________________
२०६
मुक्तिवादः
प्रतियोगिमात्रप्रमाणकत्वात् । न चैवमपि प्रायश्चित्तेऽपि दुःखप्रागभावार्थितया प्रवृत्तिर्न स्यादिति वाच्यम् । इष्टत्वात् ।
(७) स्वातन्त्र्यं मृत्युर्वा मोक्ष इति चार्वाकाः । ( ૮ ) આત્મોલ્ઝેવો મોક્ષ કૃતિ માધ્યમિજા:
(९) धर्मिनिवृत्तौ निर्मलज्ञानोदयो महोदय इति विज्ञानवादिनः ।
( १० ) आवरणमुक्तिर्मुक्तिरित्यार्हताः ।
(११) सर्वकर्तृत्वमेकं विहाय वासुदेवस्य सर्वज्ञत्वादीनां कल्याणगुणानां प्राप्तिमत्त्वे सति भगवद्याथात्म्यानुभवो मोक्ष इति रामानुजाः ।
( १२ ) जगत्कर्तृत्व-लक्ष्मी श्रीवत्सवर्जं विष्णोर्निरवधिकानन्दादिसदृशानन्दो मोक्ष इति
માધ્વા: ।
(१३) द्विभुजकृष्णेन सह स्वांशभूतानां जीवानां गोलोके लीलानुभव इति વજ્રમીયા:।
જવાબ ઃ–દુ:ખપ્રાગભાવ માટે પ્રાયશ્ચિત્તમાં કોઈ પ્રવૃત્તિ ન કરે તે ઇષ્ટ છે. પ્રાયશ્ચિત્તમાં દુઃખનાશ માટે પ્રવૃત્તિ થાય.
(૭) ચાર્વાકો સ્વતંત્રતા એટલે બંધનોના અભાવને મોક્ષ કહે છે. અથવા તો તેમના મતે મૃત્યુ જ મોક્ષ છે.
(૮) શૂન્યવાદી માધ્યમિકો નૈરાત્મ્યવાદી છે. તેઓ આત્માની ક્ષણસંતતિના ઉચ્છેદને જ મોક્ષ કહે છે.
(૯) વિજ્ઞાનવાદી બૌદ્ધોના મતે ધર્મિની નિવૃત્તિ થતા નિર્મળ જ્ઞાનનો ઉદય થાય છે તે જ મહોદય અર્થાત્ મોક્ષ છે.
(૧૦) કર્મના આવરણોથી મુક્તિ જૈનોના મતે મોક્ષ છે.
(૧૧) રામાનુજ સંપ્રદાયના અનુયાયીઓ ભગવાનની સદેશતાના અનુભવને મોક્ષ કહે છે. મોક્ષ એટલે ભગવાન જેવા થવું. મોક્ષમાં સર્વકર્તૃત્વને છોડી ભગવાન વાસુદેવના બધા જ સર્વજ્ઞત્વ વગેરે કલ્યાણગુણો પ્રાપ્ત થાય છે.
(૧૨) માધ્વ વેદાંત પ્રમાણે ભગવાનના આનંદ જેવો નિરવધિ આનંદ મોક્ષ છે. મોક્ષમાં ભગવાન વિષ્ણુના જગત્કર્તૃત્વ, લક્ષ્મી, શ્રીવત્સ સિવાયના તમામ આનંદ હોય છે.
(૧૩) વાલ્લભ (વૈષ્ણવ) સંપ્રદાયની મોક્ષની વિભાવના આ પ્રમાણે છે. વિષ્ણુના અવતાર કૃષ્ણનું રૂપ બે ભુજાવાળું છે. (સકલ જીવો તેમનો જ અંશ છે. જીવકૃષ્ણનો અંશાંશિભાવ