________________
मुक्तिवादः
९९
सिद्ध एव, स्वदुःखात्यन्ताभावः स्वात्मन्यसम्भवी घटादावतिप्रसक्तोऽसाध्यश्च । तथापि दुःखसाधनध्वंस एव स्ववृत्तिदुःखात्यन्ताभावसम्बन्धः स च साध्य एव । (प्र.) न चैवमावश्यकत्वेन स एव मुक्तिः, (उ.) तस्य स्वतोऽपुरुषार्थत्वेन दुःखाभावमुद्दिश्य तत्र प्रवृत्तेः 'दुःखेनात्यन्तं विमुक्तश्चरति' इत्यत्रात्यन्ताभावत्वेन मुक्तिश्रवणाच्च । यद्यपि दुःखसाधनध्वंसो न पुरुषार्थोऽत्यन्ताभावश्च न साध्यस्तथापि विशिष्टस्य पुरुषार्थत्वं विशेषणसाध्यत्वेन विशिष्टसाध्यत्वञ्च । अहिकण्टकादिनाशस्यापि तत्तद्व्यक्तिसाध्यदुःखात्यन्ताभावमुद्दिश्य तत्सम्बन्धत्वेनैव साध्यतेति ।
(१३) तन्न। अधर्मादिदुःखसाधनध्वंसस्य न मुक्तिनिर्वाहकत्वं इत्युक्तत्वात् । किञ्च नानागतस्ववृत्तिदुःखस्यात्यन्ताभावसम्बन्धः साध्यः मुक्तस्यानागतस्ववृत्तिदुःखस्यानभ्युपगमाद्, अभ्युपगमे वा अमुक्तत्वापातात्, अत्यन्ताभावसम्बन्धविरोधाच्च ।
અત્યન્તાભાવ સ્વાત્મામાં સંભવ જ નથી, તથા ઘટાદિમાં દુઃખાત્યન્તાભાવ અતિપ્રસક્ત છે, તથા તે અસાધ્ય છે.
ઉત્તર :–છતાં પણ દુઃખસાધન ધ્વંસ થવાથી સ્વાત્મવૃત્તિ દુઃખાત્યન્તાભાવનો સંબંધ થાય છે, જે સાધ્ય જ છે.
પ્રશ્ન :–આવશ્યક થવાથી તે જ મુક્તિ છે.
ઉત્તર એ યોગ્ય નથી, કારણ કે તે સ્વયં પુરુષાર્થ નથી. દુઃખાભાવના પ્રયોજનથી તેમાં પ્રવૃત્તિ થાય છે, અને કારણ કે-૩ નાત્યન્ત વિમુરતિ- આ શ્રુતિમાં દુઃખાત્યન્તાભાવ મુક્તિ છે. એવું કહેવામાં આવ્યું છે.
પ્રશ્ન –જોકે દુઃખસાધનāસ પુરુષાર્થ નથી અને દુઃખાત્યન્તાભાવ સાધ્ય નથી.
ઉત્તર :છતાં પણ વિશિષ્ટ અર્થાત્ દુઃખસાધનäસથી યુક્ત દુઃખનો અત્યન્તાભાવ પુરુષાર્થ છે, કારણ કે વિશેષણ સાધ્ય હોવાને લીધે વિશિષ્ટ પણ સાધ્ય થાય છે. દુઃખસાધનāસા ભાવ વિશિષ્ટ દુઃખાત્યન્તાભાવ અહીંયા દુઃખ સાધનäસ વિશેષણ છે, જે સાધ્ય છે. સર્પ-કાંટાઓ વગેરેનો વિનાશ પણ પ્રત્યેક ભિન્ન વ્યક્તિના દુ:ખાત્યન્તાભાવના ઉદ્દેશ્યથી તેના સંબંધના રૂપમાં સાધ્ય છે.
(૨૩) (૩ત્તરપક્ષ) -આ યોગ્ય નથી, કારણ કે અધર્મ વગેરે દુ:ખના સાધનોનો ધ્વસ મુક્તિનું કારણ નથી, એ કહેવાઈ ગયું છે. બીજી વાત એ છે કે અનાગત સ્વવૃત્તિ દુઃખના અત્યન્તાભાવ સમ્બન્ધ સાધ્ય નથી. કારણ કે મુક્તિમાં અનાગત સ્વવૃત્તિ દુઃખ સ્વીકાર્યું નથી. સ્વીકાર કરવાથી મુક્ત જ નહીં થાય અને અત્યન્તાભાવનો સંબંધ સ્વીકારવામાં વિરોધ છે. ઉત્પન્ન સ્વવૃતિદુઃખનો અત્યન્તાભાવ પણ નથી, કારણ કે ઉત્પન્નના રહેવાથી ત્યાં અત્યન્તાભાવની સાથે વિરોધ છે. તેનો અત્યન્તાભાવનો અભાવ સ્વતઃ સિદ્ધ છે. અને અતીત દુઃખનો અભાવ કોઈ પણ