________________
मुक्तिवादः
पन्था विद्यतेऽयनाय' इत्यनेन मुक्तिसामग्रीमात्रे तत्त्वज्ञानघटितान्यत्वनिराकरणात्तत एव एवकारलभ्यस्य मुक्तिपूर्वं समानाधिकरणतत्त्वज्ञानावश्यकत्वस्य लाभात् । अत ईश्वरसाक्षात्कारस्यैव कारणत्वमुचितम् । तथा सत्युक्तरीत्या एवकाराव्यत्यासेऽपि निर्वाहसम्भवात् ।
(३८) अथ 'यतो वा इमानि भूतानि जायन्ते तत्त्वमसि श्वेतकेतो !' इति जीवात्मनः परमात्माभेदोपदेशकश्रुतिस्वरसाद् 'अहं ब्रह्मास्मि' इत्येतादृशज्ञानस्यैव
વાસ્તવિક રીતે તો પવકારનો વ્યત્યય કરવાથી એવકાર વ્યર્થ સાબિત થશે. “નાચઃ પ્રસ્થા વિદ્યતેથના' આ વાક્યથી મુક્તિની તમામ સામગ્રીમાં તત્ત્વજ્ઞાનઘટિતત્વથી અન્યત્વનું નિરાકરણ કર્યું છે. તે દ્વારા જ વકારથી પ્રાપ્ત થતો અર્થ “મુક્તિની પૂર્વે સમાનાધિકરણ તત્ત્વજ્ઞાનની આવશ્યકતા” પ્રાપ્ત થઈ જાય છે.
આથી ઈશ્વરસાક્ષાત્કાર જ કારણ તરીકે ઉચિત છે. તેનાથી ઉપર કહ્યું તેમ એવકારનો વ્યત્યાસ કર્યા વિના નિર્વાહ થઈ જાય છે.
(૩૮) શબ્દાર્થ –પૂર્વપક્ષ –‘યતો વા કુમાનિ ભૂતાનિ નાયન્ત તત્ત્વમસિ શ્વેતવેતો !' આ જીવાત્માનો પરમાત્મા સાથે અભેદનો ઉપદેશ કરતી શ્રુતિના સ્વારસ્યથી અહં બ્રહ્માસ્મિ આવું જ્ઞાન
અર્થનો બાધ નથી.
gવકારનો વ્યત્યય કરી વ્યાખ્યા કરવામાં અરુચિ દર્શાવવા વસ્તુત: ઇત્યાદિ ગ્રંથ છે. વ્યત્યય કરવાથી વિકાર વ્યર્થ થઈ જાય છે. તમેવ વિવિત્ની આ વાક્યમાં વિકારનો વ્યત્યય કરીએ તો જ્ઞાન સિવાયના માર્ગમાં મોક્ષની કારણતાનો વ્યવચ્છેદ પ્રાપ્ત થાય છે. તમેવ વિદ્વત્વ આ શ્લોકમાં ઉત્તરાર્ધથી ઉક્ત વ્યવચ્છેદ પ્રાપ્ત જ છે. નાન્ય: પન્થા વિદ્યતેથના | અહીં પ્રસ્થા પદનો અર્થ અસાધારણ કારણ છે. અયનનો અર્થ મોક્ષ માટે છે. અન્યઃ નો અર્થ પરમાત્મસાક્ષાત્કાર છે. પરમાત્મસાક્ષાત્કાર વિના મોક્ષનું અન્ય કારણ નથી. આમ મુક્તિની તમામ સામગ્રીમાં તત્ત્વજ્ઞાનઘટિતકારણતા સિવાયની કારણતાનો વ્યવચ્છેદ શબ્દ દ્વારા જ પ્રાપ્ત છે તેથી તે વ્યવચ્છેદ માટે ઉપાત્ત વિકાર વ્યર્થ જશે. મુક્તિની પૂર્વે જે આત્મા મુક્ત થશે તેમાં તત્ત્વજ્ઞાન આવશ્યક છે આ અર્થનો લાભ વિકાર વિના પણ થઈ જાય છે. આથી
કારનો વ્યત્યય કરી ઉક્ત શ્લોકની વ્યાખ્યા કરવી સંગત નથી. જીવાત્મસાક્ષાત્કારવાદી મતે આત્મતરવિષયકત્વ વ્યવચ્છેદ થઈ શકતો નથી માટે ઈશ્વરસાક્ષાત્કારને જ મુક્તિનું કારણ માનવો જોઈએ. માત્મપદનો અર્થ ઈશ્વર કરવાથી વિકારના વ્યત્યાસ વિના પણ સંગતિ થઈ શકે છે.
(૩૮) વિવરણ :-જીવાત્મસાક્ષાત્કારવાદી વિરૂકાર (પરમાત્મસાક્ષાત્કારવાદી) સામે શંકા રજૂ કરે છે. વિજુકારે જીવાત્મસાક્ષાત્કારવાદીના મતમાં એ આપત્તિ રજૂ કરી હતી કે–તે મતમાં તમેવ વિદ્વિત્વી અહીં એવકારનો વ્યત્યાસ કરવો પડે છે. જીવાત્મસાક્ષાત્કારવાદી આ પૂર્વપક્ષ દ્વારા પરમાત્મસાક્ષાત્કારવાદીને પણ વિકારનો વ્યત્યાસ કરવો પડશે એ દર્શાવે છે. તમેવ આ વાક્યમાં વિકારનો તનૂની સાથે અન્વય કરવામાં પરમાત્મસાક્ષાત્કારવાદીના મતે પણ થતો વા ઇત્યાદિ શ્રુત્યર્થનો બાધ આવે છે. “યતો