SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः प्रयोजकताया व्यवच्छेत्तुमशक्यत्वादित्यपि निरस्तम् । ब्रह्मैवाहं न संसारीत्यादिभावनादिविध्येकवाक्यतया अहं ब्रह्मास्मीति बुद्धायादिमते ब्रह्माभिन्नजीवात्मविषयकत्वेनापि मुक्तिहेतुत्वात् । आत्मनानात्वमते जीवात्मब्रह्मणोरभेदज्ञानं यद्यपि ઈતરભેદવિષયક થઈને જ હેતુ બને છે તેથી ઈતરવિષયક સંવેદનમાં મોક્ષની પ્રયોજકતાનો વ્યવચ્છેદ કરવો શક્ય નથી.”—કારણ કે ‘હું બ્રહ્મા જ છું, સંસારી નથી' ઇત્યાદિ ભાવના વગેરે વિધિના એકવાક્ય તરીકે “હું બ્રહ્મા છું' ઇત્યાદિ બુદ્ધિ ન્યાય વગેરે મતે બ્રહ્માભિન્ન જીવાત્મવિષયક બનીને મુક્તિનું કારણ બને છે. જોકે અનેક આત્મા માનનાર મતે જીવાત્મા અને બ્રહ્મનું અભેદજ્ઞાન ભ્રમ છે છતાં તેવા જ્ઞાનનું જ મોક્ષહેતુત્વ કૃતિસિદ્ધ છે તેનો વિરોધ નથી. શક્તિ સ્વીકારવી પડે છે. તમેવ એ વાક્યમાં એવકારના આ બે અર્થનો અલગ અલગ અન્વય કરવો જરૂરી છે માટે ખંડશ: શક્તિ સ્વીકારી છે. શ્લોકમાં વિ7િી પદમાં વિસ્ ધાતુનો અર્થ જ્ઞાન છે. ધાત્વર્થને ભાવ કહે છે. સ્વી પ્રત્યેનો પ્રચલિત અર્થ ઉત્તરકાલવર્તિત્વ છે પણ “મુન્ધી તૃતઃ ? તુ પીવા' આવા પ્રયોગ દ્વારા સ્વી પ્રત્યયનો પ્રયોજ્યત્વ અર્થ પણ છે. અહીં પ્રયોજત્વ અર્થ અભિપ્રેત છે. તમેવ વિવિત્વી આ વાક્યનો અન્વય આ પ્રકારે છે તમ્ પદમાં તત્ પદથી ઈશ્વરની ઉપસ્થિતિ થાય છે તેનો અન્વય વિકાર પદની એક શક્તિથી પ્રાપ્ત ભિન્ન અર્થના એક દેશ ભેદમાં થાય છે. ઈશ્વરભેદવિશિષ્ટ = ઈશ્વરભિન્ન આ તમેવનો અન્વય છે. તમેવનો અન્વય વિત્ ધાતુના અર્થ જ્ઞાન સાથે થાય છે. એટલે ઈશ્વરભિન્નવિષયકજ્ઞાન અર્થ થશે. સ્વી પ્રત્યયનો અર્થ પ્રયોજ્યત્વ છે તેથી ઈશ્વરભિન્નવિષયકજ્ઞાનપ્રયોજયત્વ અર્થ મળશે. આ આખા અર્થનો અન્વય વિકારની ખંડિત શક્તિથી પ્રાપ્ત અભાવ પદ સાથે પ્રતિયોગી તરીકે થશે. આમ ઈશ્વરભિન્નવિષયકત્વવિશિષ્ટ જ્ઞાનપ્રયોજ્ય–પ્રતિયોગિકાભાવ આ અન્વયબોધ થશે. અહીં વિકાર દ્વારા વ્યવચ્છેદ પ્રયોજાતાનો થાય છે. તદન્યવિષયકત્વનો અન્વયે વત્ ધાતુના અર્થ જ્ઞાનમાં થાય છે. તમ્ = ઈશ્વર–––––––––. विदित्वा - મેવિશિષ્ટ – (વિષય) -જ્ઞાનપ્રયોગ્યત્વ एव (खण्डशः શ9િ ) (પ્રતિયોfT) બનાવ - ક્વા પ્રત્યયનો અર્થ પ્રયોજ્યત્વ કરવાથી ફાયદો એ થયો કે–ઈશ્વરભિન્નવિષયક જ્ઞાન મુક્તિના પ્રયોજક નથી આવો અર્થ મળશે. એટલે ઈશ્વર સાક્ષાત્કારમાં ઈશ્વરભિન્ન પદાર્થો વિષય બને કે ન બને તે મહત્ત્વનું રહ્યું નહીં. યોગજ ધર્મરૂપ સામગ્રીને કારણે ઈશ્વરસાક્ષાત્કારમાં અન્ય વિષયો પણ વિષય બને છે. વકાર દ્વારા તેમના મુક્તિ-પ્રયોજકત્વનો વ્યવચ્છેદ થાય છે, સાક્ષાત્કારવિષયકત્વનો થતો નથી તેથી બાપને અવકાશ નથી. આ અર્થઘટન ઈશ્વરસાક્ષાત્કારહેતતા મતે શક્ય છે. જીવાત્મસાક્ષાત્કારહેતા મતે શક્ય
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy