________________
१२०
मुक्तिवादः
वामदेवसौभरि-प्रभृतीनां कायव्यूहश्रवणात्तत्वज्ञानेन कायव्यूहमुत्पाद्य भोगद्वारा कर्मक्षय इति चेत् । न । तपःप्रभावादेव तत्त्वज्ञानानुत्पादेऽपि कायव्यूहसम्भवात् । भोगजननार्थञ्च कर्मभिरवश्यं तत्तत्कायनिष्पादनमिति न तत्र तत्त्वज्ञानोपयोगः, यौगपद्यञ्च कायानां तज्जनककर्मस्वभावात् तपःस्वभावाद्वा । न च ज्ञानं भोगद्वारा कर्मनाशकं इत्युक्तम् ।
(४०) एतेनागमयोः परस्परविरोधात् अनिर्णये विमतिपदं कर्म भोगनाश्यं प्रायश्चित्ताद्यनाश्यत्वे सति कर्मत्वात् भुक्तभुज्यमानकर्मवदित्यनुमानान्निर्णय इत्य पास्तम् । ज्ञानस्य प्रायश्चित्ततुल्यत्वेनाप्रयोजकत्वात्, श्रुतिबाधितत्वाच्च, शब्दबोधितनाशकानाश्यत्वस्योपाधित्वाच्च, अकृतप्रधानेन कृतप्रधानेन चाङ्गापूर्वेण व्यभिचाराच्च, तस्य प्रधानयागादिनाश्यत्वात् । न च तस्यापि यागस्येव स्वर्गफलकत्वमिति तन्नाश्यत्वमेव अधिकृताधिकारेऽपि स्वर्गकामस्याधिकाराद्, अन्यथा निष्फलेऽप्रवृत्तेरिति वाच्यम् । स्वर्गफलत्वेऽङ्गत्वविरोधात् । प्रवृत्तिश्च फलवद्यागार्थितया। तदुक्तम्, 'प्रधाने रागादङ्गे वैधीति' ।
ઉત્તર –આ બરાબર નથી, કારણ કે સ્મૃતિ પ્રત્યક્ષ વેદથી બોધિત હોવાથી વિરુદ્ધાર્થના વેદની અનુમાપક થઈ શકતી નથી.
પ્રશ્ન –વામદેવ સૌભરિ પ્રભૂતિ લોકોના કાયવૂહના વિષયમાં સાંભળવાથી તત્ત્વજ્ઞાનથી કાયવૂહ કરીને ભોગ દ્વારા કર્મક્ષય થાય છે.
પ્રશ્ન :–આ મત પણ યોગ્ય નથી, કારણ કે તપના પ્રભાવથી તત્ત્વજ્ઞાન વગર કાયવૂહ સંભવિત છે. ભોગને માટે કર્મોથી, તે-તે પ્રકારના શરીરની ઉત્પત્તિ અવશ્ય થવી જોઈએ. તેના માટે તત્ત્વજ્ઞાનની કોઈ ઉપયોગિતા નથી. શરીરોનું એક સાથે હોવું એને પેદા કરવાવાળા કર્મોના સ્વભાવથી કે તપના સ્વભાવથી છે. અને જ્ઞાન ભોગ દ્વારા કર્મ નાશક નથી. એમ કહેવાયું છે.
(૪૦) પ્રશ્ન –તેનાથી—એ આગમોનો પરસ્પર વિરોધ થવાથી નિર્ણય ન થવાથી મતભેદ વિષય કર્મ, ભોગથી નષ્ટ થાય છે, કારણ કે પ્રાયશ્ચિતાદિથી નષ્ટ ન થવા વાળા કર્મ છે, જેમ કે, ભક્ત અને ભુજયમાન કર્મ. આ અનુમાનથી તેનો નિર્ણય થાય છે
ઉત્તર :–આ મત ખંડિત થાય છે. કારણ કે પ્રાયશ્ચિત્તની જેમ થવાથી અપ્રયોજક તથા શ્રુતિથી બાધિત છે, તથા શબ્દથી જ્ઞાત નાશક-અનાશ્યત્વ ઉપાધિ છે, અને અમૃતપ્રધાન તથા કૃતપ્રધાન અંગાપૂર્વમાં વ્યભિચાર છે કારણ કે તે પ્રધાન યાગથી જ નષ્ટ થાય છે.
પ્રશ્ન –એમ ન કહેવું જોઈએ કે યાગની જેમ જ અંગયોગનું ફળ પણ સ્વર્ગ જ છે અને તેનાથી જ તેનો નાશ થાય છે. અધિકૃતને અધિકાર થવાથી પણ સ્વર્ગ કામનાવાળા જ તેના અધિકારી છે. અન્યથા નિષ્ફળમાં પ્રવૃત્તિ થાય છે, તે જ કહેવાયું છે – “પ્રધાનમાં ઇચ્છા થવાથી અંગ વૈધ (યોગ્ય-માન્ય) છે.”