનુપપત્તિ નથી. /૩૧-પી. Page #210 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १७९ ( ૬ ) શમાઘુપહિતા હન્ત, योग्यतैव विभिद्यते । तदवच्छेदकत्वेन, सङ्कोचस्तेन तस्य न ॥ ६ ॥ शमादीति । शमादिभिर्मुमुक्षुलिङ्गैरुपहिता हन्त योग्यतैव विभिद्यते सामान्ययोग्यतातः समुचितयोग्यतायाः प्राग् भेदसमर्थनात् । तेन कारणेन तदवच्छेदकत्वेन योग्यतावच्छेदकत्वेन तस्य शमादेः सङ्कोचो न योग्यतावच्छेदकत्वलक्षणः, योग्यताविशेषस्यैव अतिशयितशमादौ तद्द्वारा च मोक्षे हेतुत्वात् ॥६॥ (७) ननु शमादावपि संसारित्वेनैव हेतुतेति सर्वमुक्त्याक्षेप इत्यत आह— संसारित्वेन गुरुणा, शमादौ च न हेतुता । भव्यत्वेनैव किं त्वेषे, त्येतदन्यत्र दर्शितम् ॥७॥ (૬) અનાદિકાળથી દરેક જીવમાં મોક્ષે જવાની યોગ્યતા છે - એના નિશ્ચાયક તરીકે શમાદિ નથી. મોક્ષની પ્રાપ્તિ માટે શમાદિ સહકારી કારણ છે. શમાદિના કારણે યોગ્યતામાં સંકોચ કરવાનું ઉચિત નથી - આવી તૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે - “શમાદિ મુમુક્ષુલિંગોના કારણે ખરેખર જ યોગ્યતામાં જ ફરક પડે છે. તેથી યોગ્યતાવચ્છેદકરૂપે શમાદિનો સંકોચ થતો નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવમાં રહેલી મોક્ષમાં જવાની જે યોગ્યતા છે, તે શમાદિની પ્રાપ્તિ થવાથી ખરેખર જ ભિન્ન થાય છે. કારણ કે સામાન્ય યોગ્યતાથી(સ્વરૂપ-યોગ્યતાથી) સમુચિત યોગ્યતા (ફલોપધાયક યોગ્યતા-ફલોન્મુખયોગ્યતા) ભિન્ન છે. આ વાત આ પૂર્વે (૧૦મી બત્રીશીમાં) જણાવી છે. આથી યોગ્યતાના અવચ્છેદક(નિશ્ચાયક) તરીકે શમાદિને જણાવવા માત્રથી અનાદિકાલીન યોગ્યતા(સ્વરૂપયોગ્યતા)માં કોઈ ફરક પડતો નથી. શમાદિની પ્રાપ્તિ થવાથી જીવની મોક્ષપ્રાપ્તિની યોગ્યતાનો(ફલોપધાયક યોગ્યતાનો) નિશ્ચય થાય છે. તેથી સ્વરૂપયોગ્યતા અને ફલોપધાયકયોગ્યતામાં વિશેષ(ભેદ) હોવાથી સ્વરૂપયોગ્યતાના અવચ્છેદકસ્વરૂપે શમાદિમાં સંકોચ થતો નથી. વિશિષ્ટ યોગ્યતા જ શમાદિની વિશેષતામાં કારણ છે અને તેની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રત્યે યોગ્યતાવિશેષ કારણ છે. આથી સમજી શકાશે કે શમાદિ સ્વરૂપયોગ્યતાના અવચ્છેદક (નિશ્ચય કરાવનાર) નથી. પરંતુ ફલોપધાયકયોગ્યતાના અવચ્છેદક છે. તેથી મોક્ષપ્રાપ્તિની સ્વરૂપયોગ્યતામાં કોઈ સંકોચ થતો નથી. દરેક જીવમાં એ સમાન છે. જે કોઈ ભેદ છે તે ફલોપધાયકયોગ્યતામાં છે, જેના અવચ્છેદક શમાદિ છે. ૫૩૧-૬॥ (૭) શમાદિની પ્રત્યે પણ સંસારીપણે સંસારી આત્માને કારણ માનવા જોઈએ. જેથી બધાની મુક્તિ થઈ શકશે, આ માન્યતાનું નિરાકરણ કરાય છે “શમાદિની પ્રત્યે ગુરુભૂત । એવા સંસારિત્વરૂપે સંસારીને હેતુ માનવાનું ઉચિત નથી. પરંતુ ભવ્યત્વરૂપે એ માનવાનું ઉચિત છે - આ વસ્તુ અન્યત્ર જણાવી છે.” – આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફ૨માવ્યું છે કે નિત્યજ્ઞાનાદિમ(પરમાત્મા)ભિન્નત્વસ્વરૂપ Page #211 -------------------------------------------------------------------------- ________________ १८० मुक्तिवादः संसारित्वेनेति । संसारित्वेन नित्यज्ञानादिमद्भिन्नत्वरूपेण गुरुणा नानापदार्थघटितेन शमादौ च हेतुता न तव कल्पयितुमुचितेति शेषः । किं तु भव्यत्वेनैवैषा हेतुता, शमाद्यनुगतकार्यजनकतावच्छेदकतयात्मत्वव्याप्यजातिविशेषस्य कल्पयितुमुचितत्वात् । द्रव्यत्वादावप्यनुगतकार्यस्यैव मानत्वात् । आत्मत्वेनैव शमादिहेतुत्वे विशेषसामग्र्यभावेनेश्वरेऽतिप्रसङ्गाभावे समर्थनीयेऽन्यत्रापि तेन तस्य सुवचत्वाद्भव्यत्वाभव्यत्वशङ्कयैव भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धादिति । एतदन्यत्र न्यायालोकादौ दर्शितम् ॥७॥ સંસારિત છે. તે નાનાપદાર્થઘટિત (નિત્યત્વજ્ઞાન-મત્વથfધરતા અને મે.વગેરે સ્વરૂપ અનેક પદાર્થઘટિત) હોવાથી ગુરુ છે. તેથી તે ગુરભૂત સંસારિત્વરૂપે સમાદિની પ્રત્યે સંસારીમાં કારણતા માનવાનું તમારે-નૈયાયિકોને ઉચિત નથી. પરંતુ તાદેશકારણતા ભવ્યત્વસ્વરૂપે જ માનવી જોઈએ. શમાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા, કોઈ એક ધર્મથી અવચ્છિન્ન છે, કારણ કે એમાં કારણતાત્વ છે. સંયોગાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા (સમાયિકારણતા) જેમ દ્રવ્યત્વથી અવચ્છિન્ન છે...” ઇત્યાદિ અનુમાનથી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. શમ, દમ વગેરે અનુગત કાર્યની કારણતાના અવચ્છેદકરૂપે આત્મત્વની વ્યાપ્ય એવી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. આશય એ છે કે મુમુક્ષુ આત્માઓમાં શમ, દમ વગેરે ગુણોની ઉત્પત્તિ થાય છે. એની પ્રત્યે જે આત્મા કારણ છે તે બધામાં જે એક જાતિ છે તે ભવ્યત્વ છે. આત્મત્વ દરેક આત્મામાં વૃત્તિ છે અને ભવ્યત્વ આત્મવિશેષમાં વૃત્તિ છે. તેથી તે આત્મત્વની વ્યાપ્ય જાતિ છે. એ જાતિના અસ્તિત્વમાં સમાદિ અનુગત કાર્ય જ પ્રમાણ છે. દ્રવ્યત્વજાતિમાં જેમ સંયોગાદિ અનુગત કાર્ય પ્રમાણ છે તેમ અહીં પણ શમાદિ અનુગત કાર્ય જ ભવ્યત્વજાતિમાં પ્રમાણ છે. આત્મત્વવ્યાપ્ય ભવ્યત્વજાતિને કલ્પીને તે સ્વરૂપે સમાદિની પ્રત્યે આત્માને કારણે માનીએ એના કરતાં આત્મત્વસ્વરૂપે આત્માને કારણે માનીએ તો યદ્યપિ આત્મત્વ પરમાત્મામાં પણ હોવાથી ત્યાં સમાદિની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. પરંતુ ત્યાં અન્ય સહકારી કારણ કર્યાદિનો અભાવ હોવાથી ત્યાં શમાદિની ઉત્પત્તિનો પ્રસંગ નહિ આવે. તેથી આત્મસ્વરૂપે જ શમાદિની ઉત્પત્તિ પ્રત્યે આત્માને કારણે માનવા જોઈએ.” – આ પ્રમાણે કહેવામાં આવે તો અન્યત્ર પણ એ રીતે સમાધાન કરી શકાય છે. સંયોગાદિ અનુગત કાર્યની પ્રત્યે દ્રવ્યત્વેન દ્રવ્યને કારણ માનવાના બદલે સત્તાવક્વેન કારણ માનવાથી ગુણાદિમાં આવતા અતિપ્રસંગનું નિવારણ સામગ્રીના અભાવથી જ થઈ જશે. આથી સમજી શકાશે કે લઘુભૂત કારણતાવચ્છેદક સ્વરૂપે દ્રવ્યત્વની જેમ ભવ્યત્વજાતિની સિદ્ધિ આવશ્યક છે. યદ્યપિ ભવ્યત્વ મારામાં છે કે નહિ આવી શંકાના કારણે ભવ્યત્વના નિશ્ચયના અભાવે મોક્ષની સાધનાની અનુપત્તિ થશે, પરંતુ એવી શંકાથી જ ભવ્યત્વનો નિશ્ચય થઈ જતો હોવાથી મોક્ષસાધક પ્રવૃત્તિની અનુપપત્તિ નહીં થાય. કારણ કે શ્રી આચારાંગસૂત્રની શ્રી શીલાંકાચાર્ય ભગવંતકૃત ટીકામાં ફરમાવ્યું છે કે હું ભવ્ય છું કે અભવ્ય છું?” – આવી શંકા ભવ્યને જ થાય છે. અભવ્યને એવી શંકા થતી નથી – આ વાત અન્યત્ર ન્યાયાલોકમાં અને સ્યાદ્વાદકલ્પલતામાં વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવી છે. //૩૧-૭ી. Page #212 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका (૮) પરમત્મિનિ નવા-નયઃ સેતિ ત્રિાઉનઃ | लयो लिङ्गव्ययोऽत्रेष्टो, जीवनाशश्च नेष्यते ॥८॥ परमात्मनीति । परमात्मनि जीवात्मलयः सा मुक्तिरिति त्रिदण्डिनो वदन्ति । अत्रैतन्मते लयो लिङ्गव्यय इष्टोऽस्माकमप्यभिमतः । एकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि च सूक्ष्ममात्रया सम्भूयावस्थितानि जीवात्मनि सुखदुःखावच्छेदकानि लिङ्गशब्देनोच्यन्ते, तद्व्ययश्च परमार्थतो नामकर्मक्षय एवेति । जीवनाशस्तु नेष्यते, उपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्याप्यकाम्यत्वात् ॥८॥ (९) बौद्धास्त्वालयविज्ञान-सन्ततिः सेत्यकीर्तयन् । विनान्वयिनमाधारं तेषामेषा कदर्थना ॥९॥ (૮) ત્રિદંડી-મતનું નિરૂપણ કરાય છે “પરમાત્મામાં જીવાત્માના લયને ત્રિદંડીઓ મુક્તિ કહે છે. લિંગવ્યયસ્વરૂપ લય એ મતમાં વર્ણવાય છે - તે ઇષ્ટ છે, જીવના નાશ સ્વરૂપ લય માત્ર ઇષ્ટ નથી.” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્મામાં જીવાત્માનું વિલીન થવું : એને ત્રિદંડીમતમાં મુક્તિ તરીકે વર્ણવાય છે. એ મતમાં જીવાત્માનો લય, લિંગના વ્યય સ્વરૂપ છે – એ અમારા જૈનોના મતમાં પણ માન્ય છે. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રવણ : આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. વા, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ : આ પાંચ કર્મેન્દ્રિયો છે અને મન-એમ અગિયાર ઇન્દ્રિયો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ – આ પાંચ મહાભૂતો છે. એ બધા, ભેગા થઈને સૂક્ષ્મમાત્રા વડે જીવાત્મા સુખ-દુઃખના અવચ્છેદક(ગ્રાહક) બને છે. તે બધાને એ મતમાં લિંગ કહેવાય છે. તેનો વ્યય થવાથી અર્થાત સ્વકાર્યથી નિવૃત્ત(ઉપરત) થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પરમાર્થથી નામકર્મનો ક્ષય થવાથી લિંગવ્યયસ્વરૂપ લય અમારા મતમાં સંગત છે. લિંગવ્યયસ્વરૂપ લય જીવનાશસ્વરૂપ માનવાનું ઇષ્ટ નથી. કારણ કે શરીરસ્વરૂપ ઉપાધિના નાશથી ઉપાધિવિશિષ્ટ જીવનો નાશ, કામનાનો વિષય નથી. તેથી તસ્વરૂપ મોક્ષ માની શકાશે નહિ. મોક્ષ તો પુરુષની કામનાનો વિષય(પુરુષાર્થ) છે. આથી સ્પષ્ટ છે કે લિંગવ્યયસ્વરૂપ જ (લિંગનાશ સ્વરૂપ જ) જીવલય છે. જીવનાશ સ્વરૂપ જીવલય નથી. પરંતુ એ પ્રમાણે લિંગનાશ સ્વરૂપ જીવલયને મોક્ષ માનવામાં આવે તો ત્રિદંડીઓનો જૈનમતમાં કથંચિત્મવેશ થઈ જશે. //૩૧-૮ (૯) બૌદ્ધમતનું નિરારણ કરાય છે “આલયવિજ્ઞાનની પરંપરાને મુક્તિ તરીકે બૌદ્ધોએ વર્ણવી છે. પરંતુ ત્રિકાલવૃત્તિ આત્માધાર વિના એ મુક્તિ તેમના માટે વિડંબનાસ્વરૂપ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે બૌદ્ધોના મતે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ છે. પ્રવૃત્તિવિજ્ઞાન સ્વરૂપ ઉપપ્લવથી રહિત અને શેય-ઘટ-પટાદિના આકારથી રહિત એવી જ્ઞાનાત્મક ક્ષણોની પરંપરાને Page #213 -------------------------------------------------------------------------- ________________ १८२ मुक्तिवादः बौद्धास्त्विति । बौद्धास्तु आलयविज्ञानसन्ततिः प्रवृत्तिविज्ञानोपप्लवरहिता संहतज्ञेयाकारा ज्ञानक्षणपरम्परा सा मुक्तिरित्यकीर्तयन् । यथोक्तं चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् ।। तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥ न च शरीरादिनिमित्ताभावे तदनुपपत्तिः, पूर्वपूर्वविशिष्टक्षणानामेव तद्धेतुत्वाद्विशिष्टभावनात एव तेषां विसभागपरिक्षये प्रवृत्तेः । तेषामन्वयिनं त्रिकालानुगतात्मलक्षणमाधारं विना एषा આલયવિજ્ઞાનધારા કહેવાય છે બૌદ્ધોના મતે પ્રવૃત્તિવિજ્ઞાનધારા અને આલયવિજ્ઞાનધારા : આ બે પ્રકારની વિજ્ઞાનધારા છે. સામાન્ય રીતે બાહ્ય ઘટપટાદિ વિષયાકારને ગ્રહણ કરનારી વિજ્ઞાનધારા, પ્રવૃત્તિવિજ્ઞાનધારા છે અને તાદેશ બાહ્ય વિષય સ્વરૂપ શેયના આકારનો જેમાં અભાવ છે એવી માત્ર અહ(હું) પ્રત્યયવાળી વિજ્ઞાનધારા આલયવિજ્ઞાનધારા સ્વરૂપ છે. જાગ્રદેવસ્થામાં પ્રવૃત્તિવિજ્ઞાનધારા હોય છે અને સુષુખ્યવસ્થામાં આલયવિજ્ઞાનધારા હોય છે. સુષુણ્યવસ્થા પછી જાગ્રદેવસ્થામાં આલયવિજ્ઞાનથી પ્રવૃત્તિ-વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જે આલયવિજ્ઞાનની ધારાથી ભવિષ્યમાં ક્યારે પણ પ્રવૃત્તિવિજ્ઞાનની ધારા પ્રવર્તતી નથી, તે આલયવિજ્ઞાનની ધારા મુક્તિ છે. તેથી સુષુપ્તિ અવસ્થાની આલયવિજ્ઞાનધારાને મુક્તિસ્વરૂપ માનતા નથી. આ વસ્તુને જણાવવા માટે તેમને ત્યાં જણાવ્યું છે કેરાગાદિક્લેશથી વાસિત ચિત્ત(જ્ઞાન) જ સંસાર છે અને રાગાદિક્લેશોથી રહિત એવું ચિત્ત જ ભવાંત-મોક્ષ કહેવાય છે.” મોક્ષમાં શરીરાદિનો અભાવ હોવાથી નિમિત્તના અભાવે મુક્તિમાં આલયવિજ્ઞાનની અનુપપત્તિ છે.' - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે પૂર્વ પૂર્વ વિશિષ્ટ જ્ઞાનાત્મક ક્ષણોથી ઉત્તરોત્તર વિશિષ્ટ વિશિષ્ટ વિજ્ઞાનાત્મક ક્ષણોની ઉત્પત્તિ થાય છે. વિશિષ્ટ ભાવનાથી વિભાગનો પરિક્ષય થવાથી અર્થાત્ પ્રશાંતવાહિતા પ્રાપ્ત થવાથી આલયવિજ્ઞાનધારાની ઉપપત્તિ થાય છે. વિભાગનો (સંક્લેશનો) પરિક્ષય, સર્વ દુઃવું દુઃર્વમ્, સર્વ ક્ષણ ક્ષણમ્ સર્વ વસ્તક્ષi સ્વત્તક્ષમ્ અને સર્વ શૂન્ય શૂન્યમ્ આ ચાર વિશિષ્ટ ભાવનાથી થાય છે...આ પ્રમાણે બૌદ્ધોની માન્યતા છે. પરંતુ ત્રણેય કાળમાં અનુગત એવા આત્માના (આત્માસ્વરૂપ) આધાર વિના બૌદ્ધો માટે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ માનવાની વાત કદર્થનાસ્વરૂપ છે. કારણ કે આત્મસ્વરૂપ આધાર વિના જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય ? ‘વિજ્ઞાનની સંતતિ- (ધારા પરંપરા)માં જ્ઞાન ઉત્પન્ન થાય છે – આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તમારા મતે પૂર્વેક્ષણનો સર્વથા નાશ થતો હોવાથી તાદશજ્ઞાનાત્મક ક્ષણની પરંપરા વાસ્તવિક મનાતી નથી. પરંતુ કાલ્પનિક મનાય છે. જે છે તે સર્વથા એક ક્ષણ સ્વરૂપ છે. તેથી બદ્ધ અને મુક્તની વ્યવસ્થા સંગત નહિ થાય. કારણ કે પ્રવૃત્તિવિજ્ઞાનધારામાં બદ્ધત્વનો વ્યવહાર થતો નથી. પરંતુ તેના સર્વથા વિનાશથી ઉત્તર ક્ષણની પરંપરામાં-આલયવિજ્ઞાનધારામાં મુક્તત્વનો વ્યવહાર થઈ શકશે નહિ. બૌદ્ધોના મતે બદ્ધ મુક્ત થતો નથી. બદ્ધ અને મુક્ત સર્વથા ભિન્ન છે. તેથી તેનો વ્યવહાર અસંગત થશે. કાલ્પનિક એવી Page #214 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १८३ मुक्तिः कदर्थना । सन्तानस्यावास्तवत्वेन बद्धमुक्तव्यवस्थानुपपत्तेः । सर्वथाऽभावीभूतस्य क्षणस्योत्तरसदृशक्षणजननासामर्थ्यादिति ॥९॥ (૨૦)વિવર્તમાનયાથ-પક્ષીય સતિ ગાશ્રયે ! अस्यां विजयतेऽस्माकं, पर्यायनयदेशना ॥१०॥ विवर्तमानेति-विवर्तमानाः प्रतिक्षणमन्यान्यपर्यायभाजो ये ज्ञेयार्थास्तदपेक्षायामाश्रये चान्वयिद्रव्यलक्षणे सति । अस्यामुक्तमुक्तौ । अस्माकं पर्यायनयदेशना विजयते । प्रतिक्षिप्तद्रव्यस्य बौद्धसिद्धान्तस्य परमार्थतः पर्यायार्थिकनयान्त:पातित्वात् । तदुक्तं સમત सुद्धोअणतणयस्स उ परिसुद्धो पज्जवविअप्पो ( ३.४८) ॥१०॥ (૨૨) વીતત્યં મુmિરિત્યજે, મુતા તન્મઃ ક્ષયી अथ कर्मनिवृत्तिश्चेत् , सिद्धान्तोऽस्माकमेव सः ॥११॥ વિજ્ઞાનસંતતિમાં વાસ્તવિક બદ્ધત્વ-મુક્તત્વનો વ્યવહાર શક્ય નથી. તેમ જ સર્વથા અભાવરૂપ થયેલા પૂર્વેક્ષણથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ અશક્ય છે...ઇત્યાદિ, તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ. ૩૧-૯ો. (૧૦) બૌદ્ધોની માન્યતામાં જે રીતે મુક્તિ સંગત થઈ શકે તે જણાવાય છે ક્ષણે ક્ષણે અન્ય અન્ય પર્યાયને ધારણ કરનારા શેય પદાર્થોની અપેક્ષાએ જ્ઞાનનો આધાર હોતે છતે આલયવિજ્ઞાનધારા સ્વરૂપ મુક્તિ માનવામાં અમારી પર્યાયનયની દેશના વિજય પામે છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્યર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, વિવર્તમાન અર્થાતુ પ્રત્યેક ક્ષણે બીજા બીજા પર્યાયના ભાજન બનનારા જે જ્ઞાનના વિષયભૂત પદાર્થો છે, તે પદાર્થોની અપેક્ષાએ અન્વયી (ત્રિકાલવૃત્તિ) દ્રવ્યસ્વરૂપ આશ્રય હોતે છતે, ઉપર જણાવ્યા મુજબ મુક્તિ(આલયવિજ્ઞાનધારાસ્વરૂપ મુક્તિ)ને માનવામાં અમારી(જૈનોની) માન્યતા પ્રમાણે પર્યાયનયની દેશના વિજય પામે છે. કારણ કે સર્વથા દ્રવ્યના અસ્તિત્વનું નિરાકરણ જેમાં છે એવા બૌદ્ધસિદ્ધાંતનો પરમાર્થથી પર્યાયાર્થિકનયમાં સમાવેશ થાય છે. એ પ્રમાણે સંમતિતર્કમાં જણાવ્યું છે કે – શુદ્ધોદન રાજાના પુત્ર એવા ગૌતમબુદ્ધનો મત એકાંતે પર્યાયનયમાં સમાવિષ્ટ છે. અર્થાત્ એ મત પર્યાયનયનો વિકલ્પ છે. //૩૧-૧૦ના (૧૧) મુક્તિના વિષયમાં જ અન્ય મતનું નિરાકરણ કરાય છે – શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે કેટલાક વિદ્વાનો સ્વતંત્રતાને મોક્ષ કહે છે. એ સ્વતંત્રતા જો પ્રભુતા સ્વરૂપ હોય અર્થાત સ્વચ્છંદતાસ્વરૂપ હોય તો તે એક પ્રકારનો મદ (અહંકાર) છે. અને તે મદ ક્ષય પામવાનો છે. આવા ક્ષય પામવાના સ્વભાવવાળો મોક્ષ કોઈને પણ ઇષ્ટ નહિ બને. કર્મની નિવૃત્તિના કારણે કર્મની પરતંત્રતાનો અભાવ થવાથી તસ્વરૂપ સ્વતંત્રતાને “મોક્ષ Page #215 -------------------------------------------------------------------------- ________________ १८४ मुक्तिवादः स्वातन्त्र्यमिति-स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये वदन्ति । तत् स्वातन्त्र्यं यदि प्रभुता तदा मदः, स च क्षयी। अथ चेत् कर्मनिवृत्तिस्तदाऽस्माकमेव स सिद्धान्तः ॥११॥ (૨૨)પુસઃ સ્વરૂપવરસ્થાને, સેતિ સા : પ્રવક્ષતે ! तेषामेतदसाध्यत्वं, वज्रलेपोऽस्ति दूषणम् ॥१२॥ पुंस इति । पुंसः पुरुषस्य स्वरूपावस्थानं प्रकृतितद्विकारोपधानविलये चिन्मात्रप्रतिष्ठानं सा मुक्तिरिति साङ्ख्याः प्रचक्षते । तेषामेतस्या मुक्तेरसाध्यत्वं दूषणं वज्रलेपोऽस्ति । एकान्तनित्यात्मरूपायास्तस्या नित्यत्वादुपचरितसाध्यत्वस्याप्रयोजकत्वात् ||રાા (૩)પૂર્વત્તિનિવૃત્તિ: સી-ડમાનુત્પાતા ! इत्यन्ये श्रयते तेषा-मनुत्पादो न साध्यताम् ॥१३॥ માનવામાં આવે તો તે અમારો(જૈનોનો) જ સિદ્ધાંત છે. તેથી પરમતમાં પ્રવેશનો પ્રસંગ આવશે....ઇત્યાદિ સ્પષ્ટ છે. /૩૧-૧૧ી. (૧૨) સાંખ્યાભિમત મોક્ષના સ્વરૂપનું નિરાકરણ કરાય છે – “પુરુષનું સ્વરૂપાવસ્થાન – એ મોક્ષ છે, એમ સાંખ્યો કહે છે. તેઓને મોક્ષ અસાધ્ય છે – એમ માનવાનું દૂષણ વજલેપ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ કૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિ અને તેના વિકારાદિ ઉપાધિના કારણે પુરુષના અભેદગ્રહને લઈને પુરુષનો સંસાર છે. પરંતુ વિવેકખ્યાતિથી ભેદગ્રહ થવાથી ઔપાધિક સ્વરૂપનો વિલય થાય છે, જેથી પુરુષ માત્ર ચિદવસ્થામાં પ્રતિષ્ઠિત થાય છે. એ જ પુરુષની મુક્તાવસ્થા છે. તેને જ સાંખ્યો મોક્ષ કહે છે. પુરુષનું પોતાનું આ સ્વરૂપાવસ્થાન, પ્રકૃતિ અને તેના વિકાર બુદ્ધિ વગેરેના સાંનિધ્યની નિવૃત્તિથી થાય છે. સાંખ્યોએ માનેલું એ મોક્ષનું સ્વરૂપ સંગત નથી. કારણ કે પુરુષ કૂટસ્થ નિત્ય હોવાથી પરમાર્થથી તો તે સદાને માટે સ્વભાવથી જ પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે. પ્રકૃત્યાદિના સાંનિધ્યના કારણે વિભાવાવસ્થામાં અવસ્થિતિ તો વાસ્તવિક નથી, ઔપાધિક છે. તેથી ઔપાધિક-ઉપચરિત બદ્ધાદિ અવસ્થા છે. આવા પ્રકારના ઔપચારિક મોક્ષ માટે કોઈ પ્રયત્ન નહિ કરે, ઇચ્છા પણ નહિ કરે. ઉપચરિત સાધ્યત્વ વસ્તુની સિદ્ધિમાં ઉપયોગી ન બને. તેથી મોક્ષમાં પુરુષાર્થત્વનો અભાવ હોવાથી સાંખ્યોને અસાધ્યત્વ દૂષણ વજલેપ છે. કોઈ પણ રીતે તે દૂર થાય એમ નથી...ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઈએ. //૩૧-૧રા (૧૩) બૌદ્ધવિશેષની મોક્ષસંબંધી માન્યતાનું નિરાકરણ કરાય છે અગ્રિમ ચિત્તની અનુત્પત્તિથી સહિત એવી પૂર્વચિત્તની નિવૃત્તિ-મુક્તિ છે : એમ કેટલાક લોકો (બૌદ્ધવિશેષ) કહે છે. પરંતુ તે વિદ્વાનોના મતમાં પણ અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો Page #216 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १८५ पूर्वेति । अग्रिमानुत्पादसङ्गताऽग्रिमचितानुत्पादविशिष्टा पूर्वचित्तनिवृत्तिः सा मुक्तिरित्यन्ये । तेषामनुत्पादः साध्यतां न श्रयत इति मुक्तेरपुरुषार्थत्वापत्तिरेव दोषः ॥१३॥ (૧૪) સાઽત્ત્વજ્ઞાનમિતિ પ્રાહ, ચાસ્તિત્તે પામને । तस्य हातुमशक्यत्वा तदनुद्देशतस्तथा ॥१४॥ सेति । आत्महानं सा मुक्तिरिति चार्वाकः प्राह । तत्तु वचनं श्रूयमाणमपि पाप्मने भवति । तस्यात्मनो हातुमशक्यत्वादसतो नित्यनिवृत्तत्वात्, सतश्च वीतरागजन्मादर्शनन्यायेन नित्यत्वात्, सर्वथा हानासिद्धेः । तथा पर्यायार्थतया तद्धानावपि तदनुद्देशत आत्महा નથી.' આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે વિજ્ઞાન(ચિત્ત)ની ધારા એકસરખી ચાલતી હોય છે. એમાં પૂર્વ પૂર્વ ચિત્તની નિવૃત્તિ થાય છે અને ઉત્તર ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી હોય છે. જ્યારે પણ પૂર્વેના ચિત્તની નિવૃત્તિ થવા છતાં ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી નથી ત્યારે તે અગ્રિમ ચિત્તના અનુત્પાદને મુક્તિ કહેવાય છે. અર્થાર્ અગ્નિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વચિત્તની નિવૃત્તિ મુક્તિ છે. આ પ્રમાણે કેટલાક બૌદ્ધોની માન્યતા છે. પરંતુ તેમની માન્યતામાં પણ મુક્તિમાં પુરુષાર્થત્વાભાવનો પ્રસંગ છે જ. કારણ કે અનુત્પાદ સાધ્ય નથી...ઇત્યાદિ સ્પષ્ટ છે. II૩૧-૧ા - (૧૪) ચાર્વાક-નાસ્તિકમતનું નિરાકરણ કરાય છે - “આત્માની હાનિ(ધ્વંસ) મુક્તિ છે : એમ ચાર્વાક કહે છે. ચાર્વાકનું એ વચન સાંભળવાથી પણ પાપ લાગે છે. કારણ કે આત્માની હાનિ શક્ય નથી. તેમ જ તેનો ઉદ્દેશ પણ નથી.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાર્વાકો શરીરથી અતિરિક્ત આત્માને માનતા નથી. તેથી શરીરના ધ્વંસની સાથે જ શરીરસ્વરૂપ આત્માનો પણ ધ્વંસ થવાથી તસ્વરૂપ (આત્મહાનિસ્વરૂપ) મોક્ષ થાય છે. નાસ્તિકોના એ વચનનું શ્રવણ પણ પાપનું કારણ બને છે. કારણ કે શરીરથી અતિરિક્ત એવા સર્વજનપ્રસિદ્ધ આત્માનો જ જ્યાં સ્વીકાર ન હોય ત્યાં મોક્ષની વાત, માત્ર વાત જ છે. આત્મા અસદ્ હોય તો શશશૃંગાદિની જેમ સદાને માટે તેનું અસ્તિત્વ હોતું જ નથી. કારણ કે અસદ્ સદાને માટે અસદ્ હોય છે. તેથી અસદ્ એવા આત્માની હાનિ સર્વથા અશક્ય છે. તેમ જ આત્મા સત્ હોય તો વીતરાગનો જન્મ થતો ન હોવાથી અને સરાગીનો જ જન્મ થતો હોવાથી આત્મા અનાદિકાલીન છે તે સિદ્ધ થાય છે. તેથી જ અનાદિભાવભૂત પદાર્થનો નાશ થતો ન હોવાથી આત્મા અનંત છે, તે સિદ્ધ થાય છે. આ રીતે આત્મા નિત્ય હોવાથી સર્વથા તેની હાનિ શક્ય નથી. યદ્યપિ દ્રવ્યને આશ્રયીને તેની હાનિ શક્ય ન હોવા છતાં મનુષ્યત્વાદિ પર્યાયને આશ્રયીને તેનો નાશ શક્ય છે. પરંતુ તેવી હાનિનો ઉદ્દેશ ન હોવાથી મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહી બને. “તે તે દુઃખકારણાદિ સ્વરૂપ પર્યાયના નાશનો ઉદ્દેશ હોવાથી તે સ્વરૂપે મોક્ષ પુરુષાર્થસ્વરૂપ બની શકે છે.’ - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મોક્ષ અન્ય ઇચ્છાને અનધીન એવી ઇચ્છાનો વિષય Page #217 -------------------------------------------------------------------------- ________________ १८६ नानभिलाषात् । मुक्तिपदार्थस्य च निरुपधीच्छाविषयत्वात् ॥१४॥ ( શ્ ́ )નિત્યો ધૃસુવ્યક્ત્તિ-રિતિ તૌતાતિતા ન]:/ नित्यत्वं चेदनन्तत्व- मत्र तत्सम्मतं हि नः ॥१५॥ मुक्तिवादः नित्येति । नित्यमुत्कृष्टं च निरतिशयं यत्सुखं तद्व्यक्तिर्मुक्तिरिति तौतातिता जगुः । अत्र मते नित्यत्वमनन्तत्वं चेत्तत्तदा नोऽस्माकं हि निश्चितं सम्मतं । सिद्धसुखस्य साद्यपर्यवसितत्वाभिधानात् । तस्य च मुक्तावभिव्यक्तेः ||१५|| ( ૧૬ ) થાનાવિત્વમેતવ્યે-ત્તથાગ્યેષ નયોસ્તુ નઃ । सर्वथोपगमे च स्या- त्सर्वदा तदुपस्थितिः ॥१६॥ अथेति । अथैतन्मुक्तिसुखे नित्यत्वमनादित्वं चेत्तथापि न एष नयोऽस्तु संसारदशायां कर्माच्छन्नस्यापि सुखस्य द्रव्यार्थतया शाश्वतात्मस्वभावत्वात् । सर्वथोपगमे છે...ઇત્યાદિક અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર ગ્રંથમાં પ્રતિપાદન કરાયેલા પદાર્થને સંક્ષેપથી સમજાવવાનું તાત્પર્ય છે, જે ઉપર જણાવ્યા મુજબ સમજી શકાય છે. II૩૧-૧૪ (૧૫) હવે તૌતાતિતની માન્યતાનું નિરાકરણ કરાય છે “નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને તૌતાતિતો મુક્તિ તરીકે વર્ણવે છે. એમાં નિત્યત્વ અનંતત્વસ્વરૂપ હોય તો તે અમને સંમત જ છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. સર્વશ્રેષ્ઠ નિત્ય એવા સુખની જે અભિવ્યક્તિ છે એને તુતાત નામના વિદ્વાનના અનુયાયીઓ મુક્તિ કહે છે. તેમની માન્યતાના સુખનું નિયત્વ જો અનંતત્વસ્વરૂપ હોય તો ચોક્કસ જ તે અમને સંમત છે. કારણ કે અમારે ત્યાં શ્રી સિદ્ધપરમાત્માઓનું સર્વોત્કૃષ્ટ સુખ સાદિઅપર્યવસિત(અનંત)સ્વરૂપે વર્ણવેલું છે. તે સુખની અભિવ્યક્તિ મોક્ષમાં થાય છે. ।।૩૧-૧૫।। (૧૬) તૌતાતિતોની જ માન્યતાને અનુલક્ષીને જણાવાય છે નિત્ય ઉત્કૃષ્ટ એવા સુખની અભિવ્યક્તિને મુક્તિ માનનારાઓના મતમાં “આદિત્વસ્વરૂપ નિત્યત્વ હોય તોપણ તે અમારી-જૈનોની માન્યતાનો નય છે. સર્વથા અનાદિત્વસ્વરૂપ નિત્યત્વ માનવામાં આવે તો નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થયા જ કરશે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. તેનો અર્થ સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, જો મુક્તિના સુખમાં રહેલું નિત્યત્વ, અનાદિત્વસ્વરૂપ હોય તો તે નય અમારો છે જ. કારણ કે સંસારની દશામાં કર્મથી આચ્છાદિત પણ સુખ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત આત્મસ્વભાવ રૂપ છે. આત્મા જેમ સર્વદા વિદ્યમાન છે, તેમ તેનું સુખ પણ સર્વદા વિદ્યમાન જ. સર્વથા (અર્થાત્ પર્યાયાર્થિનયથી પણ) સુખમાં અનાદિત્વસ્વરૂપ નિત્યત્વ માની લેવામાં આવે તો તે નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થવાનો પ્રસંગ આવશે. યદ્યપિ તેના નિવારણ માટે એમ કહી શકાય છે કે નિત્યસુખના અભિભંજક સર્વદા ન હોવાથી તે નિત્ય હોવા છતાં તેની Page #218 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १८७ चैकान्ततोऽनादित्वाश्रयणे च सर्वदा संसारदशायामपि तदुपस्थितिर्मुक्तिसुखाभिव्यक्तिः स्यात् । अभिव्यञ्जकाभावेन तदा तदभिव्यक्तभावसमर्थने च घटादेरपि दण्डाद्यभिव्यङ्ग्यत्वस्य सुवचत्वे साङ्ख्यमतप्रवेशापातात् ॥१६॥ (૨૭) વેવાન્તિનજ્વવિદ્યાર્થી, નિવૃત્તાય વિવિતા .. सेत्याहुः सापि नो तेषा-मसाध्यत्वादवस्थितेः ॥१७॥ वेदानन्तिनस्त्विति ।वेदान्तिनस्तु अविद्यायां निवृत्तायां विविक्तता केवलात्मावस्थानं सा मुक्तिरित्याहुः, सापि नो तेषां युक्तेति शेषः । अवस्थितेविज्ञानसुखात्मकस्य ब्रह्मणः प्रागप्यवस्थानादसाध्यत्वात् । कण्ठगतचामीकरन्यायेन भ्रमादेव नात्र (नाऽ) प्रवृत्तिरिति तु भ्रान्तपर्षदि वक्तुं शोभत इति भावः ॥१७॥ અભિવ્યક્તિ સર્વદા થતી નથી. પંરતુ એમ કહેવાથી તો ઘટાદિને પણ સર્વથા નિત્ય માનીને દંડાદિ સ્વરૂપ અભિવ્યંજકના અભાવે તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી - આ પ્રમાણે પણ સારી રીતે કહી શકાય છે અને તેથી સાંખ્યમતમાં પ્રવેશનો પ્રસંગ આવશે. આથી સમજી શકાશે કે કથંચિત્ અનાદિત સ્વરૂપ નિયત્વ મુક્તિસુખમાં માનવું જોઈએ, જે અમારો-જૈનોનો માન્ય નય છે. ૩૧-૧૬ll (૧૭) વેદાંતીઓના મતનું નિરાકરણ કરાય છે અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્માની સ્વ-સ્વરૂપમાં જે અવસ્થિતિ છે, તેને મુક્તિ તરીકે વેદાંતીઓ વર્ણવે છે. પરંતુ એ પણ યુક્ત નથી. કારણ કે અનાદિકાળથી આત્માની સ્વરૂપમાં અવસ્થિતિ હોવાથી મુક્તિમાં સાધ્યત્વ નથી.” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદાંતીઓના મતે આત્માની બદ્ધાવસ્થા(સંસારદશા) અવિદ્યાના કારણે છે. એ અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્મા અવિદ્યાથી વિવિક્ત થાય છે. આવી તેની કેવળ અવસ્થિતિને વેદાંતીઓ મુક્તિ કહે છે. પરંતુ તે યુક્ત નથી. કારણ કે વેદાંતીઓના મતે આત્મા અનાદિકાળથી શુદ્ધ જ છે. તેથી અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ આત્માનું કેવળ જ અવસ્થાન હોવાથી આત્માની મુક્તિ સિદ્ધ જ છે, જેથી મુક્તિમાં સાધ્યત્વ રહેતું નથી. બ્રહ્મસ્વરૂપ આત્માનો મોક્ષ અનાદિથી સિદ્ધ જ હોવાથી તેમાં સાધ્યત્વ(સિદ્ધિની ઇચ્છાનું વિષયવ-પુરુષાર્થત્વ) ન હોય એ સ્પષ્ટ છે. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બ્રહ્મનું કેવળ અવસ્થાન સિદ્ધ હોવા છતાં કંઠમાં રહેલા સુવર્ણના અલંકારને જેમ ભ્રમથી શોધવામાં આવે છે તેમ એ કંઠગત ચામીકરન્યાયથી આત્માને હું બંધાયેલો છું, અજ્ઞાની છું અને દુ:ખી છું...ઇત્યાદિ ભ્રમ થાય છે. એની નિવૃત્તિ સ્વરૂપ અવસ્થાથી પ્રાપ્ત સ્વરૂપાવસ્થિતિ મુક્તિ છે અને તેથી તેમાં સાધ્યત્વ અનુપપન્ન નથી. એ ભ્રમથી જ મુમુક્ષુઓની સંન્યાસાદિમાં પ્રવૃત્તિ થાય છે...પરંતુ આ બધું ભ્રાંત પુરુષોની પર્ષદામાં કહેવાનું ઉચિત છે, વિદ્વાનોની પર્ષદામાં કહેવાનું ઉચિત નથી. ૩૧-૧૭થા. Page #219 -------------------------------------------------------------------------- ________________ १८८ मुक्तिवादः (१८) कृत्स्नकर्मक्षयो मुक्ति-रित्येष तु विपश्चिताम् । स्याद्वादामृतपानस्यो-द्गारः स्फारनयाश्रयः ॥१८॥ कृत्स्नेति । कृत्स्नानां कर्मणां ज्ञानावरणादीनां क्षयो मुक्तिरित्येष तु विपश्चितामेकान्तपण्डितानां स्याद्वादामृतपानस्योद्गारः । स्फारा ये नयास्तत्तत्तन्त्रप्रसिद्धार्थास्तदाश्रयः षड्दर्शनसमूहमयत्वस्य जैनदर्शने सम्मतत्वात् ॥१८॥ (૨૨) નયનેવાત્રા-fખવ્ય$િ ऋजुसूत्रादिभिर्ज्ञान-सुखादिकपरम्परा । व्यङ्ग्यमावरणोच्छित्त्या, सङ्ग्रहेणेष्यते सुखम् ॥१९॥ (૧૮) આ રીતે પરમતોનું નિરાકરણ કરીને હવે સ્વમતને જણાવાય છે સકળ કર્મોનો ક્ષય મુક્તિ છે – આ તો વિદ્વાનોનો તે તે સ્પષ્ટ નયોના આશ્રયે ઉત્પન્ન થયેલો, સ્યાદ્વાદરૂપ અમૃતના પાનનો ઉદ્દગાર છે. - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય...વગેરે સકળ કર્મોનો જે ક્ષય છે, તે મુક્તિ છે. આ તો એકાંતે પંડિત એવા પ્રાજ્ઞપુરુષોએ કરેલા સ્યાદ્વાદસ્વરૂપ અમૃતના પાનથી ઉત્પન્ન થયેલો ઉગાર છે, જે અત્યંત સ્પષ્ટપણે પ્રતીત થયેલા નયને આશ્રયીને ઉત્પન્ન થયેલો છે. કારણ કે પ્રદર્શનસમૂહમયત્વ જૈનદર્શનમાં શાસ્ત્રસંમત છે....ઇત્યાદિ સ્પષ્ટ છે. /૩૧-૧૮ (૧૯) અહીં મોક્ષના વિષયમાં નયને જ જણાવાય છે ઋજુસૂત્ર વગેરે નય જ્ઞાન, સુખ વગેરેની પરંપરાને મુક્તિ માને છે અને આવરણનો ઉચ્છેદ થવાથી પ્રગટ થનારા સુખને મુક્તિ માને છે.” – આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એના આશયને વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે – ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય જ્ઞાન-સુખાદિની પરંપરાને મુક્તિ તરીકે વર્ણવે છે. શુદ્ધનયો ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રનો સ્વીકાર કરતાં હોવાથી જ્ઞાન-સુખાદિની પરંપરા સ્વરૂપ જ મુક્તિનો તે નયો સ્વીકાર કરે છે. જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ છે એ, જ્ઞાનાદિની ક્ષણિક સત્તાથી સિદ્ધ થાય છે. કારણ કે ક્ષણમાત્ર સત્તા, ક્ષણના અભેદ(તાદાભ્ય, સ્વરૂપ)ની વ્યાપ્ય છે. “જ્યાં જ્યાં ક્ષણિક સત્તા છે ત્યાં ત્યાં ક્ષણનો અભેદ છે. દા.ત. ક્ષણનું સ્વરૂપ.” આ વ્યાપ્તિથી(નિયમથી) જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ સિદ્ધ થાય છે. સંગ્રહનયની અપેક્ષાએ આવરણના વિચ્છેદથી અભિવ્યક્ત થનારા સુખને મુક્તિ કહેવાય છે. આ સુખસ્વરૂપ મુક્તિ જીવનો સ્વભાવ છે. એ સ્વભાવ ઇન્દ્રિયસહિત-શરીરાદિસ્વરૂપ અપેક્ષાકરણાત્મક આવરણથી આચ્છાદિત બને છે. આશય એ છે કે ઇન્દ્રિયાદિજન્ય જ્ઞાનની પ્રત્યે ઇન્દ્રિયસહિત શરીરાદિની અપેક્ષા છે. તેથી તે તેવા પ્રકારના જ્ઞાનની પ્રત્યે અપેક્ષા કારણ છે અને તે આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે આવરણભૂત બને છે. અર્થાત્ તે શરીરાદિ આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે પ્રતિબંધક છે. જેમ ઓરડામાં રહેલી ચીજોને પ્રકાશિત કરવાનો Page #220 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १८९ ऋजुसूत्रादिभिरिति । ऋजुसूत्रादिभिर्नयैर्ज्ञानसुखादिकपरम्परा मुक्तिरिष्यते । शुद्धनयैस्तैरुत्तरोत्तरविशुद्धपर्यायमात्राभ्युपगमात् । ज्ञानादीनां क्षणरूपताया: क्षणसत्तयापि सिद्धेः, तस्याः क्षणतादात्म्यनियतत्वात्, क्षणस्वरूपे तथादर्शनात् । सङ्ग्रहेण सङ्ग्रहनयेनावरणोच्छित्त्या व्यङ्ग्यं सुखं मुक्तिरिष्यते । तद्धि जीवस्य स्वभावः सेन्द्रियदेहाद्यपेक्षाकारणस्वरूपावरणेनाच्छाद्यते । प्रदीपस्यापवरकावस्थितपदार्थप्रकाशकत्वस्वभाव इव तदावारकशरावादिना । तदपगमे तु प्रदीपस्येव जीवस्यापि विशिष्टप्रकाशस्वभावोऽयत्नसिद्ध एवेति । शरीराभावे ज्ञानसुखाद्यभावोऽप्रेर्य एव, अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गात्। (शं) शरावादेः प्रदीपाद्यजनकत्वान्नोक्तप्रसङ्ग इति चेन्न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तदनावरकत्वप्रसङ्गादिति ॥१९॥ (૨૦) ક્ષય: પ્રયત્નસાધ્યન્તુ, વ્યવહારેળ ર્મળામ્ । न चैवमपुमर्थत्वं, द्वेषयोनिप्रवृत्तितः ॥२०॥ क्षय इति । व्यवहारेण तु प्रयत्नसाध्यः कर्मणां क्षयो मुक्तिरिष्यते, अन्वयव्यतिरेकानुविधानेन तत्प्रवृत्तेः ज्ञानादीनां कर्मक्षये तदनुविधानात् । न चैवं कर्मक्षयस्य પ્રદીપનો સ્વભાવ હોવા છતાં દીપક ઉપર કોડિયું ઢાંકી દેવામાં આવે તો તે તેવા પ્રકારના સ્વભાવનો પ્રતિબંધ કરે છે. દીપક ઉપરથી કોડિયું લઈ લઈએ તો પ્રદીપનો સ્વભાવ પ્રગટ થાય છે. તેમ જ ઇન્દ્રિયો અને શરીરાદિનો વિચ્છેદ થવાથી આત્માના જ્ઞાન, સુખ વગેરે ગુણો (સ્વભાવભૂત ગુણો) પ્રગટ થાય છે, જે પ્રયત્ન વિના જ સિદ્ધ છે. યદ્યપિ આ રીતે તો શરીરાદિના અભાવમાં તો જ્ઞાનસુખાદિનો પણ અભાવ થશે. કારણ કે જ્ઞાનાદિની પ્રત્યે શરીરાદિ કારણ હોવાથી કારણના અભાવમાં કાર્યનો અભાવ થાય - એ સ્પષ્ટ છે. આવી શંકા કરી શકાય છે. પરંતુ તે બરાબર નથી. કારણ કે એવી શંકા કરવામાં આવે તો શરાવાદિ(કોડિયાદિ)ના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પણ પ્રસંગ આવશે - એ પ્રમાણે પણ કહી શકાશે. “શરાવાદિ પ્રદીપાદિનાં જનક ન હોવાથી શરાવાદિના અભાવે પ્રદીપાદિના અભાવનો પ્રસંગ નહીં આવે, પરંતુ શરીરાદિ તો જ્ઞાનાદિનાં જનક હોવાથી તેના અભાવમાં જ્ઞાનાદિના અભાવનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શરાવાદિને પણ તાદેશ અવરુદ્ધ સ્વસ્વભાવવાળા પ્રદીપના પરિણામનાં જનક મનાય છે. અન્યથા શરાવાદિ તેવા પરિણામવાળા પ્રદીપાદિનાં જનક માનવામાં ન આવે તો શરાવાદિ પ્રદીપના પ્રકાશનાં આવારક બની શકશે નહીં....ઇત્યાદિ સ્પષ્ટ છે. ।।૩૧-૧૯૫ (૨૦) વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ વર્ણવાય છે “પ્રયત્નથી સાધ્ય એવા કર્મક્ષયને વ્યવહારનય મુક્તિ માને છે. ‘આથી મોક્ષમાં અપુરુષાર્થત્વ આવે છે.’....આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે દ્વેષમૂલક અહીં પ્રવૃત્તિ થાય છે.’” – આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. વ્યવહારનયને આશ્રયીને પ્રયત્નથી સાધ્ય એવો જે કર્મોનો ક્ષય છે તેને મુક્તિ કહેવાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ १९० मुक्तिवादः मुक्तित्वाभ्युपगमेऽपुमर्थत्वं, मुक्तेर्द्वेषयोनिप्रवृत्तितः साक्षादुःखहेतुनाशोपायेच्छाविषयत्वेन परमपुरुषार्थत्वाविरोधात् ॥२०॥ ( ૨ ) ૩:વદ્વેષે હિ તદ્વૈતૂન, àષ્ટિ પ્રાળી નિયોતઃ । जायतेऽस्य प्रवृत्तिश्च, ततस्तन्नाशहेतुषु ॥२१॥ दुःखद्वेषे हीति । दुःखद्वेषे हि सति प्राणी तद्धेतून् दुःखहेतून् नियोगतो निश्चयतो द्वेष्टि । अस्य दुःखहेतुद्विषश्च ततस्तन्नाशहेतुषु दुःखोपायनाशहेतुषु ज्ञानादिषु प्रवृत्तिर्जायते । दुःखद्वेष्य(षेऽ)स्य दुःखहेतुनाशोपायेच्छादुःखहेतुद्वेषयोस्तयोश्च दुःखहेतुनाशहेतुप्रवृत्तौ स्वभावतो हेतुत्वात् । अनुस्यूतैकोपयोगरूपत्वेऽपि क्रमानुवेधेन हेतुहेतुमद्भावाविरोधात् । क्रमिका સામાન્ય રીતે અન્વય અને વ્યતિરેકના નિયમને અનુસરીને વ્યવહારનયની પ્રવૃત્તિ છે. સત્ત્વને લઈને, જે નિયમ છે, તેને અન્વય કહેવાય છે, (જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ છે - આ અન્વય નિયમ છે.) અને વસ્તુના અસત્ત્વને લઈને જે નિયમ છે તેને વ્યતિરેક કહેવાય છે. (જ્યાં વહ્નિ નથી, ત્યાં ધૂમ નથી - આ વ્યતિરેક નિયમ છે.) આ અન્વય-વ્યતિરેકને આશ્રયીને વ્યવહારનયે જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયના વિષયમાં અન્વય-વ્યતિરેકને અનુસરી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી આ રીતે પ્રયત્નથી સાધ્ય એવાં કર્મોના ક્ષયને વ્યવહારનયની અપેક્ષાએ મુક્તિ કહેવાય છે. યદ્યપિ આ રીતે કર્મક્ષયસ્વરૂપ મુક્તિ માનીએ તો તેમાં પ્રયત્નસાધ્યત્વ હોવા છતાં ઇચ્છાવિષયત્વસ્વરૂપ પુરુષાર્થત્વ નહીં રહે. (કારણ કે દુઃખધ્વંસની ઇચ્છા થાય પણ કર્મક્ષયની ઇચ્છા ન થાય) પરંતુ મુક્તિના વિષયમાં દ્વેષમૂલક પ્રવૃત્તિ થતી હોવાથી અર્થાત્ સાક્ષાત્ દુઃખનાશના ઉપાયભૂત કર્મનાશની ઇચ્છાનું વિષયત્વ કર્મનાશમાં હોવાથી મુક્તિમાં પરમપુરુષાર્થત્વનો કોઈ વિરોધ નથી...એ સમજી શકાય છે. II૩૧-૨૦ (૨૧) દુઃખનાશ માટે જ પ્રવૃત્તિ કરાય છે. કર્મનાશ માટે કોઈ પ્રવૃત્તિ ન કરે, તેથી કર્મધ્વંસસ્વરૂપ મોક્ષમાં કોઈ પ્રવૃત્તિ ન કરે તો તેમાં પુમર્થત્વની અનુપપત્તિ થશે : આ શંકાનું સમાધાન કરાય છે ,, “દુઃખની પ્રત્યે દ્વેષ આવે તો તે જીવ દુ:ખના ઉપાયની પ્રત્યે અવશ્ય દ્વેષ કરવાનો છે. તેથી એવા જીવની દુઃખના નાશના હેતુઓને વિશે પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એના આશયનું વર્ણન કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે - દુઃખની પ્રત્યે દ્વેષ હોતે છતે પ્રાણી દુઃખના હેતુઓ ઉપર ચોક્કસ જ દ્વેષ કરે છે. આ દુઃખદ્વેષીની, દુ:ખના ઉપાયભૂત કર્મના નાશના હેતુઓમાં અર્થાત્ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે જ. કારણ કે દુઃખ પ્રત્યેનો દ્વેષ, દુ:ખના હેતુઓના નાશના ઉપાયોની ઇચ્છા અને દુઃખના હેતુઓ પ્રત્યેનો દ્વેષ : એ બંન્નેની પ્રત્યે સ્વભાવથી જ કારણ છે અને એ બંન્ને સ્વભાવથી જ દુઃખહેતુના નાશના હેતુની પ્રવૃત્તિમાં કારણ છે. (જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિમાં કારણ છે.) આથી સમજી શકાય એવું છે કે – દુઃખની પ્રત્યે દ્વેષ હોય એટલે દુઃખના હેતુઓ પ્રત્યે દ્વેષ થાય અને તેથી તેના નાશના ઉપાયની પણ ઇચ્છા થાય અને તેથી એ બંન્નેના કારણે દુઃખહેતુના નાશના ઉપાયભૂત જ્ઞાનાચારાદિમાં પ્રવૃત્તિ પણ થાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १९१ क्रमिकोभयस्वभावोपयोगस्य तत्र तत्र व्यवस्थापितत्वात् ।।२१।। (२२) इत्थं चात्र दुःखं मा भूदित्युद्देशे दुःखहेतुनाशविषयकत्वं फलितमित्येतदन्यत्राप्यतिदिशन्नाह __ अन्यत्राप्यसुखं मा भू-न्माङोऽर्थेऽत्रान्वयः स्थितः । दुःखस्यैवं समाश्रित्य, स्वहेतुप्रतियोगिताम् ॥२२॥ अन्यत्रापीति । अन्यत्रापि प्रायश्चित्तादिस्थलेऽपि असुखं मा भूत् । अत्र माङोऽर्थे ध्वंसे । एवमुक्तरीत्या दुःखस्य स्वहेतुप्रतियोगितामाश्रित्यान्वयः स्थितः । तत्पापजन्य યદ્યપિ દુઃખદ્વેષ અને દુઃખહેતુભૂતકર્મ પ્રત્યેનો દ્વેષઃ આ બંન્ને દીર્ઘ એક ઉપયોગથી સંબદ્ધ (પરસ્પર એકબીજામાં સંમિલિત) હોવાથી સમાનકાલીન બંન્નેમાં કાર્યકારણભાવ માનવાનું યોગ્ય નથી. પરંતુ તે દીર્ઘ એક ઉપયોગમાં ક્રમ પણ અનુવિદ્ધ હોવાથી એ બંનેનો પૂર્વાપરીભાવ પણ અનુભવાય છે. તેથી કાર્યકારણભાવની કોઈ અનુપપત્તિ નથી. આદિકાળથી દુઃખ પ્રત્યેનો દ્વેષ તો આત્મામાં પડેલો જ છે. પરંતુ જ્યારે દુઃખનું કયું કારણ છે, તેનું જ્ઞાન થાય એટલે દુઃખના કારણ પ્રત્યે દ્વેષ થતો હોય છે. તેથી દુઃખદ્વેષ દુઃખના હેતુના ઢષનું કારણ બને છે. આ પ્રમાણે એ બંન્નેમાં પૂર્વાપરીભાવ હોવાથી ક્રમિક અવસ્થાનો અનુભવ થતો હોય છે અને પાછળથી બંન્ને એકબીજાની સાથે મળી જવાથી સહભાવ-અક્રમિક અવસ્થાનો અનુભવ થાય છે. એક જ ઉપયોગમાં ક્રમિકાક્રમિકોભય એક સ્વભાવ પ્રતીત થતો હોવાથી તે પ્રમાણે માનવામાં કોઈ દોષ નથી...ઇત્યાદિ સ્યાદ્વાદકલ્પલતા ઇત્યાદિમાં જણાવ્યું છે, જે તેના અધ્યયનાદિથી જાણી લેવું જોઈએ. /૩૧-૨૧ી. (૨૨) ઉપર જણાવ્યા મુજબ એ નિશ્ચિત થયું કે - “મને દુઃખ ન થાઓ' આવા પ્રકારનો જે ઉદેશ છે, તેનો વિષય, દુઃખને ઉત્પન્ન કરનારાં કારણોનો નાશ છે. તેથી તેનો અન્યત્ર અતિદેશ જણાવાય છે “બીજે પ્રાયશ્ચિત્તાદિ સ્થળે પણ “મને દુઃખ ન થાઓ' (સુવું મ મૂઃ) અહીં અવ્યયના અર્થ ધ્વસમાં દુ:ખનો અન્વયે પોતાના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને થાય છે.” - આ પ્રમાણે બાવીસમાં શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપનું પ્રાયશ્ચિત્ત વગેરે કરતી વખતે પ્રાયશ્ચિત્ત કરનારનો આશય એ છે કે “મને દુઃખ ન થાય.' અહીં ટુર્વ માં મૂત્ અને સુરવું ને મા મૂત્ ઇત્યાદિ વાક્યોમાં મા અવ્યયનો અર્થ ધ્વંસ છે. તેમાં દુઃખનો અન્વય(સંબંધ) છે. તે અન્વય પોતાના(સ્વ) હેતુ-નિષ્ઠ-પ્રતિયોગિતા-નિરૂપકત્વ” સંબંધથી સમજાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષ કર્મક્ષયસ્વરૂપ હોવાથી તેની પુમર્થતા જેમ દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છાના વિષયરૂપે છે તેમ અહીં પણ ધ્વસમાં સાક્ષાત્ દુઃખનો સંબંધ નથી, પરંતુ દુઃખના હેતુને આશ્રયીને છે. આ અતિદેશ છે. ટુર્વ માં મૂહું અહીં [મ(મ)]નો અર્થધ્વંસ છે. એમાં દુઃખનો અન્વય “વહેતુનિષ્ટપ્રતિયોતિનિત્વ' સંબંધથી છે. સ્વ-દુ:ખ, તેનો હેતુ પાપ, તેમાં રહેલી પ્રતિયોગિતાનો નિરૂપક પાપધ્વંસ, તેમાં તાદશનિરૂપકત્વ છે. સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વાત્મક સંબંધ ધ્વંસમાં છે. તેથી તે સંબંધથી સ્વ-દુઃખ ધ્વંસમાં છે. યદ્યપિ દુઃખનો અન્વય સ્વનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વ Page #223 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः दुःखाप्रसिद्ध्या तद्ध्वंसस्यासाध्यत्वात् । अस्तु वा दुःखद्वेषस्यैवायमुल्लेखः । मुख्यप्रयोजनाविषयकेच्छाविषयत्वेन च मुख्यप्रयोजनत्वमविरुद्धमिति भावः ||२२|| १९२ (૨૨) સ્વતોપુમર્થતાવ્યેવ-મિતિ ચેત્ ર્મપિ। शक्त्या चेन्मुख्यदुःखत्वं स्याद्वादे किं नु बाध्यताम् ॥२३॥ " स्वत इति । एवमपि स्वतोऽपुमर्थता निरुपधिकेच्छाविषयत्वेन सुखदुःखहान्यन्यतरस्यैव स्वतः पुमर्थत्वादिति चेत् कर्मणामपि शक्त्या चेन्मुख्यदुःखत्वं तदा स्याद्वादे किं नु बाध्यतां ? સંબંધથી ધ્વંસમાં થઈ શકે છે. સ્વનિષ્ઠપ્રતિયોગિતાના બદલે સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાને આશ્રયને દુઃખનો અન્વય કરવાની આવશ્યકતા નથી. પરંતુ પાપના પ્રાયશ્ચિત્ત સ્થળે પાપ થયેલું છે અને દુઃખ તો ઉત્પન્ન થયેલું નથી. તેથી પ્રાયશ્ચિત્તથી અપ્રસિદ્ધ દુઃખનો ધ્વંસ શક્ય નથી. દુઃખના હેતુભૂત પાપનો ધ્વંસ શક્ય હોવાથી સાક્ષાત્ દુઃખનો અન્વય ન કરતાં તેના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને ધ્વંસમાં દુઃખનો અન્વય કરવામાં આવે છે. યદ્યપિ આ રીતે દુઃખનો અન્વય, સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી કરવામાં આવે તો અન્વયિતાવચ્છેદક સંબંધ ગુરુભૂત બને છે, તેથી તે સંબંધથી અન્વય કરવાનું ઉચિત નથી પરંતુ તેથી સસ્તુ વા ઇત્યાદિ ગ્રંથથી કલ્પાંતરનું અનુસરણ કરાય છે. એનો આશય એ છે કે દુ:સ્તું મે મા મૂવ્...ઇત્યાદિ સ્થળે પ્રાયશ્ચિત્ત કરનારનો ઉદ્દેશ દુ:ખદ્વેષનો હોવાથી તેનો જ ઉલ્લેખ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ દુઃખનો અન્વય કરવામાં સંબંધનું ગૌરવ નહિ નડે. “દુઃખના કારણભૂત કર્મોના નાશ સ્વરૂપ મોક્ષને માનવાથી મોક્ષમાં મુખ્યપ્રયોજનત્વ નહિ મનાય. કારણ કે દુઃખનાશમાં જ પરમપ્રયોજનત્વ માનો. મા શૂદ્ દુઃવસ્...ઇત્યાદિ સ્થળે દુ:ખદ્વેષનો જ ઉલ્લેખ છે.” – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મુખ્યપ્રયોજન દુઃખ વિરહની ઇચ્છાનો વિષય, તેના સાધનભૂત સકળ કર્મનો ધ્વંસ છે. તેથી તે પણ મુખ્યપ્રયોજન છે...ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. I૩૧-૨૨॥ (૨૩) ઉ૫૨ જણાવ્યા મુજબ દુઃખધ્વંસના સાધન તરીકે કર્મક્ષયસ્વરૂપ મુક્તિમાં મુખ્યપ્રયોજનત્વ હોવા છતાં, તેમાં સ્વતઃ પુમર્થતાની અનુપપત્તિ થાય છે - આ શંકાનું સમાધાન કરાય છે - ,, કર્મક્ષયમાં ઉપર જણાવ્યા મુજબ મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થાય “તોપણ સ્વતઃ પુમર્થતા તેમાં નહિ આવે - આ પ્રમાણે કહેવામાં આવે તો સ્યાદ્વાદમતમાં, કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્ય દુઃખત્વ માની લેવામાં કોણ બાધક છે ? અર્થાત્ કોઈ નહિ.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે, આ પૂર્વે જણાવ્યા મુજબ દુઃખધ્વંસની ઇચ્છાનો વિષય કર્મક્ષયસ્વરૂપ મોક્ષ છે. તેથી મુખ્યપ્રયોજનવિષય (દુ:ખવિરહવિષયક) ઇચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં મુખ્યપ્રયોજનત્વ મનાય તોપણ તેમાં સ્વતઃ પુમર્થતા નથી. કારણ કે ઉપાધિરહિત ઇચ્છાના વિષયમાં અર્થાત્ અન્યવિષયક ઇચ્છાને અનધીન ઇચ્છાના વિષયમાં પુમર્થતા સ્વતઃ મનાય છે. અન્યત્ર પરતઃ પુમર્થતા મનાય છે. સુખમાં અથવા દુ:ખહાનિમાં જ સ્વતઃ પુમર્થતા મનાય છે. દુ:ખવિરહની ઇચ્છાને આધીન એવી કર્મધ્વંસની ઇચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં સ્વતઃ પુમર્થતા(પુરુષની કામનાનું વિષયત્વ) નથી. આ પ્રમાણે શંકાકાર નૈયાયિકનું કહેવું છે. પરંતુ તે કથન Page #224 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १९३ दुःखहेतोरपि कथंचिद् दुःत्वात्, दुःखक्षयत्वेन रूपेण कर्मक्षयस्य त्वन्नीत्यापि मुख्यप्रयोजनत्वानपायाद् रूपान्तरेण तत्त्वस्य चाप्रयोजकत्वात् ।।२३।। (२४) स्वतः प्रवृत्तिसाम्राज्यं, किं चाखण्डसुखेच्छया । निराबाधं च वैराग्य-मसले तदुपक्षयात् ॥२४॥ स्वत इति । किं च स्वतो निरुपधिकतया प्रवृत्तिसाम्राज्यमखण्डसुखेच्छयाऽखण्डसुखसंवलितत्वात् कर्मक्षयस्य । नन्वेवं सुखेच्छया वैराग्यव्याहतिरित्यत आह-असङ्गेऽसङ्गानुष्ठाने तदुपक्षयात् सुखेच्छाया अपि विरमान्निराबाधं च वैराग्यं “मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः"( ) इति वचनात् । न चेदेवं सुखेच्छया वैराग्यस्येव दुःखद्वेषात् प्रशान्तत्वस्यापि વ્યતિરેવેતિ માવ: I૨૪ll યુક્ત નથી. કારણ કે કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્યદુ:ખત્વ જો માનીએ તો સ્યાદ્વાદમાં કોણ બાધક છે ? દુઃખના હેતુઓ પણ કથંચિત્ દુઃખસ્વરૂપ છે. તેથી જ દુઃખક્ષયરૂપે કર્મક્ષયને તમારે ત્યાં (નૈયાયિકોને ત્યાં) પણ મુખ્યપ્રયોજન મનાય જ છે ને? શક્તિરૂપે કર્મ દુઃખરૂપ હોવા છતાં વ્યક્તિસ્વરૂપે તો તે દુ:ખસ્વરૂપ નથી. વ્યક્તિ સ્વરૂપે જે દુ:ખરૂપ છે, તેમાં જ મુખ્યપ્રયોજન– મનાય છે. આ પ્રમાણે બીજી રીતે મુખ્યપ્રયોજનવ વર્ણવી શકાય એવું નથી. કારણ કે શક્તિ કે વ્યક્તિ સ્વરૂપે જે દુઃખસ્વરૂપ છે તેમાં બંન્નેમાં) મુખ્યપ્રયોજન– માનવામાં કોઈ દોષ નથી. /૩૧-૨૩ી. (૨૪) કર્મક્ષયસ્વરૂપ મોક્ષમાં સ્વતઃ પુમર્થતાનું નિરૂપણ પરમતથી કરીને હવે સ્વમતથી તેનું ઉપપાદન કરાય છે – તેમ જ અખંડ સુખની ઇચ્છાથી સ્વતઃ પ્રવૃત્તિ સંગત છે. અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે સુખની ઇચ્છાનો ક્ષય થવાથી વૈરાગ્ય નિરાબાધ જ હોય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ઉપાધિથી રહિત એવી અખંડ સુખની ઇચ્છાથી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ સંગત છે. કર્મક્ષયસ્વરૂપ મોક્ષ, અખંડ સુખથી સંવલિત હોવાથી તાદેશ અખંડ સુખથી સંવલિત કર્મક્ષય સ્વતઃ ઇચ્છાનો વિષય બને છે અને તેથી તેના સાધનભૂત જ્ઞાનાચારાદિમાં મુમુક્ષુઓની સારી રીતે પ્રવૃત્તિ થાય છે. યદ્યપિ આ રીતે સુખની ઇચ્છાથી વૈરાગ્યની હાનિ થવાનો પ્રસંગ આવે છે. પરંતુ અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે, સુખની ઇચ્છા પણ વિરામ પામતી હોવાથી વૈરાગ્ય નિરાબાધ હોય છે. “મોક્ષ કે સંસારમાં શ્રેષ્ઠ મુનિભગવંતો નિસ્પૃહ હોય છે.” – આ વચનથી અસંગાનુષ્ઠાનના કાળમાં વૈરાગ્યની કોઈ પણ રીતે હાનિ થથી નથી – એ સમજી શકાય છે. આ પ્રમાણે માનવામાં ન આવે તો સુખની ઇચ્છાથી જો વૈરાગ્યની હાનિ થતી હોય તો દુઃખના દ્વેષથી પ્રશાંત અવસ્થાની પણ હાનિ થાય છે – એમ માનવાનો પ્રસંગ આવશે. ૩૧-૨૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ १९४ (૨૫)સમાનાયવ્યયત્વે ૨, વૃથા મુત્ત્તૌ પરિશ્રમ: । गुणहानेरनिष्टत्वात्ततः सुष्टुच्यते ह्यदः ॥२५॥ समानेति । समानायव्ययत्वे च सुखदुःखाभावाभ्यामभ्युपगम्यमाने मुक्तौ वृथा परिश्रमः । गुणहानेरनिष्टत्वात्तदनुविद्धदुःखनाशोपायेऽनिष्टानुबन्धित्वज्ञानेन प्रेक्षावत्प्रवृत्तेरयोगात् । ततो ह्यदः सुष्ठुच्यते ॥२५॥ (૨૬ ) ૩:વાભાવોપિ નાવેદ્ય:, પુરુષાર્થતયેતે । मुक्तिवादः न हि मूर्छाद्यवस्थार्थं, प्रवृत्तो दृश्यते सुधीः ॥२६॥ दुःखाभावोऽपीति । दुःखाभावोऽपि न अवेद्यः स्वसमानाधिकरणसमानकालीनसाक्षात्काराविषयः पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थार्थं सुधीः प्रवृत्तो दृश्यते । अन्यथा तदर्थमपि प्रवृत्तिः स्यात्। अतो गुणहानेरनिष्टत्वेन दुःखाभावरूपायां मुक्तौ तदर्थप्रवृत्तिव्याघात (૨૫) નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તિમાં દુ:ખની જેમ જ સુખાદિનો પણ ક્ષય થાય છે, એને અનુલક્ષીને જણાવાય છે “લાભ અને નુકસાન સમાન હોય તો મોક્ષ માટેનો પરિશ્રમ વ્યર્થ બનશે. કારણ કે ગુણનો નાશ કોઈને પણ ઇષ્ટ બનતો નથી. તેથી આ જે કહેવાય છે (છવ્વીસમા શ્લોકમાં જણાવ્યું છે તે) તે સારું છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે નૈયાયિકોની માન્યતા મુજબ મોક્ષમાં જેમ દુઃખ નથી તેમ સુખ પણ નથી. દુઃખનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ તો સુખનો પણ નાશ થઈ ગયો. આ રીતે દુઃખનાશનો લાભ થયો તો સુખના નાશનું નુકસાન પણ થયું. સુખનો અભાવ અને દુઃખનો અભાવ : એ બંન્નેના કારણે આય અને વ્યયનું સામ્ય સ્વીકારવાથી મુક્તિને અનુલક્ષીને કરેલો પરિશ્રમ વ્યર્થ થશે. કારણ કે ગુણની હાનિ અનિષ્ટ છે. એ અનિષ્ટથી અનુવિદ્ધ એવા દુઃખનાશના ઉપાયમાં અનિષ્ટના અનુબંધિત્વનું જ્ઞાન થવાથી કોઈ પણ બુદ્ધિમાનની તેમાં (દુઃખનાશોપાયમાં) પ્રવૃત્તિ નહીં થાય. તેથી હવે પછી જે કહેવાય છે તે સારું કહેવાય છે. II૩૧-૨૫ (૨૬) પૂર્વે જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે “જેનો અનુભવ ન થાય એવો દુ:ખાભાવ પણ પુરુષાર્થસ્વરૂપે ઇષ્ટ બનતો નથી. કારણ કે બેભાનાદિની અવસ્થા માટે પ્રયત્ન કરનાર કોઈ બુદ્ધિમાન દેખાતા નથી.” – આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે - દુઃખાભાવના અધિકરણમાં અને દુઃખાભાવના કાળમાં રહેનાર સાક્ષાત્કાર(અનુભવ)નો જે દુઃખાભાવ વિષય છે તે વેદ્ય દુ:ખાભાવ છે અને તાદેશ સાક્ષાત્કારનો જે વિષય બનતો નથી, તે દુ:ખાભાવ અવેદ્ય છે. બેભાન અવસ્થામાં દુઃખાભાવ હોવા છતાં ત્યાં તેનો અનુભવ થતો ન હોવાથી તે અવેદ્ય છે. નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તાત્માઓમાં જ્ઞાનનો અભાવ હોવાથી તેમનો દુઃખાભાવ પણ અવેદ્ય છે. એવો દુ:ખાભાવ પુરુષાર્થસ્વરૂપ (પુરુષની કામનાના વિષયસ્વરૂપ) માનતા નથી. કારણ કે મૂર્છાદિની અવસ્થાની પ્રાપ્તિ માટે કોઈ પણ બુદ્ધિમાન પ્રવર્તતા નથી. અવેદ્ય એવા પણ Page #226 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १९५ एव दूषणमिति भावः ॥२६॥ (ર૭)ત્તેિર્નતપીત્તે દિ, પુનર્થવેંડyયોનબ્રમ્ | तज्ज्ञानं दुःखनाशश्च, वर्तमानोऽनुभूयते ॥२७॥ एतेनेति । एतेन गुणहानेरनिष्टत्वेन हि निश्चितं एतदपास्तं । यदुक्तं महानैयायिकेन पुमर्थत्वे तज्ज्ञानं पुमर्थज्ञानमप्रयोजकं, दुःखनाशश्च वर्तमानोऽनुभूयते, विनश्यदवस्थेन योगिसाक्षात्कारेणेति ॥२७॥ (२८) गुणहानेरनिष्टत्वं, वैराग्यान्नाथ वेद्यते । इच्छाद्वेषौ विना नैवं, प्रवृत्तिः सुखदुःखयोः ॥२८॥ गुणहानेरिति । अथ गुणहानेरनिष्टत्वं वैराग्यान्न वेद्यते कामान्धत्वादिव पारदार्ये बलवद् દુ:ખાભાવને જો પુરુષાર્થરૂપે માનવામાં આવે તો મૂર્છાદિની અવસ્થાને પામવા માટે બુદ્ધિમાનની પ્રવૃત્તિ થવાનો પ્રસંગ આવશે. આથી સ્પષ્ટ છે કે ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુઃખાભાવસ્વરૂપ મુક્તિને માનવામાં આવે તો તેના માટે કોઈની પણ પ્રવૃત્તિ નહિ થાય : એ જ નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે...ઇત્યાદિ સ્પષ્ટ છે. l૩૧-રી (૨૭) નૈયાયિકોની જ બીજી માન્યતામાં પણ નિરાકરણ થઈ ગયાનું જણાવાય છે “આથી ચોક્કસપણે આનું નિરાકરણ થાય છે કે – પુરુષાર્થત્વને વિશે પુમર્થનું જ્ઞાન પ્રયોજક નથી અને વર્તમાન દુ:ખનાશ અનુભવાય છે.”...આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્યર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે દુ:ખાભાવસ્વરૂપ મોક્ષને માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ગુણહાનિના પ્રસંગના કારણે તેમાં પુરુષાર્થત્વ નહિ આવે. તેના જવાબમાં મહાનૈયાયિક ગંગેશોપાધ્યાયે જણાવ્યું છે કે “દુઃખાભાવની પુરુષાર્થત્વ માટે તે પુરુષાર્થના જ્ઞાનની આવશ્યકતા નથી. વર્તમાન એવો દુ:ખાભાવ, વિનાશ પામતા એવા યોગીસાક્ષાત્કારથી અનુભવનો વિષય બની જાય છે. તેથી દુ:ખાભાવમાં પૂર્વે જણાવ્યા મુજબ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન સાક્ષાત્કારવિષયત્વ હોવાથી તેમાં પુરુષાર્થત્વ પણ રહે છે.” – આ મહાનૈયાયિકનું કથન યુક્ત નથી. કારણ કે દુ:ખાભાવની સાથે મોક્ષમાં સુખાભાવ પણ થવાથી પૂર્વે જણાવ્યા મુજબ ગુણહાનિ થાય છે અને તેથી અનિષ્ટના અનુબંધી એવા ઇષ્ટની પ્રાપ્તિ માટે કોઈ પ્રવૃત્તિ નહીં કરે...જે નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે જ. |૩૧-૨૭lી (૨૮) વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની સાધનામાં પ્રવૃત્તિની અનુપપત્તિ નહિ થાય - આવી તૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થઈ શકે છે. નૈયાયિકનું આ કથન યુક્ત નથી. કારણ કે સુખની ઇચ્છા અને દુ:ખના દ્વેષ વિના પ્રવૃત્તિ શક્ય નથી.” – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં Page #227 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः दुःखानुबन्धित्वं, ततः प्रवृत्त्यव्याघात इति भावः । एवं सति इच्छाद्वेषौ विना सुखदुःखयोः प्राप्यनाश्ययोरिति शेषः । प्रवृत्तिर्न स्यात् । परवैराग्ये प्रवृत्तिकरणयोस्तयोनिवृत्तेरपरवैराग्ये च गुणवैतृष्णस्यैवाभावाद् गुणहानेरनिष्टत्वाप्रतिसन्धानानुपपत्तेर्गुणहानेरनिष्टत्वे प्रतिसंहिते प्राक्तनप्रवृत्त्यनुपपत्तौ तत्संस्कारतोऽप्यसङ्गप्रवृत्तेर्दुर्वचत्वमिति न किञ्चिदेतत् ॥२८॥ (२९) ननु श्रुतिबाधान्न मुक्तौ सुखसिद्धिरित्यत आह - अशरीरं वावसन्त-मित्यादिश्रुतितः पुनः । सिद्धो हन्त्युभयाभावो, नैकसत्तां यतः स्मृतम् ॥२९॥ ફરમાવ્યું છે કે “કામથી અંધ બનેલા પરસ્ત્રીનું સેવન કરતી વખતે જેમ બળવદ્ અનિષ્ટ(નરકાદિ)નું અનુબંધિત્વ જોતા નથી તેમ વૈરાગ્યના કારણે ગુણહાનિની અનિષ્ટતા અનુભવાતી નથી. તેથી પરસ્ત્રીના સેવનની જેમ જ મોક્ષની સાધનાની પ્રવૃત્તિમાં કોઈ જ વ્યાઘાત થતો નથી.' આવી માન્યતા યુક્ત નથી. કારણ કે ઇચ્છા અને દ્વેષ વિના પ્રાપ્ત કરવા યોગ્ય સુખમાં અને નાશ્ય દુઃખમાં પ્રવૃત્તિ શક્ય નથી. ઇચ્છાથી(સુખની ઇચ્છાથી) અને દ્વેષથી(દુ:ખના દ્વેષથી) જ સુખની પ્રવૃત્તિ અને દુ:ખનાશની પ્રવૃત્તિ થતી હોય છે. વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિ જ શક્ય નથી. પર વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિના કારણભૂત એવા સુખના રાગની અને દુઃખના દ્વેષની જ નિવૃત્તિ થઈ ગયેલી હોવાથી કારણના અભાવે કાર્યનો પણ અભાવ થાય છે. પરવૈરાગ્યના કાળમાં ગુણની તૃષ્ણાનો પણ અભાવ હોય છે. કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવની પણ અહીં ઇચ્છા હોતી નથી. અને અપર વૈરાગ્યમાં તો શબ્દાદિ વિષયોમાં તૃષ્ણા હોતી નથી. પરંતુ ગુણની તૃષ્ણાનો અભાવ ન હોવાથી (ગુણની તૃષ્ણા હોવાથી) ગુણની હાનિના અનિષ્ટત્વનું અપ્રતિસંધાન જ અનુપપન્ન છે અને તેથી ગુણહાનિમાં (આત્મવિશેષગુણો-જ્ઞાન, સુખાદિની હાનિમાં) અનિષ્ટત્વનું પ્રતિસંધાન થવાથી મોક્ષસાધક પ્રવૃત્તિ જ નહિ થાય. આથી સમજી શકાશે કે વૈરાગ્યના કાળમાં જ્યાં મોક્ષસાધક પ્રવૃત્તિ જ થઈ નથી, ત્યાં “પૂર્વસંસ્કારોથી (અનુવેધથી) અસંગાનુષ્ઠાનસ્વરૂપ પ્રવૃત્તિ થાય છે.” – એ કહેવાનું શક્ય નથી....તેથી નૈયાયિકની વાતમાં તથ્ય નથી. /૩૧-૨૮ (૨૯) મોક્ષમાં સુખ માનવાથી શ્રુતિ-ઉપનિષદ્રશ્નો વિરોધ આવે છે તેથી મુક્તિમાં સુખ માનવામાં આવતું નથી. આવી નૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે “શરીર વાવ...ઇત્યાદિ શ્રુતિથી સિદ્ધ થયેલા ઉભયાભાવથી એકની સત્તાનો નિષેધ થતો નથી, જેથી કહેવાયું છે... (જે હવે પછી જણાવાશે).” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘શરીરં વીવસન્ત પ્રિયપ્રિયે ન સ્પૃશતઃ' અર્થાત્ “હે મૈત્રેયી ! શરીરથી રહિત એવા મિથ્યાવાસનાથી શૂન્ય આત્માને પ્રિય અને અપ્રિય સ્પર્શતા નથી.'-આ શ્રુતિથી સુખદુ:ખ ઉભયનો અભાવ સિદ્ધ થાય છે. એ ઉભયાભાવ એકની અર્થાત સુખની સત્તાને દૂર કરતો નથી. કારણ કે એકવમાં પણ હિતાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવની અર્થાત્ બેના અભાવની Page #228 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका १९७ अशरीरमिति । अशरीरं वावसन्तमित्यादिश्रुतितोऽशरीरं वावसन्तं प्रियाप्रिये न स्पृशत इति श्रुतेः पुनरुभयाभावः सुखदुःखोभयाभावः सिद्धः, एकसत्तां सुखसत्तां न हन्ति । एकवत्यपि द्वित्वावच्छिन्नाभावप्रत्ययात् । अस्तु वा तत्राप्रियपदसन्निधानात् प्रियपदस्य वैषयिकसुखपरत्वमेवेत्यपि द्रष्टव्यं । यतः स्मृतम् ॥२९॥ (३०) सुखमात्यन्तिकं यत्र, बुद्धिग्राह्यमतीन्द्रियम् । ___ तं वै मोक्षं विजानीयाद् , दुःष्प्रापमकृतात्मभिः ॥३०॥ સુમિતિ | અષ્ટ: રૂ|. પ્રતીતિ થાય છે. “પ્રિયપ્રિયે ન પૃશતઃ અહીં ખરી રીતે પ્રિયનો અભાવ અને અપ્રિયનો અભાવ સિદ્ધ થાય છે. અર્થાત્ બે અભાવની સિદ્ધિમાં તાત્પર્ય છે. પ્રિય અને અપ્રિય : આ બંન્નેનો (ઉભયનો) એક અભાવ સિદ્ધ કરવાનું તાત્પર્ય નથી.” આ પ્રમાણે કહેવામાં આવે તો, પ્રિયળેિ ને કૃશત: અહીં ‘પ્રિય' પદના સાન્નિધ્યથી ‘પ્રિય' પદ વૈષયિકસુખપરક સમજવું. આથી સ્પષ્ટ છે કે તાદેશ શરીર અને મિથ્યાવાસનાથી રહિત આત્માને પ્રિયાપ્રિય સ્પર્શતા ન હોવા છતાં આત્મિક સુખની હાનિનો પ્રસંગ નહિ આવે. કારણ કે હવે પછી જણાવાતી વાત સ્મૃતિમાં કહેલી છે. /૩૧-૧૯ો. સ્મૃતિમાં જણાવેલી વાત જણાવાય છે શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે જ્યાં આત્યંતિક, અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય સુખ છે તેને મોક્ષ જાણવો, જે અકૃતાત્માઓ માટે દુષ્પાપ્ય છે. જે લોકોએ શાસ્ત્રાનુસાર યોગની સાધના કરી નથી, એ બધા અકૃતાત્માઓ છે. વિષયજન્ય સુખ કાયમ માટે રહેનારું નથી, ઇન્દ્રિયજન્યપ્રત્યક્ષનો વિષય છે અને બુદ્ધિગ્રાહ્ય નથી, ઇન્દ્રિયગ્રાહ્ય છે. મોક્ષમાં એનાથી વિલક્ષણ એવું સુખ છે. આથી સ્પષ્ટ છે કે નૈયાયિકોને માન્ય એવા વચનથી પણ મોક્ષમાં સુખ છે – એ સિદ્ધ છે. તેથી પ્રિયાપ્રિયે ન સ્મૃતિ:...ઇત્યાદિ સ્થળે વિષજ સુખપરક પ્રિય શબ્દ છે. મોક્ષમાં તાદેશપ્રિયના અભાવની અને અપ્રિયના અભાવની સિદ્ધિ થાય છે...ઇત્યાદિ સમજી શકાય છે. //૩૧-૩-ગી ઉપર જણાવેલી સ્મૃતિમાં “સુખ' શબ્દ દુઃખાભાવમાં ઉપચરિત છે. તેથી મોક્ષમાં તાદેશ વાસ્તવિક સુખની સિદ્ધિ થતી નથી...આ શંકાનું નિરાકરણ કરાય છે “અહીં દુઃખાભાવમાં ‘સુખ પદનો ઉપચાર કર્યો છે – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે અહીં મોક્ષમાં સુખને જણાવનારી નિત્ય વિજ્ઞાનમાનન્દ્ર બ્રેટ્સ...ઇત્યાદિ બીજી પણ શ્રુતિ પ્રમાણે છે.”આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકનો સામાન્ય અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, મોક્ષસુખનું પ્રતિપાદન કરનારી સ્મૃતિમાં ‘સુખ’ પદનો દુઃખાભાવમાં ઉપચાર કરાતો નથી. અર્થાત્ દુઃખાભાવમાં “સુખ” પદને અહીં લાક્ષણિક મનાતું નથી. મુખ્યાર્થ બાધિત હોય તો જ પદને લાક્ષણિક મનાય છે. અહીં ‘સુખ પદનો અર્થ મોક્ષમાં બાધિત ન હોવાથી તેને દુ:ખાભાવમાં લાક્ષણિક મનાતું નથી. “મોક્ષમાં સુખ માનવામાં આવે તો જન્યભાવભૂત પદાર્થનો નાશ થતો હોવાથી તેમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ १९८ मुक्तिवादः (३१) उपचारोऽत्र नाबाधात्, साक्षिणी चात्र दृश्यते । નિત્ય વિજ્ઞાનમાનન્દ, બ્રહ્મપ્યારી શ્રુતિઃ રૂા उपचार इति । अत्र मुक्तिसुखप्रतिपादिकायामुक्तस्मृतौ उपचारो न दुःखाभावे सुखपदस्य लाक्षणिकत्वम् । अबाधात् तद्बाधाभावात्, जन्यस्याप्यभावस्येव भावस्यापि कस्यचिदनन्तत्वसम्भवात् । अत्र मुक्तिसुखे 'नित्यं विज्ञानमानन्दं ब्रह्मेति' अपरापि श्रुतिः साक्षिणी वर्तते, तया नित्यज्ञानानन्दब्रह्माभेदबोधनादिति ॥३१॥ (૨૨)પરમાનં રત્નતિ, પરમી રાવતીમ્ | परमानन्दपीनाः स्मः, परमानन्दचर्चया ॥३२॥ परमानमिति । परेषामेकान्ताभिनिविष्टानां मानं कुहेतुं दलयतां स्याद्वादमुद्गरेण । किं भूतं ? परः प्रकृष्टो मानो दर्पो यस्मात्तत्तथा । दयावतामनेकान्तप्रणयितया जगदुद्दिधीर्षावतां અનંતત્વ માની શકાશે નહિ.” – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે જન્ય એવા અભાવ(ધ્વસ)ની જેમ કોઈ ભાવભૂત જન્ય પદાર્થ પણ અનંત સંભવી શકે છે. નૈયાયિકોની માન્યતા મુજબ જેમ જન્ય એવા ધ્વસ્વરૂપ અભાવનો નાશ થતો નથી, તેમ જૈનોની માન્યતા મુજબ જન્યભાવભૂત મોક્ષસુખનો પણ નાશ થતો નથી. એ મુજબ મોક્ષના સુખને જણાવનારી “શુદ્ધાત્મા નિત્યવિજ્ઞાન અને આનંદ સ્વરૂપ છે.”...ઇત્યાદ્યર્થક નિત્યં વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ-આ બીજી શ્રુતિ સાક્ષી (પ્રમાણ) છે. આ શ્રુતિ વડે નિત્યવિજ્ઞાન અને આનંદ તેમ જ બ્રહ્મ : એના અભેદનો બોધ કરાવાય છે...ઇત્યાદિ સમજી શકાય છે. (૩૧-૩૧// પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે “નૈયાયિકાદિ પરવાદીઓના અત્યંત ગર્વને ઉત્પન્ન કરનારા કુહેતુઓનું પ્રમાણાભાસનું) ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓની પરમાનંદસ્વરૂપ મોક્ષની ચર્ચાથી અમે પરમાનંદથી પુષ્ટ બન્યા છીએ.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે એકાંતવાદના અભિનિવેશી એવા પરદર્શનીઓએ મોક્ષના વિષયમાં જે જે હેતુઓ(પ્રમાણ) જણાવ્યા, તે તે કુહેતુઓ(હત્વાભાસો-દુષ્ટ હેતુઓ)નું સારી રીતે સ્યાદ્વાદસ્વરૂપ મુદ્ગરથી ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓએ પરમાનંદ-મહોદયસ્વરૂપ મોક્ષની જે મીમાંસા કરી છે, તેનાથી અમે ઉત્કૃષ્ટ આનંદથી પુષ્ટ થયા છીએ. અહીં એ સમજી લેવું જોઈએ કે, પરવાદીઓએ પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે જે અનુમાનોને પ્રમાણ તરીકે દર્શાવ્યાં છે, તે બધાં પ્રમાણાભાસ છે. કારણ કે તેમાં હેત્વાભાસોનો પ્રયોગ કરાયેલો છે. તેનું ખંડન કરવાનું કાર્ય શ્વેતાંબર સાધુભગવંતોએ કર્યું છે. ખંડન કરતી વખતે પણ એ મહાત્માઓનો દયાનો પરિણામ નાશ પામતો નથી. અનેકાંતવાદનો પ્રેમ હોવાથી જગતના જીવોને આ સંસારથી પાર ઉતારવાની ભાવનાને લઈને શ્વેતાંબર સાધુભગવંતોએ મોક્ષના સ્વરૂપ અંગે ખૂબ Page #230 -------------------------------------------------------------------------- ________________ मुक्तिद्वात्रिंशिका सिताम्बरसाधूनां परमानन्दचर्चया महोदयमीमांसया वयं परमेणोत्कृष्टेनानन्देन पीनाः पुष्टाः મારા इति महोपाध्यायश्रीयशोविजयगणिकृता मुक्तिद्वात्रिंशिका ॥३१॥ १९९ જ પ્રામાણિકપણે વિચારણા કરી છે. અન્યદર્શનીઓની વાતમાં જેટલો પણ સત્યાંશ જણાયો ત્યાં તેનું સમર્થન કરીને પોતાના હૈયાની નિર્મળતાનો પરિચય કરાવ્યો છે. શ્રીવીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થની પ્રાપ્તિ વિના એવી દયાને પામવાનું કોઈ પણ રીતે શક્ય નથી. પરસિદ્ધાંતનું ખંડન કરવું અને ત્યાં રહેલા સત્યાંશનું સમર્થન કરવું : એ ખૂબ જ કપરું કામ છે. પરંતુ જગતના જીવોની અજ્ઞાનદશાને દૂર કરવાની ઉત્કટ પવિત્ર ભાવનાથી શ્વેતાંબર સાધુઓએ એ કાર્ય ખૂબ જ સરળતાથી પરિપૂર્ણ કર્યું છે. તેઓશ્રીએ એ રીતે કરેલી મોક્ષની મીમાંસા અમારા પરમાનંદનું કારણ છે - એ પ્રમાણે ગ્રંથકા૨પ૨મર્ષિ ફરમાવે છે. પરમપદની ઉત્કૃટ ઇચ્છા પરમાનંદની ચર્ચાથી પરમાનંદનું કારણ બને : એ સમજી શકાય છે. અંતે ગ્રંથકારશ્રીની જણાવ્યા મુજબ શ્વેતાંબર સાધુમહાત્માઓ દ્વારા કરાયેલી મોક્ષના સ્વરૂપની મીમાંસાથી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ।।૩૧-૩૨॥ ॥ इति श्रीद्वात्रिंशद्द्वात्रिंशिकायां मुक्तिद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ ॥ प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः ॥ (१) सालोक्यमथ सारूप्यं साष्टि: सामीप्यमेव च । सायुज्यञ्चेति मुनयो मुक्तिं पञ्चविधां विदुः ॥ तत्र भगवता सममेकस्मिल्लोके वैकुण्ठाख्येऽवस्थानं सालोक्यम् । सारूप्यञ्च भगवता सह समानरूपता, श्रीवत्स-वनमाला-लक्ष्मी-सरस्वतीयुक्त-चतुर्भुज-शरीरावच्छिन्नत्वमिति यावत् । सालोक्येऽपि चतुर्भुजाववच्छिन्नत्वमस्त्येव, वैकुण्ठ-वासिनां सर्वेषां चतुर्भुजत्वात्, परन्तु श्रीवत्सादिरूपाशेषविशेषणविशिष्टत्वं न तत्रेति तदपेक्षया तस्याधिक्यम् । साष्टि: भगवदैश्वर्यसमानैश्वर्यम्, कर्तुमकर्तुमन्यथा कर्तुं समर्थत्वात् । सामीप्यञ्च तथाभूतैश्वर्यादिविशेषणयुक्तत्वे सति में गवतोऽतिसमीपे नियतमवस्थानम् । सायुज्यञ्च निर्वाणम् । तच्च न्यायवैशिषिकादिमते आत्यन्तिकदुःखनिवृत्तिः । सालोक्यादिदशायां दुःखनिवृत्तिसत्त्वेऽपि नासावात्यन्तिकी, तस्याः क्षयितया तदनन्तरमन्ततश्चरमदुःखस्यैवोत्पादादिति न तद्दशायामतिप्रसङ्गः । अतस्सालोक्यादेः स्वतः पुरुषार्थत्वाभावात् तदुत्तरं शरीरपरिग्रहेण बन्धसम्भवाच्च तेषां तुच्छतया निर्वाणमेवोद्देश्यम् । तत्त्वज्ञाने तान्त्रिकाणां प्रवृत्तेनिर्वाणमेवापवर्गपदशक्यम्, अन्येषान्तु गौणमुक्तिपदप्रयोगविषयतेति । આ સંગ્રહમાં મુક્તિના સ્વરૂપનું એટલે કે લક્ષણનું સામાન્ય દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. સંગ્રહના કર્તા અજ્ઞાત છે. તેમાં સર્વપ્રથમ રામાનુજાચાર્યના મતે મુક્તિપદાર્થનું વર્ણન છે. વેદાંતનો આ સંપ્રદાય દ્વૈતવાદી છે. તેમના મતે મુક્તિ પાંચ પ્રકારની છે. (१) सालोय भुति :-वै नामना सोभा भगवाननी साथे २३. (૨) સારૂપ્ય મુક્તિ –ભગવાનની સાથે સમાનરૂપતા. ભગવાનના રૂપ જેવા રૂપની પ્રાપ્તિ. શ્રીવત્સ, વનમાલા, લક્ષ્મી અને સરસ્વતીથી યુક્ત ચારભુજાવાળું શરીર ભગવાનનું સ્વરૂપ છે. સારૂપ્ય મુક્તિમાં આ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. વૈકુંઠમાં ચારભુજા તો દરેકને હોય છે, સાલોક્ય મુક્તિમાં પણ ચારભુજાવાળું જ શરીર છે. છતાં શ્રીવત્સ વગેરે ભગવાનના તમામ વિશેષણ સાલોક્ય મુક્તિમાં નથી, સારૂપ્ય મુક્તિમાં છે. આ તેની વિશેષતા છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः २०१ अत्रात्यन्तिकत्वं स्वसमवायिसमवेतत्वकालिकविशेषणतोभयसम्बन्धेन दुःखप्रागभाववदन्यत्वम्, दुःखवदन्यत्वम् वा । न चैवमर्थसमाजग्रस्ततया नीलेतरघटत्वादिवत् मुक्तित्वं न कार्यतावच्छेदकमिति वाच्यम् । अर्थसमाजग्रस्तस्य हि कार्यतावच्छेदकत्वे प्रमाणाभाव एव बीजम्, प्रकृते च श्रुतिरूपप्रमाणसत्त्वेनार्थसमाजग्रस्तस्यापि तस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वोपगमात् । (૩) સાષ્ટિમુક્તિ –ભગવાનના ઐશ્વર્ય જેવા ઐશ્વર્યનો અનુભવ. નહીં બનેલાને બનાવવું, બનેલાનો નાશ કરવો. જે થયું છે તેને વિપરીત કરવું આ ઈશ્વરનું ઐશ્વર્ય છે. (૪) સામીપ્ય મુક્તિ –ઉપર કહ્યા તેવા ઐશ્વર્ય વગેરે વિશેષણોથી યુક્ત થઈ ભગવાનની અતિનિકટમાં નિયતરૂપે રહેવું. (૫) સાયુજ્ય મુક્તિ –નિર્વાણ. ન્યાયવૈશેષિક મતમાં જે આત્યંતિકી દુઃખનિવૃત્તિ છે તે સાયુજય મુક્તિ કહેવાય. સાલોક્ય વગેરે મુક્તિની દશામાં દુઃખનિવૃત્તિ છે પણ તે આત્યંતિકી નથી. કારણ કે આ દશાઓનો ક્ષય થાય છે. પ્રશ્ન:સાલોક્યાદિ દશા જો ક્ષય પામતી હોય તો આત્યંતિક દુઃખનિવૃત્તિ રૂપ નિર્વાણની અતિવ્યાપ્તિ થશે. બીજું ક્ષયી હોવાથી તે પુરુષાર્થ કેવી રીતે કહેવાશે? જવાબ –ભોગકાળપૂર્ણ થયા પછી ફરી દુઃખ ઉત્પન્ન થાય છે. આ દુઃખ છેલ્લું હોય છે. ત્યાર પછી મુક્તિ થાય છે. આમ આત્યંતિકી દુઃખનિવૃત્તિને સાયુજય મુક્તિ કહેવાથી સાલોક્યાદિ દશામાં અતિપ્રસંગ નથી. બીજું, સાયુજય મુક્તિની અપેક્ષાએ સાલોક્યાદિ દશા તુચ્છ છે. સાલોક્યાદિ દશા અન્વેચ્છાનબીન ઇચ્છાનો વિષય નથી તેથી સ્વતઃ પુરુષાર્થ નથી. સાલોક્યાદિ દશા પૂર્ણ થયા પછી ફરી શરીર ધારણ કરવું પડે છે. તેથી ફરી કર્મબંધ થાય છે. માટે સાયુજ્ય મુક્તિરૂપ નિર્વાણ જ ઉદ્દેશ્ય છે. પ્રશ્ન :–તો પછી સાલોક્યાદિ દશા મુક્તિ પદથી વાચ્ય શા માટે ગણાય છે ? જવાબ:–શાસ્ત્રકારો તત્ત્વજ્ઞાનમાં જ પ્રવૃત્તિ કરે છે. તેથી તત્ત્વજ્ઞાનથી પ્રાપ્ત થતી સાયુજ્ય મુક્તિ જ અપવર્ગ પદનો શક્તિ દ્વારા પ્રાપ્ત થતો અર્થ છે. સાલોક્ય વગેરે મુક્તિ ભક્તિ વગેરે દ્વારા મળે છે તેમાં મુક્તિ પદનો પ્રયોગ ગૌણરૂપે જ થાય છે. પ્રશ્ન –આત્યંતિકી દુઃખનિવૃત્તિ નિર્વાણ છે. દુઃખનિવૃત્તિમાં આત્યંતિકત્વનો શું અર્થ છે? જવાબ :-સ્વસમવાસિમવેતત્વ અને કાલિકવિશેષણતા આ ઉભય સંબંધથી દુઃખનો પ્રાગભાવ જયાં રહે છે, તેનાથી ભિન્ન નિવૃત્તિને આત્યંતિકી નિવૃત્તિ કહેવાય. દુઃખ આત્મામાં સમવાય સંબંધથી રહે છે. (સંબંધમાં સ્વપદથી દુ:ખ અભિપ્રેત છે.) યત્કિંચિત્ દુઃખ નિવૃત્તિનું વારણ કરવા ઉભય સંબંધનો નિવેશ કરવામાં આવ્યો છે. અન્ય આત્માની દુઃખ નિવૃત્તિને ગ્રહણ કરી આવતી અતિવ્યાપ્તિનું વારણ કરવા સ્વસમવાસિમવેતત્વ સંબંધનો નિવેશ છે. એક જ Page #233 -------------------------------------------------------------------------- ________________ २०२ मुक्तिवादः (३) नवीनास्तु चरमदुःखध्वंस एव मोक्षः । चरमत्वञ्च लाघवात् तत्त्वज्ञान नाश्यतावच्छेदकतया तादृशसम्बन्धेन दुःखवदन्यदुःखमात्रवृत्तिदुःखत्वव्याप्यो जातिविशेषः । न च गोवधादिजन्यतावच्छेदकतया जातिभिः सह सार्यमिति वाच्यम् । तस्य तादृशजातीनां विरुद्धत्वात्, केवलस्यैव तज्जनकत्वोपगमात् । तत्त्वज्ञानेनाहत्य चरमदुःखमुत्पाद्य तद्ध्वंसजननात्, तद्ध्वंसस्य चोत्कटेच्छाविषयतया तत्साधनत्वेन तत्प्रतियोगिनो दुःखस्यानुपादेयत्वात् । न चैवं दुःखपदवैयर्थ्यम् आत्यन्तिकनिवृत्तिरित्यस्यैव सम्यक्त्वादिति वाच्यम् । दुःखत्वव्याप्या जातिरिति परिचयाय तदुपादानात् । एतेन खड्गाभिघातादिजन्यतावच्छेदकजातिभिः साकर्यमपि निरस्तम् । तादृशजातेस्तत्तज्जाति આત્મામાં વિભિન્ન કાળે મળતી આંશિક દુઃખનિવૃત્તિને ગ્રહણ કરી આવતી અતિવ્યાપ્તિનું વારણ કરવા કાલિક વિશેષણતા સંબંધનો નિવેશ છે. ઉપરોક્ત ઉભય સંબંધથી દુઃખ જ્યાં રહે છે તેનાથી ભિન્ન દુઃખનિવૃત્તિને પણ આત્યંતિકી દુ:ખનિવૃત્તિ કહી શકાય. પ્રશ્ન –આવી આત્યંતિકી દુઃખનિવૃત્તિ મુક્તિ હોય તો તનિષ્ઠ મુક્તિત્વ નીલેતરઘટત્વની જેમ અર્થસમાજપ્રસ્ત બને છે તેથી કાર્યતાવચ્છેદક નહીં બની શકે. (ગદાધરકૃત મુક્તિવાદમાં આ અંગે વિશેષ વિવરણ છે.) જવાબ :–અર્થસમાજગ્રસ્ત ધર્મ કાર્યતાવચ્છેદક ન બની શકે આ નિયમનું બીજ “પ્રમાણનો અભાવ છે. નીલેતરઘટવાદિ સ્થળે તેને કાર્યતાવચ્છેદક માનવામાં કોઈ પ્રમાણ નથી માટે તે કાર્યતાવચ્છેદક બની શકે નહીં. પ્રકૃતિ સ્થળે ‘દુઃનાત્યન્ત વિમુશ્વરત્તિ' ઇત્યાદિ શ્રુતિ રૂપ પ્રમાણ છે. તેથી અર્થસમાજગ્રસ્ત હોવા છતાં મુક્તિત્વ કાર્યતાવચ્છેદક મનાય છે. (૩) નવ્ય તૈયાયિકો ચરમ દુઃખના ધ્વંસને જ મોક્ષ કહે છે. ચમત્વ, દુઃખત્વની વ્યાપ્ય જાતિવિશેષ છે. ઉપર કહ્યા તે ઉભય સંબંધથી દુઃખના અધિકરણમાં રહેતા દુઃખથી ભિન્ન દુઃખમાત્રમાં રહેતી જાતિ છે. લાઘવથી તેને જ તત્ત્વજ્ઞાનની નાશ્યતાવચ્છેદક માનવામાં આવે છે. પ્રશ્ન :–ગોવાદિથી જન્ય દુરિતની જન્મતાવચ્છેદક જાતિ સાથે આ ચમત્વ જાતિનું સાંકર્ય છે. (સાર્યનું વિવરણ ગદાધર કૃત મુક્તિવાદમાં છે) જવાબ –ચમત્વજાતિ તાદશગોવાદિજન્યતાવચ્છેદકજાતિ સાથે સમાનાધિકરણ નથી. કેવલ તત્ત્વજ્ઞાન જ ચરમદુઃખનું જનક છે. તત્ત્વજ્ઞાન ચરમદુઃખને ઉત્પન્ન કરીને તેનો ધ્વંસ પેદા કરે છે. છતાં દુઃખ એ ઇચ્છાના વિષયમાં ઉપાદેય નથી. મોક્ષના સાધન તરીકે દુઃખધ્વંસ જ ઉત્કટ ઇચ્છાનો વિષય બને છે. તેનું પ્રતિયોગી દુઃખ ઉપાદેય નથી. પ્રશ્ન :-ચરમત્વની ઉપરોક્ત વ્યાખ્યા પ્રમાણે મુક્તિના લક્ષણમાં દુઃખ પદ વ્યર્થ સાબિત Page #234 -------------------------------------------------------------------------- ________________ प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः २०३ विरुद्धत्वोपगमात् । न च तत्त्वज्ञानस्यैव तादृशदुःखजनकत्वतन्नाशकत्वोपगमे तादृशदुःखस्य क्षणिकत्वापत्तिरिति वाच्यम् । प्रथमक्षणे तत्साक्षात्कारसामग्र्याः प्रतिबन्धेन द्वितीयक्षणे तन्नाशासम्भवात् । न चैवमेतादृशप्रतिबन्धकल्पने गौरवमिति वाच्यम् । काशीमरणादिरूपनानाविधोपायजन्यतायां भवन्मते तादृशदुःखवदन्यदुःखध्वंसत्वस्यावच्छेदकगौरवात्, तदपेक्षया विजातीयदुःखनाशम्प्रति प्रतियोगित्वलौकिकविषयत्वघटितसामानाधिकरण्यप्रत्यासत्त्या साक्षात्कारत्वेन एकप्रतिबन्धकताया न्याय्यत्वादित्याहुः। (४) वेदान्तिनस्तु तत्त्वज्ञानादविद्यानिवृत्तौ विज्ञानसुखात्मकः केवलात्मा अपवर्गे वर्तते इति विवक्षितविवेकेन विद्यापनाश एव मोक्ष इति वदन्ति । तन्न । થશે. કારણ કે તત્ત્વજ્ઞાન એકલા ચરમદુઃખનું જ નાશક છે. ચમત્વ દુઃખ સિવાય અન્યત્ર પ્રસિદ્ધ નથી. તેથી ચરમનિવૃત્તિ અથવા આત્યંતિકનિવૃત્તિ આટલું જ મોક્ષનું લક્ષણ પર્યાપ્ત રહેશે. જવાબ :–મોક્ષના લક્ષણમાં દુઃખ પદની વ્યાવર્તક તરીકે જરૂર નથી છતાં ચમત્વ દુ:ખત્વની વ્યાપ્ય જાતિ છે એવો પરિચય આપવા તેનું ઉપાદાન કર્યું છે. તત્ત્વજ્ઞાનને કેવળ ચરમદુઃખધ્વંસનું કારણ માનવાથી ખઞાભિઘાત વગેરેની જન્યતાવચ્છેદક દુરિતત્વાદિ જાતિ સાથે તેનું સાંકર્ય પણ રહેતું નથી. કારણ કે ચમત્વ જાતિ અને તાદેશ દુરિતત્વ જાતિ સમાનાધિકરણ નથી. પ્રશ્ન :–તત્ત્વજ્ઞાન જ ચરમદુઃખનું જનક હોય અને તત્ત્વજ્ઞાન જ ચરમદુઃખનું નાશક હોય તો ચરમદુઃખને ક્ષણિક માનવાની આપત્તિ આવશે. જવાબ :–તત્ત્વજ્ઞાન દ્વારા ચરમદુઃખ ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે તેના સાક્ષાત્કારની સામગ્રી પણ ઉપસ્થિત હોય છે. આ સામગ્રી દુ:ખનાશનો પ્રતિબંધ કરે છે તેથી બીજી જ ક્ષણે દુ:ખનાશ થતો નથી. આમ ચરમદુ:ખ ક્ષણિક નથી. પ્રશ્ન :-આ રીતે સાક્ષાત્કારની સામગ્રીને પ્રતિબંધક માનવામાં ગૌરવ નથી ? જવાબ :–તમારા (પ્રાચીનોના) મતે મોક્ષ તત્ત્વજ્ઞાન ઉપરાંત કાશીમરણ વગેરે અનેક ઉપાયથી જન્ય છે. આ તમામ દ્વારા થતા દુઃખધ્વંસના સંગ્રહ માટે કાર્યતાવચ્છેદક તરીકે તાદેશદુ:ખવદજદુઃખધ્વસત્વને અવચ્છેદક માનવું જરૂરી છે, આમ, અવચ્છેદક તરીકે ગુરુધર્મને માનવા કરતા વિજાતીય દુઃખનાશ પ્રત્યે પ્રતિયોગિત્વ અને લૌકિકવિષયતા ઘટિત સામાનાધિકરણ્ય સંબંધથી સાક્ષાત્કારત્વેન એક પ્રતિબંધતા માનવી યુક્તિ સંગત છે. આવું નવ્ય નૈયાયિકો કહે છે. (૪) વેદાંતીઓ તો-તત્ત્વજ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ થતાં મોક્ષમાં કેવળ વિજ્ઞાન અને સુખાત્મક આત્માનું અસ્તિત્વ હોય છે. આમ વિરક્ષિત વિવેક દ્વારા અવિદ્યાનો નાશ જ મોક્ષ છે Page #235 -------------------------------------------------------------------------- ________________ २०४ मुक्तिवादः अविद्या आत्मनि शरीराभेदावगाहिज्ञानं पदार्थान्तरम् वा ? उभयथापि सुखदुःखाभावतत्साधनेतरत्वेन तन्निवृत्तेरपुरुषार्थत्वात् उत्पन्नतत्त्वज्ञानिनः शुकादेः शरीरदुःखभोगदशायामपि अविद्यानाशसत्त्वान्मुक्तत्वप्रसङ्गाच्च । (५) त्रिदण्डिनस्तु आनन्दमयपरमात्मनि जीवात्मनो लयो मोक्षः । लयश्च लिङ्ग शरीरापगमः । लिङ्गशरीरमेकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि सूक्ष्ममात्रतया सम्भूयावस्थितानि जीवात्मनि सुखदुःखावच्छेदकानि । तथा च सुखदुःखावच्छेदकसूक्ष्मामात्रावच्छिन्नमिलितावस्थिततावदिन्द्रियसमुद्भूतप्रचयाधिष्ठानात्मकलिङ्गशरीरनाश एव मोक्ष इति पर्यवसित इत्याहुः । तन्न । तस्यापि स्वतोऽपुरुषार्थत्त्वात्तादृशलिङ्गशरीरे प्रमाणाभावाच्च । प्राभाकरास्तु आत्यन्तिकदुःखप्रागभावो मुक्तिः । आत्यन्तिकत्वं च स्वसमानाधिकरणयावदधर्मनाशविशिष्टत्वम् तेन संसारितादशायां नातिप्रसङ्गः । न च प्रागभावस्यानादित्वेन सिद्धत्वादपुरुषार्थत्वम् । तस्य स्वतः कृत्य આવું કહે છે. તે યોગ્ય નથી. અવિદ્યા એટલે શું? આત્મા અને શરીરના અભેદનું અવગાહન કરતું જ્ઞાન અવિદ્યા છે કે અન્ય પદાર્થ છે? બંને રીતે તે તેની નિવૃત્તિ પુરુષાર્થ નથી. જે સુખનું સાધન હોય કે દુઃખાભાવનું સાધન હોય તે જ પુરુષાર્થ કહેવાય. અવિદ્યાની નિવૃત્તિ બંનેમાંથી એકનું પણ સાધન નથી માટે પુરુષાર્થ નથી. બીજું, જેમને તત્ત્વજ્ઞાન થઈ ગયું છે શુક વગેરે મહાત્માઓને શરીર અને તજજન્ય દુઃખો છે જ. આ દશામાં પણ તેમની અવિદ્યાનો તો નાશ થઈ ગયો છે તેથી તેમને મુક્ત માનવાની આપત્તિ આવશે. (૫) ત્રિદંડીઓ આનંદમય પરમાત્મામાં જીવાત્માના લયને મોક્ષ કહે છે. લય એટલે લિંગશરીરનો નાશ. અગિયાર ઇંદ્રિયો (પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન) અને પંચ મહાભૂત સૂક્ષ્મરૂપે એકસાથે રહે તે લિંગ શરીર છે. આ તત્ત્વો જીવાત્મામાં સુખદુઃખનો અનુભવ કરાવે છે. જીવના જે ભાગમાં લિંગ શરીર છે તે ભાગમાં સુખદુઃખ થાય છે. તેથી લિંગશરીર જીવાત્માના સુખદુઃખનું અવચ્છેદક બને છે. આમ, સુખદુ:ખનાં અવચ્છેદક, સૂક્ષ્મ માત્રાથી અવચ્છિન્ન અને મિલિત થઈને રહેલી ઇન્દ્રિયોથી ઉત્પન્ન પ્રચયના અધિષ્ઠાન રૂપ લિંગશરીરનો નાશ જ મોક્ષ છે. આ મત પણ અયોગ્ય છે. કારણ કે લિંગ શરીરનો નાશ પણ સ્વતઃ પુરુષાર્થ નથી અને લિંગ શરીરના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. (૬) પ્રાભાકરો આત્યંતિક દુ:ખ પ્રાગભાવને મુક્તિ કહે છે. દુઃખના અધિકરણમાં રહેતા તમામ અધર્મના નાશથી વિશિષ્ટ દુ:ખના પ્રાગભાવને આત્યંતિક કહેવાય. સંસારી દશામાં દુ:ખનો પ્રાગભાવ અધર્મ નાશથી વિશિષ્ટ હોતો નથી માટે તેમાં અતિપ્રસંગ નથી. પ્રશ્ન :-પ્રાગભાવ તો અનાદિ છે તે પુરુષાર્થ કેવી રીતે બને ? જે સાધ્યત્વેન ઇચ્છાનો વિષય હોય તે પુરુષાર્થ કહેવાય. અનાદિ પદાર્થ અજન્ય હોવાથી સિદ્ધ જ છે. સાધ્ય નથી. Page #236 -------------------------------------------------------------------------- ________________ प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः २०५ नपेक्षितत्वेऽपि प्रतियोगिजनकाधर्मनाशमुखेन कृतिसाध्यत्वात् । तथा हि कृत्यधीनतत्त्वज्ञानादधर्मनाशे सति अग्रिमसमये दुःखप्रागभावस्वरूपमस्ति । कृत्या विनाऽधर्मेण दुःखजननान्न तत्प्रागभावस्वरूपमस्तीति मोक्षसाधारणकृतिसाध्यत्वं प्रागभावेऽप्यक्षतम् । न चैवमावश्यकत्वाद्युगपदधर्मनाश एव मोक्षोऽस्तु युगपत्त्वं चैककालावच्छदेनैकात्मवृत्तित्वं तेनेदीनान्तनाधर्मनाशे नातिप्रसङ्ग इति वाच्यम् । अधर्मध्वंसस्य स्वतः पुरुषार्थत्वविरोधात् इति व्याचक्षुः । तदपि हेयम् । प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमेन मुक्तस्यापि दुःखोत्पादप्रसङ्गात् । प्रतियोग्यजनकत्वे प्रागभावे मानाभावात् तस्य જવાબ :–પ્રાગભાગ સ્વતઃ સાધ્ય નથી (જે કૃતિની અપેક્ષા રાખે તે સાધ્ય. કૃતિની અપેક્ષા ન હોય તે અસાધ્ય) છતાં પોતાના પ્રતિયોગી એવા દુ:ખના કારણ અધર્મનો નાશ કરવા દ્વારા કૃતિસાધ્ય બને છે. આ રીતે તત્ત્વજ્ઞાન કૃતિને આધીન છે. તેનાથી અધર્મનો નાશ થાય છે. જે ક્ષણે અધર્મનો નાશ થાય છે તેની પછીની ક્ષણે દુ:ખપ્રાગભાવ હોય છે. કૃતિ ન હોય તો તત્ત્વજ્ઞાન ન થાય. તત્ત્વજ્ઞાન વિના અધર્મનો નાશ ન થાય. અધર્મ તેની પછીની ક્ષણે દુઃખ ઉત્પન્ન કરે. તેથી દુઃખપ્રાગભાવ તે ક્ષણે મળે. માટે પ્રાગભાવ પણ કૃતિસાધ્ય છે. બીજી કૃતિઓની જેમ મોક્ષાનુકૂળ કૃતિનું સાધ્યત્વ પ્રાગભાવમાં પણ છે. તેથી પ્રાગભાવ પણ પુરુષાર્થ છે. પ્રશ્ન –પ્રાગભાવને પુરુષાર્થ માનવા માટે દુ:ખના કારણે અધર્મનો નાશ માનવો આવશ્યક છે તો દુઃખ પ્રાગભાવને બદલે એક સાથે બધા જ અધર્મના નાશને મોક્ષ માની લો. સવાલ એ થશે કે-યત્કિંચિત્ અધર્મનો નાશ તો સંસારી અવસ્થામાં પણ છે તેથી અતિપ્રસંગ થશે’ તેનો જવાબ એ છે કે લક્ષણ ઘટક યુગપતુ પદનો અર્થ ‘એકાકાલાવચ્છેદેન એક આત્મામાં રહેવું આવી છે. સંસારી દશામાં થતો યત્કિંચિત્ અધર્મનાશ એકકાલાવચ્છેદેન એક આત્મામાં રહેતા અધર્મનો નાશ નથી માટે અતિપ્રસંગ નથી. જવાબ :–અધર્મનાશ આવશ્યક છે પણ સ્વતઃ પુરુષાર્થ નથી. તે દુ:ખનાશની ઇચ્છાને આધીન છે. દુઃખ પ્રાગભાવ અન્ય ઇચ્છાને આધીન નથી તેથી સ્વતઃ પુરુષાર્થ છે. આ પ્રાભાકરોનો મત છે. તે પણ હેય છે. કારણ કે પ્રાગભાવ પોતાના પ્રતિયોગી બનતા પદાર્થનું કારણ છે. “જેનો પ્રાગભાવ છે તે પદાર્થને ઉત્પન્ન કરે છે” આવો નિયમ છે તેથી દુ:ખનો પ્રાગભાવ મુક્તાત્મામાં દુઃખોત્પત્તિનું કારણ બનવાની આપત્તિ છે. પ્રશ્ન :–અમે આ નિયમને માનતા નથી. જવાબ :–પ્રાગભાવના અસ્તિત્વનું પ્રમાણ કેવળ તેના પ્રતિયોગીની ઉત્પત્તિ છે. પ્રાગભાવ જો પ્રતિયોગી જનક નહીં માનો તો પ્રાગભાવમાં જ કોઈ પ્રમાણ નહીં રહે. પ્રશ્ન :-દુ:ખપ્રાગભાવને પુરુષાર્થ નહીં માનો તો ભવિષ્યમાં દુઃખ ન આવે તે માટે પ્રાયશ્ચિત્તમાં કોઈ પ્રવૃત્તિ નહીં કરે. Page #237 -------------------------------------------------------------------------- ________________ २०६ मुक्तिवादः प्रतियोगिमात्रप्रमाणकत्वात् । न चैवमपि प्रायश्चित्तेऽपि दुःखप्रागभावार्थितया प्रवृत्तिर्न स्यादिति वाच्यम् । इष्टत्वात् । (७) स्वातन्त्र्यं मृत्युर्वा मोक्ष इति चार्वाकाः । ( ૮ ) આત્મોલ્ઝેવો મોક્ષ કૃતિ માધ્યમિજા: (९) धर्मिनिवृत्तौ निर्मलज्ञानोदयो महोदय इति विज्ञानवादिनः । ( १० ) आवरणमुक्तिर्मुक्तिरित्यार्हताः । (११) सर्वकर्तृत्वमेकं विहाय वासुदेवस्य सर्वज्ञत्वादीनां कल्याणगुणानां प्राप्तिमत्त्वे सति भगवद्याथात्म्यानुभवो मोक्ष इति रामानुजाः । ( १२ ) जगत्कर्तृत्व-लक्ष्मी श्रीवत्सवर्जं विष्णोर्निरवधिकानन्दादिसदृशानन्दो मोक्ष इति માધ્વા: । (१३) द्विभुजकृष्णेन सह स्वांशभूतानां जीवानां गोलोके लीलानुभव इति વજ્રમીયા:। જવાબ ઃ–દુ:ખપ્રાગભાવ માટે પ્રાયશ્ચિત્તમાં કોઈ પ્રવૃત્તિ ન કરે તે ઇષ્ટ છે. પ્રાયશ્ચિત્તમાં દુઃખનાશ માટે પ્રવૃત્તિ થાય. (૭) ચાર્વાકો સ્વતંત્રતા એટલે બંધનોના અભાવને મોક્ષ કહે છે. અથવા તો તેમના મતે મૃત્યુ જ મોક્ષ છે. (૮) શૂન્યવાદી માધ્યમિકો નૈરાત્મ્યવાદી છે. તેઓ આત્માની ક્ષણસંતતિના ઉચ્છેદને જ મોક્ષ કહે છે. (૯) વિજ્ઞાનવાદી બૌદ્ધોના મતે ધર્મિની નિવૃત્તિ થતા નિર્મળ જ્ઞાનનો ઉદય થાય છે તે જ મહોદય અર્થાત્ મોક્ષ છે. (૧૦) કર્મના આવરણોથી મુક્તિ જૈનોના મતે મોક્ષ છે. (૧૧) રામાનુજ સંપ્રદાયના અનુયાયીઓ ભગવાનની સદેશતાના અનુભવને મોક્ષ કહે છે. મોક્ષ એટલે ભગવાન જેવા થવું. મોક્ષમાં સર્વકર્તૃત્વને છોડી ભગવાન વાસુદેવના બધા જ સર્વજ્ઞત્વ વગેરે કલ્યાણગુણો પ્રાપ્ત થાય છે. (૧૨) માધ્વ વેદાંત પ્રમાણે ભગવાનના આનંદ જેવો નિરવધિ આનંદ મોક્ષ છે. મોક્ષમાં ભગવાન વિષ્ણુના જગત્કર્તૃત્વ, લક્ષ્મી, શ્રીવત્સ સિવાયના તમામ આનંદ હોય છે. (૧૩) વાલ્લભ (વૈષ્ણવ) સંપ્રદાયની મોક્ષની વિભાવના આ પ્રમાણે છે. વિષ્ણુના અવતાર કૃષ્ણનું રૂપ બે ભુજાવાળું છે. (સકલ જીવો તેમનો જ અંશ છે. જીવકૃષ્ણનો અંશાંશિભાવ Page #238 -------------------------------------------------------------------------- ________________ प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः २०७ (१४) चन्द्रचूडवपुषः सतः पार्वत्यालिङ्गनमिति कापालिकाः । (१५) पूर्णात्मतालाभ इति प्रत्यभिज्ञावादिनोऽभिनवगुप्तपादाः । (१६) पारदरसपानेन देहस्थैर्य जीवन्मुक्तिरेव मोक्ष इति रसेश्वरवादिनो गोविन्द भगवत्पादाचार्यादयः । (१७) पराख्यप्रथमवाणीदर्शनं मोक्ष इति वैयाकरणाः । (१८) प्रकृत्युपरमे पुरुषस्य स्वरूपेणावस्थानं मुक्तिरिति साङ्ख्याः । (१९) पुरुषस्य कैवल्येनावस्थानं कैवल्यमिति पातञ्जला इति । एतेषां मण्डनखण्डनप्रकारस्तु सुधीभिस्तत्तद्ग्रन्थेषु स्वयमूहनीयः । સંબંધ છે.) જે જીવો કૃષ્ણમય બને છે તે કૃષ્ણનો જ અંશ બની જાય છે. કૃષ્ણના અંશભૂત જીવોનો કૃષ્ણની સાથે ગોલોકમાં લીલાનો અનુભવ કરવો તે મોક્ષ છે. (૧૪) શૈવમતના કાપાલિકોના મતે મોક્ષ એટલે ચંદ્રચૂડ = શંકરનું શરીર ધારણ કરી પાર્વતીનું આલિંગન અનુભવવું. (૧૫) કાશ્મીર શૈવમતના પ્રત્યભિજ્ઞાવાદી અભિનવ ગુપ્ત કહે છે કે–પૂર્ણાત્મસ્વભાવની પ્રાપ્તિ મોક્ષ છે. (૧૬) રસેશ્વરવાદી ગોવિંદભગવત્પાદ (જે ઔષધિશાસ્ત્રના જ્ઞાતા છે)ના મત મુજબ પારાનો રસ પીવાથી દેહ સ્થિર થાય છે. દેહની સ્થિરતા જ જીવંતમુક્તિ છે. (૧૭) વૈયાકરણો ચાર પ્રકારની વાણી (પરા પયૅતી મધ્યમા, વૈખરી )માં પહેલી પરા નામની વાણીનું દર્શન થવું એ જ મોક્ષ છે–એમ કહે છે. (૧૮) સાંખ્યો કહે છે–પ્રકૃતિનો વિલય થતાં પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તે મુક્તિ છે. (૧૯) પાતંજલ યોગદર્શનવાદી કહે છે કે પ્રકૃતિનો વિયોગ થતાં પુરુષ એકલો=પ્રકૃતિથી વિભક્ત રહે છે. પુરુષની આ કેવલતા જ મોક્ષ છે. તેને કૈવલ્ય સંજ્ઞા આપવામાં આવી છે. આ તમામ મતોમાં ખંડનમંડન છે. તે વિદ્વાનોએ તે તે દર્શનોના ગ્રંથનું અવગાહન કરી સ્વયં વિચારી લેવું. આ પ્રમાણે પ્રાચીન નવીન મુક્તિપદના અર્થનો સંક્ષેપ સમાપ્ત થયો. Page #239 --------------------------------------------------------------------------  Page #240 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ श्रीढुण्डिराजशास्त्रीकृत 'चन्द्रिका' व्याख्या समेतः __ मुक्तिवादः (१) प्रयोजनमुद्दिश्यैव पुमांसस्तदुपाये प्रवर्त्तन्ते, अतः शास्त्रस्य प्रयोजनं प्रथमतः प्रदर्शयन्ति शास्त्रकृतः। (२) तत्र स्वतःप्रयोजनं सुखं तद्भोगो दुःखाभावश्च । तत्त्वञ्चाऽन्येच्छानधीनेच्छाविषयत्वम्, न तु प्रयोजनान्तराजनकत्वे सति प्रयोजनत्वम्, सुखसाक्षात्काररूपभोगं प्रति विषयतया जनके सुखेऽव्याप्तेः । गौणप्रयोजनञ्चान्येच्छाधीनेच्छाविषयो भोजनादिः, तत्र सुखादिरूपफलानुसन्धानादेवेच्छोत्पत्तेः । दुःखासम्भिन्नसुखरूपतया स्वर्गस्येवाऽऽन्वीक्षिक्यादिशास्त्रफलस्याप्यपवर्गस्यात्यन्तिकदुःखनिवृत्तिरूपस्य स्वत एव प्रयोजनत्वम् । भूतिमानप्यभूतिर्यो भूतिं जगति तन्वति । तं वन्दे भवसंमोहहानयेऽखिलकारणम् ।। नत्वा गुरुपदद्वन्द्वं नाथान्त्यबटुकाह्वयम् । क्रियते मुक्तिवादस्य विवृतिश्चन्द्रिकाभिधा । (१) इह खलु शास्त्रकृतो मुनयोऽपि शास्त्रादावपवर्गं प्रायशः तत्प्रयोजनं दर्शनयन्ति तत् किमर्थमित्याशङ्कानिरासो शास्त्रकृत इत्यन्तेन ग्रन्थेनाविष्कृतः । प्रयोजनमिष्टम्, उद्दिश्य-तत्साधनत्वेन निर्णीय, पुंमासः कृतिसाध्यताज्ञानवन्तः समर्था इति यावत् । तेन स्त्रीणामपि सङ्ग्रहोऽन्यथा तासामपि तादृशप्रवृत्तिदर्शनात्तव्यावृत्त्या न्यूनता स्यात् । शास्त्रकृतः गौतमादयः । शास्त्रप्रयोजनादर्शने प्रयोजनसाधनत्वाज्ञानेन परस्याप्रवृत्तौ परप्रतिपत्तिमात्रफलकशास्त्रकरणस्य निष्फलत्वापत्तेस्तथा चाधिजिगांसूनां ग्रन्थापादनकप्रवृत्तिरेव प्रयोजनप्रदर्शनस्य फलमिति भावः । (प्र.) ननु तथापि नात्र प्रयोजनं प्रदर्शितं गदाधरेणेति न्यूनत्वमेवास्य ग्रन्थस्येति वाच्यम्, (उ.) एतद्ग्रन्थस्य भगवद्गौतमप्रणीतशास्त्रपदार्थप्रतिपादकत्त्वात्तच्छास्त्रप्रयोजनमेवास्य प्रयोजनमिति ज्ञाप्यतेऽतो मुक्तिज्ञानद्वारा तत्प्रवर्तकस्य मुक्तिनिर्वचनस्याऽस्य ग्रन्थस्यापवर्गप्रयोजनत्वं स्फुटमेवेति न न्यूनतेति भावः । (२) अपवर्गे मुख्यप्रयोजनत्वं व्यवस्थापयितुं मुख्यं गौणञ्चप्रयोजनं लक्षयति-तत्रेति । तत्र तेषु मध्ये स्वतःप्रयोजनं स्वतः प्रयोजनपदार्थः। सखं तद्धोगो द:खाभावश्चेति लक्ष्यनिर्देशः । तद्भोगः सुखसाक्षात्कारः । ननु सुखसाक्षात्कारः कथं मुख्यप्रयोजनम्, सुखं मे भवत्वितीच्छाया एव प्रवर्तकत्वात्, न तु सुखं जानीयामितीच्छायास्तथा च तस्य लक्ष्यत्वमसङ्गतमिति चेन्न, सुखेच्छाया इव तत्साक्षात्कारेच्छाया अपि अनुभवसाम्येन प्रवृत्तिजनकत्वात्, अन्यथा दुःखाभावस्यापि प्रवृत्त्यजनकत्वापत्त्या स्वतःप्रयोजनत्वानुपपत्तिः, नित्यसुखसाक्षात्कारो मुक्तिरिति भट्टमतासङ्गतिश्च स्यात् । तस्य स्वत:प्रयोजनत्वाभावे तदुपाये योगाभ्यासादौ प्रवृत्त्यनुपपत्तेरति गदाधरभट्टाचार्याणामाशयः । अन्येच्छानधीन इति । स्वान्या स्वसमानाधिकरणा या इच्छा तदप्रयोज्याया इच्छायाः साध्यत्वेन या विषयता तदाश्रयत्वमित्यर्थः । स्वं द्वितीयेच्छा । Page #241 -------------------------------------------------------------------------- ________________ २१० मुक्तिवादः (३) मुक्तौ प्रमाणन्तु-दुःखत्वं देवदत्तदुःखत्वं वा स्वाश्रयाऽसमानकालीनध्वंसप्रतियोगिवृत्ति कार्यमात्रवृत्तित्वात् सन्ततित्वाद्वा एतत्प्रदीपत्ववत् । सन्ततित्वं च नानाकालीनकार्यमात्रवृत्तित्वम् । “आत्मा ज्ञातव्यो न स पुनरावर्तत" इति श्रुतिश्च प्रमाणम् । आवर्तते शरीरीभवति इत्यर्थः । अत्रायमनुगमप्रकारः । इच्छाविशिष्टेच्छाविषयत्वं स्वतःप्रयोजनत्वम् । वैशिष्ट्यञ्च स्वविशिष्टेच्छाप्रयोज्यसम्बन्धावच्छिन्नस्वनिष्ठावच्छेदकताकभेदवत्त्वसम्बन्धेन । वैशिष्ट्यं स्वभिन्नत्वस्वसामानाधिकरणोभयसम्बन्धेन । स्वद्वयं प्रथमेच्छापरम् । ईश्वरेच्छाया ईश्वरेच्छाविशिष्टत्वेन तद्विषयत्वमादाय घटादावतिव्याप्तिचारणाय स्वभिन्नत्वनिवेशः । जीवेश्वरेच्छाभेदाङ्गीकारे तद्दोषतादवस्थ्यमतः सामानाधिकरण्येति । उभयसम्बन्धनिवेशे ईश्वरेच्छाया धर्तुमशक्यत्वान्न दोषः मम सुखं भूयादितीच्छाया आत्मादेविषयत्वमादाय तत्रातिव्याप्तिवारणाय साध्यत्वेन विषयत्वनिवेशश्चात्र द्रष्टव्यः । एतेन स्वत्वस्याननुगमान्न लक्षणासम्भवदोष इति । सुखस्यापि योग्यविभुविशेषगुणतया दुःखनाशं प्रति हेतुतया तत्राव्याप्तिवारणायान्तरेति । तदर्थश्च मुख्यप्रयोजनदुःखध्वंसभिन्नत्वम् । तथा च दु:खध्वंसभिन्नप्रयोजनाजनकत्वे सतीति लाभः । प्रयोजनत्वमिति । तच्च प्रवृत्त्युद्देश्यत्वं प्रवृत्तिजनकेच्छाविषयत्वमिति यावत् । दुःखाभावसाक्षात्कारादावतिव्याप्तिवारणाय तन्निवेशः । तत्प्रयोजनत्वस्य चाग्रे "दुःखं मे मा भूदित्युद्दिश्यैव प्रवर्तते न हि दुःखाभावं जानीयामि''त्यादिना मणिकारेण मुक्तिवादे खण्डितत्वात् । प्रवृत्त्युद्देश्ये घटादावतिव्याप्तिवारणाय सत्यन्तनिवेशः । सुखेऽव्याप्तेरिति । एतच्च स्वमतमादाय । प्राचीनमते सुखसाक्षात्कारस्याप्रयोजनत्वात् । एतच्च मुक्तिवादचिन्तामण्यादौ स्पष्टम् । दुःखासम्भिन्नेति । असंभिन्नम् असम्मिश्रम् । तत्त्वञ्च दुःखविशिष्टान्यत्वम् । वैशिष्ट्यञ्च स्वावच्छेदकीभूतशरीरावच्छिन्नत्त्वस्वाव्यहितोत्तरत्वोभयसम्ब्धेन । अनन्तरजायमानदुःखाग्रस्तत्वम् इति यावत् । तथा चोक्तम् यन्न दुःखेन सम्भिन्नं न च ग्रस्तमनन्तरम् । अभिलाषोपनीतञ्च तत्सुखं स्व:पदास्पदम् ॥ इति । अभिलाषोपनीतत्वञ्च स्वप्रयोजककामनाप्रयोज्यत्वम् । अत्र दुःखासम्भिन्नत्वादिकं प्रत्येकं स्वर्गलक्षणम्, तेन नित्यसुखाभिव्यक्तिर्मुक्तिरिति मते नित्यसुखे नातिव्याप्तिरिति भावः । (३) मुक्तौ मणिकारोक्तमनुमानं प्रमाणमाह-दुःखत्वमित्यादिना । दुःखत्वपक्षानुमाने निखिलप्राणिनां भोगनिवृत्त्या तज्जनकादृष्टनिवृत्त्या च दुःखध्वंसे दुःखत्वावच्छिन्नासामानाधिकरण्यं बोध्यम् । ननु सर्वः कालो भोगवानदृष्टवान् वा कालत्वादेतत्कालवदित्यनुमानेन सर्वदा भोगादृष्टादिसिद्धौ कथमुक्तासामानाधिकरण्यमित्यत आह-देवदत्तदुःखत्वं वेति । एतेनाखिलजीवानां मोक्षसिद्धौ सर्वानुभवसिद्धभोगादृष्टादिप्रवाहस्यानन्तत्वभङ्गप्रसङ्गरूपं प्रथमपक्षे दूषणं निरस्तम् । अत्र स्वतादात्म्यस्वविशिष्टध्वंसप्रतियोगिवृत्तित्वोभयसम्बन्धेन धर्मस्य साध्यतेति तात्पर्यम् । स्वपदं धर्मपरम् । ध्वंसे स्ववैशिष्ट्यञ्च स्वाश्रयसमानकालीनत्वसम्बन्धावच्छिन्नावच्छेदकताकभेदवत्त्वसम्बन्धेन । अन्यथा स्वत्वस्याननुगततया यदि स्वपदेन दुःखत्वं ध्रियते तदा एतत्प्रदीपत्वादेरपि दुःखत्वाश्रयसमानकालीनध्वंसप्रतियोगिवृत्तित्वरूपसाध्यस्य सन्दिग्धतया दृष्टान्तत्वानुपपत्तिः । यदि चैतत्प्रदीपत्वं गृह्यते तदा सिद्धसाधनमर्थान्तरतापातश्चेति । प्राचामभिप्रेतमनुगतमखण्डोपाधिरूपं वा स्वत्वमप्रामाणिकतया दुर्वचमेव । पक्षतावच्छेदकहेतुतावच्छदेकसाधारणमिदं साध्यकोटिप्रविष्टमित्यपि न वाच्यम् Page #242 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २११ (४) न चापवर्गस्योक्तरूपस्य सुखविरोधितया न पुरुषार्थत्वसम्भवः, सुखाभावनियतत्वेऽपि दुःखाभावत्वेनात्यन्तिकत्वाविशेषितेन च तद्विशेषितेन च तत्तेच्छोत्पत्तौ बाधकाभावेन प्रयोजनत्वोपपतेः । न च सुखाभावनियतत्वेन द्वेषसम्भवात् तत्र नेच्छासम्भव इति वाच्यम् । स्वतः प्रयोजनस्य द्वेषविषयत्वायोग्यत्वात् । ननु धर्मादिनाशकतत्त्वज्ञानद्वारा सुखनिवृत्तिसाधकत्वेन मोक्षोपाये योगाभ्यासादौ द्वेषसम्भवाद्विशेषदर्शिनां प्रवृत्त्यनुपपत्तिरिति चेत् । सुखेषूत्कटरागवतां विषयिणां सुखाभावे उत्कटद्वेषोदयेन मोक्षोपाये न भवत्येव प्रवृत्तिः । तदुक्तं मणिकृता 'तस्मादविवेकिनः सुखमात्रलिप्सवो बहुतरदुःखानुविद्धं सुखमुद्दिश्य "शिरो मदीयं यदि याति यातु" इति कृत्वा परदारादिषु प्रवर्तमाना पूर्वोक्तादृष्टान्ततादूषणस्य तादवस्थ्यात् । कार्यमात्रवृत्तित्वादिति । तच्च कार्येतरावृत्तित्वे सति कार्यवृत्तित्वम्, गुणत्वादौ व्यभिचारनिरासाय सत्यन्तं विशेषणम् । गगनत्वादौ व्यभिचारवारणाय च विशेष्यदलम् । ननु घटत्वादौ साध्यस्य सन्दिग्धतया व्यभिचारसन्देहेन व्याप्तिरेव कथं गृहीता स्यादित्यत आह-सन्ततित्वाद्वेति । सन्ततित्वं च जातिविशेषो तत्तद्वर्तिजन्यदीपसमुदायवृत्ति 'एष दीप' इत्यनुगतप्रतीतिसाक्षिकः प्रसिद्ध एव । नानेति । स्वेतरत् स्वसमानाधिकरणं स्वोत्पत्तिक्षणोत्पत्तिकं च यत् तदवृत्तित्वे सति कार्यवृत्तित्वम् तदर्थः । कार्यपरगुणत्वादिकमादाय व्यभिचारवारणाय सन्त्यतम् । हेत्वसिद्धिं निराकर्तुं स्वेतरेति । अन्यदीयतत्कालोत्पन्नदुःखमादाय स्वरूपासिद्धिनिवारणाय स्वसमानाधिकरणेति । विभिन्नकालीनस्वसमानाधिकरणदुःखमादायोक्तदोषनिरासार्थं स्वोत्पत्तिक्षणेति । न चात्रानुमानेऽप्रयोजकत्वशङ्कापिशाची प्रसरति प्रधानकारणोच्छेदे सन्तत्याश्रयदीपादेरत्यन्तोच्छेददर्शनात्, प्रकृतेऽपि दुःखमूलस्यात्मनि शरीराद्यभेदवासनाया श्रवणादिभिरुच्छेदसम्भवेन तदुत्तरं दुःखसत्त्वे सन्ततित्वं यदि सन्तत्याश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्तिवृत्तित्वव्यभिचारि स्यात् तदा चिरमूलोच्छेदकालीनवृत्तिवृत्ति स्यादिति प्रसङ्गस्यैव प्रयोजकत्वात् इति ध्येयम् । आत्मेति । लिङ्वत् तदर्थे विहितस्य तव्यप्रत्ययस्यापि स्वघटितवाक्योपस्थापितार्थवादबोध्यत्वरूपेष्टसाधनत्वबोधकतानियमेनात्राऽपि अत्यन्तशरीरसम्बन्धाभावरूपेष्टसाधनज्ञानविषय आत्मेति तदर्थः । न स पुनरावर्तत इत्यादिनोक्तरूपेष्टसाधनत्वस्यैव बोधनात् । आवर्तत इत्यस्यार्थमाह-शरीरीभवतीति । न पुनर्देहेन्द्रियादिसम्बन्धादात्मनो भोग इत्यर्थः । (४) ननु गुरुजनसम्भाषणादौ यथा कामिनीसम्भोगजन्यसुखविरोधितया नेच्छा तथा सुखप्रतिबन्धिनि अपवर्गे नेच्छा स्यात् इत्याह-न चेति । उक्तरूपस्य दुःखध्वंसरूपस्य । सुखविरोधितयेति । सुखविरोधता च सुखावच्छेदककालावच्छिन्नतदधिकरणवृत्तित्वाभावरूपसुखाभावव्याप्यताबाधकाभावेन, कारणविरहासत्त्वेनेति तात्पर्यम् । समाधत्ते-सुखाभावेति । साङ्ख्यमते नाह-तद्विशेषितेनेति । तथा च साङ्ख्यसूत्रम् “तदत्यन्तविमोक्षोऽपवर्ग:"। प्रयोजनत्वोपपत्तेः प्रवर्तकेच्छाविषयत्वोपपत्तेः । ननु दुःखाभावत्वेनेच्छोत्पत्तावपि तत्र सुखाभावस्य नियततया द्वेषसम्भवान्नेच्छासम्भव इत्याशयेनाशङ्क्ते-न चेति । तत्र दु:खध्वंसरूपमुक्तौ । द्वेषसामग्र्या इच्छां प्रति प्रतिबन्धकत्वादिति भावः । द्वेषविषयत्वायोग्यत्वादिति । स्वतःप्रयोजनस्य स्वतोद्विष्टप्रतियोगिकस्य स्वतोद्वेष्यत्वाभावात् भावाभावयोरेकधर्मकत्वासम्भवात् द्विष्टसाधनताज्ञानघटित Page #243 -------------------------------------------------------------------------- ________________ २१२ मुक्तिवादः वरं वृन्दावने ( रम्ये) शून्ये शृगालत्वं वृणोम्यहम् । न तु वैशेषिकी मुक्तिं प्रार्थयामि कदाचन ॥ इत्यादि वदन्तो नात्राधिकारिणः ये च विवेकिनोऽस्मिन् संसारकान्तारे कियन्ति दुःखदुर्दिनानि कियती वा सुखखद्योतिका इति कुपितफणिफणामण्डलच्छायप्रतिममिदमिति मन्यमानाः सखमपि हातमिच्छन्ति तेऽत्राधिकारिणः" इति । विवेकिनान्तु बहुतरदुःखानुविद्धतया सुखे नोत्कटराग इति तदभावेऽपि नोत्कटद्वेष इति बलवदद्वेषविषयसाधनत्वस्यैव प्रवत्तिविरोधितया मोक्षोपाये न प्रवृत्त्यनुपपत्तिः । स्वर्गेऽपि पातभयादिजन्यदुःखानुविद्धतया क्षयितया च न विवेकिनामुत्कटो रागः । रागद्वेषयोरुत्कटत्वं जातिविशेषः प्रवृत्तिनिवृत्तिभ्यां कल्पनीयः । तन्नियामिका च सामग्री तत्तज्ज्ञानव्यक्त्यादिघटिताऽननुगतैव, तुल्येऽपि बहुतरदुःखानुविद्धत्वादिज्ञाने सुखतदभावयोर्विषयिणामुत्कटरागोत्कटद्वेषोदयात् विवेकिनान्तदनुदयात् । सामान्यभावाच्च । नन्वपवर्गे मा भूद्वेषः किन्तु तत्साधकयोगाभ्यासादौ तु स्यादेव सुखसाधन नाशकतत्त्वज्ञानोत्पादनद्वारा सुखाभावरूपद्विष्टसम्पादकत्वात्, तथा चेच्छायां द्वेषसामग्र्याः प्रतिबन्धकत्वेन तत्रेच्छाऽसम्भवेन योगाभ्यासादौ प्रवृत्तिर्न स्यादित्याशयेनाशङ्कते-नन्विति । सुखेषूत्कटरागिणां तत्रेष्टापत्त्या परिहरति-सुखेष्वित्यादि । तेषां सुखाभावे द्वेषस्यावश्यम्भावेन मुक्त्युपाये योगाभ्यासादौ प्रवृत्तिप्रतिबन्ध एवेत्यर्थः । तत्रापसिद्धान्तत्वशङ्कां निराकर्तुं चिन्तामणिकारमतमाहतदुक्तमिति । तस्मादिति । दुःखाभावदशायां सुखं नेति ज्ञानस्य दुःखाभावार्थिप्रवृत्तिप्रतिबन्धकत्वादित्यर्थः । अस्य ते अत्राधिकारिण इत्यत्रान्वयो बोध्यः । बहुतरदुःखानुविद्धमिति । बहुतरदुःखजनकसामग्रीनियतसामग्रीसम्पाद्यत्वेन तत्संवलितमिति भावः । शिर इति । युष्मत्कृते खञ्जनमञ्जुलाक्षि । शिरो मदीयं यदि याति यातु ॥ नीतानि नाशं जनकात्मजार्थे । दशाननेनापि दशाननानि ॥ इति ॥ एतेन बहुतरदुःखानुविद्धत्वज्ञानमस्ति तत्रेति व्यञ्जितम् । वैशेषिकी-वैशेषिकशास्त्रप्रसिद्धाम् । वदन्त इत्यनेन सुख एवोत्कटेच्छा प्रदर्शिता । स्यादेतत् सर्व एव शरीरिणो यदि सुखमेवेच्छन्ति तदेदृङ्मुक्तिनिरूपणं व्यर्थमापतितम् तद्विरोधिन्यपवर्गे कस्यापि कामनाऽनुदयेनाधिकारिणामेवाभावात् अत आह-ये चेति । विवेकिनः-सांसारिक सुखमोक्षयोः हेयत्वोपादेयत्वादिविवेचनसमर्थाः । संसारकान्तारे संसार एव कान्तारं तस्मिन् स्त्रीपुत्रादिरूपदुर्गवर्त्मनि । दुर्गमत्वं चास्येष्टवियोगादिरूप कण्टकाद्यावृतत्वेन कामादिरूपदस्युमत्त्वेन च बोध्यम् । दुःखेषु दुःखेतरसाक्षात्काराद् व्यभिचारिकत्वमधिकतरत्वं च दुर्दिनसाम्यप्रयोजकम् सुखेषु इतरज्ञानानभिभावकत्वम् अल्पीयस्त्वं च खद्योतसाम्यनिर्वाहकं बोध्यम् । खद्योतिका इत्यनन्तरं ज्ञानेनेति पूरणीयम् । तादृशज्ञानार्थकञ्चेतिपदं मन्यमाना इत्यनेनान्वयनीयम् । कुपितेत्यादि । कुपितो यः फणी सर्पस्तस्य यत् फणामण्डलं तस्य छायया प्रतिमं तुल्यमित्यर्थः । कुपितपदेन यथा कश्चित् पान्थ इतस्ततो भूरिभ्रमणश्रान्तो दुःसहार्क किरणसमूहसन्तापशान्तीच्छयोक्तविधच्छायामाश्रित्य दुःखातिशयाभिभूतो जायते तथैव संसारश्रितोऽपीति अवश्यम्भाविदशनजन्यदुःखभागित्वं व्यञ्जितम् । अधिकारिण इत्यन्तो मणिग्रन्थः । ननु विषयिणामिव विवेकिनामपि मोक्षोपाये प्रवृत्तिर्न जायेत सामग्रीसाम्येन फलोदयस्यानिवार्यत्वात् Page #244 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २१३ (५) अथ दुःखाभावोऽपि नावेद्यः पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थायां प्रवृत्तो दृश्यते सुधीः ॥ इति न मुक्तिज्ञानं सम्भवतीति चेन्न । न हि दुःखाभावं जानीयामित्युद्दिश्य प्रवृत्तिः, किन्तु दुःखं मे माभूदित्युद्दिश्य स्वत एव बहतरदःखजर्जरकलेवरा द:खाभावमद्दिश्य मरणे प्रवर्तमाना दृश्यन्ते ।। (६) अथ दुःखनिवृत्तिः दुःखस्य ध्वंसरूपोऽभावः, न तु प्रागभावात्यन्ताभावौ नित्यत्वेनाऽसाध्यत्वात् ध्वंसस्य चाऽनन्तरोत्पन्नविशेषगुणादेव सम्भवेन न तत्त्वज्ञानाद्युपयोगः। ननु स्वसमानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनत्वरूपात्यन्तिकत्वाविशेषितदुःखध्वंसत्वरूपापवर्गत्वावच्छिन्नत्वस्य तत्त्वज्ञाननिरपेक्षकारणान्तरान्न निर्वाह इति चेदेवमपि न तादृशधर्मस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वसम्भवः । चरमदुःखध्वंसदशायां तद्वत्यात्मनि दुःखजनकाधर्मरूपकारणविरहेण दुःखानुत्पत्त्याऽर्थवशादेव तस्य स्वसमानाधिकरणदुःखाऽसमानकालीनत्वनिर्वाहात् । अर्थसमाजरूप इत्यतः सामग्री विभज्य विवेकिनान्तदभावं दर्शयति-विवेकिनान्त्विति । विवेकिनां दुःखबहुलतया सुखे नोत्कटराग इति तदभावेऽपि प्रवृत्तिप्रतिबन्धात् इति भावः । स्यादेतत्-ऐहिकं सुखं तावत् बहुतरदुःखानुविद्धतया विवेकिनां प्रवृत्त्यजनकमस्तु स्वर्गसुखस्य दुःखासम्भिन्नतया तत्रोत्कटेच्छा जायते एव इत्यत आह-स्वर्गेऽपीति । क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्तीति भगवदुक्तेः । क्षयितयेति । 'दृशवदानश्रविकः स ह्यविशद्धिक्षयातिशययक्त इति कपिलोक्तेः । प्रवत्तिनिवत्तिभ्यामिति । कल्पना चात्रानुमानम् । तद्यथा रागनिष्ठप्रवृत्तिजनकत्वं किञ्चिदवच्छिन्नं जनकतात्वात्, घटजनकतावत् । न चेच्छात्वावच्छिन्नं तत्सम्भवति अनुत्कटेच्छायामिच्छात्वस्य तादृशजनकताव्यभिचारात् । तथा चेच्छात्वावच्छिन्नत्वस्य बाधनिश्चयात्तदवान्तरधर्मावच्छिन्नत्वसिद्धिः । स च धर्मो बाधकाभावाज्जातिरेवेति । तन्नियामिकेति । उत्कटरागद्वेषनियामिके त्यर्थः । तत्तज्ज्ञानव्यक्त्येति । प्रतिबन्धकाभावरूपकारणस्य प्रतियोगिविधया बहुतरदुःखानुविद्धत्वादिज्ञानव्यक्त्येत्यर्थः । अननुगतैवेति । तथा च फलदर्शनादर्शनाभ्यां सामग्र्याः सत्त्वासत्त्वे कल्पनीये इति भावः । तादृशज्ञानाभावत्वेनानुगतकारणताकल्पने बाधकमाह-तुल्येऽपीति । तथा च विवेकिनिष्ठबहुतरदुःखानुविद्धत्वपातभयादिजन्यदुःखानुविद्धत्वादिज्ञानव्यक्तेरेव सुखे उत्कटरागं तदभावे उत्कटद्वेषं च प्रति प्रतिबन्धकत्वं कल्पनीयम्, न तु विषयिनिष्ठतादृशज्ञानव्यक्तेरिति हृदयम् । __ (६) ननु अस्तु उक्तयुक्त्या मोक्षोपाये प्रवृत्तिः, किन्तु मोक्षो यदि क्लृप्तोपायसाध्यः स्यात्, भवेच्च यदि मुक्तित्वं जन्यतावच्छेदकं तदा तदुपाये योगाभ्यासादौ प्रवृत्तिरुपपद्यत इति आशयेनाशङ्कतेअथेति । अत्यन्तदुःखनिवृत्तिरूपमुक्तिपदार्थे दुःखनिवृत्तिशब्दार्थस्य कल्पत्रयेणासम्भवं दर्शयतिध्वंसरूपोऽभाव इति । प्रागभावात्यन्ताभावयोः नित्यत्वेन प्रागभावाप्रतियोगित्वेनासाध्यत्वात् अजन्यत्वात् । तथा चाजन्यस्य प्रवृत्त्यनुद्देश्यत्वान्न तमुद्दिश्य योगाद्युपाये प्रवृत्तिरिति कल्पद्वयनिरासः । ध्वंसपक्षे तदव्यवहितोत्तरोत्पन्नविशेषगुणादेव दुःखध्वंससम्भवेन न तत्र तत्त्वज्ञानाद्युपायापेक्षेति भावः । कारणत्वकुक्षिप्रविष्टान्वयव्यतिरेकव्याप्तिघटितान्वयव्यतिरेकव्यभिचारासम्भवात् तत्त्वज्ञानस्यात्यन्तदुःखनिवृत्तिरूपापवर्गत्वावच्छिन्नं प्रति कारणत्वे को दोष इत्याशयेनाक्षिप्य समाधत्ते-नन्विति । स्वपदं दुःखध्वंसपरम् । प्रलयकालीनदुःखध्वंसानां पुरुषान्तरीयदुःखप्रागभावसमानकालीनतया तत्राव्याप्ति Page #245 -------------------------------------------------------------------------- ________________ २१४ मुक्तिवादः बाधकग्रस्तस्य कार्यतानवच्छेदकत्वात् । अन्यथा पुरुषान्तरीयदुःखासमानकालीनदुःखध्वंसत्वादेरपि किञ्चित्कारणकार्यतावच्छेदकत्वापातात् । (७) मैवम्। अर्थसमाजस्थले हि साधकाभाव एव कार्यतावच्छेदकत्वबाधकः उपदर्शितमुक्तित्वावच्छिन्नं प्रति तत्त्वज्ञानहेतुतायाः श्रुतिस्मृत्यादिसाक्षिकतया न बाधः । मा भूद्वा तादृशमुक्तित्वावच्छिन्नं प्रति कारणता तथापि तदवच्छिन्ने तत्त्वज्ञानस्य प्रयोजकत्वं दुर्वारमेव, तत्त्वज्ञानं विना पापप्रवाहविच्छेदस्यासम्भवेन दुःखानुवृत्तेरावश्यकतया दुःखध्वंसे दुःखसमानकालीनत्वानिर्वाहात् । येन विना यद्धर्मावच्छिन्नानिर्वाहस्तस्यैव तदवच्छिन्नप्रयोजकत्वात् । प्रयोजकत्वञ्च स्वरूपसम्बन्धविशेषः । इष्टप्रयोजकत्वाज्ञानमेवोपायेच्छाहेतुरिति मुमुक्षया तत्त्वज्ञानेच्छानिर्वाहः । 'दुःखेनात्यन्तं विमुक्तश्चरति ' 'अशरीरं वाव सन्तं न प्रियाप्रिये स्पृशत' इत्यादिश्रुतिवाक्यानि च तत्त्वज्ञानवतां दुःखात्यन्तविमुक्तिविबोधकानि विमुक्तिप्रयोजकत्वपराण्येवेति । (८) यत्तु दु:खानुत्पाद एव मोक्षः स च प्रागभावरूपतयाजन्योऽपि तत्त्वज्ञानादिसाध्यः, क्षेमसाधारणसाधनताज्ञानस्यैव च प्रवर्तकत्वम्, दुःखं मे मा भूदित्युद्दिश्य वैदिके प्रायश्चित्तादौ लौकिके वारणाय-स्वसमानाधिकरणेति । इदानीन्तनदुः खध्वंसे ऽतिव्याप्तिवारणार्थं दुःखप्रागभावसमानकालीनेति । अर्थसमाजरूपेति । क्लृप्तसामग्रीसंवलनप्रयोज्यस्वघटकविशेषणविशिष्टक्लृप्तसामग्रीरूपार्थसमाजग्रस्ततया न तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वमुक्तापवर्गत्वस्येति बाधकसत्त्वादेवोक्तकार्यकारणभावासम्भव इति तात्पर्यम् । १ (७) सिद्धान्तमाह- मैवमिति । न बाध इति । स्वतन्त्रप्रमाणस्य श्रुतिस्मृतिरूपस्य शब्दस्य साधकत्वादिति भावः। साधकाभावरूपबाधकासत्त्वेऽपि निष्प्रयोजनत्वगौरवरूपबाधकद्वयमस्त्येवेत्याशङ्क्याह-मा भूद्वेति । स्वरूसम्बन्धविशेष इति । यथा दण्डाभावाद्धाभाव इत्यादौ दण्डाभावाद्यन्वयी पञ्चम्यर्थः । तन्निष्ठान्यथासिद्धिभिन्नान्यथासिद्धिशून्यत्वे सति कार्याव्यवहितपूर्ववृत्तित्वमिति नव्याः । नन्वेवं तत्त्वज्ञानस्य मोक्षसाधनत्वप्रतिपादकश्रुतीनामप्रामाण्यप्रसङ्गः स्यादतस्तासामपि प्रयोजकत्वमेवेत्याशयेन समाधत्ते-दुःखेनेत्यादि । तृतीयार्थः प्रतियोगित्वम् । मुच्- धात्वर्थो नाशः । स्वसमानाधिकरणदुःखासमानकालीनार्थकात्यन्तपदं च क्रियाविशेषणम् । तथा च दुःखप्रतियोगिकात्यन्तनाशाश्रयश्चरति तिष्ठतीत्यर्थः । अशरीरमिति । वावेति सम्बोधनम् सन्तमात्मानम् । तथा च तत्त्वज्ञानादिना शरीररहितमात्मानं प्रियाप्रिये सुखदुःखे न स्पृशत: - न सम्बध्नीत इत्यर्थः । आचार्यास्तु वावसन्तमिति यङ्लुकि सिद्धम्, छान्दसत्वान्नकारागमश्च । तथा च शरीररहितं सत् अतिशयेन वसन्तं उत्तरावधिराहित्येन वसन्तमिति यावत् । तेन संसारिणोऽपि क्षणं शरीरराहित्येन स्थितिसम्भवेऽपि न क्षतिरित्याहुः । प्रयोजकत्वपराण्येवेति एतेन तत्त्वज्ञानकारणताबोधकवेदान्तिमतदूषणानामप्यसम्भवोऽत्र मते सूचितः । (८) दुःखध्वंस एव मुक्तिरिति प्रथमकल्परूपसिद्धान्तमतं दृढीकृत्य दुःखप्रागभाव एव मुक्तिरिति द्वितीयकल्पाक्षिप्तं प्राभाकरमतं निराकर्तुं तद्व्यवस्थापयति-यत्त्विति । साध्य: - निर्वाह्यः । १. अथेत्यादि दृश्यन्त इत्यन्तः पाठो मुद्रितपुस्तके नोपलभ्यते सरलश्चेति टीकायामुपेक्षितो वेदितव्यः । Page #246 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ चाहिकण्टकापनयादौ प्रवृत्तिदर्शनात् । क्षेमरूपञ्च साधनत्वं लब्धपरिरक्षणं सिद्धस्योत्तरकालसत्त्वनिर्वाहकत्वम् प्रागभावस्याप्युत्तरोत्तरकालसम्बन्धः प्रतियोग्युत्पादविरोधिनिर्वाह्यः । दुःखोत्पादविरोधी च दुःखबीजीभूताधर्मनाशहेतुरात्मतत्त्वज्ञानमेवेति तत्साध्यत्वं दुःखप्रागभावस्येति प्राभाकाराणां मतम् । २१५ (९) तदयुक्तम् । निर्विशेषितदुःखप्रागभावस्याप्युत्तरकालसम्बद्धस्य संसारदशासाधारणतया स्वसमानाधिकरणदुःखासमानकालीनदुःखध्वंसविशिष्ट एवासौ मोक्षरूपो वाच्यः । तादृशश्चाप्रसिद्धः मुक्तस्य दुःखानुत्पत्त्या मुक्तिदशायां तत्प्रागभावासत्त्वात् । अनागतस्यैव प्रागभावप्रतियोगित्वात् । दुःखं मे माभूदित्यादिकामना च उत्तरोत्तरकालसम्बन्धविशिष्टदुःखात्यन्ताभावविषयिण्येव, नित्यत्वेऽपि तस्य प्रागभाववत् साध्यत्वमक्षतमेव । दुःखप्रागभावाभावविशिष्टदुःखात्यन्ताभावो मोक्षः, सुषुप्त्यादिदशायां विशेषणाभावात् नातिप्रसङ्ग इति तु सुवचम् । क्षेमेति । क्षेमसामान्यसाधनमिदमिति ज्ञानं प्रवृत्तिजनकमिति भावः । अहिः सर्पस्तस्यापनयनं= तज्जन्यारिष्टनिवारणम् कण्टकापनयनं = तद्बहिःकरणादि इत्यर्थः । प्रवृत्तिदर्शनादिति । तथा च प्रायश्चित्तादिप्रवृत्तेरुद्देश्यत्वं न हि दुःखध्वंसे सम्भवति गोवधादिसर्पादिजन्यदुःखस्य तदानीमनुत्पत्तेः । अत्यन्ताभावस्य च नित्यत्वेन स्वत एव सत्तानिर्वाहात् न तत्र पुरुषव्यापारोपयोगः एवञ्च दुःखप्रागभावस्यैव प्रवृत्त्युद्देश्यत्वमिति भावः । प्रतियोग्युत्पादो -दुःखोत्पादस्तस्य विरोधिना तत्त्वज्ञानेन निर्वाह्य:ह्यः = साध्यः तत्साध्यत्वं तत्प्रयोज्योत्तरकालसम्बन्धकत्वम् इति यावत् । (९) दूषयति-तदयुक्तमिति । अनागतस्यैवेति । जनिष्यमाणस्येत्यर्थः । प्रागभावप्रतियोगित्वादिति । अन्यथा तादृशप्रागभावस्य नित्यत्वेनात्यन्ताभावत्वापत्तिः, नि:प्रतियोगिकत्वेन चाभावत्वानुपपत्तिश्च स्यादिति भावः । नन्वेवं तर्हि दुःखं मे माभूदिति कामनाया निर्विषयतया प्रेक्षावतां प्रायश्चित्तादौ प्रवृत्तिर्नोत्पद्येतेत्यत आह-दुःखं मे माभूदिति । तस्येति । तस्यात्यन्ताभावस्य । अत्रेदं विचार्यते । ननु गगनादाविव सदातनात्यन्ताभावेऽपि कालसम्बन्धस्य स्वत एव सम्भवात् न तत्र पुरुषव्यापारोपयोग इति कुतस्तस्य क्षेमसाध्यत्वम् ? प्रागभावस्य तु प्रतियोगिनाश्यतया प्रतियोग्युत्पत्तेस्तत्र कालसम्बन्धाभावप्रयोजकत्वेन, प्रतियोग्युत्पत्तिविरोधिव्यापारस्य च तत्र कालसम्बन्धप्रयोजकत्वं निरपवादमवेति चेन्न अत्यन्ताभावे सामान्यतः कालसम्बन्धित्वस्य स्वत एव सम्भवेऽपि अधिकरणविशेषावच्छेद्यकालसम्बन्धित्वे पुरुषव्यापारोपयोगस्यावश्यकत्वात् । न चेदमप्रामाणिकम् यथा घटाभावादौ तत्तद्भूतलाद्यवच्छेद्यकालसम्बन्धित्वस्य तत्तद्भूतलनिरूपितदैशिक सत्त्वप्रयोजकघटानयनविरोधिव्यापारप्रयोज्यत्वम्, तादृशकालसम्बन्धाभावस्य च घटानयनप्रयोज्यत्वम् तद्वदिहापि दुःखं मे माभूदिति कामनाया दुःखात्यन्ताभावे तत्तत्स्वात्मावच्छेद्यकालसम्बन्धस्यैव विषयत्वेन दुःखोत्पत्तिविरोधिव्यापारप्रयोज्यत्वस्यावश्यकत्वात्, अन्यथा सर्वदैव भूतले घटो नास्तीति प्रतीतिप्रसङ्ग इति ॥ ननु तथापि आत्यन्तिकं दुःखं मे मा भूदिति मोक्षविषयककामनायाः को विषय इत्यत्राहदुःखप्रागभावाभावविशिष्टेति । सुषुप्तिकाले तु दुःखप्रागभावसत्त्वाद्विशेषणाभावाद्विशिष्टविरहेण नातिप्रसङ्ग इत्याह- सुषुप्तीति । Page #247 -------------------------------------------------------------------------- ________________ २१६ मुक्तिवादः (१०) अथ यथा दूरस्थसरोऽवगाहनादिसाध्यस्य तदुपायपूर्वकत्वादिविशेषणविशिष्टसन्तापशान्त्यादिरूपफलस्य अनायाससिद्धवृत्त्यादितो निर्वाहेऽपि विशेष्य सन्तापशान्त्यादिरूपफलस्य वृष्ट्यादितो निर्वाहप्रतिसन्धाने दूरस्थसरोऽवगाहनादौ तज्जन्यश्रमे बलवद्वेषान्न प्रवृत्तिः, तथा दुःखनिवृत्तिमात्रफलस्य लघूपायतो निर्वाहप्रतिसन्धानेनात्यन्तिकदुःखनिवृत्तिरूपमोक्षार्थितयाऽपि बहुतरश्रमानुविद्धयोगाभ्यासादौ प्रवृत्त्यनुपपत्तिरिति चेन्न । यथा सुखमात्रस्य लघूपायत्वप्रतिसन्धानेऽपि दुःखासम्भिन्नसुखरूपस्वर्गार्थितया बहुवित्तव्ययायाससाध्ययागादावपि प्रवर्तन्ते दुःखासम्भिन्नत्वरूपविशेषणपुरस्कारेण उत्कटरागसंभवात् बहुवित्तव्ययायासादौ उत्कटद्वेषानुदयात्, तथाऽऽत्यन्तिकत्वरूपविशेषणपुरस्कारेण उत्कटरागस्यानुभविकतया तद्विशिष्टफलार्थितया बहुतरश्रमाऽनुविद्धेऽपि मोक्षोपाये प्रवृत्तिसम्भवात् । उपादेयतानवच्छेदकसरोऽवगाहनपूर्वकत्वादिविशेषणविशिष्टसन्तापशान्त्यादिफले रागौत्कट्यविरहात् उक्तस्थले सरोऽवगाहनादौ प्रवृत्तेरयोगात् । (११) केचित्तु दु:खध्वंसस्य कारणान्तरादेव सम्भवेन न तस्य तत्त्वज्ञानजन्यत्वमित्यालोच्य दुःखबीजदुरितनाशस्यैवात्यन्तिकस्य मोक्षरूपतां स्वीकुर्वन्ति । तस्यात्यन्तिकत्वं स्वसमानाधिकरणदुरितासमानकालीनत्वमेव । भोगजन्ये प्रायश्चित्तजन्ये च दुरितनाशेऽतिप्रसङ्गभङ्गाय तद्विशेषणोपादानम् । न (१०) ननु -अर्के चेन्मधु विन्देत किमर्थं पर्वतं व्रजेत् । इष्टस्यार्थस्य संसिद्धौ को विद्वान् यत्नमाचरेत् ॥ इति न्यायेन यत्र विशेष्यस्य लघूपायसाध्यत्वं विशिष्टस्य च गुरूपायसाध्यत्वं तत्र बह्वायासरूपोपाये द्वेषोदयेनाल्पायाससाध्ये विशेष्ये एव प्रवृत्तिदर्शनात् बह्वायाससाध्यात्यन्तिकत्वविशिष्टदुःखनिवृत्तिरूपे मोक्षे कथं प्रवृत्तिरिति आशयेन दृष्टान्तप्रदर्शनपूर्वकमाक्षिपति-अथेति । तदुपायेति । सरोऽवगाहनरूपो य उपायः स पूर्वो यस्य तत् सरोऽवगाहनपूर्वकम् तस्य भाव इत्यर्थः । यत्र विशेषणस्यानुपादेयतया तद्वतो विशिष्टस्यापि नोत्कटेच्छाविषयता तत्रैव तत्प्रयोजके बह्वायाससाध्ये उपाये न प्रवृत्तिः यत्र तु उपादेयविशेषणविशिष्टस्योत्कटेच्छाविषयता तत्र तद्विशिष्टसम्पादकबह्वायासेऽपि प्रवृत्तिर्भवत्येवेति निदर्शनप्रदर्शनपूर्वकं समाधत्ते-यथेत्यादि । दुःखासम्भिन्नत्वरूपविशेषणेति । उपादेयदुःखासम्भिन्नत्वविशेषणविशिष्टस्य सुखस्योत्कटरागविषयत्वेन यथा बहुवित्तव्ययायासादौ नोत्कटद्वेषः तथोपादेयाऽऽत्यन्तिकत्वरूपविशेषणविशिष्टस्य दुःखनिवृत्तिरूपमोक्षस्योत्कटरागवत्त्वेन बहुतरश्रमसाध्ये मोक्षोपायभूते योगाभ्यासादावुत्कटद्वेषासम्भवात् प्रवृत्तिरक्षतेति भावः । उपादेयतेति । उपादेयताइच्छाया अविषयीभूतो योऽभावस्तत्प्रतियोगिता । दूरस्थतयोपादेयतानवच्छेदकीभूतसरोऽवगाहनपूर्वक त्वविशेषणविशिष्टसन्तापशान्तिफलके उत्कटरागाभावेनोक्तस्थले सरोऽवगाहनादौ प्रवृत्तेरसम्भवात् दृष्टान्तवैषम्यमिति भावः । तत्त्वज्ञानजन्य एव मोक्ष इति केषाञ्चिन्मतमाह-केचित्त्विति । कारणान्तरादेव-स्वोत्तरोत्पन्नस्वसमानाधिकरणविशेषगुणादेव । तन्मतेऽऽत्यन्तिकत्वं निर्वक्ति-तस्येति । शङ्कते-न चेति । तत्तच्छरीरारम्भककर्मणां स्वभोगनिर्वाहार्थं तत्तच्छरीरप्रयोजकानां तत्तच्छरीरावच्छेद्यभोगोपधायकानां वा कर्मणामित्यर्थः । अत एव तादृशकर्मणां भोगनाश्यत्वादेव । सुखोपाये इत्यादि । अन्यथा तादृशप्रवृत्तिनिवृत्तिभ्यां कल्प्ययोः सुखदुःखयोरनुपपत्तेः, अदृष्टरूपकारणविरहादिति भावः । तथा च तत्त्वज्ञानजन्यदुरितनिवृत्तेरपि स्व Page #248 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २१७ च तच्छरीरारम्भककर्मणां तत्त्वज्ञानिनोऽपि नारदादयः सुखोपाये प्रवर्तन्ते दुःखोपाये च निवर्तन्ते, तथा च तत्त्वज्ञानजन्यदुरितनिवृत्तेस्तादृशदुरितसमानकालीनतया नोक्तरूपात्यन्तिकत्वं निर्वहतीति वाच्यम् । जातेऽपि तत्त्वज्ञाने भोगादेव प्रारब्धशरीरकर्मसु क्षीणेष्वेव तत्त्वज्ञानान्तराहितदुरितनाशोपगमात् तस्यैवात्यन्तिकत्वेन मोक्षरूपत्वात् । न च तादृशकर्मसु विद्यमानेष्वेव तत्त्वज्ञानरूपनाशकबलात् कथं नेतरकर्मक्षय इति वाच्यम्। चरमतत्त्वज्ञान एव दुरितनाशकतावच्छेदकजातिविशेषोपगमात् । न च तत्त्वज्ञानादशेषदुरितनाशेऽर्थवशादेव तस्य स्वसमानाधिकरणदुरितासमानकालीनत्वरूपात्यन्तिकत्वनिर्वाह इति पुरुषान्तरीयदुरितसमानकालीनदुरितध्वंसत्ववन्निरुक्तं मुक्तित्वमपि न तत्त्वज्ञानजन्यतावच्छेदकम्, तत्त्वज्ञाननाश्यतावच्छेदकतया च न दुरितेषु जातिविशेषकल्पनसम्भव गोवधादिजन्यतावच्छेदकजातिभिः सङ्करप्रसङ्गात्, अविशेषितदुरितनाशत्वेऽपि न तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वसम्भवः भोगजन्यादिदुरितनाशे व्यभिचारादिति कथं तादृश्यामपि मुक्तौ तत्त्वज्ञानस्य हेतुतेति वाच्यम्। भोगादिघटतिसामग्रीमन्तरेणैव तत्त्वज्ञानेन दुरितनाशात् तत्र तद्धेतुताया आवश्यकत्वे अगत्याऽऽत्यन्तिकत्वविशिष्टस्यैव तद्धर्मस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वसिद्धेः । पुरुषान्तरीयदुरितासमानकालीनत्वविशिष्टस्य दुरितनाशस्य जन्यतावच्छेदकत्वे मानाभाव एव बाधकः । (१२) अथ दुरितनाशेऽपि तत्त्वज्ञानस्य हेतुत्वमप्रामाणिकं भोगादेव सर्वत्रादृष्टनाशोपगमात् अन्यथा "माभुक्तं क्षीयते कर्म" इत्यादिवचनविरोधः स्यात् । न च तत्त्वज्ञानेन कर्मणोऽविनाशे समानाधिकरणेतरदुरितसमानकालीनतयोक्तरूपात्यन्तिकत्वविरहान्नात्यन्तिकदुरितनिवृत्तिरूपमोक्ष इति भावः। समाधत्ते-जातेऽपीति । प्रारब्धशरीरकर्मक्षयान्ते तत्त्वज्ञानान्तरादितरसकलदुरितनिवृत्तेरेव मोक्षरूपत्वान्नात्यन्तिकत्वानिर्वाह इति भावः । चरमतत्त्वज्ञान एवेति । तथा चादृष्टनाशत्वावच्छिन्नं प्रति विजातीयतत्त्वज्ञानत्वेन कार्यकारणभावान्न प्रारब्धकर्मदशायां चरमतत्त्वज्ञानं विनेतरकर्मक्षय इति भावः । स्यादेतत्-यथा पुरुषान्तरीयदुरितासमानकालीनदुरितनिवृत्तेर्न मुक्तित्वं तथा तत्त्वज्ञानादशेषदुरितनाशेनार्थतस्तस्य स्वसमानाधिकरणदुरितासमानकालीनरूपात्यन्तिकत्वनिर्वाहेऽपि नोक्तरूपमुक्तित्वस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वम्, एवं गोवधादिजन्यतावच्छेदकजातिभिः सङ्करात् तत्त्वज्ञानान्निरुक्ता नाश्यतावच्छेदिका दुरितनाशनिष्ठात्यन्तिकत्वादिविशेषिता जातिरपि कल्पयितुमशक्या, अविशेषितदुरितनाशत्वमपि भोगादिजन्यदुरितनाशे व्यभिचारात् तत्त्वज्ञानजन्यतावच्छेदकं नैव सम्भवतीति कथमुक्तरूपमुक्तौ तत्त्वज्ञानस्य कारणतेत्यभिप्रायेणाशङ्कते-न चेति । सङ्करप्रसङ्गादिति । प्रायश्चित्तनाश्ये गोवधजन्यादृष्टे तत्त्वज्ञाननाश्यतावच्छेदकजातेरसत्त्वेन तत्त्वज्ञाननाश्ये ब्रह्मवधजन्यदृष्टे गोवधजन्यतावच्छेदकजातेरसत्त्वेन परस्परव्यभिचाररूपोऽत्र सङ्करो विवक्षित इति ध्येयम् । अगत्या प्रकारान्तरेण व्यभिचारवारणासम्भवेन, तथा च चरमतत्त्वज्ञानाव्यवहितोत्तरजायमानस्वसमानाधिकरणदुरितासमानकालीनदुःखनिवृत्तौ तादृशतत्त्वज्ञानस्य कारणत्वान्नोक्तसङ्कव्यभिचाराविति भावः । आत्यन्तिकत्वविशिष्टस्यैवेति । अर्थसमाजग्रस्तस्यापीति भावः। __ (१२) स्यादेवमपि यदि दुरितनाशे तत्त्वज्ञानस्य कारणता स्यात्तदेव नेति युक्त्या शङ्कते-अथेति । तत्त्वज्ञानिनां पापरूपकारणसत्त्वाद् दुःखरूपकार्यस्यावार्यत्वात्कथं तेषां मुक्तिः स्यादिति कथं स्यादित्यादि ग्रन्थशङ्कातात्पर्यम् । कतिपयकालोत्तरमिति । कालस्येयत्तया परिमातुमशक्यत्वेन प्राचीनकर्मोपभोगार्थं यो Page #249 -------------------------------------------------------------------------- ________________ २१८ मुक्तिवादः तत्त्वज्ञानिनामात्यन्तिकदुःखनिवृत्तिः कथं स्यादिति वाच्यम् । प्राचीनकर्मणां भोगादेव क्षयेण, वासनाविरहेण निषिद्धानाचरणादिनाऽदृष्टान्तराजननात् दुःखानुत्पादेन कतिपयकालोत्तरं आत्यन्तिकदुःखविगमसम्भवात् । अत एव तत्त्वज्ञानेन कर्मणामविनाशे दुःखस्याऽऽवश्यकतया तत्त्वज्ञानोपाये प्रवृत्त्यनुपपत्तिरित्यपि समाहितम् । न च भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चाऽस्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥ यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात् कुरुतेऽर्जुन ! । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥ इति बहुतरवाक्यबोधितं तत्त्वज्ञानस्य कर्मनाशकत्वं दुष्परिहरमेवेति वाच्यम् । माभुक्तमित्यादिवचनविरोधानुरोधेन तत्त्वज्ञानं कायव्यूहसम्पादनद्वारा झटिति सकलकर्मभोगं निर्वाह्य तानि नाशयतीत्यत्रैव ज्ञानस्य कर्मनाशकताबोधकवाक्यानां तात्पर्योपगमात् । यथाग्नेरिन्धननाशे भस्मनि च परम्परयैव हेतुता तथा ज्ञानस्यापि कर्मविनाश इत्येतत्सूचनायैव ज्ञानस्याग्नित्वेन निरूपणम् ।। (१३) न च माभुक्तमित्यादिवाक्ये कर्मपदं लक्षणयैवादृष्टार्थकमुपगन्तव्यम् तस्य क्रियायामेव शक्तेरिति लक्षणाया आवश्यकत्वे ज्ञानाद्यनाश्यादृष्ट एव सास्तु, तत एव विरोधभङ्गे किमर्थं तत्त्वज्ञानिनां सकलकर्मभोगकल्पनमिति वाच्यम् । अदृष्टेऽपि कर्मपदस्यानादिप्रयोगप्रवाहदर्शनात्तत्र सामान्यरूपेण यः काल आवश्यकस्तदनन्तरमित्यर्थः । अत एवेति । तत्त्वज्ञानस्य वासनानाशद्वाराऽदृष्टानुत्पादेन मुक्तावपयोगिताया सत्त्वेनैवेत्यर्थः । अस्य समाहितमित्यत्रान्वयः । तत्त्वज्ञानस्य साक्षात्कर्मनाशकतामाशङते-न चेति । तस्मिन् ब्रह्मणि दृष्टे साक्षात्कृते अस्य-परमात्मसाक्षात्कारिणः हृदयग्रन्थिः=आत्मशरीरयोरभेदसंस्कार: भिद्यते विनश्यति । ईश्वरसाक्षात्कारे जाते तत्सामग्रीनियतसामग्रीजन्यतया जीवात्मसाक्षात्कारो भवत्येवातस्तद्विपरीतगोचरात्मशरीराद्यभेदसंस्कारो नश्यतीति हृदयम् । सर्वसंशयाश्छिद्यन्ते इति । ईश्वरसाक्षात्कारे सति योगजधर्मबलेन दोषविरहात् निखिलपदार्थनां यथार्थ एव साक्षात्कारो जायते ततः संशयो भवितुं नैवार्हति तस्यैककोटौ भ्रमत्वनियमात् इति भावः । कर्माणि सञ्चितादृष्टानि, क्षीयन्ते = नश्यन्तीत्यर्थः । नाशकान्तरविरहेण परमात्मसाक्षात्कारेणैवादृष्टनाश इति । एतत्त्रयं कर्मकर्तृप्रत्ययान्तम् आयुः परं क्षीयते इतिवत् । यथाग्नेरिन्धनसंयोगे कायव्यूहान्तरद्वारा परम्परया तन्नाशे भस्मनि च कारणता तथा तत्त्वज्ञानस्यापि परम्परयैव कर्मनाशकतेत्यभिप्रायेण समाधत्ते-माभुक्तमित्यादिना । तत्त्वज्ञानं परम्परया कर्मनाशकमित्यादितात्पर्यं न केवलमस्मदादीनां किन्तु अग्निपदेन सूचितम् इत्याहयथाऽग्नेरिति । परम्परयैव हेतुतेति । अग्निना इन्धनारम्भकावयवेऽभिघातः ततस्तेषु क्रिया तत आरम्भकसंयोगनाशस्ततोऽवयविरूपेन्धननाश इत्यादिपरम्परयेत्यर्थः । अग्नित्वेन निरूपणम्=तत्सदृशत्वेन कथनम् । (१३) ननु अदृष्टे कर्मपदस्याशक्तत्वाल्लक्षणस्य तद्बोधस्वीकारापेक्षया विशिष्टादृष्ट एव साङ्गीक्रियतामित्याशयेनाक्षिपति-न चेति । लक्षणाया निरूढलक्षणयाः । स्वारसिकलक्षणाया इति । आधुनिकलक्षणाया इत्यर्थः । अयुक्तत्वात् असङ्गतत्वात् अन्यथा बहूनां विधिनिषेधवाक्यानां एकार्थत्वम् Page #250 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २१९ लक्षणायाः शक्तितुल्यत्वात् कल्पनालाघवानुरोधेन विशेषरूपेण स्वारसिकलक्षणाया अयुक्तत्वात् । न चैतन्मते कर्मणां भोगस्याऽऽवश्यकतया अभुक्तकर्माप्रसिद्ध्या तादृशवाक्यस्य यथाश्रुतार्थपरता न सम्भवतीति वाच्यम् । अतीतत्वस्य क्तप्रत्ययेन विवक्षणात् तत्क्षयापेक्षया अतीतो यो भोगस्तदनुपहितकर्मणि तत्क्षयप्रतियोगित्वनिषेधरूपयथाश्रुतार्थेऽप्रसिद्ध्यनवकाशात् । यद्यपि भोगोऽनुभवविशेषः तद्विषयत्वरूपं भुक्तत्वं न कुत्राप्यदृष्टे, तथापि भोगविषयफलोपधानमेव भोगकर्मत्वं प्रकृते विवक्षितम् । सुखं भुज्यते इतिवत्पुण्यं भुज्यते इत्यादिप्रयोगदर्शनात् तादृशार्थस्यापि सर्वप्रसिद्धत्वादिति चेन्न । (१४) कल्पकोटिशतैरपि इत्यन्तेन यथा भावनाख्यसंस्कार: कालवशादपि फलमनुत्पाद्य नश्यति तथा न कर्म इत्येव लभ्यते, तथा च ज्ञानादपि कर्मणो नाशे न कश्चिद्विरोधः अन्यथा प्रायश्चित्तादपि कर्मनाशेन तादृशवचनविरोधपरिहारासम्भवात् प्रायश्चित्तस्य पापानाशकत्वे तत्र प्रवृत्त्यनुपपत्तिः । न च प्रायश्चित्तस्यापि कायव्यूहाधीनझटितिभोगसम्पादनद्वारा पापनाशकत्वमिति तत्र प्रवृत्तिरुपपद्यत एवेति बहुकालावच्छिन्नस्वर्गादिबोधकानां वाक्यानामल्पकालावच्छिन्नस्वर्गादिबोधकत्वं स्यादिति भावः । एतन्मते=भोगस्य कर्मनाशकतामते । तादृशवाक्यस्य माभुक्तमित्यादिवाक्यस्य । यथाश्रुतार्थपरता भोगेनैव साक्षात्कर्मणो नाशकताऽनुपभुक्तकर्मस्थले प्रसिद्धेत्यर्थः । तत्क्षयापेक्षयेत्यादि । भोगप्रयोज्यो यो वर्तमानः कर्मक्षयः तदपेक्षयेति भावः । तादृशभोगानुपहितत्वं तादृशभोगजनकत्वे सति अव्यवहितपूर्वत्वं यत् तच्छून्यत्वम् । तच्च भुज्यमानभोक्ष्यमाणकर्मस्वपि, तेषु वर्तमानक्षयप्रतियोगित्वं नास्तीति भावः । इदमत्र विचार्यते-तत्क्षयेत्यत्र तत्पदेन किं बोध्यते ? वर्तमानोऽर्थ इति चेत् तत्तादृशश्रुत्यात्मकप्रयोगाधिकरणसमयवृत्तित्वं सामान्यतः प्रयोगाधिकरणसमयवृत्तित्वं वा? आद्ये तादृशश्रुतिप्रयोगोत्तरकाले तत्त्वज्ञानेन कर्मणां नाशेऽपि तादृशप्रयोगाधिकरणकालीनक्षयप्रतियोगित्वाभावसत्त्वेन तादृशार्थाबाधात् विवक्षितार्थासिद्धेः । द्वितीये तु सामान्यतः प्रयोगाधिकरणत्वस्यैव कालमात्रे सत्त्वेन तद्वृत्तिक्षयापेक्षया अतीतभोगोपहितत्वस्येव सकलकर्मवृत्तितया तत्र तदनुपहितत्वाप्रसिद्धः । न च तत्क्षयापेक्षया अतीतभोगानुपहितत्वं क्षयविशिष्टान्यत्वम्, वैशिष्ट्यञ्च स्वाधिकरणकालवृत्तिध्वंसप्रतियोगिवृत्तिभोगोपहितत्वसम्बन्धेनेति वाच्यम् । सर्वेषां कर्मणां प्रत्येकं स्वोत्तरकालीनक्षयापेक्षयाऽतीतभोगोपहितत्वस्यैव सत्त्वे क्षयविशिष्टतया तदसम्भवात् इति चेदत्र नव्याः-स्वनिरूपकक्षयप्रयोजकभोगोपहितत्वसम्बन्धावच्छिन्नस्वाभाववत्त्वमेवातीतभोगानुपहितत्वम् । स्वपदं क्षयप्रतियोगित्वपरम् । स्वाभाववत्त्वं च स्वनिरूपकक्षयप्रयोजकभोगानुपहितत्वस्वरूपोभयसम्बन्धेन। एवञ्च भोगं प्रति तत्त्वज्ञानादिना कर्मणां नाशस्वीकारे तत्प्रतियोगित्वस्य तादृशभोगोपहितत्वसम्बन्धाप्रसिद्ध्या तादृशसम्बन्धेन तादृशप्रतियोगित्वाभावस्य केवलान्वयितया तादृशभावस्वरूपोभयसम्बन्धेन तत्प्रतियोगित्वस्य तादृशकर्मणि सत्त्वात् बाधापत्तेरिति । (१४) कल्पकोटिशतैरपीत्यनेनाभुक्तकर्मणः कालमात्रप्रयोज्यनाशप्रतियोगित्वनिषेध एव प्राप्यते कारणसामान्यप्रयोज्यनाशप्रतियोगित्वनिषेधे कैरपीत्येव वक्तव्यं स्यादित्यभिप्रायेण समाधत्तेकल्पकोटिशतैरपीत्यादि । तादृशार्थकरणे दोषमाह-अन्यथेति । अन्यथा कारणान्तरादपि नाश्यतानिषेधे इत्यर्थः । प्रायश्चित्तानर्थक्यादिति । इदमत्र तात्पर्यम् - महापातकादिजन्य-नरकरूपयावदुःखभोगव्यक्तीनामेककालीनोत्पत्तये यदि प्रायश्चित्तं कर्तव्यम्, तच्च गोमयभक्षणादितो दिनयापनादिघटित Page #251 -------------------------------------------------------------------------- ________________ २२० मुक्तिवादः वाच्यम् । दुःखव्यक्तीनां साम्ये झटितिभोगविलम्बभोगयोरविशेषेण प्रायश्चित्तानर्थक्यात् । एवञ्चावश्यमेव भोक्तव्यमित्यस्याविरोधाय ज्ञानिनामपि सकलकर्मभोगोपगम इत्यपि न युक्तम् । कृतप्रायश्चित्तानां कर्मणां भोगाभावात्तत्र कर्मपदस्य वेदबोधितनाशकानाश्यकर्मपरताया आवश्यकत्वात् । तत्त्वज्ञानरूपनाशकस्यापि वेदबोधिततया तेन भोगं विनैव कर्मनाशे क्षतिविरहात् । (शं )तत्त्वज्ञानस्य साक्षाददृष्टनाशकत्वे क्वचिद्भोगः क्वचिच्च तत्त्वज्ञानम् इत्यननुगमेन व्यभिचाराद्भोगस्यादृष्टनाशकारणता न सम्भवतीत्यपि नाशङ्कनीयम् । भोगोपहितादृष्टनाशत्वस्य भोगजन्यतावच्छेदकतया व्यभिचारानवकाशात्, अन्यथा तवापि प्रायश्चित्तकीर्तनादिजन्यादृष्टनाशे व्यभिचारात् । (१५) अथ दुरितनाशस्य सुखदुःखाभावभिन्नतया तद्रूपस्य कथं स्वतः प्रयोजनत्वमिति चेत्, न कथञ्चित् स्वतः प्रयोजनत्वम्, किन्तु दुःखाभावनिर्वाहकतया गौणप्रयोजनकत्वमेव । अथैवं मिथ्याधीजन्यवासनाया अदृष्टद्वारा दुःखप्रयोजकतया तन्निवृत्तेरपि दुःखाभावनिर्वाहकतया पुरुषार्थत्वेन तस्य एव कुतो न मोक्षरूपतोपेयत इति चेन्न । उत्पन्नतत्त्वज्ञानानां वासनानिवृत्तावपि यावत् प्रारब्धशरीराणां कर्मणां नोच्छेदस्तावदपवर्गानभ्युपगमात् । 'तावदेवास्य चिरं यावन्न विमोक्षः अथ सम्पत्स्यते कैवल्येन' इति श्रुत्यापि प्रारब्धकर्मविमोक्षपर्यन्तं ज्ञानिनः कैवल्यविलम्बबोधनादि त्याहुः । (१६) एकदण्डिनो वेदान्तिनस्तु यदुपाध्यनवच्छिन्नस्य ब्रह्मणो विशुद्धरूपता तादृश उपाधिविगम एव कैवल्यम् । तादृशोपाधिरविद्यैवेति तन्निवृत्तिरेव तत् । दुःखस्यान्तःकरण द्वादशाद्वादिरूपम् तदा तत्र कस्यापि प्रवृत्त्यनुपपत्त्या प्रायश्चित्तविधेर्वैफल्यापत्तिः । यतो न कश्चित् रङ्गप्राप्त्यर्थमर्णवे मज्जति । ननु कल्पकोटीत्यादिना कर्ममात्रस्य भोगमात्रनाश्यताऽलाभेऽपि अवश्यमेवेत्यादेः कर्ममात्रस्य भोगविषयत्वविधायकत्वेनार्थतो भोगं विना कर्मणोऽनाश्यत्वलाभाद्विरोध इत्यत आह-एवञ्चेति । प्रायश्चित्तप्रवृत्त्यन्यथानुपपत्तौ चेत्यर्थः । वेदबोधितं नाशकत्वञ्च कर्मनाशकत्वेन वेदप्रतिपाद्यत्वम्, तच्च क्षीयन्ते चास्य कर्माणि इत्यादिरूपम् । भोगस्य तु नाशकत्वेन वेदबोध्यत्वं नास्ति । तद्रूपस्य दुरितनाशरूपस्य ।। (१५) शङ्कते-अथैवमिति । एवं गौणप्रयोजनस्य मुक्तित्वे । तावदेवेति । अस्य-उत्पन्नतत्त्वज्ञानस्य । विमोक्षः कर्मनाशः चिरं विलम्बः कैवल्यप्रागभाव इत्यर्थः । अथ प्रारब्धकर्मनाशानन्तरमित्यर्थः । आहरित्यस्वरससचनाय. तदबीजञ्च गौणप्रयोजने मक्तित्वस्यानभवविरोधात 'तदत्यन्तविमोक्षोऽपवर्ग' इति न्यायसूत्रादिविरोधाच्च, तच्छब्देन दुःखस्यैव प्रक्रान्तत्वेन परामर्शाद् इति । (१६) वेदान्तिमतमुत्थापयति-एकदण्डिन' इत्यादिना । ब्रह्मणोऽविशुद्धरूपता कामचारित्वाद्यभिमानरूपमालिन्यराहित्यम् । उपाधिरिति । वेदान्तिमते अविद्यापरिणामविशेषोऽन्तःकरणं तदवच्छिन्नात्मैव जीव इत्युच्यते शुभ्रस्फटिकस्य जपाकुसुमसान्निध्येन लौहित्यमिव कर्तृत्वादिधर्मरहितेऽप्यात्मनि अन्तःकरणसम्बन्धादेव कर्तृत्वभोक्तृत्व प्रतीतिः । तन्निवृत्तिरविद्याध्वंसः । तत्कैवल्यं १. शिखासूत्रयुक्तत्वायुक्तत्वाभ्यामेकदण्डित्रिदण्डिमतयोर्भेदः इति केचित् । २. अत एव उपाधिशब्दः-उप-समीपवर्तिनि स्वधर्म-लौहित्यादिकं आदधाति आरोपयति इति जपाकुसुमान्तःकरणादिकं बोधयति । Page #252 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २२१ विशेषबुद्धिधर्मतया तस्याश्च स्वजनकाविद्यानाशनाश्यतयाऽविद्यानिवृत्तेः स्वतःप्रयोजनत्वविरहेऽपि दुःखनिवृत्तिनिदानतया गौणप्रयोजनत्वं दुरपवादमेव अविद्या च पदार्थान्तरमजन्यमपि विनाशप्रतियोगि, तन्नाशकं च ब्रह्मसंवेदनम् । न चाविद्यारूपावरणसत्त्वे ब्रह्मसंवेदनमेव दुर्घटमिति वाच्यम् । ब्रह्मसंवेदनं हि ब्रह्माकारान्तःकरणवृत्तिः वृत्त्याख्योऽन्तःकरणपरिणाम एव विषयावरणभूताविद्यानिवृत्तिफलकः । तदुक्तम् बुद्धिवृत्तिचिदाभासौ द्वावपि व्याप्नुतो घटम् । तत्राज्ञानं धिया नश्येदाभासात् तु घट: स्फुरेत् ॥ एवञ्चाविद्याया अन्तःकरणवृत्तौ न विरोधिता अपि तु विषयस्फूर्तावेव । (१७) स्फूर्तिश्च प्रकटता सा च भट्टानामिव पदार्थान्तरमेवेति । न च ब्रह्मणोऽन्तःकरणवृत्तिविषयत्वे ब्रह्मणः स्वप्रकाशचैतन्यरूपतासिद्धान्तविरोधः स्वेनैव प्रकाशोऽवगाहनं यस्येति व्युत्पत्त्या स्वमात्रविषयस्यैव स्वप्रकाशशब्दार्थत्वादिति वाच्यम् । यस्य स्वत एव स्फूर्तिस्तस्यैव स्वप्रकाशत्वात् । जडात्मकस्य प्रपञ्चस्य स्फूतिर्न स्वत एव, किन्तु फलात् । वृत्तिव्याप्यविषये चित्प्रतिबिम्ब एव पारिभाषिकं फलम् । तदुक्तम् स एव मोक्षः । तदुक्तम्-अविद्यास्तमयो मोक्षः सा च बन्ध उदाहृतः । इति । दुःखस्येति । एकदण्डिमतसिद्धमनोबुद्ध्यहङ्कारचित्ताख्यचतुर्विधान्तःकरणमध्ये निश्चयवृत्तिकबुद्ध्यन्तःकरणधर्मतया तन्मते दुःखादेर्मनोगतत्वात् नात्मगुणत्वम्, आत्मनो निर्धर्मत्वात् "कामः सङ्कल्पो विचिकित्सा श्रद्धाऽश्रद्धा धृतिरधृतिीर्धी रेतत् सर्वं मन एवेति" श्रुतेः । नन्वविद्याया विद्येतरपदार्थत्वे घटादिनिवृत्तिरपि मोक्षः स्याद् अत आह-अविद्येति । सदसद्भ्यामनिर्वचनीयं त्रिगुणात्मकं विचित्रप्रपञ्चभासकमविद्याभिधं पदार्थान्तरं प्रपञ्चभानान्यथाऽनुपपत्त्या कल्पनीयमित्यर्थः । तदिति । तमोनाशक आलोक इव अविद्यानाशकं ब्रह्मसंवदेनमिति भावः । ब्रह्मस्फूतिरेव ब्रह्मसंवेदनमित्याशयेनाशङ्कते-न चेति । ब्रह्मसंवेदनं हीति । तथा चाविद्यायाः स्फूर्तिप्रतिबन्धकत्वम्, न त्वन्तःकरणवृत्तिप्रतिबन्धकत्वमिति भावः । बुद्धिवृत्तीत्यादि । बुद्धिरन्तःकरणविशेषः तस्य वृत्तिविषयाकार: परिणामः । चिदाभासः=प्रतिबिम्बितचैतन्यम् । द्वावपीमौ घटं व्याप्नुतः सम्बन्धनीतः। तत्र घटादावावरणीभूतमज्ञानं घटो नास्तीत्याकारकं धियाऽन्तःकरणवृत्त्या नश्येत् । तत्तन्निष्ठाज्ञाननाशं प्रति तत्तद्विषयाकारान्तःकरणवृत्तेः कारणत्वात् । आभासात्=प्रतिबिम्बितचित्सम्बन्धात् स्फुरेत् आवरणाभावेन स्वाकारावच्छिन्नचिदभेदेन प्रकाशेतेत्यर्थः । तथा चैतन्मते चितेनित्यत्वेऽपि तत्स्फूर्तेरावरणनाशप्रयोज्यतया तन्नाशे घटः स्फुरतीति, तदनाशे च घटो न स्फुरतीत्यादिव्यवहारोपपत्तिरिति तात्पर्यम् । (१७) पदार्थान्तरमेवेति । अन्यथा विषये चित्सम्बन्धस्य स्फूर्तिपदार्थतया तस्य चित्स्वरूपत्वे चितो नित्यत्वेन सदैव स्फूर्तिः स्यात्, विषयस्वरूपत्वे च विषयकाले सदा स्फूर्त्यापत्तिर्दुर्वारा स्याद् इत्यर्थः । अन्तःकरणवृत्तिविषयत्वे= अन्तःकरणवृत्तिनिरूपकविषयत्वे । स्वेनेत्यत्र तृतीयार्थो निरूपकत्वम्, अवगाहनञ्च विषयत्वम्, यस्येति षष्ठ्यर्थः कर्मत्वम् । तथा च स्वमात्रनिरूपकं ब्रह्मनिष्ठं विषयत्वमिति व्युत्पत्त्या स्वमात्रविषयत्वस्य प्रकाशशब्दार्थत्वादिति भावः । Page #253 -------------------------------------------------------------------------- ________________ २२२ मुक्तिवादः मोहातीतो विशुद्धो मुनिभिरभिहितो मोहसङ्क्रान्तमूर्तिः । साक्षी स्वान्ते तदुत्थे प्रतिफलितवपुर्गीयतेऽसौ प्रमाता ॥ वृत्त्यारूढः प्रमाणं फलमपि धिषणावृत्तिसंव्याप्तचैत्यो । पाधिर्मोहोत्थशब्दप्रमुखविषयगः स्यात्प्रमेयः परात्मा ॥ इति । ब्रह्मणश्च स्फूर्तिः स्वत एव, न तु चिदाभासात्, चैतन्यवस्तुनि चैतन्यप्रतिबिम्बासम्भवात् । (१८) एतेन ब्रह्मसंवेदनं ब्रह्मज्ञानम्, एवं च स्वविषयज्ञानरूपं ब्रह्मैव तथेति नित्यतया संसारदशायामपि तत्सत्त्वेनाविद्यानिवृत्तिप्रसङ्ग इति परास्तम् । अन्तःकरणवृत्तिरूपब्रह्मसंवेदनस्यैवाविद्यानिवर्तकतया ब्रह्माकारवृत्तेः संसारदशायामसत्त्वेनाविद्यानिवृत्तिप्रसङ्गाप्रसक्तेः ।। (१९) त्रिदिण्डनस्तु-आनन्दमयपरमात्मनि जीवात्मनो लयो मोक्षः । परमात्मजीवात्मनोरभेदेऽपि उपाधिविशेषविशिष्टस्यात्मनो जीवतया तस्यैवोपाधिक: परमात्मभेद इति भेदकोपाधिविरह एव जीवस्य परमात्मनि यथा घटाकाशस्य घटविगम एव शुद्धाकाशस्य लयः, लिङ्गशरीरावच्छिन्नस्यैवात्मनो जीवभाव इति लिङ्गशरीरनाश एव पर्यवसितो मोक्षः । लिङ्गशरीरं च स्थूलशरीरबीजभूतमहदहङ्कारतन्मात्राख्यभूतसूक्ष्मैकादशेन्द्रियसमुदायः । तद्विशिष्टस्यैवात्मनो दुःखादिमत्तया विशेषणीभूतलिङ्गशरीरस्यैव नाशे स्वप्रकाशशब्दस्य स्वस्मात् प्रकाशो विषयत्वं यस्येति व्युत्पत्त्या स्वमात्रप्रयोज्यविषयताकार्थत्वात् नानुपपत्तिरित्याशयेन समाधत्ते-यस्येति । द्रव्यचाक्षुषं प्रति संयोगेनालोकस्य हेतुत्वेऽपि आलोकस्यालोकादेव चाक्षुषज्ञानवत् ब्रह्मणः स्फूतिर्ब्रह्मण एव भवतीति भावः । घटादीनां तु न स्वप्रकाशत्वमित्याह-जडात्मकेति । वृत्तिव्याप्यविषयेऽन्तःकरणवृत्त्यवच्छिन्नविषये । चित्प्रतिबिम्ब एव प्रतिबिम्बितचैतन्यमेवेत्यर्थः । तत्र प्रमाणमाह-तदुक्तमिति । शारीरकाचार्येणेति शेषः । मोहातीत इति । सर्वत्र परात्मेति विशेष्यम् । मोहेनाविद्ययाऽतीतः शून्यः सन् परात्मा विशुद्धोऽभिहितः ब्रह्मेति कथितः । मोहेऽज्ञाने सङ्क्रान्ता मूर्तिः स्वरूपं यस्य स तादृशस्सन् साक्षी सर्वप्रपञ्चभासक ईश्वरः । तदुत्थे मोहोत्थे स्वान्तेऽन्तःकरणे प्रतिफलितवपुः सङ्क्रान्तस्वरूपः अन्तःकरणावच्छिन्न इति यावत् । एवम्भूतः परात्मा प्रमातेति गीयते । स एव च जीव: वृत्त्याऽन्तःकरणपरिणामेन रूढः अवच्छिन्नश्चेत् प्रमाणं गीयते । धिषणावृत्तिसंव्याप्ते बुद्धिवृत्तिपरिच्छिन्नविषये चैत्योपाधिः चित्प्रतिबिम्बं यस्य स तादृशविषयावच्छिन्न इति यावत् फलं प्रमितिरिति । वृत्तिं विनाऽज्ञानजन्यघटादिशब्दपरिच्छिन्नस्तु प्रमेय इति परात्मा गीयते इत्यर्थः । प्रतिबिम्बासम्भवात्, वस्तुनः प्रतिबिम्बस्य भिन्नवस्तुन्येव सम्भवात् इति भावः । (१८) एतेन-ब्रह्म-संवेदनस्यान्तःकरणवृत्तित्वार्थकत्वेन ॥ (१९) त्रिदण्डिनस्त्विति । मायावशाद् ब्रह्मैव परिणमति इति शाङ्करीयास्त्रिदण्डिनः । आनन्दमय आनन्दात्मक इत्यर्थः । प्रचुरार्थे मयडित्यपि केचित् । तस्यैवेति जीवस्यैव, षष्ठ्यर्थः प्रतियोगित्वम् । औपाधिक: लिङ्गशरीररूपोपाधिवैशिष्ट्यावच्छिन्नप्रतियोगिताकः परमात्मभेद:=परमात्मनि भेद इत्यर्थः । स्यादेतत्-लिङ्गशरीरविशिष्टात्मनो जीवत्वेऽपि तस्य नित्यत्वेन कुतो लय इत्यत आहभेदकोपाधिविरह इति । उपाधिनाश एव जीवस्य परमात्मनि घटापगमे तदाकाशस्य शुद्धाकाश इव लय Page #254 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ दुःखादिकं नोत्पत्तुमर्हति । विशेषणमत्रावच्छेदकत्वाख्यसम्बन्धविशेषवत् आश्रयान्तर्भूतं, तन्मात्रं वा आश्रयः सर्वथैव तस्य दुःखहेतुत्वात् । एवं च तद्विगमस्य दुःखनिवृत्तिहेतुतया पुरुषार्थत्वमक्षतमेवेति । एवमपि मायाधीनस्य प्रपञ्चस्य मायानिवृत्त्यैव निवृत्तेर्मायानिवृत्तेर्मोक्षदशायामावश्यकत्वम् । अविद्यैव मायात्वेनैतन्मते परिभाषितेति फलतो न विशेषः । २२३ (२०) अत्र न्यायविदः - अविद्या न पदार्थान्तरम् मानाभावात्, किन्त्वदृष्टमेव तत्त्वज्ञानरूपविद्याविरोधितयाऽविद्येत्युच्यते । अदृष्टव्यक्तीनां सादित्वेऽपि तत्प्रवाहस्यानादितया अविद्याया अनादिताप्रवादः तथा च तन्निवृत्तिस्तदधीनदुःखनिवृत्तिर्वा मोक्ष इति निष्प्रत्यूहमेव । इत्यन्वयः । नन्वेतन्मते क उपाधिरविद्या चेदेकदण्डिमताभेद इत्यत आह- लिङ्गशरीरावच्छिन्नस्येति । एतन्मते उपाधिर्वस्तुभूत एव अयं घट इत्यादिव्यवहारं प्रति अविद्यापरिणामस्य विषयस्यैव कारणत्वात् । पूर्वमते तु उपाधिर्न वास्तवोऽवास्तवत्वं च सर्वकालवृत्त्यभावप्रतियोगित्वे सति तत्त्वेन प्रतीयमानत्वम् । तथा च तादृशव्यवहारं प्रति न विषयस्य कारणत्वं तस्यासत्त्वात्, किन्तु तत्तदाकारानादिसंस्कारस्येति मतवैमत्यम्। स्थूलशरीरबीजभूतं =स्थूलशरीराधिष्ठानकारणम् । न्यायमते आत्मैव शरीराधिष्ठानम्, एतन्मते तु लिङ्गशरीरावच्छिन्न आत्मेति विशेषः । महदिति । तन्मात्राख्या शब्दस्पर्शरूपरसगन्धाः । भूतानि आकाशवाय्वग्निजलपृथिव्यः । सूक्ष्माणि एकादशेन्द्रियाणि श्रोत्रत्वक्चक्षूरसनघ्राणवाक्पाणिपादपायूपस्थमनांसि । नाशे इति । सुखदुःखादिकं प्रति लिङ्गदेहविशिष्टस्य हेतुतया तन्नाशे दुःखादिकं शुद्धात्मनि नैवोत्पद्यते कर्णशष्कुलीविगमे शुद्धाकाशे श्रावणप्रत्यक्षमिवेत्यर्थः । (न्यायमते शरीरात्मनोर्विजातीयसंयोगवत् दुःखाद्युत्पत्तिप्रयोजकसूक्ष्मशरीरात्मनोरवच्छेदकताख्यः कश्चितसम्बन्धविशेषो वेदान्तिमतेऽङ्गीक्रियते) तद्वत् तद्विशिष्टमित्यर्थः । आश्रयान्तर्भूतं दुःखादेराश्रयैकदेशो विशिष्टस्याधिकरणत्वे विशेषणमपि तादृशसम्बन्धाधिकरणमिति भावः । ननु द्वयोरपि दुःखाश्रयत्वे " एतत्सर्वं मन एवेति" श्रुतिविरोधो गौरवञ्च स्यादत आह-तन्मात्रं वेति । लिङ्गशरीरमात्रं वेत्यर्थः । सर्वथैवाश्रयत्वेनाश्रयान्तर्भूतत्वेन चेत्यर्थः । एवञ्च दुःखं प्रति लिङ्गशरीरस्य कारणत्वादेव, लिङ्गशरीररूपोपाधिविगमस्य दुःखध्वंसहेतुततया पुरुषार्थत्वं पुरुषप्रवृत्त्युद्देश्यत्वमक्षतमेवेत्यर्थः । मतद्वयेऽविशेषं दर्शयति - एवमपीति । लिङ्गशरीरस्य दुःख निवृत्तिहेतुत्वेऽपि । आवश्यकत्वमिति । तथा च ब्रह्मसंवेदनजन्यमायानिवृत्त्यैव प्रपञ्चनिवृत्तिरिति भावः । एतेन सूक्ष्मशरीरनिवृत्त्या दुःखनिवृत्तावपि तत्कारणमायासत्त्वाऽनिवृत्त्या कथं मोक्ष ? इति परास्तम् । (२०) मानाभावात् = प्रत्यक्षादिप्रमाणविरहादित्यर्थः । इन्द्रियसन्निकर्षरूपकारणाभावान्न प्रत्यक्षम्, केनापि चक्षुषाऽविषयीकृतत्वात् । नापि जगत् मायोपादनकं मिथ्यात्वादैन्द्रजालिकघटादिवदित्यनुमानम् प्रमाणं, मिथ्यात्व' स्यैवासिद्धेः । न च “एकमेवाद्वितीयं, नेह नानास्ति किञ्चन' इत्यादय आगमा एवात्र प्रमाणम् तेषामीश्वरस्य स्वसजातीयविजातीयराहित्यपरत्वात् । एवं तर्ह्यविद्याशब्दस्य अनादिः प्रयोगो व्यर्थः स्यादत आह- किन्त्विति । विद्यायास्तत्त्वज्ञानस्योत्पत्तौ दुरदृष्टस्य प्रतिबन्धकत्वेन विद्याविरोधितार्थकतयाऽविद्यापदं व्याचष्टे - विद्याविरोधितयेति । १. ननु जगन्मिथ्या ब्रह्मातिरिक्तत्वादित्यनुमानेन मिथ्यात्वसिद्धेः कथं नानुमानं प्रमाणमिति चेन्नाप्रयोजकत्वादन्यथा जगत् सत् कालनिष्ठाभावप्रतियोगित्वे सति ब्रह्मातिरिक्तत्वाद् इत्यनुमानमृतत्वमेव किन्न बोधयेत् ? । Page #255 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (२१) यत्त्वविद्यानिवृत्त्या बुद्ध्यादिनिवृत्तौ तद्धर्मस्य दु:खस्य निवृत्तिरिति तदपि न युक्तिपथमारोहति बुद्धेः सुखदुःखाद्याश्रयत्वे तस्या विनाशे मानाभावात् । न च दुःखात्यन्तोच्छेदानुरोधात्तन्नाशोपगमः, तत्सत्त्वेऽप्यदृष्टोच्छेदादेव दुःखप्रवाहविच्छेदसम्भवात् । न चाश्रयनाशं विना अशेषादृष्टनाश एवानुपपन्नः, आश्रयसत्त्वेऽपि समानाधिकरणतत्त्वज्ञानादेवाशेषादृष्टनाशसम्भवात् । भवन्मतेऽप्यविद्यानाशे तद्धेतुताया आवश्यकत्वात् । पुनरदृष्टानुत्पत्तिश्च वासनादिविरहाद् योगिनां बुद्ध्यादिसत्त्वेऽप्यदृष्टोत्पत्त्या भवन्मतेऽप्यदृष्टस्य वासनाहेतुकत्वात् । २२४ (२२) अथाविद्याया पदार्थान्तरत्वे चेद्विशेषस्तदा माभूत्तस्यास्तथात्वम् । अदृष्टं मिथ्याज्ञानाहित वासनैव वा भवत्वविद्या । तत्त्वज्ञानन्त्वदृष्टनाशे न साक्षाद्धेतुरपि तु बुद्धिनाश एव । बुद्धेर्ज्ञानाद्याश्रयतया तत्त्वज्ञानस्याश्रयतारूपसाक्षात्सम्बन्धस्य नाशकतावच्छेदकतया लाघवाद् अदृष्टे सामानाधिकरण्यरूपपरम्परासम्बन्धेनैव तत्त्वज्ञानसत्त्वात् तस्य तन्नाशकत्वे नाशकतावच्छेदकप्रत्त्यासत्तिगौरवात् । न च प्रतियोगिनिष्ठप्रत्यासत्त्या ज्ञानस्यादृष्टनाशकत्वोपगम एव गौरवात् नाशाधिकरणनिष्ठसाक्षात्सम्बन्धेनैव तस्य तन्नाशं प्रति हेतुत्वमुपगन्तव्यमिति वाच्यम् । तथा सति नियामकाभावेनातिप्रसङ्गापातात् । एवं वासनानाशे तत्त्वज्ञानस्य पृथक्कारणताकल्पनेनापि न्यायमते गौरवम् तन्नाशादेवादृष्टनाशवत् वासनानाशोपपत्तेस्तत्त्वज्ञानस्य पृथक्कारणतानुपगमात् । अदृष्टादिनाशे च बुद्धिविनाशस्य कारणताया नाधिक्यम् आश्रयनाशस्याश्रितनाशं प्रति क्लृप्तकारणतयैवोपपत्तेः । तथा च तज्जीवोपाधिविगमोऽपवर्ग इत्येतदेवोचितमिति चेन्न । (२३) बुद्धितत्त्वस्यानादित्वे विनाशानुपपत्तेः, भावनाशे जन्यत्वेन प्रतियोगिनो हेतुत्वात् । सादित्वे च बुद्धिधर्मादृष्टप्रवाहस्यापि सादितया प्रथममदृष्टवैचित्र्यं भोगादिकार्यवैचित्र्यञ्च न स्यात् । न चादृष्टजनककृतिवैचित्र्यम् प्रथमतः कृतिवैचित्र्यप्रयोजकस्यैव दुर्लभत्वात् । तस्माददृष्टसमवायिनो (२१) आश्रयविनाशेनाश्रितनाश इति मतेनाशङ्क्य समाधत्ते - यत्त्वित्यादिना । वासनाहेतुकत्वाद् इति । तथा चाविद्यानाशं प्रति तत्त्वज्ञानस्य हेतुत्वमुपेत्य परम्परया दुःखनिवृत्तिकल्पनामपेक्ष्य साक्षात्तत्त्वज्ञानस्य धर्माधर्मरूपादृष्टनाशम्प्रति हेतुत्वकल्पनमुचितमिति भावः । (२२) शङ्कते अथेति । तथात्वं-पदार्थान्तरत्वम् अविद्याया माभूदित्यन्वयः । अदृष्टस्य विद्याविरोधित्वं कथमतः कल्पान्तरमाह - मिथ्याज्ञानेति । तदभाववति तत्प्रकारकत्वरूपमिथ्याज्ञानजन्यवासनाया विद्यया तद्वति तत्प्रकारकत्वरूपया विरोधः सुलभः, अदृष्टस्य तु विद्यासत्त्वेऽपि सत्त्वान्न विरोध इति भावः । न साक्षाद्धेतुरिति । न साक्षात्सम्बन्धेन हेतुरित्यर्थः । तस्य=तत्त्वज्ञानस्य, तन्नाशकत्वेऽदृष्टनाशकत्वे । न चेति । प्रतियोगितासम्बन्धेनादृष्टनाशत्वावच्छिन्नम्प्रति तत्त्वज्ञानत्वेन कारणतायां गौरवादाश्रयतासम्बन्धेनादृष्टनाशम्प्रति तत्त्वज्ञानत्वेन कारणत्व एव लाघवादिति भावः । नियामकाभावेनेति । कुत्रचिन्नाशप्रतियोगित्वं कुत्रचिन्नेत्यस्य प्रयोजकाभावेन सुखादावपि तादृशनाशप्रतियोगित्वप्रसङ्गात् इत्यर्थः । (२३) भावनाश इति । प्रागभावे व्यभिचारनिरासाय भावपदम् । जन्यत्वेनेति । अन्यथाऽस्मन्मते गगनादौ त्वन्मते च ब्रह्मणि व्यभिचारः स्यात् । सादित्वे च = स्वसमानजातीयासमानकालीनप्रागभावप्रतियोगित्वे च । विलक्षणभोगजनकतावच्छेदकादृष्टत्ववत्त्वम् वैचित्र्यम् । आश्रयाभावेनादृष्टस्याभावाद्भोगादिकार्यवैलक्षण्यं च न भवेदित्यर्थः । दुर्लभत्वादिति । आदौ बुद्धिरूपा Page #256 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २२५ नित्यत्वमेव अनादिविचित्रादृष्टप्रवाहात् पुंसां भोगवैचित्र्यमिति । (२४) एतेन मूलप्रकृतिपरिणामविशेषो बुद्धिर्महदाख्यः तत्रैवादृष्टं कृत्यादिकञ्च । पुरुषास्तु कूटस्थचैतन्यरूपाः । जन्यधर्मानाश्रयत्वं कौटस्थ्यम् । बुद्धिधर्माः कृत्यादयो बुद्धिपरिणामविशेषेणाहङ्कारेणपुंस्यारोप्यन्ते । तदुक्तम् अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते । इति । बुद्ध्युपयोग एव पुरुषाणां बन्धः बुद्धेर्लयेन तदनपराग एव तेषामपवर्ग इति साङ्ख्यमतमपास्तम् । बुद्धेरुक्तानादित्वसादित्वरूपविकल्पकवलितत्वात् । तदुक्तमाचार्यैःअन्यथाऽनपवर्गः स्यादसंसारोऽथवा पुनः । इति । असंसार: संसारावैचित्र्यम् । श्रयाभावात्कृतिवैचित्र्यं कथं स्यादिति भावः । (२४) एतेन साङ्ख्यमतमपास्तमित्यन्वयः । तन्मते त्रिगुणात्मिकाऽचेतना प्रकृतिरेव सत्त्वादिगुणवैषम्यपरिणामद्वारा स्वस्मिन्कारणरूपेणावस्थितमिदं विचित्रं जगत् कूर्म इव कूर्माङ्गानि आविष्करोति कार्यकारणयोरभेदात् सैव सृष्टिः । यदा तु विलोमपरिणामेन स्वस्वकारणक्रमेण स्वस्मिन् विलापयति स कालः प्रलय इत्युच्यते । आविर्भावतिरोभावावेवोत्पादविनाशौ । सृष्टिक्रमस्तूक्त ईश्वरकृष्णेन प्रकृतेर्महांस्ततोऽहङ्कारस्तस्माद् गणश्च षोडषकः । तस्मादपि षोडषकात्पञ्चभ्यः पञ्च भूतानि ॥ महानिति बुद्धिपर्यायः । एकादशेन्द्रियाणि पञ्च तन्मात्राणि च षोडषको गणः । पञ्चभ्यः तन्मात्रेभ्यः पञ्चभूतानि पृथिव्यादीनि मनुष्यपशुवृक्षादयो पृथिवीविकाराः । पुरुषास्तु न कस्यापि प्रकृतयो विकृतयो वा प्रतिशरीरं भिन्नाश्चैतन्यरूपाः प्रकृतेर्जडत्वेन चेतनोऽहङ्करोमीति चैतन्याभिमानान्यथानुपपत्त्या कल्प्यन्त इति । अदृष्टं धर्माधर्मी । तत्र धर्मोऽभ्युदयनि:श्रेयसहेतुरधर्मो नरकादिहेतुः । कृत्यादिकमित्यादिपदेन सुखादिपरिग्रहः । कूटस्थोऽविकारी । तदेव विवृणोति-जन्यधर्मेति । अहङ्कारेणेति । इन्द्रियालोचितेऽभिमते च विषयेऽहमधिकृतोऽत्र शक्तश्च नान्यः, मदर्था एवामी विषया इत्यभिमानेन मयेदं कर्तव्यमिति बुद्धिव्यापारहेतुना चेतनोऽहं करोमीति प्रतीतौ चैतन्यांशे प्रकारतया कृत्यादयो बुद्धिधर्मा भ्रमविषया भवन्तीत्यर्थः । इति साङ्ख्यमतमिति । अयमभिप्रायः । तन्मते वत्सविवृद्धये प्रवृत्तानि दुग्धानीवाचेतनापि बुद्धिः पुरुषभोगदर्शनाय प्रवृत्ता नर्तकीव विचित्रविलासं तन्मात्रादिकं सुखादिकं च प्रकाशयति, सुखादयश्च पुरुषेऽहङ्कारेणारोप्यन्ते जयपराजयाविव स्वामिनीति । विकल्पकवलितत्वात् अनादित्वसादित्वरूपकल्पद्वयोक्तदोषप्रसङ्गादिति भावः । अनपवर्गः स्यात्प्रकृतिपुरुषोनित्यत्वेन तदुपरागस्यापि नित्यतयाऽनित्यत्वप्रयोजकाभावान्मोक्षाभावः स्यादित्यर्थः । अथवा बुद्धेः सादित्वे प्रथमं बुद्ध्युत्पादकाभावात्संसारवैचित्र्यानुपपत्तिरिति भावः । Page #257 -------------------------------------------------------------------------- ________________ मुक्तिवादः (२५) भट्टास्तु नित्यसुखसाक्षात्कारोऽपवर्गः । न च नित्यसुखमप्रामाणिकम् 'आनन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षे प्रतिष्ठितम्' इत्यादिरूप (बहुतर) प्रमाणसम्भवात् । आनन्दमिति छान्दसं नपुंसकम्, ब्रह्मणो रूपमात्मनो धर्मः, मोक्षे=मोक्षसमये प्रतिष्ठितं - साक्षात्कृतमित्यर्थः । एतादृशप्रमाणेन मोक्षकालीनसाक्षात्कारविषयसुखसिद्धौ लाघवेन तस्योत्पादविनाशाभावसिद्धौ नित्यतायां पर्यवसानात् । २२६ (२६) केचित्तु 'नित्यं विज्ञानमानन्दं ब्रह्म' इति श्रुतिः आनन्दविशिष्टस्यात्मनो नित्यतां बोधयति विशिष्टान्वयपरताया औत्सर्गिकतया असति बाधके त्यागायोगादिति विशेषणस्यानन्दस्य नित्यत्वे सैव प्रमाणमित्याहुः । (२७) तच्चिन्त्यम् । तथा सति ततो नित्यज्ञानस्यापि सिद्धिप्रसङ्गात् । न च मीमांसकानां तदनुमतं, वेदान्तिनामेव यथाश्रुततादृशश्रुतिबलात् ज्ञानसुखात्मकस्य परमात्मनः सिद्धिः । तेषाञ्च तदेकवाक्यतया आनन्दं ब्रह्मणो रूपमित्यस्य सुखं ब्रह्मणः स्वरूपमित्यर्थः । मोक्षे प्रतिष्ठितमित्यस्य च सप्तम्या जनकतार्थकतया भविष्यतीत्यध्याहारेण वा अविद्यानिवृत्तिरूपमोक्षजनकसाक्षात्कारविषय इत्यर्थः । (२५) भट्टमतं दूषयितुमुपन्यस्यति भट्टास्त्विति । आनन्दं ब्रह्मणो विद्वान्न बिभेति कदाचनेत्यादि प्रमाणानुरोधेन बहुतरपदम् । छान्दसमिति । छन्दसि बहुलमित्यनुशासनान्नपुंसकत्वं युक्तमित्यर्थः । लाघवेन तस्य नित्यत्वे उत्पादविनाशसामग्र्यकल्पनप्रयुक्तलाघवेनेत्यर्थः । (२६) केचित्विति । मीमांसका इत्यर्थः । औत्सर्गिकतयेति । तादृशवाक्यघटितसामान्यसामग्रीलभ्यतया। असति बाधके विशिष्टान्वयोऽत्याज्यः, सति तु बाधके अजो नित्यः शाश्वतोऽयमित्यादौ शरीरे जन्मराहित्यबाधेनात्मन्येव तदन्वयात् तत्त्याग इति भावः । (२७) तथा सति विशिष्टान्वया - परित्यागे सति । न चेति । तथा च मीमांसकैरीश्वरानङ्गीकाराद्विशिष्टान्वयापरित्यागे नित्यज्ञानवतो ईश्वरस्य सिद्धिस्तेषामनभिमताप्यापतेतेत्यर्थः । I शङ्कते-अथेति । वाक्यभेदभियेति । विभिन्नमुख्यविशेष्यताशालिबोधजनकत्वं वाक्यभेदः । तथा च घटपटौ न स्त इत्यत्र प्रत्येकं भूतलं घटाभाववत्पटाभाववच्चेति नानाविशेष्यकबोधाङ्गीकारे भूतलं घटवदितिनिश्चयकाले तादृशप्रतीत्यनुपपत्तेः तादृशप्रतीत्यनन्तरं च भूतलं घटपटोभयाभाववन्न वेति संशयानुदयानुपपत्तेश्चेति भियेत्यर्थः । अव्यासज्यवृत्ति इति । सुखदुःखान्यतरत्वरूपम् । तत्सम्भवात्= तादृशान्यतरत्वधर्मावच्छिन्नाभावप्रतिपादनसम्भवाद् इत्यर्थः । वाचकपदाभावेन लक्षणयैव तादृशबोधः स्वीकर्तव्यः, स चासम्भवी 'प्रियाप्रिय' इति वाक्ये लक्षणाऽस्वीकारात् प्रत्येकं लक्षणाङ्गीकारेऽपरपदवैयर्थ्यापत्तेरिति तात्पर्यम् । ननु चित्रगुरित्यादौ यथा गोशब्दो गोस्वामिनि लक्षकः चित्रपदं तु तात्पर्यग्राहकमितीष्यते तथाऽत्रापि स्यादत आह- तावतापीति । अयोग्यत्वस्य = बाधविरहाभावस्यापरिहार्यत्वात्तत्र सुखसत्त्वेनान्यतरत्वावच्छिन्नाभावो बाधित इति भावः । यत इति । 'प्रियाप्रिये न स्पृशत ' इत्यस्य प्रियाप्रिययोरभावबोधने आख्यातस्य स्वार्थसङ्ख्यान्वयिसमानवचनकत्वनियमात् अभावस्यैक्याद्द्विवचनानुपपत्तिः आख्यातार्थसङ्ख्याया आख्यातार्थविशेष्य एवान्वयात् इति भावः । तदनुयोगिकेति । अनुयोगित्वं=कर्मत्वं स्पृशधात्वर्थ: सम्बन्धः प्रतियोगित्वं चात्र कर्तृत्वं ज्ञेयम् । स्पृशधातोः सत्तार्थकता शङ्कते-न चेति । प्रतियोगिमति व्यासज्यवृत्तिधर्मावच्छिन्नानुयोगिताकाभावानभ्युपगन्तृनये तादृशनियमे Page #258 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २२७ (२८) अथ 'अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशत' इत्यादिश्रुतिविरोधात् मुक्तस्य सुखसम्बन्धस्वीकारासम्भवः । न च तत्र वाक्यभेदभिया प्रत्येकनिषेधपरता न स्वीक्रियते, अपि तु उभयाभावपरतैव, तथा च सुखसत्त्वेऽपि दुःखाभावात् उभयाभावसत्त्वेन न विरोधः । अव्यासज्यवृत्त्यनुगतरूपावच्छिन्नाभावपरतया वाक्यभेदपरिहार उपायकारानुमतो न साधीयान्, प्रियाप्रिययोरेकपदेन प्रतिपादन एव तत्सम्भवात्, तावतापि अयोग्यत्वस्यापरिहाराच्च । दुःखाभावादुभयाभावः सुखाभावाद्वेति विनिगमनाविरहो नाशङ्कनीयः “दुःखेनात्यन्तं विमुक्तश्चरति' इत्यादिश्रुतिबलात् दुःखाभावस्य प्रामाणिकत्वात् तस्यैवोभयाभावप्रयोजकत्वादिति वाच्यम् । यतः 'प्रियाप्रिये न स्पृशत' इत्यनेन प्रियाप्रिययोरभावो न प्रत्याय्यते, अपि तु तदुभयानुयोगिकमुक्तात्मकर्मकस्पर्शकर्तृत्वाभाव एव । तत्कर्मस्पर्शकर्तत्वं च तदनयोगिकसम्बन्धप्रतियोगित्वम, प्रिये सखे तादृशसम्बन्धप्रतियोगितासत्त्वे च उभयत्वावच्छिन्नेऽपि तत्र तदभावबाधः प्रतियोगिमति व्यासज्यवृत्तिधर्मावच्छिन्नाभावानभ्युपगमात् । न च स्पृशधातुरत्र सत्तार्थकः, तथा च घटपटौ न स्त इत्यत्र यथा घटपटोभयाभावेऽस्तित्वं प्रतीयते तथा प्रकृतेऽपि सुखदुःखोभयाभावेऽस्तित्वं प्रतीयते इति वाच्यम् । तथा सति धातोरकर्मकतया शरीरमिति द्वितीयानुपपत्तिः। अनुयोगिनि सप्तमी विना प्रातिपदिकार्थाभावप्रत्यायनायोगाच्चेति चेन्न । (२९) मोक्षसुखबोधकानन्दमित्यादिश्रुतिविरोधभयेन मुक्तात्मनि विद्यमानेऽपि सुखे तदवृत्तितानवच्छेदकोभयत्वावच्छिन्ने मुक्तात्मनिष्ठसम्बन्धप्रतियोगित्वाभावोपगमात् । एक एव गच्छति न तु द्वावित्यादि व्यवहारात् प्रतियोग्यधिकरणे व्यासज्यवृत्तिधर्मावच्छिन्नानुयोगिताकाभावस्यावश्यकत्वाच्च । अथवा न स्पृशत इत्यस्य उत्पत्तिरूपसम्बन्धप्रतियोगित्वाभावोऽर्थः । न च धातोरुत्पत्तिरूपसम्बन्धार्थकत्वे जन्यादिवदकर्मकता स्यादिति वाच्यम् । आद्यक्षणानुयोगिकसम्बन्धार्थकतया जनिप्रभृतीनामकर्मकत्वात्, अत्राद्यक्षणावच्छिन्नसम्बन्धस्य धात्वर्थतया तदनुयोगितया आत्मनः कर्मतासम्भवात् । अथवा प्रियपदं घटमात्रवति गृहे घटपटौ न स्त इति प्रतीत्यनुपपत्तिः तादृशगृहवृत्तित्वस्य घटे सत्त्वेनोभयत्वावच्छेदेन तदभावासत्त्वात्, अतो गृहवृत्तिर्घटपटोभयाभाव इति तादृशप्रतीतिबोध्यार्थो वाच्यः, तथा चाभावस्यैक्यात् द्विवचनानुपपत्तिः । एवं च यत्प्रतिपदिकार्थान्वितनबर्थे आख्यातार्थान्वयः तत्समानवचनकत्वम् इत्यपि वाच्यम् । तथा च प्रकृते स्पृशधातोरस्तित्वार्थकतया सुखदुःखोभयाभावेऽस्तित्वं प्रतीयत इति शङ्कार्थः । ननु यतधातोरकर्मकत्वेऽपि यत्नार्थककृञ्धातोः सकर्मकत्ववत् सत्तार्थकस्पृशधातोरपि सकर्मकत्वं स्यादतो दोषान्तरमाचष्टे-अनयोगिनीति । नार्थाभावानयोगिनीत्यर्थः । प्रातिपदिकार्थेति । नजा इति शेषः । था पटो न घट इत्यतोऽपि घटाभाववान् पट इति प्रतीतिः स्यात् । चैत्रो न गच्छतीत्यत्रानुयोगिनि विनापि सप्तमी आख्यातार्थाभावप्रत्ययात् प्रातिपदिकेति । __(२९) ननु आनन्दमित्यादिश्रुतिविरोधपरिहाराय प्रतियोगिवृत्तिनः पदार्थस्य व्यासज्यवृत्तिधर्मावच्छेदेनाभावस्वीकारेऽतिरिक्तपदार्थकल्पनापत्तिगौरवापेक्षया दुःखाभावपरतयैवानन्दपदस्य विरोधवारणे लाघवमित्याशङ्क्याह-एक एवेति । तथा च व्यासज्यवृत्तिधर्मावच्छिन्नानुयोगिताकाभावः सर्वैरेवाङ्कीकार्यः, एवं च स्पृशधातोर्मुख्यार्थपरत्वमप्युपपन्नमिति भावः । नन्वेककर्तृकगमनस्थलेऽपरस्मिस्तदभावसत्त्वेन द्वौ न गच्छत इति बोधस्य द्वित्वसामानाधिरण्येन गमनकर्तृत्वाभावावगाहितयैवोपपत्तौ व्यासज्यवृत्तिधर्मावच्छिन्नाभावकल्पनमनुचितम् । न चैककर्तृकगमनस्थले द्वौ Page #259 -------------------------------------------------------------------------- ________________ २२८ मुक्तिवादः जन्यसुखपरमेव तथा च न कश्चिद्विरोधः । (३०) अथ शरीररूपकारणविरहेण मुक्तस्य सुखसाक्षात्कारानुपपत्तिः तत्साक्षात्कारस्यापि नित्यत्वे मुक्तसंसारिणोरविशेषप्रसङ्ग इति चेन्न अवच्छिन्नज्ञानं प्रत्येव शरीरस्य हेतुत्वात् शरीरानवच्छिन्नस्य नित्यसुखसाक्षात्कारस्य शरीरमन्तरेणाप्युत्पत्तिसम्भवात् । न्यायमते नित्येश्वरज्ञाननिवृत्तये जन्यत्वस्यावश्यं निवेशनीयतयाऽवच्छिन्नत्वस्य शरीरजन्यतावच्छेदकत्वप्रवेशेऽपि गौरवानवकाशात् । वस्तुतोऽवच्छेदकतासम्बन्धेनैव ज्ञानं प्रति शरीरस्य हेतुतया नित्यसुखसाक्षात्कारस्य तेन सम्बन्धेन कुत्राप्यनुत्पत्तेरशरीरस्यापि तत्सम्भवात् । न चैवमन्यदापि शरीरं विनाऽनवच्छिन्नज्ञानं स्यादिति वाच्यम् । शरीराघटितज्ञानसामग्र्यास्तत्त्वज्ञानघटितत्वात् । न च जन्यज्ञानस्य मोक्षरूपत्वे तन्नाशेऽपि मोक्षोऽपि निवर्तते इति वाच्यम्। तत्तज्ज्ञानव्यक्तिनिवृत्तावपि सुखसाक्षात्कारधाराया अनिवृत्तेरित्याहुः । (३१) तन्न मनोरमम् । तन्मतेऽपि दुःखात्यन्तविमोक्षस्य दुःखसाधनदुरितात्यन्तनिवृत्तेर्वा मोक्षदशायामावश्यकत्वेन तत्र तत्त्वज्ञानहेतुताया अपि तथात्वे आत्यन्तिकदुःखादिनिवृत्तेरेव मोक्षरूपताया गच्छत इत्यादिप्रयोगः स्याद्वित्वसामानाधिकरण्येन कर्तृत्वस्य विद्यमानत्वादिति वाच्यम् । नजोऽसमभिव्याहारस्थले व्यासज्यवृत्तिधर्मावच्छेदेनैव प्रत्ययजनकत्वाङ्गीकारात् । तथा च 'प्रियाप्रिय' इत्यत्र यस्मिन्नैवाभावान्वयस्तत्कथनमुचितमितरस्य निरर्थकत्वादित्यत आह-अथवेति । अकर्मकत्वादिति । अनुयोगित्वरूपकर्मत्वस्य धातुबोधितत्वादिति भावः । कर्मतासम्भवादिति । अत्र धात्वर्थेनानुयोगित्वस्यानुपसङ्ग्रहादकर्मकत्वमेव स्पृशधातोरिति बोध्यम् । एवञ्चाशरीरमित्यादिश्रुतेरशरीरात्मानुयोगिताकाद्यक्षणावच्छिन्नसम्बन्धप्रतियोगित्वाभाववती प्रियाप्रिय इति वाक्यार्थः पर्यवसितः। अत्र न वै सशरीरस्य सतः प्रियाप्रिययोरुपहतिरस्तीति श्रुतिपूर्वभागस्य शरीरविशिष्टात्मनः सुखदुःखयो शोऽनुत्पत्तिर्वा नास्तीत्यनेन शरीरस्यैव सुखदुःखसम्बन्धप्रयोजकत्वपरत्वेनाशरीरमित्याधुत्तरभागस्य शरीराभावप्रयोज्यसुखदुःखसत्त्वनिषेधपरताऽऽवश्यकी । अत एव सुखपदस्य जन्यसुखपरतया स्पृशधातोश्च सम्बन्धपरतया कल्पान्तरमाह भट्टाचार्य:- अथवेति । (३०) शङ्कते-अथेति । बाधकाभावेऽपि अशरीरस्य मुक्तस्य सामान्याभावात्कुतः सुखसाक्षात्कार:? इत्यर्थः । अविशेषप्रसङ्ग इति । तादृशसाक्षात्कारस्य नित्यत्वेन संसारदशायामपि वर्तमानत्वादिति भावः । न्यायमत इति । तथा च तन्मतेऽन्यूनानतिरिक्तवृत्तिजन्यत्वमेवावच्छेदकम् तादृशधर्मस्यैवावच्छेदकत्वाङ्गीकाराद्, अन्यथा द्रव्यत्वस्यापि दण्डजन्यतावच्छेदकत्वापत्तेरिति भावः । ननु पटादौ व्यभिचारित्वादेव द्रव्यत्वस्य नावच्छेदकत्वमङ्गीकर्तुं शक्यम् । तथा च व्यभिचाराधनापादकातिरिक्तवृत्तिधर्मस्यावच्छेदकत्वमक्षतमेव, एवं च न्यायमते जन्यत्वस्य जन्यतावच्छेदककोटावप्रवेशेन तव मत एव गौरवं स्यादत आह- वस्तुत इति । तत्सम्भवात् नित्यज्ञानसम्भवात् । तत्त्वज्ञानघटितत्वादिति । त्वङ्मन:संयोगस्याकरणत्वमतेनेदमन्यथा शरीरनैरपेक्ष्येऽपि ज्ञानसामान्यहेतोस्त्वङ्मन:संयोगस्य विजातीयात्ममन:संयोगस्य च विरहात् कथं नित्यसुखसाक्षात्कारो भविष्यतीति शङ्का दुर्वारा स्यादिति भावः । (३१) गौरवेति । इदमुपलक्षणम्-तेन शरीरं विनानवच्छिन्नज्ञानस्वीकारे तदभिमतशरीरकल्पनमप्यनुचितम् । सुखविशेषात्मकस्वर्गस्यानवच्छिन्नत्वस्वीकारेण शरीरं विनापि तत्सम्भवादिति Page #260 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ उचितत्वात्, नित्यसुखे तत्साक्षात्कारादिकल्पनाया एव गौरवपराहतत्वात् । ( ३२ ) ‘आनन्दं ब्राह्मणो रूपम्' इत्यत्र आनन्दपदं दुःखविरहार्थकमेव मोक्षे प्रतिष्ठितमित्यस्य सवासनमिथ्याज्ञानस्य निवृत्तावुत्तरावधिरहितं सत् स्थितमित्यर्थः । २२९ (३३) मुक्तिम्प्रत्यात्मतत्त्वज्ञानं हेतुः 'आत्मा वारे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः साक्षात्कर्तव्यश्चैतावदरे खल्वमृतत्वम्' इति श्रुतेः । एतावत् - श्रवणादिरूपं ज्ञानममृतत्वममृतत्वस्य मोक्षस्य हेतुः । तत्र कारणम् सवासनमिथ्याज्ञानोन्मूलनक्षमः श्रुतिस्मृत्युपदिष्टयोगविधिना चिरनिरन्तरादरसेवितनिदिध्यासनयोगजधर्मप्रयोज्यः शरीरभिन्नत्वेन आत्मनः साक्षात्कार एव, शाब्दादिज्ञानस्य देहाभेदवासनारूपदोषविशेषजन्यायामहं गौर इत्यादिमिथ्याबुद्धौ अप्रतिबन्धकत्वात्तज्जन्यवासनायाः अनाशकत्वाच्च । श्रवणादिकञ्च तद्द्वारा मोक्षोपयोगि । ज्ञेयम् । (३२) नित्यसुखासत्त्वेऽपि आनन्दमिति श्रुतिं न्यायभाष्याद्यनुसारेण समर्थयति-आनन्दपदमित्यादिना । उत्तरावधीति । उत्तरकालनिष्ठाभावप्रतियोगित्वरहितमित्यर्थः । कारणाभावाद् दुःखानुत्पत्तौ उत्तरकालस्य तदनधिकरणत्वेन तदभावस्यैव सम्बन्धतावच्छेदकत्वादित्यभिप्रायः । (३३) नन्वात्यन्तिकदुःखध्वंसरूपमुक्तिपक्षे सा कुतो भवतीत्याशङ्क्याह- मुक्तिं प्रतीति । प्रमाणं दर्शयति-बृहदारण्यके- आत्मेति । भगवान् याज्ञवल्क्यः मुमुक्षुं स्वभार्यां मैत्रेयीं सम्बोध्याह - अरे इत्यादिना । तत्र विधिविहिततव्यचतुष्टयेनैतावदित्यादिनैकवाक्यतया मोक्षरूपेष्टसाधनत्वं बोध्यते । तस्य च धात्वर्थश्रवणादावन्वयात् तादृशश्रवणादिविषयत्वस्यात्मन्येवान्वयेन चात्मश्रवणादेर्मोक्षकारणत्वलाभ इति । हेतुरिति । अत्र हेतुत्वं 'अन्नं वै प्राणा' इत्यादाविव लक्षणया लब्धम् इति भावः । तत्रेति । कारणं साक्षात्कार एवेत्यन्वयः । साहित्यार्थकचकारेण समुच्चितात्मश्रवणादिभ्यो मुक्तिर्भवतीति प्राप्तेऽपि एकदा ज्ञानचतुष्टयानां सत्त्वासम्भवात् मननादेर्वासनानाशकत्वाभावाच्च आत्मसाक्षात्कारः साक्षात्कारणम् मुक्तेः, श्रवणादिकन्तु तद्द्वारेति भावः । तादृशसाक्षात्कारेण नष्टेऽपि मिथ्याज्ञाने पुनर्वासनारूपदोषसत्त्वेन मिथ्याज्ञानं स्यादत आह- सवासनेति । श्रुतिस्मृतीति । " ते ध्यानयोगानुगता अपश्यन्निति " मन एकत्र संयुज्याज्जितश्वासो जितासनः । वैराग्याभ्यासयोगाभ्यां ध्रियमाणमतन्द्रितः ॥ श्रुत्या सोऽहमस्मीत्युपासीत इत्यादिस्मृतिभिश्चोद्दिष्टविधिनेत्यर्थः । चिरेत्यादि । तादृशनिदिध्यासनात्मकयोगजन्यधर्मप्रयोज्य इत्यर्थः । एतदेव पातञ्जलयोगसूत्रेऽप्युक्तम् तद्यथा " स तु दीर्घकालदरनैरन्तर्यसत्कारसेवितो दृढभूमिः" इति । सोऽभ्यासः दीर्घकालं = बहुकालं नैरन्तर्ये=निरन्तरं सत्कारेण= श्रद्धया आ सम्यक् सेवितः सम्पादितः सन् दृढभूमिर्दृढावस्थो भवति, न तु विरोधिसंस्कारैरभिभूतो भवति इत्यर्थः । अभ्यासस्तु “ तत्र स्थितौ यत्नोऽभ्यासः " चित्तैकाग्रतापरिणाम उत्साह इत्यर्थः । सा च स्थितिर्न्यायमते सवासनमिथ्याज्ञानराहित्यपर्यवसन्ना तत्साधनानुष्ठानं निदिध्यासनान्तमिति । अप्रतिबन्धकत्वादिति । दोषाजन्यत्वस्य प्रतिबध्यकौटौ निवेशात् । अनाशकत्वादिति । स्वजनकज्ञानविरोधिज्ञानस्यैव संस्कारनाशकत्वादिति भावः । Page #261 -------------------------------------------------------------------------- ________________ २३० मुक्तिवादः (३४) अत एव संसारदशायामपि शास्त्राधीन श्रवणपदवाच्यशाब्दबोधरूपात्मज्ञानस्य मननपदवाच्यायाः शास्त्रादिबोधितवैधर्म्यलिङ्गकात्मपक्षकेतरभेदानुमितेः श्रवणादिमूलकसंस्काराधीनतत्समानविषयकध्यानोपहितेच्छाया निदिध्यासनपदवाच्यायाः सत्त्वेऽपि न मोक्षोत्पत्तिः । न च श्रवणादिसत्त्वेऽपि आत्मतत्त्वसाक्षात्कार एव कथमिदानीं नोत्पद्यत इति वाच्यम् । तस्य चिरकालीनध्यानपरम्परासाध्यत्वात् । तदुक्तम् आगनेनानमानेन ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते योगमुत्तमम् ॥ ध्यानाभ्यासरसः पौन:पुन्येन स्मरणेच्छा । त्रिधा प्रज्ञां-श्रवणमनननिदिध्यासनरूपत्रिविधज्ञानं प्रकल्पयन् स्वादयन् उत्तमं योगमात्मतत्त्वसाक्षात्काररूपं लभते इत्यर्थः । श्रुतिबोधितेऽपि शरीरादिभिन्ने आत्मनि यथाश्रुतश्रुत्यन्तरार्थविरोधेन तादृशश्रुतेरर्थान्तरपरत्वशङ्कया तादृशबोधे भ्रमत्वशङ्कासम्भवात् अश्रद्धया निदिध्यासनं न घटत इति श्रवणानन्तरं मननस्योपयोगः । युक्तिसिद्धेऽर्थे प्रमितत्वावधारणेन मनने सत्यश्रद्धानिवृत्तेः । अत एव युक्तिशास्त्रस्य न्यायवैशेषिकादेरध्ययनं मोक्षे उपयुज्यते । (३५) केचित्तु ईश्वरात्मसाक्षात्कार एव मोक्षे कारणम् । तस्यातीन्द्रियत्वेऽपि योगजधर्मरूपप्रत्यासत्तेस्तत्साक्षात्कारसम्भवः । न चात्मा श्रोतव्य इत्यादावात्मपदस्य जीवात्मपरतासम्भवात् ईश्वरसाक्षात्कारस्य मोक्षहेतुत्वमप्यप्रामाणिकमिति वाच्यम् । “वेदाहमेतं पुरुषम्प्रधानमादित्यवर्णं तमसः (३४) अत एव-श्रवणादेः साक्षात्साक्षात्कारकारणत्वाभावादेव । वैधर्म्यलिङ्गकेति । आत्मा शरीरादिभिन्नः अनादित्वात् यन्नैवं तन्नैवमिति व्यतिरेक्यनुमितेः । ध्यानोपहितेच्छाया इति । उपहितत्वं वैशिष्ट्यम् । तच्च स्वाव्यवहितपूर्वकत्वस्वसामानाधिकरण्योभयसम्बन्धेन बोध्यम् । एतेन विशिष्टान्वयसम्बन्धात् ध्यानस्यापि हेतुत्वं लभ्यते, इच्छायास्तु ध्यानद्वारा, अतो न त्रिधा इत्यादिवचनलब्धस्य ध्यानहेतुत्वस्य विरोधः । श्रुतिबोधितेऽपीति । प्रत्यगस्थूलोऽचक्षुरप्राणोऽमना अकर्ता चैतन्यं चिन्मात्रं सदित्यादिश्रुतिबोधित इत्यर्थः । श्रुत्यन्तरेति । स वा एष पुरुषोऽन्नरसमय इत्यादि श्रुत्यन्तरार्थविरोधेनेति भावः । अर्थान्तरपरत्वशङ्कयेति । प्रत्यगस्थूल इत्यादिश्रुतेः आत्मा वारे इत्यादिनिखिलात्मस्वरूपप्रतिपादक श्रुतेश्चान्नरसमयशरीरपरत्वशङ्कयेत्यर्थः । तादृशबोधे इति । अस्थूलाशरीरत्वादिबोधे इति भावः । अत एवात्मनि शरीरादिभिन्नत्वाद्यंशेऽप्रामाण्यशङ्कारूपाश्रद्धानिवृत्तेरेव । उपयुज्यत इति । तत्र न्यायदर्शने तृतीयाध्याये "दर्शनस्पर्शनाभ्यामेकार्थग्रहणाद्'इत्यादिना, वैशेषिकदर्शने च ३-अ० २ पादे "प्राणापाननिमिषोन्मेषजीवनमनोगतीन्द्रियान्तरविकाराः सुखदुःखेच्छाद्वेषप्रयत्नाश्चात्मनो लिङ्गानी''त्यादिना च सूत्रेण महर्षिगौतमकणादाभ्यां देहाद्यतिरिक्तत्वस्यात्मनि साधितत्वात् । (३५) वेदेति । अहमेतं परमात्मानं वेद-जाने । किंरूपं पुरुषं ? पूर्णं महान्तं प्रधानं सर्वव्यापकत्वादादित्यवर्णं स्वप्रकाशरूपं न्यायमते जीवब्रह्माभेदभावनया साक्षात्कारविषयम् । तमसो मिथ्याज्ञानात्परस्तादतीतः तच्छून्य इति यावत् । तमेवेति । तमात्मानं ज्ञात्वा मृत्युरहितो मुक्तो भवतीत्यर्थः । इदमत्र तात्पर्यम्-यदा तमेवेत्यादिना मुक्तिप्रयोजकत्वमीश्वरसाक्षात्कारस्यैव लब्धम् तदा आत्मा वारे Page #262 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २३१ परस्तात्" इत्यनेन ईश्वरमुपक्रम्य 'तमेव विदित्वाऽतिमृत्युमेति' इत्यनेन तद्वेदनस्यैव मोक्षहेतुताबोधनात् तदेकवाक्यतया आत्मा श्रोतव्य इत्यादावपि आत्मपदस्य ईश्वरपरत्वात् । अत एव न्यायचर्येयमीशस्य मननव्यपदेशभाक् । उपासनैव क्रियते श्रवणानन्तरागता ॥ इत्याचार्यग्रन्थोऽपि सङ्गच्छते । । (३६) न चेश्वरसाक्षात्कारस्य स्वात्मविषयकमिथ्याज्ञाननिवर्तकत्वं न विपरीतज्ञानविधया, अपि तु स्वात्मतत्त्वसाक्षात्कारस्यैवेति स एव मोक्षहेतुरिति वाच्यम् । वासनारूपदोषविनाशकतयैवेश्वरसाक्षात्कारस्य मिथ्याज्ञाननिवर्तकत्वात् । ईश्वरसाक्षात्कारस्य विपरीतज्ञानानिवर्तकत्वेऽपि स्वातन्त्र्येणैव मिथ्याधीजन्यवासनानाशकत्वोपगमे क्षतिविरहात् । संस्कारविपरीतज्ञानयोविषयभेदेन नाश्यनाशकभावभेदादात्मदेहाभेदवासनानाशे देहभेदावगाहिस्वात्मसाक्षात्कारकारणताया अपि कल्पनीयतया ईश्वरसाक्षात्कारस्य तन्नाशकतापक्षे गौरवानवकाशात् । अस्तु वा वासनानाशार्थं स्वात्मतत्त्वसाक्षात्कारोपयोगः अनुयोगितया, प्रतियोगितया चात्मैव तत्त्वतो ज्ञेय इत्याचार्यग्रन्थस्याप्यत एव सङ्गतिः । मोक्षकारणन्तु परमात्मसाक्षात्कार एव। (३७) न च योगजधर्मस्य विश्वभासकतया तज्जन्यपरमात्मसाक्षात्कारे विश्वेषामेव भानसम्भवे तमेव विदित्वेत्यत्र एवकारबोध्यस्य तदितरविषयकत्वव्यवच्छेदस्येश्वरवेदने बाध इति कथं तादृशश्रुतेरीश्वरपरतेति वाच्यम् । आत्मसाक्षात्कारस्यापि भवदभिमतमोक्षहेतोर्देहादिभेदविषयकतया तत्रापीतरविषयकत्वव्यवच्छेदबाधादस्मदभिमतमोक्षहेतुपरमात्मनिर्विकल्पकस्यैव तत्सामग्र्याः प्रतिबन्धकत्वकल्पनया तदितराविषयकत्वोपपत्तेः । तं विदित्वैव इत्येवकारव्यत्ययेन व्याख्यायाः समाधानमपि तुल्यमुभयमते । वस्तुतस्तु एवकारव्यत्यये एवकारस्यैव वैयर्थ्यम्, नान्यः पन्था विद्यतेऽयनायेत्यनेन मुक्तिसामग्रीमात्रे तत्त्वज्ञानघटितान्यत्वनिराकरणात्तत एव एवकारलभ्यस्य मुक्तिपूर्वं समानाधिकरण इत्यादिश्रुतेरपि तदर्थकतयैवोपपत्तौ जीवपरताया गौरवेण सम्भवत्येकवाक्येत्यादिन्यायेन च अन्याय्यत्वात् । तथा चात्मपदं सर्वत्रेश्वरपरम् न तु जीवात्मपरमिति भावः । न्यायचर्चा=न्यायजन्यानुमितिः । मिथ्याज्ञाननिवर्तकत्वात्= शरीराद्यभेदज्ञानानुत्पादकत्वात् । (३६) नाश्यनाशकभावभेदादिति । तत्तत्प्रकारकसंस्कारनाशं प्रति तत्तदभावप्रकारकनिश्चयत्वेन विशिष्य नाश्यनाशकभावसत्त्वात्, न तु सामान्यतो विपरीतज्ञानत्वेन, तथा सति घटादिमत्तासंस्कारम्प्रति पटाभावादिनिश्चयोऽपि नाशक: स्यात् । एवं च जीवात्मसाक्षात्कारवादिमतेऽपि आत्मधर्मिकशरीराद्यभेदप्रकारकसंस्कारस्यैव तादृशसंस्कारनाशकत्वकल्पने गौरवाभावादिति भावः । नन्वेवं गौरवाभावेऽपि विपरीतज्ञानस्यैव सर्वत्र संस्कारनाशकत्वं दृष्टमिति दृष्टान्ताभावादीश्वरसाक्षात्कारस्य तन्नाशकत्वकल्पनमन्याय्यमत आह-अस्तु वेति । अनुयोगितयेति । ईश्वरभेदप्रकारतानिरूपितानुयोगित्वनिष्ठसांसर्गिकविषयतानिरूपकज्ञानीयविशेष्यताश्रय आत्मा इत्यर्थः । (३७) तत्सामग्र्या इति । योगजधर्मविशेषघटितकारणकूटस्येश्वरेतरविषयकज्ञानं प्रति प्रतिबन्धकत्वकल्पनयेति भावः । नान्य इति । अन्यः परमात्मसाक्षात्कारादन्यः, पन्था असाधारणकारणम्, Page #263 -------------------------------------------------------------------------- ________________ २३२ मुक्तिवादः तत्त्वज्ञानावश्यकत्वस्य लाभात् । अत ईश्वरसाक्षात्कारस्यैव कारणत्वमुचितम्, तथा सत्युक्तरीत्या एवकाराव्यत्यासेऽपि निर्वाहसम्भवात् । (३८) अथ 'यतो वा इमानि भूतानि जायन्ते तत्त्वमसि श्वेतकेतो' इति जीवात्मनः परमात्माभेदोपदेशक श्रुतिस्वरसादहं ब्रह्मास्मीत्येतादृशज्ञानस्यैव मुक्तिहेतुताया उपगन्तव्यतयाऽव्यत्यस्तैवकारलभ्यस्य मुक्तिजनकेश्वरज्ञाने तदितरविषयकत्वबाध इति भवतोऽपि तद्व्यत्यास आवश्यकः। एतेनैवकारेण मोक्षहेतुतवेदने तदन्यविषयकत्वं न व्यवच्छिद्यते, किन्तु मुक्तौ तद्विषयकत्वविशिष्टवेदने प्रयोज्यताया भावान्वयबोधविषयतया तदनन्यविषयकत्वविशिष्टतवेदनप्रयोज्यत्वमेव तत्रैवकारेण व्यवच्छिद्यते । तथा च तदन्यविषयकत्वस्य मुक्तिप्रयोजकत्वव्यवच्छेदः पर्यवसित इति सामग्रीवशादीश्वरसाक्षात्कारेऽनुपयुक्त तरभानस्यावश्यक त्वेऽपि न क्षतिः । जीवात्मसाक्षात्कारस्य हेतुतामते पुनरेवकाराव्यत्यासेनोक्तरीत्यापि न निर्वाह: । इतरभेदादिविषयकत्वेनैव तन्मत आत्मसाक्षात्कारस्य हेतुताया इतरविषयकत्वे मोक्षप्रयोजकताया व्यवच्छेत्तुमशक्यत्वादित्यपि निरस्तम् । ब्रह्मैवाहं न संसारीत्यादिभावनादिविध्येकवाक्यतया अहं ब्रह्मास्मीति बुद्धायादिमते ब्रह्माभिन्नजीवात्मविषयकत्वेनापि मुक्तिहेतुत्वात् । आत्मनानात्वमते जीवात्मब्रह्मणोरभेदज्ञानं यद्यपि भ्रमस्तथापि तादृशस्यैव तस्य मोक्षहेतृत्वं श्रतिसिद्धं न विरुद्ध्यते इति चेन्न जीवब्रह्माभेदचिन्तनरूपस्य योगस्याभ्यासेन मोक्षकारणमीश्वरसाक्षात्कारः सम्पद्यत इत्यत्रैव तत्त्वमसीति वाक्यतात्पर्येण यथाश्रुतस्य अयनाय=मोक्षाय, तथा च तदन्यो मोक्षस्यासाधारणं कारणं नास्तीत्यर्थः । अत इति । स्वात्मसाक्षात्कारस्य मुक्तिहेतुतामते एवकारव्यत्यासं विना गतिविरहेण वैयर्थ्यभयादित्यर्थः । (३८) जीवात्मसाक्षात्कारवादी शङ्कते-अथेति । यतो वेति । येन जातानि जीवन्ति यत्प्रयन्त्यभिसंविशन्तीति शेषः । यतो ईश्वरत इमानि भूतानि ब्रह्मादिस्थावरान्तानि जायन्त उत्पद्यन्ते जीवन्ति-प्राणान् धारयन्ति यत् येन प्रयन्ति विनश्यन्ति अभिसंविशन्ति साम्यं गच्छन्ति दुःखाभाववत्त्वेनेत्यर्थः । अव्यस्तेति । अन्यत्रायोजितेत्यर्थः । एतेनेत्यस्य निरस्तमित्यत्रान्वयः । भावान्वयबोधविषयतयेति । आत्मविषयकविशिष्टबोधप्रयोज्यताया एवकारोपस्थाप्यव्यवच्छेदप्रतियोगित्वेनान्वयबोधे तात्पर्यविषयतयेत्यर्थः । तदन्यविषयकत्वेति । अत्रायमभिप्रायः-एवकारस्य भेदविशिष्टेऽभावे च खण्डशः शक्ति: 'भुक्त्वा तृप्तो न तु पीत्वा' इत्यादि प्रत्ययानुरोधेन विदित्वेत्यत्र क्त्वाप्रत्ययस्य प्रयोज्यत्वमर्थः । तथा चैवकारलभ्यभिन्नैकदेशे भेदे तमिति तत्पदोपस्थाप्येश्वरस्यान्वयः, एवं ईश्वरभिन्नस्य विदधात्वर्थज्ञाने विषयतया, एवकारलभ्याभावे च ईश्वरभिन्नविषयकज्ञानप्रयोज्यत्वस्य क्त्वान्तार्थस्य प्रतियोगितया चान्वयः। तथा चेश्वरभिन्नविषयकत्वविशिष्टज्ञानप्रयोज्यत्वाभावबोध इति भावः । ब्रह्मैवाहमिति । न्यायमते विदित्वेत्यस्य तत्त्वमसीति वाक्यलभ्यभावनयाऽहं ब्रह्मास्मीति बुद्धे ब्रह्माभिन्नजीवात्मविषयकत्वेनापि मुक्तिकारणताया वक्तुं शक्यत्वादित्यभिप्रायः । ननु परमात्मजीवात्मनोर्भेदेन तयोरभेदज्ञानस्य भ्रमत्वात्कथं तस्य मुक्तिजनकत्वं यथार्थज्ञानरूपतत्त्वज्ञानस्यैव मुक्तिहेतुत्वादित्याशङ्कते- आत्मनानात्वमत इति । आत्मनानात्वं चात्मत्वविशिष्टभेदत्वम् । वैशिष्ट्यं च स्वाश्रयप्रतियोगिकत्व-स्वाश्रयानुयोगिकत्वोभयसम्बन्धेन । आत्मत्वव्याप्यपर्याप्तैकत्वान्यसङ्ख्यारूपं वा नानात्वं बोध्यम् । समाधत्ते-तथापीति । अगत्या तत्त्वज्ञानपदस्य तादृशाभेदज्ञानपरत्वमेव कल्पनीयमिति Page #264 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २३३ तमेव विदित्वेत्यस्य सामञ्जस्यादिति वदन्ति । (३९) दीधितिकृत्प्रभृतयस्तु 'न वारे पत्युः कामाय पतिः प्रियो भवति आत्मनस्तु कामाय पतिः प्रियो भवति' इत्यादिनात्मनः सुखाद्यर्थं तत्सम्पादकतया पतिपुत्रादेरनुरागविषयत्वरूपं प्रियत्वमुक्तम् तत्रात्मपदमात्मपरमेव न त्वीश्वरपरं तस्य सुखाभावात् । तत्रानन्दं मन्यमानानामपि तदानन्दस्य नित्यत्वाभ्युपगमात्तस्योद्देश्यत्वासम्भवात् । “सर्वेषामेव भूतानां नृप स्वात्मैव वल्लभ' इत्यादावपि स्वात्मन एव निरुपाधिप्रियत्वाभिधानात् । एवञ्च स्वात्मन एवोपक्रान्ततया 'आत्मा वारे श्रोतव्य' इत्यादिश्रुत्या स्वात्मनः श्रवणादेरेव मोक्षहेतुता प्रत्याय्यते न तु परमात्मनः । न च मिथ्याज्ञानवासनाधर्माधर्मोच्छेदद्वारा आत्यन्तिकदुःखनिवृत्तावुपयोगित्वं स्वात्मतत्त्वज्ञानस्य तादृशश्रुतितात्पर्यविषयोऽस्तु तावतापीश्वरसाक्षात्कारस्य तमेव विदित्वेत्यादिश्रुतिसिद्धमपरहेतुत्वं निराबाधमेवेति वाच्यम् । धर्माधर्मोच्छेदेनैवात्यन्तिकदुःखादिविगमरूपमुक्तिनिर्वाहे तत्र परमात्मसाक्षात्कारस्य हेतुतायां युक्तिविरहे तमेव विदित्वा इत्यादिश्रुतेर्जीवब्रह्माभेदचिन्तारूपयोगाभ्यासस्य स्वात्मसाक्षात्कारसम्पादनद्वारा मुक्त्युपयोगितायामेव योगाभ्यासविध्येकवाक्यतानुरोधेन तात्पर्यकल्पनौचित्यात् । एवञ्च एवकारव्यत्यासोऽपि न क्षतिमावहति । नान्यः पन्था विद्यते इत्यादिभागस्य च एवकारस्य तात्पर्यप्रकाशकत्वेन सार्थक्यसम्भवात् 'महेश्वरस्त्र्यम्बक एव नापर' इत्यादौ नापरभागस्येवेत्याहुः । (४०) तन्मते योगिनस्तं प्रपश्यन्ति भगवन्तमधोऽक्षजमित्यादीनां योगाभ्यासस्य परमब्रह्मकलकत्वरूपयथाश्रतार्थे विरोधो दुष्परिहरः ।। भावः । अत्र आत्मा वाऽरे इत्यादिश्रुतेरयुक्तार्थत्वकल्पनमेव वदन्तीत्यनेनास्वरसः सूचितः । आत्मपदस्य जीवपरत्ववादिनां दीधितिकृतां मतमुत्थापयति-दीधितिकृदिति । न वारे इत्यादि । पत्न्या इति शेषः । पत्युः सुखमात्रमुद्दिश्य पत्न्या न पतिः प्रियो भवति किन्तु स्वसुखमुद्दिश्य पतिरनुरागविषयो भवतीत्यर्थः । स्वव्यापारजन्यस्नेहभागित्वेनोत्कटेच्छा अनुरागः । तुष्यतु दुर्जन इति न्यायेन जीवात्मनो निरुपाधिप्रियत्वे जीवमात्रबोधकपदघटितप्रमाणमाह-सर्वेषामेवेति । तथा च वल्लभ इत्यस्य निरूपाधिप्रिय इत्यर्थः । अहं सुखी स्यामित्याकारकस्वेतरधर्मिकसुखवत्त्वप्रकारकेच्छानधीनसुखवत्त्वेच्छाविशेष्यत्वं निरूपाधिप्रियत्वम् । एवं चेश्वरसुखस्यानुद्देश्यत्वे स्वात्मन एव निरुपाधिप्रियत्वे च । श्रवणादेरेवेति । सर्वेभ्यो दर्शपौर्णमासावित्यत्र सर्वशब्दस्य प्रक्रान्तपश्वादिफलवत्त्व इवात्मसमुदायस्य श्रवणाद्यसम्भवेनात्मन एकस्य श्रवणादिमत्त्वे प्रकरणमेव विनिगमकं वाच्यमित्यभिप्रायः । युक्तिसिद्धार्थकल्पनमेव ज्याय इत्याशयेन समाधत्ते-धमाधमेति । एवं च तमेवेत्यस्य जीवब्रह्माभेदचिन्ताया मोक्षोपयोगित्वपरत्वे च । महेश्वर इति । तथा चैवकारेणैव त्र्यम्बकान्ये महेश्वरपदप्रतिपाद्यत्वव्यवच्छेदप्रतिपादनात् यथा नापर इति भागो तद्विवरणरूपतया सार्थकस्तथाऽत्रापीति भावः । (४०) तन्मत इति तन्मते योगाभ्यासस्य जीवात्मसाक्षात्कारफलकत्ववादिमते । योगस्य योगजधर्मद्वारा विश्वभासकतया ईश्वरभासकत्वमर्थादापतितमिति वस्तुस्थितिमनुरुध्य भाववर्णनेन विरोध इत्याह-यथाश्रुतार्थ इति । तथा च ज्ञात्वा ज्ञात्वा गरलभोजी यात यमालयमित्यत्र गरलभोजनस्य साक्षान्मरणफलकत्वबोधस्येव योगिन इत्यत्र योगस्य साक्षात्परमात्मसाक्षात्कारफलकत्वबोध इति भावः । Page #265 -------------------------------------------------------------------------- ________________ २३४ मुक्तिवादः (४१) अथ काश्यादिमरणपुरुषोत्तमादिमुखदर्शनादिरूपकर्मणामपि बहुशो मोक्षोपायताश्रुतेः कथं नान्यः पन्था इत्यादेः सामञ्जस्यम्, कथं वा अननुगतानां ज्ञानकर्मविशेषाणामनुगतं मोक्षम्प्रति हेतूतानिर्वाहः ? । तृणारणिमणीनां वह्निहेतुता च कार्यवैजात्येनेति व्यभिचारविरहात् । मोक्षे चाभावरूपे न जातिविशेषकल्पनसम्भवः । न च प्रतियोगिनि दुःखे दुरिते वा जातिविशेषान् कल्पयित्वा तदवच्छिन्नप्रतियोगिनां स्वाश्रयप्रतियोगिकत्वसम्बन्धेन तेषामेव वा जन्यतावच्छेदकत्वमुपगम्य व्यभिचार: शक्यते वारयितुम् गोवधादिजन्यतावच्छेदकजातिभिः सङ्करप्रसङ्गेन जातिकल्पनानवकाशात् । न च गोवधादिजन्यतावच्छेदकजातीनां नानात्वोपगमान्न सङ्करप्रसङ्ग इति वाच्यम् । तासां नानात्वं तत्त्वज्ञानादिनाश्यतावच्छेदक जातीनां वा नानात्वमित्यत्र विनिगमक स्य दुर्लभत्वात् । एवं वेदबोधितवैकल्पिकहेतृतास्थले समचितेभ्यो न फलसिद्धिः सम्वलितव्रीहियवाभ्यामेकयोगाननष्ठानादिति तृणारणिमणिवत् ज्ञानकर्मणां हेतुत्वे तत्संवलने मोक्षाभावप्रसङ्गात् । नापि ज्ञानकर्मणां समुच्चितानां मोक्षहेतुतास्वीकारात् सामञ्जस्यम्, तत्त्वज्ञानोपाययोगाभ्यासेऽसाध्यताबुद्धौ मोक्षहेतुतत्तत्कर्मसु प्रवृत्यनुपपत्तेः, मथुराकाशीमरणादीनां संवलनासम्भवात् । साहित्यविनिर्मोकेण श्रुत्याऽनेकेषां कारणता (४१) ननु सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा सम्यग् ज्ञानेन ब्रह्मचर्येण चेत्यादि श्रुत्या, उभाभ्यामेव पक्षाभ्यां यथा स्यात् पक्षिणो गतिः । तथैव ज्ञानकर्मभ्यां प्राप्यते ब्रह्म शाश्वतम् ॥ इत्यादि स्मृत्या च ज्ञानवत् कर्मापि मुक्तिकारणं लभ्यते तत्कथं तमेवेत्यादिना ज्ञानस्यैव तद्धेतुत्वमुच्यत इत्यभिप्रायेणाशङ्कते-अथेति । कर्मणां मोक्षहेतुत्वे व्यभिचारमपि दर्शयति-कथं वेति । तृणारणीति । वह्नौ तृणादीनां निरपेक्षनानाव्यक्तीनां कारणत्वं तु कार्यवैलक्षण्यान्न व्यभिचारीत्यर्थः। अभावरूप इति । तथा च सम्बन्धाभाव एव जातिबाधक इति तात्पर्यम् । तदवच्छिन्नप्रतियोगिनामिति । प्रतियोगितासम्बन्धेनेति शेषः । सङ्करप्रसङ्गेनेति । तत्त्वज्ञाननाश्यतावच्छेदकजातिशून्ये काशीमरणाविनाश्यदुरिते गोवधादिजन्यतावच्छेदकजातेस्तादृशजातिशून्ये च ब्रह्मवधादिजन्यदुरिते तत्त्वज्ञाननाश्यतावच्छेदकजातेश्चाभावात्तत्त्वज्ञानविनाश्यगोवधादिजन्यदुरिते चोभयसमावेशात्सङ्करप्रसङ्ग इत्यर्थः । दुर्लभत्वादिति । तत्त्वज्ञानकाशीमरणादिजन्यतावच्छेदकजातिव्याप्या यावत्यो गोवधादिजन्यतावच्छेदकजातयः सम्भवन्ति गोवधादिजन्यतावच्छेदकजातिव्याप्यास्तत्त्वज्ञानादिनाश्यतावच्छेदकजातयोऽपि तावत्यस्सम्भवन्तीति विनिगमनाविरहस्तथा च गोवधादीनां तत्तज्जात्यवच्छिन्नकार्यतानिरूपितकारणतानां तत्त्वज्ञानकाशीमरणादीनाञ्च तत्तदनन्तजात्यवच्छिन्नकार्यतानिरूपितकारणतानां च कल्पनेनातीवगौरवात् दुर्जेयत्वाच्च तदसम्भव इत्याशयः । ननु दुरितनिष्ठतत्त्वज्ञानादिजन्यतावच्छेदकजात्यङ्गीकारे तत्तज्जात्यवच्छिन्नं प्रति गोवधत्वादिना कारणताया वक्तव्यतया तादृशजन्यतावच्छेदकवैजात्यमेव कल्पनीयम्, तत्त्वज्ञानादिनाश्यतावच्छेदकजातिकल्पने च तत्तज्जात्याश्रयनाशम्प्रति तत्त्वज्ञानत्वादिना कारणताया वाच्यतया तत्तज्जातितत्तदाश्रयादिषु अवच्छेदकत्वेन गुरुधर्मावच्छिन्नानन्तकारणताकल्पने परमते गौरवमेव, अव्यवहितोत्तरत्वं कार्यतावतावच्छेदककोटौ प्रवेश्य वा व्यभिचारो निरसनीय इत्यत आह-एवमिति । नापीति । एतेन तत्त्वज्ञानादीनामसहभावेन कारणतायामुक्तदोषेऽपि साहित्येन सा स्यादित्यपि निरस्तम् । तत्तत्कर्मसु= काशीमरणादिषु । ननु येषां कर्मणां संवलनमसम्भवी तत्सहभावेन ज्ञानादीनां पृथक् पृथक् हेतुत्वं वाच्यम् Page #266 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २३५ यत्र प्रत्याय्यते तत्र विकल्प एव व्रीहियवादिवदित्युपायकारोक्तसिद्धान्तभङ्गश्चैवमापद्येत, तदनादरे व्रीहियवस्थलेऽपि समुच्चयप्रसङ्गात् वाजेपयाग्निष्टोमादीनामपि मिथः सहकारिताप्रसङ्गाच्चेति । (४२) मैवम् । सर्वत्रात्मतत्त्वज्ञानमेव साक्षान्मोक्षे हेतुः काशीमरणादेश्च तत्त्वज्ञानद्वारैव मोक्षोपायता काशीमरणादीनां मोक्षापायताबोधकश्रुतीनां तत्कारणतया नार्थ अपि तु प्रयोजकत्वमेव । अत एव ज्ञानेन सह काशीमरणादेारद्वारिभावेन समुच्चयेऽपि साहित्यं विना वेदबोधितानेककारणतास्थले समुच्चय इति सिद्धान्तस्याप्यविरोधः । तत्त्वज्ञाने मानसात्मके काशीमरणजन्यतावच्छेदकतया जातिविशेषाणां मानसत्वव्याप्यानां कल्पयितुं शक्यतया मिथो व्यभिचारानवकाशात् । (४३) मृतशरीरावच्छेदेन ज्ञानोत्पत्त्यसम्भवेन काशीमरणाद्युत्तरं शरीरान्तरपरिग्रहोऽपि कल्प्यतेऽनन्यगतिकत्वात् । भगवतो महारुद्रस्य तारकोपदेशस्तु मुमूर्षुतादशायामेव मृतस्योपदेशासम्भवात् । तथा च श्रुतिः 'अत्र हि जन्तोः प्राणेषूत्क्रममाणेषु रुद्रस्तारकं ब्रह्म व्याचष्टे येनासावमृतीभूत्वा मोक्षीभवति' । तदुपदेशस्यादृष्टद्वारा शरीरान्तरपरिग्रहाधीनात्मतत्त्वसाक्षात्कारजनकत्वम् । न च मुमूर्षुतादशायां तारकोपदेशे तच्छरीरावच्छेदेनैवात्मतत्त्वसाक्षात्कारसम्भवात् किमर्थं शरीरान्तरस्वीकारः ? इति वाच्यम् । तच्छरीरावच्छेदेन तारकमन्त्रोपदेशादात्मतत्त्वज्ञानस्वीकारे काशीमरणहेतुत्वानुपपत्तेः । यदि च काशीमरणकारणताबोधकवाक्यानां तदानीमाबोधकस्य तारकोपदेशस्य हेतुतायामेव तात्पर्यम्, अन्यथा एकेनापरस्यान्यथासिद्धेर्दुष्परिहारत्वादित्युच्यते तदा तच्छरीरावच्छेदेनापि तत्त्वज्ञानसम्भवो बोध्यः । व्यभिचारोऽप्यव्यहितोत्तरत्वं निवेश्य वारणीय अत आह-साहित्येति । ननु स सिद्धान्तस्तादृशस्थल एवेत्याशङ्क्याह-वाजपेयेति । सामान्यतः स्वर्गफलकानामग्निष्टोमादीनां श्रुत्या प्रतिपादनात्तादृशसिद्धान्तानङ्गीकारे मिलितानां तेषां कारणत्वापातः, इष्टापत्तौ पृथगनुष्ठानानुपपत्तिः । उक्तसिद्धान्तस्वीकारे व्यभिचारवारणन्तु कार्यवैजात्यं प्रकल्प्य सुकरमिति भावः । __ (४२) ज्ञानकर्मणां व्यापारव्यापारिभावमवलम्ब्य समाधत्ते-मैवमिति । साहित्यं विनेति । स्वकारणतासाहित्यबोधकपदं विनेति तदर्थः । ननु तत्त्वज्ञानहेतूनां योगाभ्यासकाशीमरणादीनामनेकत्वेन परस्परं व्यभिचारः स्यादत आह-तत्त्वज्ञान इति । (४३) मुमूर्षुतादशायां=मरणाव्यवहितप्राक्क्षणे । उपदेशासम्भवादिति। उपदेशो हि परज्ञानफलकस्तथा च मृतस्य शरीराभावाज्ज्ञानोत्पत्त्यसम्भवेन न तत्राप्तस्य प्रवृत्तिरिति भावः । अत्रेति । अत्र-काश्याम् प्राणेष्वित्यत्र प्राणनिर्गमनप्राक्कालीनत्वं भावसप्तम्यर्थस्तस्य च 'व्याचष्टे' इत्यत्रान्वयः तथा च प्राणनिर्गमनप्राक्कालीनसंसारनिवर्तकोङ्काररूपब्रह्मोपदेष्टा भगवान् रुद्र इत्यर्थः । न चोङ्कारपरत्वं ब्रह्मशब्दस्यापसिद्धान्त इति वाच्यम् “ओमित्येकाक्षरं ब्रह्मेत्यादि" गीतायां "तद्वाचकः प्रणव" इति योगसूत्रे च ब्रह्मपदस्योङ्कारवाचकत्वात् । एकेनोपदेशेनापरस्य काशीमरणस्य मोक्षम्प्रतीति शेषः । तत्त्वज्ञानसम्भव इति । तथा चैतन्मते काशीमरणस्य भगवदुपदेशप्रयोजककाशीमरणप्राक्कालज्ञानसम्पादकतया तदुपदेशे प्रयोजकत्वमित्यर्थः । केषाञ्चिन्मतमाह-काशीमरणमिति । Page #267 -------------------------------------------------------------------------- ________________ २३६ मुक्तिवादः (४४) काशीमरणमात्मतत्त्वज्ञाने तारकोपदेशसम्पादनेनैवापेक्षितम् काशीमरणोत्तरमेव च कर्णे भगवान् तारकमुच्चरति । तच्चोच्चारणं तच्छरीरावच्छेदेन ज्ञानमनुत्पाद्यापि अदृष्टद्वारा तदुत्तरगृहीतशरीरावच्छेदेनात्मतत्त्वज्ञानमुत्पादयतीत्यपि केचित् । काशीगङ्गामरणादीनामदृष्टद्वारा संवलनसम्भवेऽपि उक्तयुक्तेर्वैकल्पकी कारणतैव तृणादीनां वह्नरिव । (४५) न चैवं संवलितयोर्तीहियवयोरिव काशीगङ्गामरणयोः फलानुत्पादकत्वप्रसङ्ग इति वाच्यम् । वैषम्यात् । तथाहि-व्रीहियवयोरेकप्रकरणे क्रमेण यागसाधनताया विधानाद्यवसाधनत्वेन प्रथमतो लाभे साधनान्तराकाङ्क्षानुदयात् व्रीह्यकरणको यागः किंकरणकः फलसाधनमिति विकल्पमुख्याकाङ्क्षयैव यवविध्युत्थापनं वाच्यम्, तादृश्याकाङ्क्षया व्रीहिकरणकत्वाभावविशिष्टविशेषरूपावच्छिन्नतदितरकारणकत्वविशिष्टयागे फलसाधनताबोधविषयकत्वात् । वाकाराध्याहारेण यवैर्यजति इति वाक्यात् व्रीहिकरणकत्वाभावयवकरणकत्वरूपोभयविशेषणविशिष्टयागविषयक एव साधनताबोधः स्वीकरणीयः । विशिष्टे च यस्य कार्यस्य साधनतयान्वयो विशेषणस्य तत्कार्यप्रयोजकत्वे वेदस्य तात्पर्यमौत्सर्गिकमिति व्रीहिभिर्यजेतेत्यतो व्रीहिकरणस्यैव यवैरित्यतश्च यवकरणकस्यैव ततो व्रीहिकरणकत्वरूपविशेषस्यापि फलोपयोगित्वं प्रतीयत इति उभयोरशास्त्रार्थता । (४६) प्रकृते च प्रकरणभेदात् विधिप्रवृत्तेः पौर्वापर्यानियमेन मोक्षस्य किं साधनमित्येतावन्मात्राकाङ्क्षयैव साधनत्वेनैव गङ्गामरणकाशीमरणादीनां विधानादितरासाहित्यविशिष्टानामेव तेषां मोक्षसाधनतया प्रतीतेः काशीमरणगङ्गामरणभगवन्नारायणस्मरणरूपसंवलनेऽपि फलसिद्धिनिष्प्रत्यूहैवेति । परस्पराभावसापेक्षतया यथा व्रीहियवयोविरुद्धरूपता तथा न प्रकृते, अपि तु वाजपेयाश्वमेधादिवत् पृथक्कल्पतैव, विकल्पे उभयोरशास्त्रार्थताप्रवादश्च विरुद्धकल्परूपविकल्पादरः तत्र पृथक्कल्परूपविकल्पपरः । (४४) अस्मिन्मते गङ्गाजलसम्बन्धेन मृतशरीरेऽदृष्टोत्पत्तिवज्ज्ञानोत्पत्तिरिति भावः । अत्र च मते उपदेशस्य शब्दात्मकतया मृतात्मन्यदृष्टजनकत्वे तदवच्छेदकसम्बन्धस्य दुर्वचता, कथञ्चिच्छरीरान्तरग्रहणेन निर्वाच्यत्वे गौरवं मोक्षानुपपत्तिश्चेत्यस्वरसो बोध्यः । (४५) वैकल्पिकहेतुतायां संवलिताभ्यां फलानुत्पत्तिमाशङ्कते-न चेति । समाधत्ते-वैषम्यादिति । वैषम्यमेव स्फुटयति-तथा हीति । एकप्रकरणे-दर्शपौर्णमासयागैकप्रकरणे । आकाङ्क्षानुदयादिति । यवसाधनत्वज्ञानस्य प्रतिबन्धकत्वादित्यर्थः । व्रीह्यकरणक इति । तथा च सामान्यतो यागे व्रीहिकरणकत्वे निश्चितेऽपि तदकरणकयागे जिज्ञासा युक्तैवेति भावः । विशेषरूपेति । यवत्वरूपविशेषधर्मावच्छिन्नेत्यर्थः । वाकाराध्याहारेणेति । तथा च व्रीहिकरणकत्वाभावो वाकारार्थः । स च यागेऽन्वेतीति भावः । ननु यदि यवकरणकत्वयागत्वोभयमानं फलसाधनतांशे प्रयोजकं तदोभयकरणकयागस्यापि यवकरणकत्वेन फलसाधनत्वं स्यादत आह-विशिष्ट इति । (४६) प्रकरणभेदादिति । तथा च मोक्षे काशीमरणजन्यत्वानुपस्थितिकाले मोक्षे किं कारणमित्येतावन्मात्राकाङ्क्षया गङ्गामरणविध्युत्थानादिति भावः । वैकल्पिककारणतामुभयत्रोपपादयतिपरस्परेति । पृथक्कल्पता-पृथक्प्रधानविधिबोध्यता । विरुद्धेति । विरुद्धकल्परूपे विकल्पे आदरस्तात्पर्य यस्य सः । तदेवोपपादयति-तत्रेति । Page #268 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ २३७ (४७) अथ परस्पराभावसापेक्षता व्रीहियवस्थलेऽप्रामाणिकी प्रथमप्रवृत्तव्रीहिविधितो यवकरणकत्वाभावविशिष्टस्यैव व्रीहिकरणकयागस्य फलसाधनत्वाप्रत्यायनादिति चेन्न तृणनिरपेक्षान्मणिरूपद्रव्याद्वढ्युत्पत्तावपि तृणाद्वह्निर्जायते द्रव्याद्वेति अप्रयोगात्तदुत्तरवाक्यस्थेनापि वाकारेण पूर्वकल्पव्यवच्छेदसाहित्यस्य उत्तरकल्प इव उत्तरकल्पव्यवच्छेदसाहित्यस्यापि पूर्वकल्पेऽपि बोध इति व्युत्पत्तेज़हिभिर्यवैर्वा इत्यादावपि व्रीह्यादौ यवासाहित्यबोधस्य व्युत्पत्तिसिद्धत्वादित्यन्यत्र विस्तरः ॥ ॥ इति श्री गदाधरभट्टाचार्यकृतो मुक्तिवादः समाप्तः ॥ (४७) ननु यवविधिनोभयोरशास्त्रार्थत्वेऽपि प्रथमव्रीहिविधिना वा साहित्यस्याप्रतिपादनात्कुत उभयकरणकयागे तादृशफलासाधनत्वमित्याशङ्कते-अथेति । समाधत्ते-तृणेति । यवासाहित्यबोधस्येति । तात्पर्यवशादुत्तरवाक्यगतवाकारस्य पूर्वत्र योजनयेति भावः । प्राचीन-नैयायिकास्तु एकविंशतिप्रकारदुःखध्वंस एवापवर्गः । षडिन्द्रियानि षड्बुद्धयः शरीरं सुखं दुःखञ्चेत्येकविंशतिदुःखपदार्थ इत्याहुः । ॥ इति श्री महामहोपाध्यायश्रीगदाधरभट्टाचार्यकृतमुक्तिवादस्य चन्द्रिका समाप्ता ॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ पारिभाषिकशब्दकोशः अकरण (ग) ४५ (त) ३२, ३३ | अत्यन्त (ग) २८, ३१, | अनतिरिक्त (त) ६ अकर्मक (ग) २८, २९ ___ (त) १२, १९ (न्या) ८ | अनतिशयित (न्या) ५ अकाम्य (य) ८ अत्यन्ताभाव (ग) ६, ९ (त) १२, अनधिकरण (न्या) ३, (य) २ अकार्य (य) २ १३, १४, (न्या) ७, ८, अनधिकार (त) ३७ अकृतप्रधान (त) ४०, ४२ १८, (य) २ अनधीन (ग) २ अकृतात्म (न्या) २२, (य) ३० | अत्यन्तासत् (त) १६ अननुगत (ग) ४, ४१, (त) २९ अक्रमिक (य) २१ अदृष्ट (ग) १२, १३, १४, १५, अननुगम (ग) १४, (त) ३४, ३७ अखण्ड (न्या) २६, (य) २४ २०, २१, २२, २३, अननुभव (त) २३, (न्या) १६ अगति (ग) ११ २४, ४३, ४४, (त) २ अननुमापक (त) ३९ अग्रह (य) ३ २२, ३२, ३४, अननुविद्ध (त) १७ अङ्ग (त) ३२, ४० (न्या) १७ अननुष्ठान (ग) ४१ अङ्गाङ्गिभाव (त) २९, ३० | अद्वैत (त) २४ अनन्त (त) २२, (न्या) २३ (य) अङ्गापूर्व (त) ४०, ४२ अधर्म (ग) ६, ३९, (त) ११, २, १५, ३१ अच्प्रत्यय (त) २३, (न्या) १६, अनन्तर (ग) ६, ३५ १२, १३, १५, १६, (न्या) ५ अनन्यगति (ग) ४३, (त) २, ७ ३२, ३३, ३४, (न्या) ७ अजनक (ग) २, (त) ६, २२, ४२ | अधिकरण (ग) २२, २९, अनन्यथासिद्ध (त) ३७, ३८ अनपवर्ग (ग) २४ (न्या) २७, (य) १९ । __(न्या) २३ अजन्य (ग) ८, १६, (त) ६ अनपवाद (न्या) २० | अधिकार (त) २६, २७, ३३, अनपाय (य) ३ अज्ञान (ग) १६ ३७, ४०, (न्या) १९, अतिप्रसक्त (त) १२ अनपेक्ष (त) १५ (य) ५ अनभिप्रेत (य) ४ अतिप्रसङ्ग (ग) ९, ११, २२, | अधिकारि (ग) ४, (त) १७, १९, अनभिलाष (य) १४ __(त) ६, (न्या) ३, (य)७ | _ (न्या) ५ अनभिष्वङ्ग (त) २१, (न्या) ४, अतिमृत्यु (ग) ३५ (त) ३६ अधिकृताधिकार (त) ४० अतिरिक्त (त) ६, ७ अधीन (ग) २, १४, १९, २० अनवच्छिन्न (ग) १६, ३० अतिव्याप्ति (त) ६ ४३, (त) २, १५, १८, अनवच्छेदक (ग) ६, १०, २९, अतिशयित (न्या) ५, (य) ५, ६ (न्या) १२, २१ (न्या) ५ अतीत (त) १, १२, १३, १६ | अधोऽक्षज (ग) ४० अनवस्थान (त) १० (न्या) ५ अध्ययन (ग) ३४ अनागत (ग) ९, (त) १, ५, ८, अतीन्द्रिय (ग) ३५, (न्या) २२, अध्यात्ममतपरीक्षा (न्या) ५ १२, १३, १८, २८, (य) ३० अध्याहार (ग) २७, ४५ (न्या) २० ग = गदाधरकृतमुक्तिवादः, त = गङ्गेशकृततत्त्वचिन्तामणिगतमुक्तिवादः, (न्या) न्यायालोकगतमुक्तिवादः, य = मुक्तिद्वात्रिंशिका । निर्दिष्टपादच्छेदाङ्कानुसारेण विषयानुक्रमात् पत्राङ्कः प्राप्स्यते । (३४शनाम प्रभाग વિષયાનુક્રમ જોવાથી પાનાનો નંબર મળશે.) Page #270 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ २३९ अनादि (ग) २०, २३, २४, (त) (य) १३ अनेकान्त (न्या) १७, ४, ७, १५, १६, २८, अनुद्देश (त) १३, १४, (य) १४ (य) १८, ३२ (य) १६ अनुद्धार (य) ३ | अन्त:करण (ग) १६, १७, १८ अनाधार (य) २, ३ अनुपपत्ति (ग) ४, १०, १२, १४, अन्य (न्या) ३, १६, (य) १, ४ अनाप्त (त) ११ २३, २८, ३०, ४१, | अन्यत्व (ग) ३७, (त) १६ अनावारक (न्या) २७, (य) १९ (त) ७, १६, २३, २५, | अन्यथासिद्धि (ग) ४३, (त) १८, अनाशक (ग) १४, ३३, (त) ३८ (न्या) ४, ११, १६, २० अनाश्य (ग) १३, १४, (त) ११, २६, (य) ९, २८ | अन्यथासिद्ध (न्या) २० ३८, ४० अनुपपन्न (ग) २१, (त) ३०, | अन्योन्याश्रय (त) २३, (न्या) ५ अनाश्रय (ग) २४ (न्या) २१, (य) ५ (य) ५ अनाहित (न्या) ११ अनुपप्लव (त) २६, (न्या) ११ | अन्वय (ग) २६, ३८, ४५, (त) अनित्य (त) २३, (न्या) १६ अनुपयुक्त (ग) ३८ ४, ८, २०, २१, ३५, अनियम (ग) ४६ अनुपयोग (त) १८, ३८, (न्या) ३६, (न्या) ५, २२, अनिर्णय (त) ४० १९ (य) २०, २२ अनिर्मोक्ष (त) ११, (न्या) १७ अनुपराग (ग) २४ अन्वयि (न्या) ११, (य) ९, १० अनिर्वचनीय (न्या) १६ अनुपलब्धि (त) २८ अपकर्म (त) ११ अनिर्वाह (ग) ७ अनुपहित (ग) १३ अपगम (त) २५, (न्या) १०, २७, अनिर्वाहक (त) २९ अनुभव (ग) १३, (त) ६, १८, (य) १९ अनिवर्तक (ग) ३६ २३, (न्या) १६, २०, | अपरवैराग्य (य) २८ अनिश्चय (त) ११ अपवर्ग (त) २, ४, ६, १५, २२, अनिष्ट (त) ८, (न्या) १८, २०, | अनुभावक (त) २३ २४, २५, (त) १, २४, ___ (य) २४, २५, अनुमत (ग) २८ २६, २८, २९, ३३, २६, २७, २८ अनुमान (ग) ३४ (त) ४०, ४२ ३४, ४२, (न्या) ११, अनिष्टानुबन्धित्वज्ञान (य) २५ | अनुमिति (ग) ३४ १६ अनुकूलतर्क (य) ४ अनुयोगि (ग) २८, ३६ अपाय (त) २३ अनुगत (ग) २८, ४१, (त) ३४, | अनुयोगिता (ग) २९ अपास्त (य) २७ अनुराग (ग) ३९ अपुनरावृत्ति (त) १९ अनुत्पत्ति (ग) ६, ९, २१, ३०, | अनुविद्ध (ग) ४, १०, (त) १७, | अपुमर्थ (य) २० (त) २, ३, २२, ४२, (य) २५ अपुरुषार्थ (त) १, २, ५, ६, ११, (न्या) १७, २३ | अनुविधान (य) २० १२, १५, १७, २४, अनुत्पाद (ग) ८, १२, ४५, (त) | अनुविधायि (त) ४ २५, २६, (न्या) ५, अनुवृत्ति (ग) ७ १०, (य) १३ ९, १०, ११, १५, २६, | अनुवेध (य) २१ अपूर्व (त) ३०, ३२, ३४ २८, ३४, ३९, (न्या) | अनुसन्धान (ग) २, (न्या) २० | अपेक्षा (न्या) २३, २४, (य) १० ६, ११, १४, १७, | अनुस्यूतैकोपयोग (य) २१ अपेक्षाकारण (न्या) २६, २७, २१ Page #271 -------------------------------------------------------------------------- ________________ २४० मुक्तिवादः (य) १९ अभिधान (य) १५ | अर्थि (त) १५, १७, २२, ३२, अप्रतिबन्ध (य) ७ अभिनिविष्ट (य) ३२ ४०, ४२, (न्या) १७, अप्रतिबन्धक (ग) ३३ अभिन्न (त) २३, २५, (न्या) १६ १८ अप्रतियोगि (य) २ अभिप्राय (त) ४२ अवगम (त) १८, २८ अप्रतिसन्धान (न्या) १८, (य) २८ | अभिमान (त) ७, (न्या) १२ । अवच्छिन्न (ग) ६, ७, १९, २८, अप्रत्यायन (ग) ४७ अभिव्यक्ति (त) २२, (न्या) १६, २९, ३०, ४१, ४५, अप्रयोग (ग) ४७ (य) १५, १६ (न्या) २२, २३, अप्रयोजक (त) १९, २७, ४०, अभिव्यङ्ग्य (य) १६ (य) २९ ४२, (न्या) ३, | अभिव्यञ्जक (य) १६ अवच्छेद (ग) ४३, ४४ (य) १२, २३, २७ | अभुक्त (त) ३८, ३९ अवच्छेदक (ग) ६, ७, ११, १४, अप्रवृत्ति (त) १७, २६, ३७, ४०, | अभेद (ग) १९, ३३, ३६, ३८, २२, ४१, ४२, (त) (न्या) २० ___ (त) २३, (न्या) १६, २५, (न्या) २३, अप्रसिद्धि (य) १, २२ (य) ३१ (य) ६, ७, ८ अप्रामाणिक (ग) १२, २५, ३५, | अभ्यास (ग) ३४, ३८, ३९ | अवच्छेदकता (ग) ३० ४७, (त) ७, १६ अमुक्त (त) १३, १६ अवच्छेदकत्व (ग) १९, ३०, ४१, अप्रिय (य) २९ अमृत (त) २७, (य) १८ (न्या) ४, ५, (य) ६ अप्रेर्य (न्या) २७, (य) १९ अयत्नसाध्य (त) २ अवधारण (ग) ४ अफल (त) ९ अयत्नसिद्ध (त) ५, २६, अवधि (त) १६, (न्या) ७ अफलत्व (त) २९ (न्या) २७, (य) १९ अवयव (य) २ अबाध (त) ३८, (य) ३१ अयन (ग) ३७, ३९, (त) ३६ अवरुद्ध (त) ३५ अभव्यत्व (य) ७ अयोग (न्या) २३, (य) २५ अवर्तमान (य) १ अभाव (ग) ६, ९, १४, १५, २२, | अयोग्य (ग) २८, (त) २१, २३, | अवस्थ (य) २७ २५, २८, २९, ४१, | (य)४ अवस्थान (त) ९, ४१, (न्या) १३, ४५, ४६, ४७, (त) २, | अर्जुन (ग) १२, (त) ३७ (य) १२, १७ ४, ६, ७, ९, १६, १८, | अर्थ (ग) १३, २७, २८, २९, | अवस्थित (य) ८, १९ २१, २२, २५, २७, ३१, ३२, ३४, ३६, अवस्थिति (य) १७ २८, २९, ३२, ३३, ४२, (त) ६, २९, ३०, | अवास्तव (न्या) ११, (य) ९ ३४, ३७, ४२, अविकल्प (न्या) २६ (न्या) ११, १३, १६, (न्या) ५, २२, अविद्या (ग) १६, १८, १९, २०, १८, १९, २०, २२, (य) १०, २२, २६ २१, २२, २७, (त) २३, २७, (य) ४, ७, | अर्थवश (ग) ६, ११ २४, (न्या) १६, ९, १६, १९, २५, अर्थवाद (त) १९ (य) १७ २८, २९, ३१ अर्थसमाज (ग) ६, ७, (न्या) ५ | अविनाश (ग) १२, (न्या) २३ अभावीभूत (य) ९ अर्थान्तर (ग) ३४, (त) २४, | अविनिगम (न्या) १८ अभावीयविशेषणता (य) ३ (य) १, २, ३ अविरुद्ध (य) २२ Page #272 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ अविरोध ( ग ) ४२, (न्या) १६, (य) २०, २१ अविवेकि ( ग ) ४, (त) १७, (न्या) १९ अविशेष (ग) ३० (त) २२ २७, (न्या) १६, (य) ४ अविशेषित ( ग ) ४, ६, ११ अविषय (ग) ३७, (त) १३, (य) २६ अविषयक (य) २२ अवृत्ति (ग) २९, (त) ६, १६, (न्या) ३, २४, (य) १, २ अवेद्य (ग) ५, (त) १९, (न्या) १९, (य) २६ अव्यत्यास (ग) ३७, ३८ अव्यभिचार (त) ४२ अव्यय (य) ३ अव्याघात (य) २८ अव्याप्ति (ग) २ अव्यासज्यवृत्ति (ग) २८ अशरीर (ग) २८, (त) २०, २१ (न्या) २२. (य) २९ अशास्त्रार्थता ( ग ) ४५.४६ अशास्त्रीय (त) ३२ अश्रद्धा (ग) ३४, (त) २८ अश्रवण (त) ३८ अश्वमेध ( ग ) ४६ असंसार (ग) २४ असङ्कल्पित (त) २९ असङ्ग (य) २४ असङ्गत (त) १५ असङ्गति (य) ३ असङ्गप्रवृत्ति (य) २८ असङ्गानुष्ठान (य) २४ असत् (त) ८, (य) १४ असत्व (त) ९. (य) ४ असमवायि (त) ३४ असमान (ग) ३, (त) १२ असमानकालीन (ग) ६, ९, ११, (त) १९, (य) १ असमानदेश (य) १ असम्भव (ग) ६, १४, १७, २८, ३९, ४१, ४३, (न्या) २६ असम्भवि (त) १२ असम्भिन्न (ग) २ १०, (त) ५ असहवृत्ति (त) १, ५, ३६, ४२, (न्या) २ असाध्य (ग) ६, (त) २, ६, ७, ८, १२, १४, १६, (न्या) ६, ९, १३, १४, १६, १८, (य) १२. १७, २२ असाध्यता (ग) ४१ असामर्थ्य (य) ९ असाहित्य (ग) ४६ ४७ असिद्धि (त) ४२ (न्या) १६, (य) १. ४, १४ असुख (य) २, २२ अस्फूर्ति (य) १ अहङ्कार (ग) १९, २४ अहेतु (त) १५ आकाङ्क्षा (ग) ४५, ४६, (त) २७, ३५ आकाश (य) १, ३ आक्षेप (त) ४१, ४२, (य) ७ आगम (ग) ३४, (त) २७, ३७, ४०, ४२ (न्या) २३ आचार्य (ग) ३५, ३६ २४१ आच्छन (य) १, २, ७, ९, १२. १४, १६, १७ आत्म (ग) २५, २६, २७, २९. ३३, ३४, ३५, ३६, ३७, ३८, ३९, ४२. ४४, (त) ६, १२, १९, २२, २३, २४, २६, २८, ३६, (न्या) ३, ४, १०, १३, १५, १६, २२, २३, २५ आत्मतत्व (ग) ४३ आत्मनानात्वमत (ग) ३८ आत्महान (न्या) १५, (य) १४ आत्मा (ग) ३, ६, १९, २४, ३५, ३९, (त) १ आत्यन्तिक (ग) २, ६, १०, ११, १२, ३१, ३९, (त) १५, २६, (न्या) ७, १६, २२. (य) ३० आदर (त) २८ आदित्यवर्ण (ग) ३५ आधार (य) २, ९ आनन्तर्य (त) २७ आनन्द (ग) १९, २५, २६, २७, ३२, ३९, (त) २३, २५, २६, (न्या) १, १०, १६, १९, (य) ३१, ३२ आन्विक्षिकी (ग) २ आपत्ति (त) २६ ३७, (न्या) ५, २०, २२, (य) १३ आबोधक (ग) ४३ आभास (ग) १६ आरम्भक (ग) ११ आरादुपकारक (त) २९, ३०, ३२ Page #273 -------------------------------------------------------------------------- ________________ २४२ मुक्तिवादः आलयविज्ञान (य) ९ १, २, १९, ३३, उपनीत (त) १९, ३२ आवरण (ग) १६, (न्या) २७, (न्या) ५, १६ उपपत्ति (ग) ४, २२, (त) १३, (य) १९ उत्कट (ग) ४, १०, (त) ७ २८, २९, ३२, ३८, आवश्यक (ग) ७, ११, १२, १३, | उत्कृष्ट (य) १५, ३२ ४१, (न्या) १६, २६, १४, १९, २१, २९, | उत्क्रममाण (ग) ४३ (य) ३ ३१, ३७, ३८, (त) ८, | उत्तर (ग) ९, १२, ३२, उपपादन (त) ४२ ९, १२, १७, १८, (न्या) ७, २४, २६ उपप्लवा (य) ९ २६, २८, ३६, ३८, | उत्तरकल्प (ग) ४७ उपयोग (ग) ६, २४, ३६, (त) (न्या) २३ उत्थापन (ग) ४४ ३९, (न्या) १९ आवारक (न्या) २७ (य) १९ । उत्पत्ति (ग) २, ४, २९, ३०, (य) २१ आशङ्का (य) ४ ३४, ४३, ४७, (त) | उपयोगि (ग) ३३, ३९, ४५, (त) आश्रम (त) २७, ३०, ३२। ८, २२, ३३, ३७, १८ आश्रय (ग) ३, १९, २१, २२, (न्या) ११, २६ उपस्थित (त) २० ४१, (त) १९, (य) | उत्पन्न (ग) ६, (त) १२, २२, उपस्थिति (य) १६ १०, १८ ४१, ४२, (न्या) २३, उपहित (ग) १४, ३४, (य) ६ आश्रयण (य) १६ २४ उपादान (त) ५, (न्या) २६ आश्रित (ग) २२ उत्पाद (ग) २५, (त) १६ उपादेय (ग) १०, (त) ५ आहित (ग) २२ उत्पादक (त) ४, ९ उपाधि (ग) १६, १७, १९, २२, इच्छा (ग) २, ४, ७, ३४, (त) उत्पादन (त) ३२ (त) ७, २५, ४०, ७, १७, (न्या) १८, | उत्पाद्य (त) ४, २२, (न्या) १०, (य) १, १९, २०, २१, उत्सर्ग (त) ३८ (य) १४, २०, २१, | उद्देश (त) २६, (न्या) २०, २१, | उपाय (ग) १, ७, १०, ११, २२, २३, २४, २८ । (य) २२ १२, ४१, ४२, (त) ७, इन्द्रिय (ग) १९, (त) ११, २५, | उद्देश्य (ग) ३९, (त) ५ (न्या) २, (य) २०, (न्या) १०, २७, (य) ८ उद्धार (य) २ २१, २५ इष्ट (ग) ७ उपक्रान्त (ग) ३९ उपायकार (ग) २८, ४१ इष्टि (य) ३ उपक्षय (य) २४ उपासना (ग) ३५ ईश (ग) ३५ उपगम (न्या) २६, (य) ३, १६ उभय (ग) २८, २९, (न्या) २२ ईश्वर (ग) ३०, ३५, ३६, ३७, | उपचरित (य) १२ उभयसिद्ध (त) ३६ ३८, ३९, (न्या) २३, | उपचार (य) ३१ उभयस्वभावोपयोग (य) २१ (य) ७ उपजनन (त) २३ उभयाभाव (ग) २८, (य) २९ ईश्वरानुमान (त) ४२ उपदेश (ग) ३८, ४३, ४४, उषरात्मा (त) २१ उच्चारण (ग) ४४ (त) २७, २८ ऋजुसूत्र (न्या) २६, (य) १९ उच्छित्ति (य) १९ उपधान (न्या) १३ (य) १२ एकजातीय (न्या) २ उच्छेद (ग) १५, २१, ३९, (त) | उपनयन (त) ३१ एकदण्डि (ग) १६ Page #274 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ २४३ एकवाक्यता (ग) २७, ३५, ३८, ३६, ३७, ३८, ४२, | (य) ९, १०, १९ ३९ ४५, (त) ३, ४, १८, | क्षति (ग) १४, ३६, ३८, ३९, एकसत्ता (य) २९ २६, २७, ३३, ३४, | (त) ६, (न्या) ५ एकान्त (न्या) ११, ३५, ४२, (न्या) १९, | क्षय (ग) ११, १२, १३, (त) __ (य) १२, १६, ३२ २१, २३ २८, ३२, ३८, ४२, औत्सर्गिक (ग) २६, ४५ कारणता (ग) ७, १४, २२, ३६, | _ (न्या) १०, १७, १८, औपचारिक (न्या) २२ ४१, ४३, ४४ २१, २७, (य) ८, १८, औपाधिक (ग) १९, (त) २५, | कार्य (ग) ३, ६, ७, २३, ४१, २०, २३, २४ (न्या) १०, (य) ८ ४५, (त) १९, २१, क्षयि (ग) ४ कण्ठगतचामीकरन्याय (य) १७ ___३३, ४२, (न्या) ३, क्षयी (य) ११ करण (ग) ४५, ४७, (य) २८ ११, (य) २, ७ | क्षयोपशम (य) ५ कर्तव्य (त) २९, ३२ | काल (ग) ९, १२, १४, (त) १२, | क्षेम (ग) ८, (त) ८, १५, कर्ता (ग) २४ (न्या) ३, २६, (न्या) ६ कर्तृत्व (ग) २८ (य) १, ३, ४ खण्डप्रलय (य) २ कर्म (ग) ११, १२, १३, १४, | कालिक (न्या) २३, (य) ३ गङ्गेश (त) ४२ १५, २८, २९, ४१, | कुहेतु (य) ३२ गदाधरभट्टाचार्य (ग) ४७ (त) ११, २८, कूटस्थ (ग) २४ गर्भ (य) ३, ४ ३०, ३१, ३२, ३३, कृतप्रधान (त) ४० गुण (त) १, ३४, ३६, (न्या) २, ३४, ३५, ३६, ३७, | कृतार्थ (य) १ २३, २४, (य) ३८, ३९, ४०, ४१, | कृति (ग) २३, २४, (त) ८, ९, २६, २७, २८ ४२, (न्या) ५, १०, १५, (न्या) ७, १६ । गोचर (त) २३, (न्या) १६ १२, १७, १८, २१, | कृत्स्न (न्या) १७, (य) १८ | गौण (ग) २, १५, १६ २७, (य) ५, ८, ११, | केवल (य) १७ गौरव (ग) २२, ३०, ३१, ३६, १८, २०, २३, २४ । कैवल्य (ग) १५, १६, (त) ४१ | (त) ८, १८, ३६, ३८, कल्पना (ग) ३१, (त) २२, २९, कोटि (न्या) २३, (य) ३ (न्या) २३ ३८ कौटस्थ्यम् (ग) २४ ग्रन्थ (ग) ३५, ३६, (य) १ कल्पनालाघव (ग) १३ क्रम (ग) ४५, (त) १९, ३३, ग्रन्थि (ग) १२, (त) ३७ कवलभोजि (य) १ (य) २१ घटित (ग) ४, ११, ३७ काम (ग) ३९ क्रमिक (य) २१ चरम (ग) ६, ११, (त) ३, ५, कामान्ध (य) २८ क्रिया (ग) १३, (न्या) १८ १८, (न्या) ५, २१, काम्य (त) २९, ३२ क्लृप्त (ग) २२ २३, २४, (य) १ काय (त) ३९ क्लेश (य) ९ चर्चा (य) ३२ कायव्यूह (ग) १२, १४, (त) क्षण (ग) २९ (त) ८, १८, चार्वाक (न्या) १५, (य) १४ ३९, (न्या) १७ २०, ४१, (न्या) ११, | चिकीर्षा (त) ७ कारण (ग) ६, ११, ३०, ३५, २३, २४, २५, २६, | चित् (त) २६, (य) ९, १२, १३ Page #275 -------------------------------------------------------------------------- ________________ २४४ मुक्तिवादः चित्तसन्तति (त) २६, (न्या) ११ (न्या) १०, २७, तत्त्व (त) २४, ३१, (य) २३ चित्प्रतिबिम्ब (ग) १७ (य) ८, १९ तत्त्वचिन्तामणि (त) ४२ चिदाभास (ग) १६, १७ जीवन्मुक्ति (त) २६, (न्या) १९ | तथाभव्यत्व (न्या) ५ चिन्तन (ग) ३८ जीवात्म (ग) १९, ३५, ३८, | तन्त्र (य) १८ चिन्ता (ग) ३९ (त) २५, (य) ८ तन्मात्र (ग) १९ चिर (त) ४१ जैनदर्शन (य) १८ तप (त) ३९ चिह्न (न्या) ४, (य) ५ ज्ञान (ग) २, ४, ५, ७, ९, १२, | तात्पर्य (ग) १२, ३८, ३९, ४३, चैतन्य (ग) १७, २४ १३, १४, २२, २७, ४५, (न्या) २२ छान्दस् (ग) २५, (न्या) १६ ३०, ३३, ३४, ३६, तादात्म्य (न्या) २६, (य) १९ जगत् (न्या) १, (य) ३२ ३८, ४१, ४२, ४३, तामस (त) ३२ जडभरतोपाख्यान (त) ३१ ४४, (त) १, ३, ७, तारक (ग) ४३, ४४ जनक (ग) २, ६, १६, २३, १८, २२, २३, २६, तार्किक (य) ३ २७, ३८, (त) ८, १५, २९, ३०, ३२, ३५, तीर्थ (त) ३४ १६, २२, २३, ३०, ३७, ३८, ३९, ४२, तुल्य (ग) ४, (त) ३, (न्या) १६ ३२, ३४, ३६, ३७, (न्या) ४, ११, १६, तुल्यायव्यय (त) १७ ३९, (न्या) ७, (य) ७ १८, २०, २१, २३, तौतातित (न्या) १६, (य) १५ जनकता (ग) २७ २४, २५, २६, २७, त्रिकाल (य) ९ जनकत्व (ग) ४३ (त) ६, ९, (य) ७, ९, १९, २०, | त्रिदण्डि (ग) १९, (त) २५, (न्या) ११, १६ २१, २७, ३१ (न्या) १०, (य) ८ जनन (त) ११, १५, ३९, (य) ९ | ज्ञानावरण (य) १८ दम (त) २१, २८, (न्या) ४, जन्म (त) १५ ज्ञानि (ग) १४, १५ (य) ५ जन्य (ग) ४, ६, १०, ११, १४, | ज्ञायमान (त) १८ दर्प (य) ३२ १५, २३, २४, २९, | ज्ञेय (य) १० दर्शन (न्या) २६, (य) १८ ३०, ३३, ३६, ३७, | तत्त्व (ग) ३६, ४३ दिङ्मोह (त) २८, ३३ (त) ६, ७, ९, २२, | तत्त्वज्ञान (ग) ४, ६, ७, ८, ११, | दीधितिकृत् (ग) ३९ २८, (न्या) २३, २५, १२, १३, १४, १५, | दुःख (ग) २, ३, ५, ६, ७, ८, (य) २२, ३१ २०, २१, २२, ३०, ९, १०, ११, १२, १५, जन्यता (ग) ३०, ४१, ४२, ३१, ३३, ३७, ३९, १६, १९, २०, २१, (न्या) ६ ४१, ४२, ४३, ४४, ३१, ३२, ३९, ४१, जन्यत्व (ग) ३० (त) २, ३, ४, ११, (त) १, २, ३, ४, ५, जाति (ग) ४, ११, ४१, ४२, १५, १९, २२, २८, ६, ७, ८, ९, १०, ११, (न्या) १६, (य) ७ २९, ३२, ३३, ३४, १२, १३, १४, १५, जातिस्मर (त) ३१ ३६, ३७, ३८, ३९, १६, १७, १८, १९, जातीय (त) ९, १६ ४१, ४२, (न्या) ५, २०, २१, २५, २६, जीव (ग) १९, २२, (त) २५, ३२, ३४, ३७, १७ Page #276 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ (न्या) २, ३, ५, ६, ७, ८, ९, १८, १९, २०, २१, २२, (य) १, २, ३, ८, २०, २१, २२. २३, २४, २५. २७, २८, २९ दुःखत्व (न्या) २, ३, (य) १, २, ३ दुःखाभाव (ग) २, ४, ५, १५, २८, (त) १, ७, १३, १७, १८, २४, २६, ३२, (न्या) १९, २०, (य) २६, ३१ दुरित (ग) ११, १२, १५, ३१, ४१, (त) ३२, ३४, ३७ दूषण (य) १२, १६ दृढभूमि (त) ३६ दृष्ट (त) ३२. (न्या) १७ दृष्टान्त (न्या) २, (य) २, ३ दृष्टान्तासिद्धि (य) २ देशना (य) १० देह (ग) ३६, ३७, (न्या) १६, २७, (य) १९ दैशिक (य) ३ दोष (ग) ३३, (त) २, २८, ३३, ३६, ३७, (न्या) १६, २३, (य) १३ द्रव्य (ग) ४७, (य) १० द्रव्यत्व (य) ७, १० द्रव्यार्थता (य) १६ द्वन्द्व (त) २०, (न्या) २२ द्वात्रिंशिका (य) ३२ द्वार (ग) ४२ द्वारद्वारिभाव ( ग ) ४२ द्विज (त) ३१ द्वित्व (त) २०, (न्या) २२, २४, (य) २९ द्विष् (य) २१ द्वेष (ग) ४, १०, (त) ७, (न्या) १८, १९, २१, (य) २१, २२, २४, २८ द्वेषयोनि (य) २० द्वेष्य (त) ७ धर्म (ग) ४, ६, ७, ११, १६, २१, २३, २४, २५, २९, ३३, ३५, ३७, ३९. (त) ११. १९. २२, २८, ३१, ३२. ३३, (न्या) ३ धातु (ग) २८, २९ धी (ग) १६ ध्यान (ग) ३४ ध्वंस (ग) ३, ६, ७, ९, ११, (त) १, २, ३, ४, ५, ६, ७, ८, ९, ११, १२, १३, १४, १८, १९. २५, ३२, ३४, ३६, (न्या) २, ३, ५, ६, ८, ९, १८, २०, २१, २३, (य) १, २, ३, २२ ध्वंसत्व (य) २ नपुंसक (ग) २५ नपुंसकलिङ्ग (त) २३, (न्या) १६ नय (न्या) २६, (य) १०, १६, १८, १९ नरक (त) ३७ नामकर्म (न्या) १०, (य) ८ नारद (ग) ११ नारायण ( ग ) ४६ २४५ नाश (ग) ११, १२, १४, १५, १६, १९, २१, २२, २३, ३६, (त) २, ७, ८, ९, १०, ११, १२, १५, २२, २५, ३४, ३६, ३७, ४२, (न्या) ५, ७, १०, १७, १९, २३, २४, २५, (य) ८, २०, २१, २२, २५, २७ नाशक (ग) ४, ११, १२, १४, १६, २२, ३६, (त) ३४, ३८, ३९, ४०, ४१, ४२, (न्या) १७, २३, २४, २५ नाश्य (ग) १६, ३६, ४१, (त) १, ९, ११, १६, ३८, ४०, (न्या) २३, २४, (घ) २८ नि:स्पृह (य) २४ नित्य (ग) ६, ९, १८, २३, २५, २६, २७, ३०, ३१, (त) १६, २०, २२. २३, २४, २५, २८. २९, ३३, (न्या) ४, १५, १६, (य) ७, १२, १४, १५, १६, ३१ नित्यता (ग) २५ नित्यनिवृत्त (य) १४ निदान (ग) १६, (त) ११ निदिध्यासन (ग) ३३, ३४, (त) २८ निमित्त (त) ३७, (न्या) ११, १७, (य) ९ नियत ( ग ) ४, (त) ३२, (न्या) १८, २६, (य) १, १९ Page #277 -------------------------------------------------------------------------- ________________ २४६ मुक्तिवादः नियम (त) ९, १६, १८, ३४, | निषेध (ग) १३, (त) २०, २१, | (य) ८ (न्या) ७, १६ (न्या) २२ | परमानन्द (न्या) २, १७, १८, नियामक (ग) २२ निषेधापूर्वप्रस्ताव (त) ८ (य) ३२ नियामिका (ग) ४ नीति (य) २३ परम्परा (य) ९, १९ नियोग (य) २१ नैमित्तिक (त) २८, २९, परवैराग्य (य) २८ निरतिशय (त) २६, (न्या) १६, (न्या) ११ परस्पराश्रय (न्या) १६ १९, (य) १५ नैयायिक (न्या) २, १६, १९, परात्मन् (त) ३७ निरपेक्ष (ग) ६, ४७, (त) २२, परात्मा (ग) १७ ३५ नैरपेक्ष (त) २९, ३४, ३५ परावर (ग) १२ निराबाध (ग) ३९, (य) २४ ।। न्याय (ग) ३४, (न्या) १, (य) ३ परिक्षय (य) ९ निरास (य) १ न्यायचर्चा (ग) ३५ परिग्रह (ग) ४३ निरुपधि (त) १७, (य) १४, २३ | न्यायमत (ग) ३०, ३८ परिग्राहक (त) ४२ निरुपधिक (य) २४ न्यायविद् (ग) २० परिणति (न्या) २७, (य) १९ निरुपाधि (ग) ३९ न्यायविशारद (न्या) १ परिणाम (ग) १६, २४ निर्णय (त) ४० न्यायालोक (न्या) १, (य) ७ परिपाक (न्या) ५ निर्वाह (ग) ६, ७, १०, ३७, ३८, न्यास (त) ३२ परिव्राजकत्व (य) ४ ४१ पक्ष (ग) ३४, ३६, (त) २१, परिश्रम (य) २५ निर्वाहक (ग) १५, (त) १३ (न्या) ३, (य) १, ३ परिसुद्ध (परिशुद्ध) (य) १० निर्विकल्पक (ग) ३७ पज्जव(पर्याय) (य) १० परीक्षक (त) ८ निर्विशेषित (ग) ९ पण्डित (य) १८ पर्याय (य) १०, १९ निवर्तक (ग) ३६ पद (ग) १३, १४, २८, (त) १४, | पर्यायार्थ (य) १४ निवृत्त (न्या) १६, (य) १७ । | ३८, ४२, (य) २९, ३१ | पर्यायार्थिक (य) १० निवृत्ति (ग) २, ४, ६, १०, १५, | पदार्थ (न्या) १९, २७, (य) ७, | पर्षद् (य) १७ १६, १८, १९, २०, | १४, १९ पातक (त) ३७ २१, २७, ३०, ३१, | पर (य) १, ३२ पातभय (ग) ४ ३२, ३४, ३९, (त) | परंपरा (ग) १२, २२, ३४, (त) | पाप (ग) ७, १४, (त) ७, ९, १६, १९, २१, २२, | ३८ १०, ३७, ३८, (य) २२ २४, २८, ३२, (न्या) | परत्व (य) १, २९ पारदार्य (न्या) १८, (य) २८ ४, १२, १४, १६, (य) | परम (त) ४२ पारिभाषिक (ग) १७ ११, १३, २८ परमपुरुषार्थ (य) २० पालन (त) ७ निवेश (न्या) २३, (य) ३ परमब्रह्म (ग) ४० पुंस् (पुमान्) (य) १२ निश्चय (त) ११, (य) ७, २१ परममुक्ति (त) २६, (न्या) १९ | पुण्य (ग) १३, (त) ३८ निश्चित (य) २७ परमात्म (ग) १९, २७, ३६, ३७, | पुमर्थ (य) २३, २७ निषिद्ध (ग) १२, (त) २९, ३२, पुरुष (ग) २४, (त) १, २, ५, ६, ३३ (न्या) १, १०, २४, (न्या) ५, १३, Page #278 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ (य) १२ पुरुषार्थ (ग) ४, ५, १५, (त) १, ५, ६, १९, ७, ९, १०, ११, १२, १७, १८, २६, ४२, (न्या) १६, १९, २०, (य) २६ पूर्वकल्प (ग) ४७ पूर्वसेवा (य) ५ प्रतिसन्धान १०, (न्या) १८, २६ प्रतीति (त) २९ ३० (न्या) २२ प्रत्यक्ष (त) २३, ३९, (न्या) २४ प्रत्यय (न्या) २२, (य) २९ प्रत्यवाय (त) ३२. ३३ प्रत्यायन (ग) २८ प्रत्यासत्ति (ग) २२, ३५ प्रत्येक (ग) २८, (त) २०, २१, (न्या) २२ पृथक्कल्प (ग) ४६ पौर्वापर्य (ग) ४६ प्रधान (त) ४०, ४२ प्रकटता (ग) १७ प्रपञ्च (ग) १७, १९ प्रकरण (ग) ४५, ४६ प्रभुता (य) ११ प्रकार (त) २९, ३४, (न्या) १६ प्रमाण (ग) ३, १७, २५, २६, प्रकाश (ग) १७ (त) १९, २०, ३६, (न्या) २, १३, १६, २३ प्रकाशक (न्या) २७, (य) १९ प्रकृति (न्या) १३, (य) १२ प्रज्ञा (ग) ३४ प्रतिक्षिप्त (य) १० प्रतिपादिका (य) ३१ प्रतिफलित (ग) १७ प्रतिबन्ध (न्या) १९, २० प्रतिबन्धक (ग) ३७, (त) ७, १७, ३२, ३४, (न्या) १८ प्रतिबन्धिका (य) ४ प्रतिबिम्ब (ग) १७ प्रतियोगि (ग) ३, ९, १३, १६, २२, २३, २८, २९, ३६, ४१, (त) ३, ९, ११, १५, १६, १९, (न्या) ३, ५, ७, २३, २५, (य) १, २ प्रतियोगिता (य) २२ प्रतिष्ठान (य) १२ प्रतिसंहित (य) २८ प्रमाता (ग) १७ प्रमितत्व (ग) ३४ प्रमेय (ग) १७ प्रयत्न (त) १, २, ५, ६, ७, २४, (न्या) १९ प्रयत्नसाध्य (न्या) १७, (य) २० प्रयाज (त) २९, ३० प्रयोजक (ग) ७, १५, २३, २८, ३८, ४२, ४५, (त) १९ प्रयोजन (ग) १, २, ४, १५, १६, (त) १, ७, ८, (न्या) ५, ६, १९, (य) २२, २३ प्रयोज्य (ग) ३३, ३८ प्रवर्तक ( ग ) ८ प्रवाद (ग) २०, ४६ प्रवाह (ग) २०, २३, (त) २२ प्रवृत्त (न्या) १९, (य) २६ प्रवृत्ति ( ग ) ४, ५, १०, १२, १४, ४१, ४६, (त) २, ५, २४७ ६, ७, ८, ९, १०, ११, १२, १५, १६, १७, २२, २६, २८, ४०, (न्या) ४, ५, ६, १७, १८, १९, २०, २१. (घ) ५, ७, ९, १७, २०, २१, २४, २५, २६. २८ प्रवृत्तिविज्ञान (य) ९ प्रव्रज्या (त) २७ प्रशम (न्या) १८ प्रशान्तत्व (न्या) १८, (य) २४ प्रसङ्ग (ग) ११, १८, २७, ४१, ४५, (त) ११, १६, २२, २३, २४, ३३, (न्या) २, ५, ७, १६, १७, २०, २३, २५. २७, (य) १, ४, १९ प्रागभाव (ग) ६, ८, ९, (त) १, २, ५, ७, ८, ९, १०, ११, १३, १४, १५, १६, (न्या) २, ३, ६, ७, १४, २०, २३. (य) १. २. ३ प्राण (ग) ४३, (त) ३७ प्राणि (य) २१ प्रातिपादिक (ग) २८ प्राप्य (य) २८ प्राभाकर (ग) ८ प्रामाणिक (ग) २८ प्रायश्चित्त (ग) ८, ११, १४, (त) १, ७, ८, ९, १०, ११, १५, १६, ३२, ३७, ३८, ४०, (न्या) ५, ६, २१, (य) २२ Page #279 -------------------------------------------------------------------------- ________________ २४८ मुक्तिवादः मा) प्रारब्ध (ग) ११, १५ बौद्ध (न्या) ११, (य) ९, १० (न्या) १६, प्रिय (ग) ३९, (य) २९ । ब्रह्म (ग) १६, १७, १८, २५, (य) १, ६ प्रियाप्रिय (ग) २८, (त) २०, २१ २६, २७, ३२, ३८, भेदकोपाधि (ग) १९ (न्या) २२ ४३, (त) २३, २४, भेदाभेद (त) २५ प्रेक्षावत् (त) ७, १६, १७, (न्या) २५, २७, ३०, ३७, भोग (ग) २, ११, १२, १३, १४, १८, १९, (य) २५ (न्या) १६, (त) ६, ११, १७, २१, फल (ग) २, १०, १४, १६, १७, (य) १७, ३१ २८, ३३, ३८, ३९, ४०, ४१, ४५, ४६, | ब्रह्मचर्य (त) २८, ३० ४०, ४१, ४२, (न्या) ४७, (त) २, ७, २९, | ब्रह्मज्ञान (ग) १८ ४, १७, (य) ५ ३०, ३७, ४०, ४२ ब्रह्मसंवेदन (ग) १६, १८ भ्रम (ग) ३४, ३८, (न्या) १६, फलवत्व (य) ५ ब्रह्माकारवृत्ति (ग) १८ (य) १७ फलोपधान (ग) १३ भगवत् (ग) ४३, ४६, (त) ११ | भ्रान्त (य) १७ बद्ध (न्या) ११, (य) ९ भगवद्गीता (त) ३०, ३२ मणिकृत् (ग) ४ बन्ध (त) ३२ भगवन्त (ग) ४० मत (य) १५, १६ बलवदुःखानुबन्धित्व (य) २८ भगवान् (ग) ४४ मत्वर्थीय (त) २३, (न्या) १६ बलवद्वेष (ग) ४, १० भङ्ग (ग) ४१, (न्या) २५ मद (य) ११ बाध (ग) ७, २८, ३७, ३८, (त) भट्ट (ग) १७, २५ मनः (त) २२, (न्या) ३, २५ २३, ३८, (य) १, ४, | भव (त) २८, (य) २४ मनन (ग) ३४, ३५, (त) २८ भवान्त (य) ९ मन्त्र (ग) ४३ बाधक (ग) ६, ७, ११, २६, (त) | भव्यत्व (न्या) ४, ५, (य) ७ मरण (ग) ५, ४१, (त) १८, ३४, २१, २२, ४२, (य) ४, | भान (ग) ३७, ३८ | भाव (ग) २३, ३८, (त) ६, १६, | महद् (ग) १९, २४ बाधकाभाव (ग) ४, (न्या) २२ | २२, (न्या) २३, महादान (त) ३४ बीज (ग) ११, (त) ११ (य) २, १७, २४, ३१ | महानैयायिक (य) २७ बुद्धि (ग) १६, २१, २२, २३, | भावना (ग) १३, (न्या) ११, महाप्रलय (य) २ २४, ३८, ४१, (त) | (य) ९ महाभूत (त) २५, (य) ८ ११, १३, ३०, (न्या) भासक (ग) ३७ महोदय (य) ३२ २२, २३, २४, (य) ३० | भिन्न (ग) १५, ३३, (त) २३, | माङ् (न्या) २०, (य) २२ बुद्धितत्त्व (ग) २३ २८, (न्या) ४, २३, | मान (त) १९, २२, २३, ३०, बोध (ग) ३४, ३८, ४५, ४७, (न्या) ८, ११, (न्या) १६, २२ भुक्त (त) ४० (य) १, ७, ३२ बोधक (ग) ४२, (त) ३५, भुज्यमान (त) ४० मानस (ग) ४२ (न्या) २२ भूत (ग) ३८, ३९, (न्या) १० मानसत्य (ग) ४२ बोधन (ग) ३५, (त) २३, भेद (ग) १९, ३४, ३६, ३७, मानाभाव (ग) ११ (त) २२, ३२, (न्या) ५, १६ ३८, ४६, (त) २९, ४१, ४२, (न्या) २३ ३१ Page #280 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ २४९ माया (ग) १९ मूलप्रकृति (ग) २४, योग्य (त) २१, (न्या) २३, २४ मिथ्याज्ञान (ग) २२, ३२, ३३, मेलक (त) ६ योग्यता (य) ६ ३६, ३९, (त) २, ११, | मोक्ष (ग) ९, १०, ११, १५, योग्यत्व (न्या) ४, ५, (य) ५ १९, २२, २४, २८, १९, २०, २५, २७, योनि (त) ७, (न्या) २१ ३२, ३३, ३६, २९, ३०, ३१, ३२, यौगपद्य (त) ३९ (न्या) १६ ३३, ३४, ३५, ३६, | राग (ग) ४, १०, (त) ७, ४०, मिथ्याधी (ग) १५, ३६ ३७, ३८, ३९, ४१, (न्या) १८, (य) ९ मिथ्याबुद्धि (ग) ३३ ४२, ४३, ४६, (त) ६, | रात्रिसत्रन्याय (त) १९ मीमांसक (ग) २७ १९, २१, २२, २३, | रूढि (त) १४ मीमांसा (य) ३२ २५, २६, २७, २८, | रूपान्तर (य) २३ मुक्त (ग) २८, २९, ३०, (त) २९, ३२, ३३, ३६, | लक्षण (त) १८, (य) १, ६, ९, १३, १४, १६, २२, (न्या) ४, ५, ७, १०, १० २४, (न्या) ७, ११, १६, १७, १९, २२, | लक्षणा (ग) १३, (त) ४२ १६, (य) ९ २६, (य) ६, २४, ३० | लघु (त) ३२ मुक्ति (ग) ३, ४, ५, ७, ९, ११, | मोक्षोपाय (ग) ४, ४२ लय (ग) १९, २४, (त) २५, ३७, ३८, (त) ४, ६, | (न्या) १०, (य) ८ ११, १२, १३, १४, मोहातीत (ग) १७ लाक्षणिक (त) ३८ (य) ३१ १५, १८, २०, २१, यङ्लुक् (त) २० लाघव (ग) २२, २५, (त) ३४, २२, २६, २८, ३०, | यत्न (त) ७ ३८, (न्या) २३ ३२, ३४, ३६, (न्या) | यत्याश्रम (त) २९ लिङ्ग (ग) ३४, (न्या) १०, १६, २, ४, ६, ८, ९, ११, यशोविजयगणि (य) ३२ (य) ६, ८ १२, १५, १६, १७, | याग (ग) १०, ४१, ४५, (त) | लिङ्गशरीर (ग) १९, (त) २५ १८, २०, २२, २३, ४०, (न्या) १६ लोकसङ्ग्रह (त) ३२ २५, २७, (य) १, ३, | युक्ति (ग) ३४, ३९, ४४ लौकिक (ग) ८, (त) ३२ ४, ७, ८, ९, १०, ११, | युगपत् (त) ४२, (न्या) २६ । | वचन (ग) १२, १४, (य) १४, १२, १३, १४, १५, | योग (ग) ३३, ३४, ३८, ३९, २४ १६, १७, १८, १९, (त) १४, २२, २८, | वर्तमान (त) १, १६, १८, (न्या) २०, २५, २६, २९, ३१ (न्या) ६, २५, ५, २१, (य) २७ मुख्य (त) ४२, (य) ३, २२, २३ (य) ४, ५ वर्धमान (न्या) ३, (य) १ । मुनि (य) (न्या) २ | योगज (ग) ३३, ३५, ३७, (त) | वाक्य (ग) १२, १३, ३८, ४७, मुमुक्षु (त) ३४, (न्या) ४, १८, २२, २८ (त) २९, ३०, ४२, ___२१, (य) ५, ६ | योगद्धि (त) २६, (न्या) १९ (न्या) २२ मुमूर्षुता (ग) ४३ | योगाभ्यास (ग) ४, १०, ४० | वाक्यभेद (ग) २८, (त) २०, २३, मूर्छा (ग) ५, (न्या) १९, २०, | योगि (ग) २१, ४० (त) ३१, (न्या) १६, २२ २१, (य) २६ (न्या) ११, (य) २७ | वाक्यार्थ (त) २३ Page #281 -------------------------------------------------------------------------- ________________ २५० वाक्यैकवाक्य (त) २३, (न्या) १६ विनिगमना (ग) २८ विनिर्मुक्त (य) ९ विनिर्मोक ( ग ) ४१ विनिश्चय (य) ५ विपक्ष (य) ४, ५ विपरीत (ग) ३६, (न्या) १७ विपश्चित् (य) १८ विप्रतिपत्ति (य) १ विफल (य) ४ विमतिपद (त) ४० विमुक्त (ग) ७, २८, (त) १२, १९, (न्या) ८ वाच्य (ग) ३४, (त) १४ वामदेव (त) ३९ वावसन्त (त) २०, (न्या) २२, (य) २९ वासन (त) २२ वासना (ग) १२, १५, २१, २२, ३२, ३३, ३६, ३९, (त) २ (न्या) १६ वासित (य) ९ विअप्प (विकल्प) (य) १० विकल्प (ग) २४, ४१, ४५ ४६, (त) ३५, (न्या) २६ विकार (न्या) १३, (य) १३ विगम (ग) १२, १६, १९, २२ ३९, (न्या) ५ विगान (त) ३२ विघटन (त) ८ विभु (न्या) २४ विमुक्ति (ग) ७ विमूढ (ग) २४ विमोक्ष (ग) १५, ३१ (त) ४१ विरक्त (त) २६ (न्या) १९ विरम (य) २४ विरह (ग) ६, १०, १२, १४, १६, १९, २१, २८, ३०, ३२, ३६, ३९, ४१, (त) ७, १६, ३५, (न्या) ७, २६ विचार (त) ९ विज्ञान (ग) २६, (त) २३, २४, ३०, ३१, ४१, (न्या) ११, १६, (य) १७, ३१ विद्या (ग) २० विधान (ग) ४५ ४६ विधि (ग) ३३, ३८, ३९, ४६, ४७, (त) २८, २९. ३७, (न्या) १६ विनश्यत् (न्या) २१, (य) २७ विनष्ट (त) १६ विनाकृत (त) ३३ १३, १७, २५, २९, ३७, ३९, ४०, (न्या) २२ विनाश (ग) १२, २१, २३, २५ विरोधि (ग) ४, १६, (त) १,१८, विनाशक (ग) ३६, (न्या) १७ विनाशि (त) २२ विनिगमक (ग) ४१ विरुद्ध (त) २९, ३९ विरुद्धकल्प (ग) ४६ विरुद्धरूप ( ग ) ४६ विरोध (ग) १२, १३, १४, २८, २९, ३४, ४०, (त) ३४, ३६ विलम्ब (त) ४१, ४२ विलय (न्या) १३ (य) १२ मुक्तिवादः विवर्तमान (य) १० विविक्तता (य) १७ विवेक (त ) १८, (न्या) १९ विवेकि ( ग ) ४ (त) १७, १८ विवेचन (य) १ विशिष्ट ( ग ) ९, १०, ११, १९, २६, ३८, ४५, ४६, ४७, (त) १२, (न्या) ६, ११, २३, २४, २७, (य) ३, ९, १३, १९ विशुद्ध (य) १९ विशेष (ग) ११, १३, १६, १९, २२, २४, ३३, ४१, ४२, ४५, (त) २१, ३४, ३७, (न्या) १६, २३, २४, २७, (य) ३, ५, ६, ७ विशेषगुण (ग) ६ (न्या) २४ विशेषण ( ग ) ९, १०, ११, १९, २६, ४५, (त) १२. २१. (न्या) ५ (घ) १. २ विशेषणता (य) ३ विशेषदर्शि (ग) ४ विशेषित (ग) ४, (त) १४ विषय (ग) २, ४, १३, १६, १७, १८, २५, २७, ३४, ३६, ३७, ३८, ३९, ४५, (त) ६, ७, ८, १३, १७, १८, २२. (न्या) १९, २१, (य) १४, २०, २२, २३ विषयक (न्या) २१, (य) २२ विषयस्फूर्ति (ग) १६ विषयि ( ग ) ४, ९ Page #282 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ विशेष्यक (न्या) १६ विष्णुपुराण (त) ३० विभाग (परिक्षय) (य) ९ विहित (त) २९, ३२, ३३, ३४, ४२ वीतराग (न्या) १८ वीतरागजन्मादर्शनन्याय (न्या) १५, (य) १४ वृत्ति (य) १, २, ३ वृत्ति (ग) ३, १६, १७, (त) १२ १३, १६, १९, (न्या) ३, ८, २६ वृत्तित्व (न्या) २३, २४, (य) २. ३ वृत्त्यारूढ (ग) १७ वेद (ग) १४, ४१, ४२, ४५, (त) ३९ (य) १७ वेद्यता (न्या) २१ वैकल्पिक (ग) ४१.४४ वैजात्य (ग) ४१ वैतृष्ण्य (य) २८ वैदिक ( ग ) ८, (त) ७ वैधर्म्य (ग) ३४ वैधी (त) ४० वैषयिक (न्या) १८, (य) २९ व्यक्ति (ग) ४, २०, (त) ६, (न्या) १६, (य) १५ व्यङ्ग्य (य) १९ व्यञ्जक (न्या) १६ व्यतिरेक (त) ८, ३६, (न्या) ५, (य) २० व्यय (य) ८ वेदन (ग) ३५, ३७, ३८ वेदान्त (त) २४ व्यवच्छेद (ग) ३७, ३८, ४७ वेदान्ति (ग) १६, २७, (न्या) १६, व्यवस्था ( न्या) ११, (य) ९ व्यवहार (य) २० व्याख्या (ग) ३७ व्याघात (य) २६ व्यापार (त) १, ३४, ३८, ४२, (न्या) ५. १७ व्याति (य) ३ व्याप्य (ग) १७, ४२, (न्या) ५ (य) ५, ७ व्यासज्यवृत्ति (ग) २९ वैफल्य (त) ११ वैयर्थ्य (य) १ वैयर्थ्य (त) २६, ३७ वैराग्य (न्या) १८, १९ (य) २४, २८ वैशेषिक (ग) ३४ वैशेषिकी (ग) ४ व्यत्यय (ग) ३७ व्यत्यास (ग) ३९ व्यधिकरण (त) १६ व्यपदेश (ग) ३५, (त) ६, १३, शाब्द (ग) ३३ शाब्दबोध (ग) ३४ शाश्वत (य) १६ १६ व्यभिचार (ग) ११. १४, ४१, ४२, (त) २१, ३२, ४०, ४२, (न्या) २, २३ व्यभिचारि (य) २ व्यभिचारिता (य) ३ व्याहति (न्या) १८, (य) २४ व्युत्पत्ति (ग) १७, ४७, (त) ३५ शक्ति (ग) १३, (न्या) ११, १७, (य) २३ शङ्का (ग) ३४, (त) २१, २८, (न्या) ४, ५, (य) ७ २५१ शब्द (त) २८, ३०, ३५, ३७, ३८, ४०, (य) १, ८ शम (त) २१, २८, (न्या) ४, ५, (य) ५, ६, ७ शरीर (ग) ११, १५, ३०, ३३, ४३, ४४, (त) ११, १६, १९, २२, २५, २६, २८, २९, ३६, (न्या) १०, ११, १७, २३, (य) ९, १९ शाख (ग) १, ३४, (त) २८, ३१ शुक (त) ३ शुद्धनय (य) १९ शेष (य) १७ शैलेषीकरण (न्या) १७ श्रवण (ग) ३३, ३४, ३५, ३९, (त) १२, १९, ३७, ३९ श्रुति (ग) ३, ७, २६, २७, २८, २९, ३३, ३७, ३८, ३९, ४१, ४२, (त) १, १९, २०, २१, २३, २७, २८, ३१, ३३, ३६, ३७, ३९, ४०, ४२, (न्या) ४, ५, ८, १६, २२, (य) २९, ३१ श्वेतकेतु (ग) ३८ संन्यास (त) २९, ३२ संशय (ग) १२, (त) ३७ संसर्गाभाव (त) १४ संसार ( ग ) ४, ९, १८, ३४, (त) ४, ११, १७, Page #283 -------------------------------------------------------------------------- ________________ २५२ मुक्तिवादः १९, २०, २८, ३३, | समानकालीन (ग) ७, ११ (य) | सहकारि (त) १६, २१, २२, ३३, (न्या) १२, (य) ९, १६ १, २६ (न्या) ५, ७ संसारि (ग) ३०, ३८, (त) २१, समानदेश (त) १६, (य) १ सहकारिचक्र (न्या) ११ २२, २४, (न्या) ४, समानाधिकरण (ग) ६, ९, ११, सहकारिता (ग) ४१ १६, २६, (य) ७ २१, ३७, (त) १, ५, | सहवृत्ति (त) ७ संस्कार (ग) १४, ३४, ३६, (त) १३, १६, (न्या) २, साक्षात्कार (ग) २, २५, २७, ३०, ६, (य) २८ (य) १, २६ ३१, ३३, ३४, ३५, संहतज्ञेयाकारा (य) ९ समानायव्यय (य) २५ ३६, ३७, ३८, ३९, सङ्कर (ग) ११, ४१, (न्या) २६ समाप्ति (त) ३२ (त) २३, २४, २८, सङ्कसूक (त) २८ समुचित (य) ६ (य) २६, २७ सङ्कोच (त) २७, ३२, ३८, ४२, | समुच्चय (ग) ४१, ४२, (त) २९, | साक्षात्कृत (ग) २५ (न्या) ५, (य) ६ । ३० साक्षि (ग) ७ सङ्गति (ग) ३६, (य) २ समुच्चित (ग) ४१ साक्षिन् (य) ३१ सङ्ग्रहनय (न्या) २७, (य) १९ | समूह (य) १८ साक्षी (ग) १७ सञ्चित (त) २८, (न्या) १७ सम्पत्ति (न्या) ५, (य) ५ साङ्ख्य (ग) २४, (न्या) १३, सत् (य) १४ सम्पादक (ग) ३९, (य) ५ (य) १२, १६ सत्कार्य (य) २ सम्पादन (ग) १२, १४, ३९, ४४ | सादि (ग) २०, २३, २४ सत्ता (न्या) २६, (य) १९, २९ | सम्बद्ध (ग) ९ साद्यपर्यवसित (य) १५ सत्त्व (त) ८, ९, १०, ११, सम्बन्ध (ग) ९, १९, २२, २८, | साधकाभाव (ग) ७ (न्या) ३, ६, १७ ३०, ४१, (त) १२, | साधन (ग) ४, ८, ४५, ४६, सन्तति (त) १९, २१, (न्या) २, | १३, (न्या) ८, २३, ४७, (त) २, ५, ७, ८, ११, २६ (य) ३ ९, ११, १२, १३, १४, सन्तान (न्या) ११, (य) ९ सम्बन्धि (त) ७ २४, २५, २९, ३२, सन्देह (त) ९, २१ सम्भव (ग) ४, ६, १०, ११, ३५, (न्या) २, ३, ५, सन्ध्योपासना (त) २८, ३२ १२, २१, २५, २८, ६, ८, २१, (य) ३ सन्निधान (य) २९ ३०, ३५, ३७, ३९, साधनता (त) ७ । सन्निधि (त) २९ ४१, ४३, (त) ९, १७, | साध्य (ग) ८, ९, ३४, (त) २, सन्निपत्योपकारक (त) २९, ३२ ३६, ३७, (न्या) ५, ५, ७, ८, ९, १०, १२, समप्रधान (त) २९, ३० ११, २१, २३, १५, १६, १९, २४, समय (त) ७, ८, १५ (य) ५, ३१ २६, ३२, ३६, (न्या) समर्थन (य) ६ सम्मति (य) १० ७, ८, १८, १९, (य) समवधान (त) ८ सम्वलन (ग) ४४, ४६, (त) ६ | ३, ४, १२ समवायि (ग) २३ (त) ३४, सम्वलित (ग) ४१, ४५, (य) २४ | साध्यता (य) १३ सवासन (त) २८, ३६ सापेक्ष (ग) ४६, ४७ समाधान (ग) ३७ सविकल्प (न्या) २६ सामग्री (ग) ४, ११, ३०, ३७, Page #284 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ २५३ ३८, (त) २३, २६, ।। २९, ३०, ३१ स्वर्ग (ग) २, ४, १०, (त) २२, ४२, (न्या) ५, १६, | सुखत्व (त) २३, (न्या) १६ । २३, २९, ३६, ४०, २४, (य) ७ सुखाभाव (ग) ४, २८, ३९, (न्या) १६ सामञ्जस्य (ग) ३८, ४१ (न्या) २२ स्वातन्त्र्य (न्या) १२, (य) ११ सामर्थ्य (त) ४१, ४२, (न्या) १७ | सुद्धोअणतणय (शुद्धोदनतनय) (य) स्वारसिकलक्षणा (ग) १३ सामानाधिकरण्य (ग) २२ १० हत्या (त) ३७ सामान्य (त) २१, २२, (न्या) | सुधी (न्या) १९, (य) २६ हान (त) १७, २२, २६, (न्या) १६, (य) ६ सुषुप्ति (ग) ९, (न्या) ११, २३, १५, (य) १४ साम्राज्य (य) २४ २६ हानि (त) १७, (न्या) १८, २०, सार्थक्य (ग) ३९ सूक्ष्ममात्रा (त) २५, (न्या) १०, (य) १४, २६, २७, २८ साहित्य (ग) ४१, ४२, ४७, (त) (य) ८ हारीत (त) ३० ३५ सेन्द्रिय (य) १९ हृदय (ग) १२ सिताम्बरसाधु (य) ३२ सौभरि (त) ३९ हेतु (ग) ७, १९, २१, २२, २३, सिद्ध (न्या) १५, १६, २३, २६, स्नान (त) ३४ ३३, ३६, ३७, ३८, (य) १५, २९ स्फूर्ति (ग) १७ ४१, ४२, (त) १, ३, सिद्धसाधन (य) २ स्फोरण (य) १ ५, १५, २२, २६, ३०, सिद्धान्त (ग) ४१, ४२, (न्या) स्मरण (ग) ३४, ४६ ३२, ३४, (न्या) ५, __ १२, २५, (य) १०, स्मृति (ग) ७, ३३, (त) २८, २३, २६, (य) ४, ५, ११ २९, ३७, ३८, ३९, ६, ७, ९, २०, २१, सिद्धि (न्या) २२, (न्या) २२, (य) ३१ २२, २३ (य) ३, १९, २९ । स्याद्वाद (य) १८, २३, ३२ | हेतुता (ग) ११, १२, २१, ३०, सुख (ग) २, ४, १०, ११, १३, | स्वप्रकाश (ग) १७, (त) २४ ।। ३१, ३५, ३८, ३९, १५, २१, २५, २७, | स्वभाव (त) ७, ३९, (न्या) ५, ४१, ४३, (त) ३३, २८, २९, ३०, ३१, २७, (य) १६, ३५, (य) ७ ३९, (त) १, ५, ७, १९, २१ | हेतुत्व (ग) १२, २२, ३०, ३५, १७, १८, २०, २२, | स्वरस (ग) ३८, (त) २०, ३०, | ३८, ३९, ४१, ४३, २३, २४, २५, २६, (न्या) ८, २२ (त) २८, २९, ३३, ३२, (न्या) १६, १८, | स्वरससिद्ध (ग) १३ ३४, ३६, (न्या) ४, ५, १९, २१, २२, २३, | स्वरूप (त) ८, १५, (न्या) ४, ५, | २५, २६, २७, (य) ८, १३, २६, २७, (य) | हेतुहेतुमद्भाव (य) २१ १५, १६, १७, १९, | १२, १९ हेय (त) १४ २३, २४, २५, २८, | स्वरूपसम्बन्धविशेष (ग) ७ Page #285 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-३ सन्दर्भग्रन्थसूचि गदाधरभट्टाचार्यः महो.यशोवि.ग. (1) मुक्तिवादः (2) न्यायालोकः संपा. ढुण्डिराज शास्त्री संपा. मु.श्री यशोवि.गणिवर प्रका. दिव्यदर्शन कार्यालय, अहमदाबाद (3) द्वात्रिंशद् महो. श्रीयशोविजयजी गणिवर संपा. पू.आ.श्रीचन्द्रगुप्तसू.म. प्रका. अनेकान्त प्रकाशन (4) अनुमानचिन्तामणिः भा.२ महो. गङ्गेश (5) न्यायकोशः भीमाचार्य झळकीकर, सं. कामाख्यनाथ तर्कवागीश प्रका. नवरंग दिल्ली (1988) प्र. भांडारकर प्राच्य विद्या संशोधनमंदिर पुणे 1996 संपा.-कीर्तित्रयी (पू.आ.श्रीविजयशीलचन्द्रसूरि-शिष्य) प्रका. क.स. श्री हेमचन्द्राचार्य नवमजन्म शताब्दी स्मृति संस्कार शिक्षण निधि अहमदाबाद (6) नन्दनवनकल्पतरुः 24-25