________________
९४
मुक्तिवादः
अन्धतमसादौ तथा सम्वलन एव प्रयोगात् । एतेन संस्काराजनकभोगविषयदुःखध्वंसः संस्कारा-जनकानुभवभध्वंसो वा मुक्तिः, न चातिव्याप्तिः, जनकत्वस्याजनयत्यपि भावादिति निरस्तम् । अपुरुषार्थत्वात् ।
(७) अन्ये तु दुःखप्रागभावसहवृत्तिदुःखसाधनध्वंसो मोक्षः लोकेऽहिकण्टकादिनाशस्य वैदिके प्रायश्चित्तादौ पापनाशस्यानन्यगतिकतया दुःखसाधनध्वंसत्वेन पुरुषार्थत्वात् । अथाहिकण्टकादि पापं वा नाश्यताम्, तेन तज्जन्यं दुःखं न भवतीति दुःखानुत्पादमुद्दिश्य प्रवृत्तेर्दुःखानुत्पाद एव प्रयोजनम्, न तु दुःखसाधनाभावः सुखदुःखाभावेतरत्वादिति चेत् । न । दुःखानुत्पादस्य प्रागभावत्वेनानादितया असाध्यत्वात् । न च तत्पालनं साध्यम्, पालनं हि न तत्स्वरूपं तस्यासाध्यत्वात् । नोत्तरसमयसम्बन्धः, अभावे सम्बन्धिद्वयातिरिक्तस्य तस्याप्रामाणिकत्वात् अनभ्युपगमाच्च । नापि सम्बन्धिद्वयस्वरूपं साध्यम्, प्रागभावस्यापि असाध्यत्वात् समयतदुपाध्योश्च प्रयत्नं विनैव सिद्धेः । अथ दुःखे द्वेषाद्यथा तदभावे इच्छा तथा दुःखसाधने द्वेषात् तदभावेऽपि इच्छा, तया तत्साधने प्रवृत्तिरिति चेत्, न । यदिच्छया यत्साधने यस्य प्रवृत्तिस्तस्यैव तत्प्रयोजनत्वमिति दुःखसाधनाभावस्यैव प्रयोजनत्वात् । अथ चिकीर्षायोनिप्रयत्ने
પ્રશ્ન :—તેનાથી જ ‘સંસ્કારને ઉત્પન્ન ન કરવાવાળો ભોગ વિષય દુઃખધ્વંસ અથવા સંસ્કારને ઉત્પન્ન ન કરવાવાળા અનુભવનો ધ્વંસ મુક્તિ છે. આ લક્ષણની અતિવ્યાપ્તિ નથી. જે ઉત્પન્ન નથી કરી રહ્યો, તેમાં પણ જનકતા રહે છે–
ઉત્તર :–આ વાત ખંડિત થાય છે, કારણ કે, ઉપર્યુક્ત ધ્વંસ પણ પુરુષાર્થ નથી.
(૭) બીજા લોકો કહે છે કે, દુઃખના પ્રાગભાવની સાથે ન રહેવાવાળા દુઃખના કારણોનો ધ્વંસ જ મુક્તિ છે. લોકવ્યવહારમાં કાંટાઓ ઇત્યાદિ દુ:ખ સાધનના નાશને અને વૈદિક સ્થળમાં પાપનાશને ન છૂટકેથી પુરુષાર્થ માનવામાં આવે છે.
પ્રશ્ન :–જો સર્પ-કાંટાઓનો અથવા પાપોનો નાશ થાય, જેથી કરીને, તેનાથી ઉત્પન્ન થવાવાળાં દુ:ખ નથી થતા, આ પ્રકારની દુઃખની અનુત્પત્તિના ઉદ્દેશ્યથી પ્રવૃત્તિ થવાને કારણે દુઃખની અનુત્પત્તિ જ પ્રયોજન છે. દુઃખ સાધનોનો અભાવ પ્રયોજન નથી, કારણ કે-તે સુખ અને દુઃખાભાવ બન્નેથી જ ભિન્ન છે.
ઉત્તર :–પરંતુ આ મત પણ યોગ્ય નથી, કારણ કે દુઃખની અનુત્પત્તિ પ્રાગભાવ સ્વરૂપ હોવાથી અનાદિ હોવાને કારણે સાધ્ય નથી અને તેનું પાલન કરવું પણ સાધ્ય નથી, કારણ કે તે તેનું સ્વરૂપ નથી. કારણ કે તે સાધ્ય નથી અને ઉત્તરસમયસંબંધ પણ મોક્ષ નથી. બે સમ્બન્ધિઓથી ભિન્ન ઉત્તર સમયના વિષયમાં કોઈ પ્રમાણ નથી અને સ્વીકાર્ય પણ નથી. બે સંબંધીઓનું સ્વરૂપ પણ સાધ્ય નથી. પ્રાગભાવ પણ સાધ્ય ન થવાથી કાલ (સમય) અને તેની ઉપાધિ પ્રયત્ન વગર જ