Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA
Catalog link: https://jainqq.org/explore/001991/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ àબીજ G (સમ્યગ્દર્શન એક અધ્યયન) - સુનંદાબહેન વોહાણ 9-92-7-3. નડ સુનંદાબહેન વાહેારા પ,મહાવીર સાઞા.,એલિસબ્રિજ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, ફાન નજફે૫૪૭૯૩૬૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ 卐 5 卐 5 5 5 5 卐 5 卐 5 卐 5 卐 卐 卐 5 5 卐 મુક્તિબીજ ટ્યુક્તિબીજ (સમ્યગ્દર્શન એક અધ્યયન) સંપાદક - લેખિકા : સુનંદાબહેન વોહોરા જી, ભૂંગળ ભાંગી. આઘષાયની મિથ્યાત્વમોહની સાંકળ સાથ રે; દ્વાર ઉઘાડ્યા શમ સંવેગના જી, અનુભવ ભુવને બેઠો મારો નાથ રે... ૧ 946 94 Ge 946 946 94% 546 SH 946 公 946 k 946 94 94e 546 946 96 546 Page #3 -------------------------------------------------------------------------- ________________ | મુક્તિબીજ – ;] G46 / F પ્રકાશક : સત્સંગ મંડળ ડીટ્રોઈટ. U.S.A. G4 * સંપાદક-લેખિકા: સુનંદાબહેન વોહોરા G4 F G4 આવૃત્તિવર્ષ વી સં. રપ૧૯. વિ.સં. ૨૦૪૯ - ઈ.સ. ૧૯૯૩ E Sto | G46 | G4c G46 | પ્રાપ્તિ સ્થાન: | સુનંદાબહેન વહોરા ૨ શ્રી દક્ષાબહેન મહેતા ૫. મહાવીર સોસાયટી ૩૯ માણેકબાગ સુરેન્દ્ર મંગળદાસરોડ (એલિસબ્રીજ, અમદાવાદ ૩૮૦ ૦૦૭ | અમદાવાદ ૩૮૦ ૦૧૫ ફોન : ૭૭૯૫૪ સાંજે ૫ થી ૭ / ફોન : ૦૭૯૧૦ સાંજે ૬ થી ૮ F Glo F G46 H G4 G 546 F 946 3 Ashokbhai Choxi Marlwood Drive West Bloomfield Michigan 48323 Tel, 313-661-4764 ૪ શ્રી કુમારભાઈ, ભિમાણી. ૧૩/૩૯ જે. એમ કમ્પાઉન્ડ ત્રીજો ભોઈવાડો. મુંબઈ- ૪૦૦૦૦૨ ફોન : ૮૫૫૭૭૧૩ સાંજે ૪ થી ૭ E 46 S46 H G S46 F મુદ્રક : લીપી ગ્રાફિકસ પ્રાઈવેટ લિમીટેડ ૯-૧૦ હરિકૃપા ટાવર, એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬ ફોન :૪૦૦૬૭૩, ૪૬૮૧૩૩ 94. E 946 F Sto Page #4 -------------------------------------------------------------------------- ________________ G46 G4c G4c G4c | મુકિતબીજ આધારિત ગ્રંથોની સૂચિ. ૧, પૂશ્રી ઉમાસ્વાતિ આચાર્ય રચિત શ્રી તત્વાર્થસૂત્ર ૨, પૂશ્રી હેમચંદ્રાચાર્ય રચિત શ્રી યોગશાસ્ત્ર ૩, પૂ. શ્રી હરિભદ્રસૂરી રચિત લલિત વિસ્તરા વિવેચન પરમ તેજે પૂ. શ્રી ભુવનભાનુસૂરી. ૪, શ્રાવક પ્રજ્ઞમિમાંથી ટૂંકનોંધ - ૫, પૂ. શ્રી માનદેવસૂરી રચિત ધર્મસંગ્રહમાંથી વિવેચન પૂશ્રદંકરસૂરી ખ| ૬, પૂ. શ્રીરામચંદ્રસૂરી રચિત સમ્યગદર્શનમાંથી ટૂંકનોંધ L ૭, પૂ. શ્રીચંદ્રશેખરગણિ રચિત ચૌદગુણસ્થાનક તથા સમ્યગદર્શન ઝલકો. G46 G4c G4c G4c G4c ટૂંકનોંધ 一听听听听听听听听听听听 $ $$$$$$$ Sole Gle. Sto ૮, પંડિત શ્રી પન્નાલાલ ગાંધી લિખીત સમ્યની પ્રક્રિયાનો લેખ F\ ૯, પંડિત શ્રી ધીરજલાલના ચૌદ ગુણસ્થાનકમાંથી સમ્યગદર્શનનું દોહન * ૧૦, પૂ. શ્રી સમતભદ્રઆચાર્ય રચિત રત્નકાંડ શ્રાવકાચારમાંથી ટૂંકનોધા ક ૧૧, શ્રીમદ રાજચંદ આશ્રમથી પ્રસિદ્ધ સહજ સુખસાધનમાંથી ટૂંકનોધ ક ૧૨. સમ્યગ્દર્શન હિતશિક્ષા (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી) ક ૧૩. ચિત્રાવલી, ભારતીય પ્રારયતત્ત્વ પ્રકાશક સમિતિ, પિંડવાલા- રાજસ્થાન Sto. Glo S40. S40 glo gte 1946 Page #5 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ G ! Me F Me T Me Me S F Me E Me He G Me F to પ્રસંગોચિત પ્રસ્તુત મુક્તિબીજ (સમ્યગદર્શન)ગ્રંથનું લેખન કરવાની પ્રેરણાનો કે | _ અનુરોધનો યશ સત્સંગીજનો અમેરીકાના ડ્રીટ્રોઈટ નિવાસી અશોકભાઈ અને ! * લીનાબહેન ચોકસી, તથા ચેરીફીલમાં વસતા સ્નેહલભાઈ ને પરેશાબ્લેન શાહને છે ફાળે આપું તો ઉચિત છે, કારણ કે સને ૧૯૯૧ની અમેરીકાની સત્સંગ યાત્રા | દરમિયાન સ્નેહલ-પરેશા કહે, બહેન તમે અહીં એક માસ રોકાઈ જાવ અને | સમગ્રદર્શન વિષેનું એક પુસ્તક લખો જો કે તે વખતે તેમની પ્રેરણાથી _ ભાવના થઈ હતી, પણ તે વિષેની અંતઃસ્કૂરણા થતી ન હતી. વળી ૧૯૯૨ની સંત્સગયાત્રા યોજાઈ. સ્નેહલ -પરેશા મળ્યા પુન: એજ ક ભાવના વ્યકત કરી ત્યાં વળી ડ્રીટ્રોઈટમાં અશોકભાઈ લીના મળ્યા. અને તેમણે રૂં પણ આ જ ભાવના થઈ બહેન સમ્યગદર્શન વિશે પુસ્તક લખો, કારણકે કેવળ સમ્યગ્રદર્શનને લક્ષ્યમાં રાખીને સળંગ સૂત્ર સરળ ભાષાયુક્ત પુસ્તકની અમારા જેવાને ઘણી ઉપયોગીતા છે. આમ બંને શ્રદ્ધાવાન યુવાન દંપતિની ભાવનાએ " મારી ભાવનાને ઉત્સાહિત કરી. - પરદેશની સત્સંગ યાત્રામાં દિવસે ઘણોજ સમય મળતો. આ વખતે ઝિ | યાત્રામાં દિવસે જપ અને ધ્યાનની આરાધના કરવા ભાવના કરેલી, તેથી રોજના ૮ ક્લાકની આરાધના થતી, છતાં બે ક્લાકનો અવકાશ મળે તેમ હતું. આથી | પ્રસ્તુત ગ્રંથનો શુભારંભ ત્યાંજ શરૂ કરવાની ભાવના કરી. વળી આ વિષયને | અનુરૂપ ગ્રંથો તે દેશમાં પણ છે જે મુમુક્ષુને ત્યાંના પુસ્તકાલયમાંથી મળ્યા. તેને આધાર લીધો. તેમાંથી અલ્પાંશે લેખન સામગ્રી મળતી ગઈ તેમ-તેમ લેખન - થતું ગયું તેમાં સમ્યગદર્શનનું મહાત્મ અનુભવતા અત્યંત આનંદ માણ્યો - અમદાવાદ આવ્યા પછી અન્ય ગ્રંથોનો આધાર લઈ પ્રસ્તુત લેખન કાર્ય ક ગુરૂ કૃપાએ સંપન્ન થયું. વાસ્તવમાં આ લેખનમાં મારી કોઈ સ્વયં મૌલિકતા નથી. કારણકે આ ગહન વિષયનું ગીતાર્થજનોએ દીર્ધદૃષ્ટિથી નિરૂપણ કરેલું છે; ન તે ગ્રંથોના આધાર પર ક્યાંક કંઈક સરળ બનાવવા ફેરફાર કર્યા છે, અને કે | મુખ્યત્વે તો તે તે ગ્રંથમાંથી તે વિષયના ઉતારાજ કરેલા છે, અર્થાત "| ગીતાર્થજનોએ અનુભવથી કરેલા દોહનનું અત્રે અવતરણ કર્યું છે. H \S G $ F $ $ $ F E $ F | Page #6 -------------------------------------------------------------------------- ________________ $ $ E $ F $ fi $ $ G $ H $ $ મુકિતબીજ – સમગ્રદર્શન વિષય ગંભીર, ગૂઢ અને સૂમ છે. અનુભવાત્મક અને || વેદનમય આત્માનો ગુણ છે. અનુભવ વગર કથન કરવું અત્યંત અનધિકૃત છે. | | | જેવી તેની ગંભીરતા અને સૂક્ષ્મતા છે તેવું તેનું પરિણામ છે. આથી તેનું | મુક્તિબીજ નામકરણ યથાર્થ જણાય છે. પ્રસ્તુત લેખનમાં કોઈ વિજ્યનું પુનરાવર્તન થયું છે, પરંતુ શાસ્ત્રકારોએ | ગંભિર વિષયની શૈલીમાં પુનરૂક્તિને દોષ નથી માન્યો. પરંતુ તેને વિષયની | ગંભિરતાનું સૂચક ગયું છે. કાં વળી જૂદા જૂદા દૃષ્ટિકોણ અને અનુભવથી આલેખાયેલા વિષયમાં જીવોની | પોતાની ભૂમિકાને યોગ્ય વસ્તુની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે. વિષય ગહન છતાં | | સરળ બની શકે છે. પૂર્વકાલીન પૂજય ઉમાસ્વાતિ આચાર્યથી માંડીને વર્તમાનમાં | વિદ્યમાન પૂ.શ્રી ચંદ્રશેખરગણિ શ્રી, તથા પંડિતજનોના પ્રસ્તુત વિજ્યના રચિત | | ગ્રંથોનો આધાર લીધો છે જો કે આ વિષયમાં આ સિવાય હજી ઘણા ગ્રંથોમાં | Eા આ વિષયનું નિરૂપણ છે. પરંતુ મુમુક્ષુ અને સાધક જીવો સરળતાથી અધ્યયન | કરી શકે તેવા આશયથી મર્યાદિત અને સરળગ્રંથોનો આધાર લીધો છે. જેથી વાંચકોને રસપ્રદ બને, અને આરાધનામાં સહાયક નિવડે. આ લેખનમાં ઉતારા કરવા તથા પ્રેસમાંથી આવેલા લેખોને સુધારવા માટે મારા સત્સંગીમિત્રોએ ઘણા સ્નેહથી સહાય કરી છે તેમનું પણ અભિવાદન કરું છું. આ સર્વ શોભા ઉપર કળશરૂપ છે, આગમધર વિદ્યમાન પૂજયવર 8 - જંબુવિજયજી મહારાજશ્રીની શુભાશીષ. તેમની શુભાશીષ મેળવીને હૈયું તો એવું - પુલકિત થયું, કે જાણે આ ગ્રંથિનિમિત્તે સમ્યગ્રદર્શનના મહાભ્યને સમજીને પાત્ર ક જીવો જીવનને ધન્ય ધન્ય કરી લેશે. - તેઓશ્રી તો મારા જીવનના આધ્યાત્મિક વિકાસ માટે પૂજ્ય અને * માર્ગદર્શકના ઉચ્ચ સ્થાને છે. જૈન સમાજમાં ઉત્તમ ગીતાર્થજનોમાં તેમનું સ્થાન ખા અદ્વિતીય છે. જૈનશાસનના તેઓ મૂક સેવક છે એમ કહું તો અસ્થાને નથી. ઝવેરી જેમ મૂલ્યવાન હીરાને પારખે તેમ તેમના જ્ઞાનસ્વરૂપ જીવનનો | પરિચય કરીને કોઈ પાત્ર જીવો ધન્ય બને છે. - સાત દસકા વટાવી ચૂકેલા પૂજયશ્રી આજે પણ રાત્રિદિવસ આગમના | | પુનરૂદ્ધારનું કામ અવિરતપણે કરી રહ્યા છે છતાં ગમે તે સમયે દેશપરદેશના | F $ E $ F G $ H $ $ F $ $ Page #7 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ જીજ્ઞાસુ તેમની પાસે જાય ત્યારે તેઓ પ્રસન્નતા અને વાત્સલ્યભાવે સંક્ષિપ્ત TM અને તલસ્પર્શી બોધનું સિંચન કરે છે, ત્યારે તપશ્ચર્યા યુક્ત તેમની પવિત્ર જીવનચર્યા પાત્ર જીવોને સ્પર્શી જાય છે. 卐 卐 તેમના ઋણને કેવી રીતે ચૂકવવું ? તેમણે આપેલા બોધને જીવનમાં ધારણ કરવો તેમાં ઋણ મુક્તિ છે તેમ સમજુ છું. 卐 તેમને આપેલા શુભાશીષ આ એક જીવ માટે નથી, પણ સૌ સાધકો માટે છે એ માની સ્વીકારજો. 卐 卐 5 卐 卐 卐 પ્રભુ તેમને દીર્ઘાયુ આપે અને તેઓ સ્વ-પરઆત્માર્થનું કલ્યાણકાર્ય કરતા રહે તેવી પ્રભુ પ્રત્યે અભ્યર્થના. 卐 5 પ્રસ્તુત ગ્રંથનો વિષય જીજ્ઞાસુ સર્વ જીવોને જીવનની સાર્થક્તા માટે છે. આ જન્મના એક મહાન કર્તવ્યની સિદ્ધિ માટે, સર્વ દુ:ખના વિરામના સાધન રૂપે, આત્મસ્રાંતિથી મુક્ત થવા માટે, જીવનદૃષ્ટિને સમ્યગ થવા માટે, સદ્ધર્મની ફિચ માટે, આત્મશ્રદ્ધાની પ્રતીતિ માટે, અંતે પરમતત્ત્વની પ્રાપ્તિ માટે છે. એમ અનેક પ્રકારે ઉપયોગી થાય તેવી સ્વપર શ્રેયની ભાવના સાથે વિરમું છું. આ લેખન ગહન છે તેનાં કોઈ પણ ક્ષતિ રહી હોય તો વિદ્રુતજનો સુધારે અને ક્ષમા કરે. અને લેખન માટે પ્રેરણા આપનાર તથા અર્થસહયોગ કરવા માટે બંને યુવાન દંપતિને તથા સંત્સંગમંડળ ડીટ્રોઈટને ધન્યવાદ આપુ છું. અંતમાં આ મૈં કાર્યમાં સહયોગ કરનાર સૌનું અભિવાદન કરું છું. પ્રસ્તુત વિષયના લેખન માટે જે ગ્રંથોનો આધાર લીધો છે તે તે પૂજયવર ગ્રંથકારોની ઋણી છું. ભવદીય સુનંદા બહેન ૬ 546 546 946 H 946 K SME 946 K 946 946 346 946 94 94% 946. K Page #8 -------------------------------------------------------------------------- ________________ | [ E મુકિતબીજ સમ્યગ્દર્શન એક અધ્યયન પ્રસ્તુત ગ્રંથ મુક્તિબીજનું અધ્યયન કરતાં પહેલા આપણે કેટલુંક સંશોધન કરશું તો જણાશે કે મુક્તિ બીજ અર્થાત્ તેના અન્ય પર્યાયવાચી શબ્દો કેટલા | સાર્થક છે. F S $ M $ F G F G $ H $ 5 $ $ બોધિબીજ બોધિલાભ સમકિત સમ્મદર્શન આત્મજ્ઞાન વરબોધિ રત્નત્રય જગતનો વ્યવહાર આપણે જાણીએ છીએ કે જેવું બીજ હોય તેવું ફળ બેસે છે. ૧. અનાજનું બીજ : જે પ્રકારનું હોય તેના પર તેવું જ ફળ આવે. વર્ષાનું | જળ, ખાતર, પ્રકાશ કે ક્ષેત્રાદિ સમાન પ્રકારના હોવા છતાં જો બી લીંબોળીનું છે ; | તો તેના પર કડવી ગળો કે ફલ ઉગશે, તેના મૂળાદિ સર્વ પ્રદેશે કડવાશ હશે. જો ક| બી કારેલાનું હશે તો તેના પર કડવા કારેલા થશે. જો બી આંબાની ગોટલીનું હશે - તો અનુક્રમે મીઠા ફળ થશે. જો શેરડીની ગાંઠ હશે તો મીઠી શેરડી ઉગશે. - ૨. કર્મબીજ :-સંસારી જીવ અજ્ઞાનવશ રાગદ્વેષના પરિણામમાંથી કર્મના | | બીજ જયાં સુધી વાવે છે ત્યાં સુધી તેના પર વિવિધ પ્રકૃતિના સંસારના ફળનો | | ઉદય થતો રહે છે. અર્થાત્ સંસારફળનું બીજ કર્મ છે. આ બીજ મનુષ્ય | * અનાદિકાળથી વાવતો આવ્યો છે. પરિણામે ચારે ગતિમાં પરિભ્રમણ કરી સંસારના | ફળરૂપે સુખદુ:ખ ભોગવે છે. ૩. મુકિતબીજ :-બોધિબીજ-સમ્યગદર્શન એ બીજની જીવનમાં એકવાર || રોપણી થાય તો પછી કાળ ક્રમે તેના પર શાશ્વત એવા સુખરૂપ મોક્ષનું ફળ પ્રગટ થાય છે. જન્મ મરણનો અંત આવે છે. સાથે સર્વ દુ:ખનો પણ અંત આવે છે. ભૌતિક જગતમાં પ્રથમ અને દ્વિતીય બીજમાંથી ફળ અને ફળમાંથી બીજ | $ F $ S $ $ F $ $ S $ | $ Page #9 -------------------------------------------------------------------------- ________________ E ! F 5 $ $ | મુક્તિબીજ એમ પરંપાર ચાલુ રહે છે. પણ તૃતીય બોધિબીજમાંથી ઉત્પન્ન થતાં ફળમાંથી Fણ પુન: બીજ ઉત્પન્ન થતું નથી. પરંતુ જીવની અવસ્થામાંથી સંસારનો તદૃન ક્ષય તા થાય છે. કારણકે બોધબીજનો અનુક્રમે વિકાસ કર્મબીજના નાશનું કારણ બને છે. તે ભલે કર્મબીજ અનાદિથી ફળ આપતું આવ્યું, પણ ભવ્યાત્મા તથાભવિતવ્યતાના યોગે જયારે મુક્તિબીજને વાવે છે, ત્યારથી તેનો આત્મવિકાસનો પ્રારંભ થાય છે. જે પૂર્ણતા પ્રગટ કરીને જીવને શાશ્વત નગરે લઈ જાય છે. પછી સંસારના ફળને બેસવાની સંભાવના રહેતી નથી. આવી બીજની રોપણી વગરનો જીવ કેટલાયે અનુષ્ઠાનો કે અન્ય આરાધનાના પ્રકારો સેવે છતાં સંસાર તો પર્યાયાંતર થઈ ને ઉભો રહે છે. ક શુભાશુભયોગની અવસ્થાઓ બદલાય છે, પણ સંસારનો ક્ષય થતો નથી. | સમન્ દર્શનની સ્પર્શતા વગર સાચી દૃષ્ટિ કે લક્ષ્યના અભાવે જીવની સુખની વાસના પલટાતી નથી. ભલે તે સ્થળાંતર કે વસ્ત્રાંતર કરે તો પણ તેનો | ક સંસારરંતર થતો નથી પણ સંસારની પરંપરા ચાલુ રહે છે. આ સંસારે શું છે જાણો છો? સંસાર - સંસરણ = સરતા રહેવું? ક્યાં * એકભવમાંથી બીજા ભવમાં જવું * એક કાયામાંથી બીજી કાયામાં જવું * એક વિષયમાંથી બીજા વિશ્વમાં જવું * એક કર્મના ફળ પરથી બીજા કર્મનું ફળ થવું * રાગાદિ ભાવમાંથી યાદિ ભાવમાં જવું * હર્ષાદિ લાગણીમાંથી શોકાદિ લાગણીમાં જવું * શુભ ભાવમાંથી અશુભભાવમાં જવું * એક ગતિમાંથી બીજી ગતિમાં જવું ચારે ગતિમાં બોધિબીજની પ્રાપ્તિ શાસ્ત્રકારોએ-જ્ઞાની જનોએ માન્ય કરી છે. * પૂર્વ પૂર્વ જન્મમાં જીવને કાંઈ બોધનું પરિણમન થયું હોય પણ પુરૂષાર્થ ફોરવી ન ખા શક્યો તો પણ તે સંસ્કારનું થયેલું નિર્માણ તેના ભવિતવ્યતાના યોગે પ્રગટ થાય | છે, ત્યારે ગતિ, જાતિ, કે જ્ઞાતિ બાધા પહોંચાડતી નથી. H $ G $ F $ E H $ G $ $ $ _ 5 Page #10 -------------------------------------------------------------------------- ________________ F S46 ; S46 ; ૦૧ S46 ; G46 ; G4 ; G4 ; Glo ; S4. ; S40 | મુકિતબીજ - બોધિબીજની યોગ્યતામાં જરૂરી સાધનો : બાહ્યસાધન : સંજ્ઞીપણું, પંચેન્દ્રિય જાતિ, શરમાવર્તકાળ દેશકાળાદિનું | નિમિત્ત, બોધશ્રવણ ઈત્યાદી નિમિત્તસાધન :- સત દેવ, સત્ ગુરુ, સત ધર્મની ઉપાસના - શ્રદ્ધા નવ તત્ત્વાદિની હેય ઉપાદેયતાનો વિવેક, યથાર્થજ્ઞાન, વ્રતાદિ સત્ ક્રિયામાં પ્રવૃત્તિ, _| અસત્ ક્રિયાથી નિવૃત્તિ ઇત્યાદિ. અંતરંગ સાધના :- અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મોહનીય. મિશ્રમોહનીય, સમકિત મોહનીયનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ. અર્થાત્ અંતરંગ અધ્યવસાયની શુદ્ધિ, અપૂર્વ સન્ પુરુષાર્થ, તથાભવ્યત્વ ઈત્યાદિ. નરકગતિમાં સમકિત : નરકના દુ:ખો ભોગવતો જીવ ઉપરોકત સંસ્કારના બળે વિભંગશાનથી પોતાના પૂર્વભવને જાણે છે. પોતે પૂર્વે અજ્ઞાનવશ અત્યંત ગાઢ કુકર્મ કર્યા હતા ! આત્મભાન ભૂલ્યો હતો. તેનું આ પરિણામ છે. મળ્યો અવસર ગુમાવી | | સંસારલોલુપ થયો હતો. તે સર્વ આજે દુઃખરૂપે પ્રગટ થયા છે. એમ પુનઃ પુન: | એ દુ:ખથી છૂટવા અત્યંત ઉહાપોહ કરે છે. તેમાં તેનાં કોઈ પૂર્વસંસ્કારો જે ” શ્રવણબોધથી પ્રાપ્ત થયા હતા તે જાગૃત થતાં તેનો સ્વકાળ બળ કરે છે, ત્યારે તે | જીવ નરગતિમાં સમકિત પ્રાપ્ત કરે છે. - તિર્યંચ પચેન્દ્રિય સંગ્નિ જીવો ને સમકિત :-- | તેમની ભવિતવ્યતાના યોગે તેમને વન ઉપવનમાં વિચરતા જ્ઞાની મુનિજનોનો યોગ મળતા, તેમની નિશ્રામાં ઉહાપોહ થવાથી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે. || અને પૂર્વભવમાં કેવો અપરાધ કર્યો હતો, જેના પરિણામે આ તિર્યંચ પણ પ્રાપ્ત થયું ! ? આવા ઉહાપોહમાં મુનિજનોનો ઉપદેશ તેના સંસ્કારને જાગૃત કરે છે, એવા યોગ્ય કાળે કે સ્વકાળે તે જીવો સમકિત પ્રાપ્ત કરે છે. જ મનુષ્યગતિના જીવો :| કંઈક વિશેષ યોગ્યતા એટલા માટે મનાય છે કે તેની પાસે વિચારશક્તિનું વિશેષબળ છે. સત્ સાધનોની પ્રાપ્તિ રૂચિ પ્રમાણે મેળવી શકે છે. દયાદિ ધર્મને પાળી શકે છે. વ્રત તપાદિનું આરાધન કરી અંતરંગ યોગ્યતાને પ્રગટ કરે છે. આમ || ભવ સ્થિતિનો પરિપાક થતાં મોહનીયઆદિ કર્મોનો ક્ષય-ઉપશમ આદિ વિશેષ | ; S40 ; S40 ; S46 ; Glo Glo Glo Glo G46 G46 G46 Page #11 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ પ્રકારે કરવાની સંભાવના હોવાથી મનુષ્ય બોધિબીજને પ્રાપ્ત કરવા માટે વધુ ૐ ભાગ્યશાળી મનાયો છે. 卐 5 5 5 5 5 અને જો પૂર્વનું લાવ્યો હોય તો વિશેષ શુદ્ધ થતાં તે ગુણસ્થાનકમાં આગળ TM વધી મુનિપદમાં અપ્રમત્તદશામાં પહોંચે છે. તેવો પુરૂષાર્થ કર્યા વગર તે જીવ રહી શકતો નથી. મુનિપદની અપ્રમત્ત દશા એ જ સાચો - ઉચ્ચ સમકિતભાવ છે. તે જીવ શીધ્ર મોક્ષસ્વરૂપે પ્રગટ થાય છે. દેવગતિમાં સમકિત : 5 5 હા, પણ તેનામાં ધર્મની ઉત્કૃષ્ટ ભાવના રૂચિ, શ્રદ્ધા જાગવી જોઇએ. સંસાર એકાંતે ખારો લાગવો જોઈએ. પરિભ્રમણથી મુક્ત થવાનો ભાવ થવો જોઈએ. માનવજન્મ તો બાહ્ય સાધન કે સહકારી કારણ છે. મૂળ કારણ તો સમકિત પ્રત્યેની તીવ્ર જિજ્ઞાસાબળ જોઈએ. સંસારના સુખને દુ:ખરૂપે જાણે, દુ:ખને કર્મનાશનું નિમિત્ત જાણે અને ઉદાસીનતાના ભાવે નિર્મળતા પ્રગટે તો સહજમાં સમકિત સાધ્ય થાય. 5 જો મનુષ્ય જેવા જન્મમાં સમકિતની પ્રાપ્તિ કરી, તે દેવલોકમાં જાય તો ત્યાં તેનું સમકિત સાથે રહે છે. અવધિજ્ઞાન દ્વારા તિર્થંકોના કલ્યાણકોમાં ભાવના કરી ૐ તેની વિશેષ શુદ્ધિ કરવા પ્રેરાય છે, અને મિથ્યામતિ દેવો સમિિત દેવોની સાથે | કલ્યાણકોમાં જતાં હોવાથી પ્રભુની પ્રતિભાથી પ્રભાવિત થઈ ભાવનાની અત્યંત ૬ નિર્મળતા થતાં તેવા જીવો સમકિત પામે છે. 卐 ચારે ગતિમાં સમકિતની પ્રાપ્તિ હોવા છતાં દુર્લભતા કેવી છે કે અનંતકાળ થવા છતાં જીવને તેની પ્રાપ્તિ થતી નથી. તે દુર્લભતાનું મુખ્ય કારણ જીવનો ૬ મિથ્યાભાવ છે, આત્મશ્રાંતિ છે. 5 પુણ્યયોગથી મળતાં સુખમાં જીવ મુંઝાય છે. ત્યાંજ સુખ માની વિષયોમાં ઘેરાઈ જાય છે. મોહનીયકર્મનો પ્રભાવ તેને મુષ્ઠિત કરે છે, કે આ પ્રત્યક્ષ સુખ ૐ છોડવા જેવું નથી. મોક્ષનું સુખ પરોક્ષ છે. આવો મિથ્યાભાવ અન્ય ગતિમાં સંસ્કાર રૂપે બન્યો, અને જીવ કાળચક્રના આંટામાં ફર્યા કરે છે. જીવ સંસારમાં ફસાયો છે તેવું પણ તેને લાગતું નથી. આત્મા સુખસ્વરૂપ હોવા છતાં જીવ દેહના સુખમાં સુખ માને છે તે ભ્રાંતિ છે. આવા આત્મસ્રાંતિ૫ મહારોગથી જીવ મુંઝાય છે. અરૂપી તત્વને જાણવાનું સાધન શુદ્ધ ઉપયોગ છે, તે અન્ય પદાર્થોમાં 5 ૧૦ 5 H 946 946 946 DE 94. H 546 946 He 946 946 ॐ 痨 Page #12 -------------------------------------------------------------------------- ________________ 5. | 가 가 5 마음 5 가 5 가도 5 가 5 가 5 가 가도 મુક્તિબીજ | અને વાસનાથી આવૃત હોવાથી મલિન થયો છે. મલિન દર્પણમાં યથાતથ્ય ક પ્રતિબિંબ જણાતું નથી. શુદ્ધ ઉપયોગ આત્માના સુખનું વેદન કરે છે. અશુદ્ધ / | ઉપયોગ કર્મના ફળનું વેદન કરે છે. મિથ્યાભાવ ટળે, આત્મબ્રાંતિ ટળે ત્યારે જીવને સમકિતની પ્રાપ્તિ થાય છે. | તેને નિમિત્ત કારણ, ઉપાદન કારણ અને સહકારી કારણો યથાસંભવ હોય છે. | મૂળમાં જીવનું તથાભવ્યતા અને સત્ પુરથાર્થ છે. સમત્વ છે તો ભવ્યાત્માના ઘરની ચીજ પરંતુ અનાદિના પરભાવના | અભ્યાસથી તે તરફની દૃષ્ટિ આવૃત થઈ ગઈ છે. છતાં ભવ્યાત્માની ભાવનાના | બળે તેવો યોગ બની આવે છે. જો કે અનાદિ કાળથી જે વસ્તુની પ્રાપ્તિ થઈ નથી ! " તે વસ્તુ નિકટ હોવા છતાં વિકટ તો ખરી જ, તેની પાત્રતા માટે જીવમાં ઉચ્ચ | _| ભાવનાઓ હોવી અત્યંત જરૂરી છે. - પરમ તેજ ગ્રંથમાં સમત્વ પામતા પહેલા તે ભવ્યાત્માના મનોભાવ કેવા ? કર્યું હોય છે, તે જણાવે છે. જેને લોકોત્તરભાવ કહ્યા છે. સૌથી પ્રથમ વિશુદ્ધ | અધ્યવસાય દ્વારા મિથ્યાત્વાદિ કર્મના ક્ષયોપશમ સહિત નીચેના ગુણો પ્રગટ થાય. ૧. ઔદાર્ય - તુચ્છ અને હલકીવૃત્તિનો ત્યાગ, વિશાળ હૃદય, ઉદારભાવ, ૐ ગુરૂજન પ્રત્યે બહુમાન નિરાધાર જન પ્રત્યે ઉચિત ભાવ. ૨. દાક્ષિણ્ય - અન્યના પરોપકારી કાર્ય કરવા માટે ઉત્સાહ, ગંભીરતા, સ્થિરતા અને ધીરતા સહિત કાર્યો કરે. ઇર્ષા, અસૂયા કે અપેક્ષા રહિત કાર્ય કરે. ૩. પાપ જુગુપ્સા = પૂર્વે થયેલા પાપ પ્રત્યે ખેદ વર્તે ભવિષ્યમાં તેવું પાપ | ન થાય તેનું નિરંતર ચિંતન કરી સાવધાન રહે. ૪. નિર્મળબોધ - બોધ શ્રવણમાં સઉલ્લાસ ભાવ, ઉપશમપ્રદાન શાસ્ત્રોનું ચિંતન, મનન અને ભાવના સ્વરૂપ જ્ઞાન. ૫. જનપ્રિયવ - નિર્દોષ જનપ્રિયતા. જેથી અન્ય જનો પણ ધર્મમાર્ગમાં ( રૂચિવાળા થાય. અન્યને ધર્મબીજધાન પ્રેરવા દ્વારા સ્વ-પરમાં ધર્મ-પ્રેરક, $ ધર્મવર્ધક, ધર્મપૂરક થઈ ધર્મસિદ્ધિ સુધી પહોંચાડે. આ ઉપરાંત તથાભવ્યત્વની યોગ્યતાવાળા જીવમાં આંતરિક સદ્ગણોનો ખ નિરંતર વિકાસ થતો રહે છે. જિનેશ્વર ભક્તિ, નિગ્રંર્થગુરૂઓની નિશ્રા, દયારૂપ ધર્મ "| અને સત્ ક્રિયા પ્રત્યે નિષ્ઠા વગેરેની વૃદ્ધિ થવાથી જીવના પરિણામની શુદ્ધિ થાય 5 5 가S H G F E H G E Page #13 -------------------------------------------------------------------------- ________________ - ' + + F ees ::::: *,*,* $ $ $ – મુક્તિબીજ છે. આ શુદ્ધિ જ જીવન બોધિબીજની વાવણી કરે છે. શમ વગેરે ગુણોથી એ | બોધિબીજના અંકુરો ફટે છે. વળી નિઃશંકતા આદિ લક્ષણોથી તે અંકુરમાંથી છોડ 8િ _| ઉગે છે. અને અલ્પભવમાં તે જીવ તે છોડ ઉપરના મુક્તિના ફળને પ્રાપ્ત કરે છે. | * આવો મહિમા બોધિબીજ અર્થાત સમ્યગદર્શનનો છે. - સમત્વ પ્રાપ્ત થવાની પાત્રતાવાળા જીવને એ કાર્ય સિદ્ધ કરવાનો અત્યંત | ઉત્સાહ હોય છે, એથી એને સંસારના સુખો ગૌણ થઈ જાય છે. તે તરફથી તેની | દૃષ્ટિ ફરી જાય છે. તે દૃષ્ટિ અંતર્મુખી રહે છે, જો કે તેમાં વિશેષ સ્થિરતા ન રહે છે ખા છતાં એના લક્ષ્યપૂર્વક તે જીવાદિ તત્વોને જાણવા, સાંભળવા, ઉદ્યમ કરે છે, તેના | "| પર ચિંતન કરે છે, તેનો યથાર્થ અભ્યાસ કરે છે, અને સદ્ગુરૂ પાસે વિશેષ ચર્ચા વિચારણા કરે છે. આમ અંતર્મુખ થવા પ્રયત્ન કરે છે. આવી સાધના કરતા તેને જ્યાં સુધી સાચું તત્ત્વશ્રદ્ધાન પ્રતીતિમાં ન આવે કે | "| આજ મારું સ્વરૂપ છે. દેહાદિભાવ ઘટી આત્મભાવના પ્રબળ ન થાય ત્યાં સુધી ” - જંપીને બેસતો નથી. પોતાના હિતાહિતને બરાબર જાણે છે, તે ભાવને સ્થિર થવા | | નિરંતર ઉદ્યમ કરે છે. એ ઉઘમમાં બહારના વ્યવહારધર્મના અનુષ્ઠાનનું સેવન | કરતો, વિશેષ પ્રકારે અંતર્મુખતા પ્રત્યે ઝૂલો રહે છે. અંતરમૂખતા એ છે આત્મજ્ઞાન કે આત્મદર્શનનું મુખ્ય સાધન છે. અને આત્મજ્ઞાન તે સર્વ દુઃખને ! સોનિ નાશ કરે છે, તેની પ્રાપ્તિ પૂર્વે જીવને તે માર્ગમાં અત્યંત ઉલ્લાસ આવે છે. | શાશ્વત, સ્વાધીન અને સ્વસ્વરૂપ સુખ જે અનંત અને અવ્યાબાધ છે, તેની | અભિસા આત્માને આધ્યાત્મિક ઐશ્વર્ય પ્રત્યે પ્રેરે છે. અને તેવી ભાવના આત્માને ભૌતિક જગતના પ્રલોભનોથી દૂર થવાનું સામર્થ્ય આપે છે. બીજી બાજુ ભૌતિક સુખોની હરણફાળ ભરી રહેલા આ વૈજ્ઞાનિક ક્ષેત્રના સાધનો સંસારી જીવને મુંઝવી દે છે. તેના માટે પ્રગટ થતાં લોભામણા સાહિત્યોથી માનવજીવન તાત્તિવક અને શિષ્ટ સાહિત્યથી વિમુખ થતું જાય છે. | દાં તેને કારણે માનવસમાજની દશા છિન્નભિન્ન અને ભયથી ગ્રસિત થયેલી જોવા ! | મળે છે. આથી એવું જણાય છે કે આ કાળમાં આધ્યાત્મિક, તાત્વિક, સાત્વિક કે | || શિષ્ટ સાહિત્યની વિશેષ આવશ્યક્તા છે. ખા સર્વોત્કૃષ્ટ અમૃતવચનો - બોધ તો સર્વજ્ઞ પરમાત્માના છે. પરમાત્માએ પૂર્ણજ્ઞાન અને પૂર્ણદશા દ્વારા જગતનું સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું અને સ્વસ્વરૂપને !” H G $ F E F $ E $ $ $ ક ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ F. S4 F E S46 H S46 G S46 S46 I S46 H G 346 – મુક્તિબીજ જેવું અનુભવ્યું તેવું યથાતથ્ય પ્રગટ કર્યું. તેમાં મુખ્યત્વે જડ અને જીવનું સ્વરૂપ | જગતના જીવોને આત્મબોધ માટે નિરૂપણ કર્યું. જડ - પુદ્ગલ અને જીવના ૐ | સાંયોગિક સંબંધને કારણે જગતમાં દૃશ્ય, અદૃશ્ય વિવિધતા અને વિચિત્રતા || નિરંતર થયા જ કરે છે. અને તેવા નિયમને આધિન થઈ જીવ અજ્ઞાનવશ સંસારમાં પરિભ્રમણ કરે છે. આવી અનાદિની આધિન અને અજ્ઞાન અવસ્થાનો અંત આણવો તે માનવજીવનનું પરમ કર્તવ્ય છે. | આશ્ચર્યજનક ઘટના એ ઘટી છે કે જે મોટા ભાગે જીવ જાણતો નથી. નિગોદ - જે અત્યંત અજ્ઞાનમય અને અંધકારયુક્ત ચૈતન્યની દશાનું આ સ્થાન, કે જેને બુદ્ધિ કે તર્કથી માપી ન શકાય, ચર્મચક્ષુથી દૃશ્યમાન ન થાય એવી વિકૃત | દશામાંથી યોગાનુયોગ અનંત દુ:ખોને સહન કરતો અતિ અતિ દીર્ધકાળ પસાર થયા પછી જીવ વિકાસ પામતો માનવ જન્મ પામે છે. માનવજન્મ પછી જ તેનું તથાભવ્યત્વ પ્રગટે છે, તો તે જીવ સમ્યકત્વ ઝિ પામવા માટે યોગ્ય થાય છે, અને એ સમજ્યની પ્રાપ્તિ તે અધ્યાત્મવિકાસનું ! શાશ્વત સુખનું કે ક્રમશ: વિકાસનું મૂળ છે. | ભવિતવ્યતાની પરિપક્વતા માટે પણ જીવે પાત્ર થવું પડે છે. એ પાત્રતા | માટે તેણે અત્યંત સાહસ કરવું પડે છે. સંસારના વહેણના સામે પૂરે જવું પડે છે ત્યારે તેને ઘણા કડવા મીઠાં પૂર્વોપાજિત કર્મની વિચિત્રતાનો અનુભવ થાય છે. * તેવા સમયે તેની તીવ્ર જિજ્ઞાસાને કારણે તેને સદ્ગુરુ વગેરેનો પુષ્પયોગ થાય છે. || અને તેનું આંતરિક વલણ પરિવર્તન પામે છે. તેના પરિણામે જીવ અનાદિના મિથ્યાત્વને ભેદી સમ્યક્ત પ્રાપ્ત કરે છે. અહીંથી હવે તે આત્માનો સંસાર ક્રમશ: . સંક્ષેપ થતો ક્ષીણ થઈ સ્વયં સિદ્ધ થાય છે. સમ્યત્વની પ્રાપ્તિ અલૌકિક અને અનન્ય વસ્તુ છે. જેની પ્રાપ્તિ જીવને મુક્તિ સુધી પહોંચાડે છે. એટલા માટે મોક્ષના અભિલાષી થતાં મુનિ મહારાજે ઉત્તમભાવના કરી છે. તારાથી ન સમર્થ અન્ય દિનનો ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ. મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી, આપો સમગ્ર– શ્યામ જીવને તો વૃદ્ધિ થાયે ઘણી” F 346 E 346 H G 346 F 346 SF 346 VF 346 H 346 G 346 | F 346 Page #15 -------------------------------------------------------------------------- ________________ | F $ G $ F $ $ F E $ G $ F $ મુક્તિબીજ સમ્યગદર્શનની તાકાત, સામર્થ્ય, ઐશ્વર્ય, સંપન્નતા કેવી અદ્ભૂત અને | આશ્ચર્યકારી છે. તેં આ પંક્તિ દ્વારા સમજાય છે. કે મુક્તિ પણ સમ્યગર્શનને _| આભારી છે. લાખ વર્ષ માટી તળાવના કિનારે પડી રહે તો પણ તેની મુક્તિ થઈ | ઘડારૂપે ન બને. યોગ્ય નિમિત્નો, મળતા માટી ઘડા રૂપે બને તેમ જીવ લાખ | | પ્રયત્ન કરે પણ સમ્યગદર્શન આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી મુક્તિ - નિજ અવસ્થા હોવા છતાં પ્રગટ ન થાય. મુક્તિની પ્રાપ્તિનું મૂળ સાધન સમકિત છે. વળી પૂઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પ્રકાડ્યું છે કે ગુણ અનંતા પ્રભુ તુજ ખજાને ભર્યા એક ગુણ દેત મુજ શું વિમાસો ! રયણ એક દેત શી હાણ રયણા પરે લોકની આપદા જેણે નાસો - ત્રિભજીનરાજ | સમન્વ પ્રાપ્તિનું મૂળ સાક્ષાત્ કે નિમિત્ત કારણ અરિહંત પરમાત્મા છે. મોક્ષ માર્ગના બધા જ પ્રકારો તેમણે પ્રગટ કર્યા છે, તેવા પરમાત્માના સ્વરૂપમાં સમયગ્રદર્શન જેવા અનંત ગુણોરૂપી રત્નો ધારણ થયા છે. તેમાંથી જો જીવને એક | સમ્યગદર્શનરૂપી રત્ન પ્રાપ્ત થાય, અર્થાત્ કૃપા થાય તો અનંતા ગુણોમાંથી એક ગુણ આપવાથી પ્રભુને કોઈ ઘટ પડવાની નથી, અને એવા એક રત્નની પ્રાપ્તિ ! થવાથી ભવ્યત્માઓ આ લોકના પરિભ્રમણની આપત્તિથી મુક્ત થાય છે. આવા સમર્શન કે જે રત્નત્રયીની ઉપમા પામ્યું છે, તેનો મહિમા અદ્ભૂત ઝિ છે. સાચા સુખનું આવું રત્ન પડતું મૂકીને જગતના જીવો જડ એવા રત્ન-મણિ | આદિમાં કેમ લુબ્ધ થતા હશે, કે જયાં સાક્ષાત્ દુઃખનો અનુભવ છે. તેનું જ્ઞાનીઓ આશ્ચર્ય વ્યક્ત કરે છે. વળી સંસારના જીવોને ભ્રમિત થયેલા જોઈ કરૂણાશીલ જ્ઞાનીજનો હાથ લંબાવીને કહે છે, કે ભવ્યાત્માઓ આવો અમારી પાછળ ચાલ્યા આવો, ભલે પ્રારંભમાં તે કાંટાળી કેડી લાગે, પણ પરિણામે તે માર્ગ તદન | નિષ્ફટક છે. એક્વાર સાહસ કો જગતની વિચિત્રતા ને જાણો ને વિરામ પામો. | તેમાં કેવળ સુખ સુખ અને સુખ જ ભર્યું છે. એકવાર ફક્ત એકવાર આ બીજને હૃદયમાં ધારણ કરો પછી તેનું કાર્ય સ્વયં ખ| પ્રગટતું રહેશે. દુ:ખને સુખરૂપે જણાવે તેવું તેનામાં રહસ્ય રહેલું છે. જગતના | સુખ, સુખરૂપ ભોગવતા પણ આકુળતારૂપી દુ:ખ સાથે જ ચાલે છે. જયારે G $ F G F $ $ F $ i _ ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ F E F $ F $ F E $ F $ - $ – મુકિતબીજ સમ્યગ્દર્શનનું ઐશ્વર્ય એવું છે કે મૂળથી જ દુ:ખથી મુક્ત કરે. માટે હે !” ભવ્યાત્માઓ આજ જન્મમાં અન્ય કાર્યો ગૌણ કરી આ મહાન કાર્યને સિદ્ધ કરો. $ _| પ્રાપ્ત કરો. ચાલો આપણે સૌ સાથે મળીને આ માર્ગે પ્રયાણ કરીએ. જો ઋષભાદિ શ્રી તીર્થકરો, પાંડવો, રામ, હસ્તગિરિમુનિ વગેરે હજારે કે | કાં કરોડો જીવોને સાથે રાખી નિર્વાણ પામ્યા, તો તારક એવા પરમાત્માની કૃપા વડે | આપણે ભવીજનો એમ કરવા સમર્થ થઈએ તેવી ઉત્તમ ભાવના કરીએ. સંસારમાંથી સાથે જનમ લેવા ઈચ્છીને વિદાય થતાં જીવો પાસે માં જન્મીશું | તેનું સાચું સરનામું નથી કે નિયત જગાએ સાથે જન્મ લઈ શકે. | એ મેળો કહીએ નવિ સંભવેરે મેળો ઠામ ન હાય. પણ મોક્ષનું સરનામું અને સાધના એવા છે તેનું ઠેકાણું આપી શકાય છે. સમ્યગદર્શનાએ વાહન છે અને ગંતવ્ય સ્થાન મોક્ષ છે, તે બોધિબીજ પ્રાપ્ત થતા | આત્મામાં પ્રગટ થાય છે. આવા મુક્તિબીજને પામીને કૃતાર્થ થઈએ. કદાચ કોઈ જીવને મુંઝવણ થાય કે સમક્તિ વિશે શાસ્ત્રમાં વિવિધરૂપે નિરૂપણ કરવામાં આવે છે કે : તત્વની શ્રદ્ધાને સમકિત કહ્યું છે. સત્ દેવાદિની શ્રદ્ધાને સમતિ કહ્યું છે. દર્શન સપ્તકના ક્ષયોપશમાદિને સમકિત કહ્યું છે. ગુરૂ આજ્ઞાએ વર્તતા કે જ્ઞાનીની નિશ્રામાં સમકિત પ્રાપ્ત થાય છે. શમ આદિ લક્ષણવાળું સમકિત કહ્યું છે. નિશ્ચયથી આત્મરમણારૂપ સમકિત કહ્યું છે. મિથ્યાત્વના યથી સમકિત કહ્યું છે. રોચક આદિ સમકિત કહ્યા છે. પંચપરમેષ્ઠિ કે નવકારમંત્રની સાધનાથી સમકિત પ્રાપ્ત થાય છે. વળી આધ્યાત્મિક અને કર્મગ્રંથની અપેક્ષાએ ભેદ પડે છે ચાર અનુયોગની Fી અપેક્ષાએ પણ કથનશૈલીમાં ભેદ પડે છે. આ વિવિધ પ્રકારમાં કઈ પદ્ધતિનો નિર્ણય કરી જીવે સમકિત પ્રાપ્તિ માટે સાધના કરવી. સાધકને પ્રારંભમાં આવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. શાસ્ત્રકારો 5 $ $ F f $ i $ Fi $ F $ $ $ F_F_F $ ( ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ LES F S _F _F $ – મુક્તિબીજ ' કહે છે કે જીવની પ્રકૃતિની, સંસ્કારની પાત્રતાની કે ભૂમિકાની વિવિધતાને કારણે *િ || તથા ચાર અનુયોગના કથનના આધારે સમકિતના પણ અલગ અલગ વિધાનો પ્રરૂપ્યા છે. વાસ્તવમાં તો આત્માની સંસાર પ્રત્યે હેયતા અને મોક્ષ પ્રત્યે ઉપાદેયના વિવેકથી જન્મતા શુદ્ધ પરિણામ તે મુખ્ય સાધન છે. પરંતુ રાજયના * | ધોરીમાર્ગે જવા જેમ વચગાળાના નાના મોટા માર્ગે વટાવવા પડે છે તેમ મોક્ષના | ધોરીમાર્ગે જવા માટે પાત્રતા પ્રમાણે વચગાળાના સાધનો કે નિમિત્તની ઉપાસના કરવાની આવશ્યકતા રહે છે. જીવ જેમ જેમ આગળની ભૂમિકામાં પ્રવેશ કરે, તેમ 8િ | બાહ્ય સાધનોની ગૌણતા થતી જાય છે. તે બાહ્ય સાધનોથી કાર્ય તો આત્મવિશુદ્ધિનું કરવાનું હતું. આત્મ શુદ્ધિના સામર્થ્યની વૃદ્ધિ થવાથી સાધકને | બાહ્ય સાધનોની ગણના થાય છે. મુનિપણે અંતરંગના સામર્થ્યથી શ્રેણિએ આરૂઢ | થઈ સ્વયં સિદ્ધ બુદ્ધ થાય છે વ્યવહારના શિક્ષણમાં પણ આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી કમવાર ! ધોરણનાં અભ્યાસ કરતો હોય છે. કોઈની બુદ્ધિપ્રતિભા વિશેષ હોય તો કદાચ બે ધોરણ સાથે કરે તો પણ તે ક્રમમાં જ હોય છે. માનવનીવયવૃદ્ધિ પણ ક્રમમાં હોય કરે છએ. ૫૦, ૫૧, પર વગેરે. તે કમનું ઉલ્લંઘન કરી શકાતું નથી. માળાના મણકા ક્રમમાં ફરે છે, મણ કાનું ઉલ્લંઘન થતું નથી. આવા ઘણા પ્રકારોથી આપણે કમને ક જાણીએ છીએ. - પરમાર્થ માર્ગ નિશ્ચયધર્મવાળો છે, છતાં તેની સાધના શુદ્ધ વ્યવહાર ધર્મની અપેક્ષા રાખે છે. એ વાત સાચી છે કે જીવ ધર્મમાર્ગમાં નિશ્ચય દૃષ્ટિને લક્ષ્યમાં ન લઈને બાહ્ય અવલંબનને કે વ્યવહારને સ્વીકારે તો જિનવર, પ્રણિત માર્ગની પ્રાપ્તિ થાય છે. નિશ્ચય-દૃષ્ટિ અર્થાત્ નિશ્ચયનય એમ સૂચવે છે કે આત્મસ્વરૂપ આત્મજ્ઞાન ખા વડે અંતર્મુખ થવાથી પ્રગટ થાય છે. તેમાં નિમિત્ત અને ઉપાદાન અથવા છે કારક આત્મામાં પરિણમે છે. અર્થાત્ શુદ્ધ ઉપયોગ વડે સૌ જીવો મુક્તિ પામ્યા છે, પામે છે, અને પામશે. બાહ્ય નિમિત્ત કે વસ્વહાર ધર્મની જરૂર નથી. હવે જો માત્ર એમજ માનીયે તો તીર્થપતિનો તીર્થપ્રવર્તનને અર્થ રહેતો નથી. અથવા * મંદિરો, શાસ્ત્રો કે ઉપદેશક કે ઉપદેશનો પણ અર્થ રહેતો નથી. ધર્મસભાઓ ચર્ચાઓ ભક્તિ, જ્ઞાન શિબિરો જેવા કર્તવ્યોની પણ જરૂર રહેતી નથી. જીવ માને '| કે હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું. તેમાં બહારના નિમિત્તોની આવશ્યક્તા નથી. $ $ $ $ $ F $ $ 5 ૧૬) Page #18 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ હું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા છું એવું શ્રુતજ્ઞાનપણ ભાઈ તેં ક્યાંથી મેળવ્યું ? ૐ અને એવા જ્ઞાન પછી તરત તારો મોક્ષ પણ થતો જણાતો નથી. માટે વિચારવું કે ૐ આ નિશ્ચય દૃષ્ટિ તે લક્ષ્ય માટે છે તે લક્ષ્ય થવામાં ઉપકારી કારણો તે વ્યવહાર ધર્મ છે. જીવો પોતાની યોગ્યતા પ્રમાણે વ્યવહારધર્મમાં આવે છે. પણ તેમનું લક્ષ્ય દ્રવ્યદૃષ્ટિનું હોવાથી તેઓ સાધ્યને સિધ્ધ કરે છે. 5 卐 5 ન નિશ્ચયવ્યવહાર આંખ અને પાંખ જેવા છે પક્ષીને આંખ હોય ને પાંખ ન હોય તો દિશા જૂએ પણ ઉડી ન શકે. પાંખ હોય ને આંખ ન હોય તો ઉડે પણ દિશા પકડી ન શકે. તેમ કેવળ નિયધર્મને માને તો દિશા જાણે પણ આરાધી ન શકે, તેમ કેવળ વ્યવહારધર્મ વાળો (ક્રિયા) આરાધના કરે પણ દિશા પકડી ન શકે. ૐ માટે બરાબર જાણવું કે જયાં નિશ્ચય ધર્મ છે ત્યાં વ્યવહારધર્મ ગૌણ પણે હોય છે. છતાં જીવને ઉહાપોહ થાય કે સમ્યગદર્શનની સાધના કેમ કરવી. 5 5 5 જો કે આ સર્વ લેખોમાં પાત્રતાની ચાવીઓ વિવિધ રૂપે બતાવી જ છે. સૌથી પ્રથમ મોટી ચાવી તો સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા છે. એ જિજ્ઞાસા દ્વારા જીવનમાં ક્યાય વિષયની મંદતા થાય છે. અર્થાત્ સંસાર પ્રત્યે ઉદાસીનતા આવે છે. ત્યાર પછી તેને પુણ્યયોગે બોધિબીજને યોગ્ય સંયોગોની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી તેને જીનદર્શનમાં ઉત્તમભાવના થાય છે. ગુરૂ આજ્ઞામાં કે શરણમાં રહેવામાં સઉલ્લાસ વર્તે છે, બોધશ્રવણમાં રૂચિ વધે છે, વ્યવહાર જીવનમાં સૌ સાથે સમાનભાવ થાય છે. આખરે અંતર્મુખતા વૃદ્ધિ પામે છે. 卐 મિત્રો સમ્યગ્દર્શન કેવળ સાધનાથી પ્રાપ્ત થતું નથી. એતો પ્રામની પ્રાપ્તિ છે. આત્મા સાથે સ્વગુણરૂપે રહેલું આ રહસ્ય તિરોભાવ થયું છે. તેના પર આવરણ | આવ્યું છે, તે આવરણ ટાળવાનો પ્રયત્ન સાધ્ય કરવાથી સમ્યગદર્શન સ્વમાં સ્વી → જ પ્રગટ થાય છે. આવરણ ટાળવાનો પ્રયત્ન તે સાધના કહેવાય ખરી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ક્રમ ન હોય કારણ તે ગુણ છે સહભાવી હોવાથી અક્રમ છે, અને સમ્યગદર્શન રૂપે જીવની અવસ્થા તે ક્રમભાવી છે. તેથી તેની સાધનાનો ક્રમ જાણીએ તો તે દિશા પકડવાનું સરળ થાય ખરું. 5 卐 卐 5 5 છતાં પ્રસ્તુત ગ્રંથ વાંચીને એવા ભાવ થાય કે આ રત્ન પ્રાપ્ત કરવા જેવું છે, કરવું જ છે. તેણે પ્રથમ સર્વજ્ઞ વિતરાગદેવનું શરણ સ્વીકારી તેના દર્શન પૂજન ભક્તિ ૧૭ 946 946 946 5 5 H 946 946 946 946 946 946 ऊँ 946 946 946 99% Page #19 -------------------------------------------------------------------------- ________________ 卐 卐 卐 卐 卐 卐 卐 卐 卐 5 卐 卐 卐 - મુક્તિબીજ દ્વારા આ માર્ગમાં પ્રવેશ કરવો. કર્યો હોય તેણે વિતરાગને ભજીને વિતરાગભાવની વૃદ્ધિ કરવી. યોગ્ય સદ્ગુરુની શોધ કરી તેની આજ્ઞામાં રહેવું. સત્ શાસ્ત્રોનું અધ્યયન કરવું. નવકાર જેવા મહામંત્રનું ધ્યાન કરવું. વ્યવહારજીવનમાં સૌની સાથે મૈત્રી કે સમભાવ કેળવવો. 卐 નિરંતર સત્સંગનું સેવન કરવું. તત્વોનો અભ્યાસ કરવો. સાધનોની આવશ્યકતા અવશ્ય છે, કારણ વગર કાર્યની સિદ્ધિ થતી નથી તેથી 卐 સાધનામાર્ગની વિવિધતાના લક્ષ્ય સમકિતની નિરૂપણામાંથી પણ કેટલાક પ્રકારો ૐ જોવા મળે છે. આખરે સર્વ સરિતાઓ સમુદ્રને મળે છે તેમ આ સર્વ પાત્રતાના પ્રકારો આત્મવિશુદ્ધિમાં ભળી સમકિત - સમ્યગ્દર્શનના ગુણને પ્રગટ કરે છે. સમ્યગદર્શન આત્માનો ગુણ છે તે આત્મામાં આત્માવડેજ પ્રગટ થાય છે માટે હે મિત્રો આવો અવસર એળે જવા ન દેશો. પ્રાપ્ત અવસર આરાધીએ એજ અભ્યર્થના. નિત્ય પાંચદસ મિનિટ અંતરનિરિક્ષણ કરવું. દોષોની હાની અને ગુણોની વૃદ્ધિ કરવી. ગૃહસ્થ છતાં રોજે સાંસારિક કાર્યોની ગૌણતા કરી. ત્રણ ચાર કલાક આવશ્યક આરાધના કરવી. સવિશેષ ચિત્તને સરળ અને સમતા યુક્ત કરવું. જેથી શુદ્ધભાવ દ્વારા આ રત્નની પ્રાપ્તિ અવશ્ય થવા સંભવ છે. અર્થાત્ તત્ત્વાનુસારિતાની ભૂમિકા માટે જીવન નિર્મળ બનાવવું. વળી મોક્ષમાર્ગ ભલે એક માર્ગી નિયમવાળો છે, અર્થાત્ દરેક જીવ પોતાના પુરૂષાર્થ વડે જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ સાધના માર્ગમાં સાધકને લી વિનીત સુનંદાબહેન ૧૮ K *+5 946. 946 946 H 946 946 946 K K 5 $« *5 K K 946 946 94¢ Page #20 -------------------------------------------------------------------------- ________________ OF મુક્તિબીજ ગ્રંથ - પ્રબંધ - અનુક્રમ 546 | 546 F G 646 G46 Sto _F S4E _F S46 _F glo _F Ste _F 540 વિગત પાના નંબર ક્કિ પ્રારંભ : સમ્યગદર્શન એક અધ્યયન. લેખિકા = સંપાદન, સુનંદાબહેન વહોરા આર્શીવચન પૂ. શ્રધ્ધય શ્રી જંબુવિજ્યજી.મ.સા. સમ્યગદર્શન વિષેની સરળ સમજ. (વિષ્યમાં પ્રવેશ) મિથ્યાત્વ શું છે? સમગ્રદશાના લક્ષણો, સમકિતના અંગો તત્વાર્થ શ્રદ્ધાના વિષયમાં :સમ્યગદર્શનના લક્ષણો, ઔપશમિક, ક્ષયોપશમ, ક્ષાયિક ઔદયિક, પારિણામિકભાવનું ટૂંકુ વિવેચન, અપુનબંધક વિષે સામાન્ય નોંધ. શ્રી આચાર્ય ઉમાસ્વાતિ રચિત સૂત્ર સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ : તત્ત્વાર્થ સૂત્રમાંથી ઉપરના સૂત્રની વ્યાખ્યા-વિવેચન પરિણામથી, તાપથી, સંસ્કારથી ગુણવૃત્તિ વિરોધથી દુ:ખ સમ્યગદર્શન - નિસર્ગ અને અધિગમથી યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણઅંતરકરણની પ્રક્રિયા નવતત્વનું સામાન્ય વિવેચન. શ્રી હેમચંદ્રાચાર્ય રચિત. યોગશાસ્ત્રમાંથી સમયક્તનું સ્વરૂપ : સુદેવાદિનું સ્વરૂપ કુવાદિના લક્ષણ શ્રાવકના બાર વ્રતો, શમ સંવેગાદિની ટૂંકનોંધા શ્રી હરિભદસૂરી રચિત, લલિત વિસ્તરો, વિવેચનકારશ્રી ભુવનભાનુસૂરી. પરમતેજમાંથી મિથ્યાત્વની ભયાનક્તા, પુદ્ગલ પરાવર્તકાળ. ચૌદ ગુણસ્થાનક. S4o _F_F S46 S46 _F_F S40 _F S46 _F G16 GF G16 F G16 F 1846 ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ | મુક્તિબીજ F G46 ૫ F G4c G G46 F G4 T G4 Glo S Glo S F G46 T G4c F શ્રી વિજય કેસરસુરી રચિત સમ્યગદર્શનમાંથી જડ-ચૈતન્યનું ભેદજ્ઞાન. આત્મસ્વરૂપનું માહાત્મ. શ્રાવકની ભૂમિકા મહાસત્તા સામાન્ય અને વિશેષ. શ્રી માનદેવગણિ રચિત ધર્મસંગ્રહ વિવેચનકાર શ્રી ભદ્રંકરસૂરી. ધર્મના અંગો. વીતરાગ, નિગ્રંર્થ, શ્રુત અને ચારિત્રધર્મ વિષે. ગૃહસ્થનો સામાન્યધર્મ માર્ગનુસારિતાના પાંત્રીસગુણ તથા શ્રાવકના એકવીસ ગુણો. અપુનર્ધધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, માર્ગાનુસારિ.ની કક્ષાઓ મિત્રા, તારા, બલા, દીપા ચાર દૃષ્ટિની ટુંકનોધ સમ્યક્તની પ્રાપ્તિના પાંચ ભાવો સમકિતના સડસઠ ઉપલક્ષણો ભાવશ્રાવકના લક્ષણો કૃતિવ્રતકર્મા આદિ શ્રાવકનો વિશેષ ધર્મ સમજ્ય પ્રાપ્તિનું કર્તવ્ય. ચરમ યથાર્થપ્રવૃત્તકરણ અપૂર્વકરણ. અનિવૃત્તિકરણ અંતરકરણની ટૂંક નોંધ. શમ સંવેગાદિ પાંચ લક્ષણો શ્રાવક પ્રશમિમાંથી સમક્વનું સ્વરૂપ લયોપશમ આદિ સમન્વની ટૂંકનોંધ. સમમાં લાગતા અતિચારો દષ્ટાંત સહિત શ્રી રામસૂરીજી રચિત સમગ્રદર્શનમાંથી સમ્યગદર્શનની પાત્રતા. ધર્મનો સંતોષ, તથા ધનનો અસંતોષ બંને પાપ છે. શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિ રચિત સમગ્રદર્શનની ઝલકો તથા ચૌદગુણસ્થાનકમાંથી સંક્ષિપ્તનોંધ. આત્મવિકાસ માટે સમગ્રદર્શનનું મહત્વ. કર્મબંધના પ્રકાર. કર્મની આઠ પ્રકૃતિઓની વિસ્તૃત વિગત G4c M 546 J 54 I 540 St. H ૧૪૩ She F She ૧૫ર Gle R Glo 64. Page #22 -------------------------------------------------------------------------- ________________ | બ હ બ બ ૨૦૩ બ બ – મુકિતબીજ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અંતરકરણની રસપ્રદ અને વિસ્તૃત વિચારણા. પંડિતશ્રી પનાલાલ જ. ગાંધી લિખીત સમ્યક્ત અને સાધના પ્રક્રિયા ક ૧૧ પંડિત શ્રી ધીરજલાલ ડી. મહેતા લિખીત ચૌદગુણસ્થાનકમાંથી યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અંતરકરણનો વિસ્તૃત તથા સરળ પરિચય અવિરતિ તથા દેશવિરતિ ગુણસ્થાનકની વિસ્તૃત સમજ, Mા ૧૨ દિગંબર આમ્નાયના આધારે સમગ્રદર્શનની વિચારણા પૂ. શ્રી સમતભટ્ટાચાર્ય રચિત શ્રી રત્નકાંડ શ્રાવકાચારમાંથી ચાર અનુયોગ અનુસાર સમગ્રદર્શનના લક્ષણો યથાપ્રવૃત્તકરણાદિનું સ્વરૂપ, ક્ષયોપશમ આદિ સમગ્રદર્શનના ભેદ. નિમિત્તકારણો. શ્રી સહજ સુખ સાધનમાંથી (શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ) સમવનો વિનિમય, સમ્યગદૃષ્ટિ આત્મા કેવા હોય? ભેદવિજ્ઞાન, ભેદજ્ઞાનની ભાવના, આત્મા અને કાશ્મણ વર્ગણાનું ભિન્નત્વ. ૧૪ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી સમ્યગદર્શન હિતશીક્ષા. શ્રી જૈન તત્વજ્ઞાન ચિત્રાવલિ પ્રકાશમાંથી ચિત્રાવલિ : ચૌદરાજલોક, જંબુદ્વીપ, મેરૂપર્વત, નવતત્ત્વનું દ્રષ્ટાંત, આત્માનો વિકાસક્રમ, ગ્રંથિભેદ, ચૌદ ગુણસ્થાનક, જંબુવૃક્ષ, આઠ કર્મની વિગત શબ્દના સરળ અર્થ બ « રર૧ « « ઝં« F બ« T ૯ F ૯ M ૯ « S F | Page #23 -------------------------------------------------------------------------- ________________ - મુક્તિબીજ - શ્રી સુંનદાબેન વોહોરા લિખીત શિષ્ટ સાહિત્યની સૂચિ. (આધ્યાત્મિક તથા તાત્ત્વિક અભ્યાસ સભર સાહિત્ય) પુસ્તકનું નામ શ્રી કલ્પસૂત્ર કથાસાર સચિત્ર. લબ્ધિતણા ભંડાર (ગુરુ ગૌતમસ્વામીની જીવન કથા) શાંતિ પથ દર્શન ભાગ ૧ તાત્ત્વિક દૃષ્ટિનો ગ્રંથ. શાંતિ પથ દર્શન ભાગ - ૨ સાધના દૃષ્ટિનો ગ્રંથ. ધ્યાન એક પરિશીલન, ધ્યાન અંગે સરળ સમજ શું કરવાથી પોતે સુખી, આધ્યાત્મિક લેખો. સુખી જીવનની ચાવી તમારા હાથમાં નવતત્ત્વનો સરળ પરિચય (અભ્યાસ વર્ગ માટે સચિત્ર) જીવસૃષ્ટિનું પરિજ્ઞાન (અભ્યાસ વર્ગ માટે સચિત્ર) 5] ૧૦ મનમંદિરની મહેલાતો ધાર્મિક લેખો ૧૧ 5 5 卐 卐 5 5 卐 5 fi I ૫ 卐 卐 卐 ક્રમ 卐 سی 卐 ૧ ♡ 3 0) 2 ૬ ૧૫ ૧૨ 2 2 2 2 2 2 ૧૩ ૧૪ ૧૬ ૧૭ ૧૮ ૧૯ મયણા-શ્રીપાળ સંક્ષિપ્ત જીવન વૃત્તાંત ગુણ ગુંજન - પ્રભાવના માટેની નાની પુસ્તિકાઓ શ્રાવકના ૨૧ ગુણો ગુણ પાંત્રીસી માર્ગાનુસારિના ગુણો શાલિભદ્રની કથા નિ:શલ્યો વ્રતી અંતરનાદ ભક્તિગીતો સ્તવનો અંતરની કેડીએ કેડીને કંડારો મુક્તિબીજ (સમ્યગદર્શન) પ્રાપ્તિસ્થાન : ૨ ૧ સુનંદાબહેન ોહોરા ૫, મહાવીર સોસાયટી એલિસબ્રીજ અમદાવાદ ૩૮૦૦૦૯. ફોન : ૭૭૯૫૪ સાંજે ૫ થી ૭. " દક્ષાબહેન મહેતા ૩૯, માણેકબાગ સોસાયટી સુરેન્દ્ર મંગળદાસ રોડ અમદાવાદ ૩૮૦૦૧૫ ફોન : ૪૦૭૯૧૦ સાંજે ૬ થી ૮ ધાર્મિક વિવિધ વિષયોની કેસેટ મળી શકશે. ૨૨ 946 946 946 DLS 946 946 946 >> 94% 946 >> H 946 946. 946 946 H 946 K Page #24 -------------------------------------------------------------------------- ________________ મુકિતબીજા ' F | 5 E 5 H, A H G F E 5 F 5 F શુભાશીષ (પૂ. શ્રી જંબુવિજ્યજી. મહારાજ સાહેબ) મુક્તિબીજે પુસ્તકનું લખાણ જોયું, જેમાં તમે સમ્યગદર્શનનું માહાત્મ અને વિશેષતા દર્શાવવા મહાપુરુષોના ગ્રંથમાંથી સંકલન કર્યું છે તેથી તે પ્રમાણભૂત જણાય છે. તેમાં વિવિધ વિભ્યોનું સંકલન હોવાથી શ્રાવકોને ઘણું ઘણું ઉપયોગીજ્ઞાન આ પુસ્તકમાંથી પ્રાપ્ત થશે, સંતજનોની મળેલી કૃપાથી અને તમારા વિશાળ વાંચન -અભ્યાસથી સુંદર સુંદર વિષયોનું અવતરણ ગ્રંથોમાંથી ચૂંટીઘૂંટીને એકત્ર કર્યું છે તે જિજ્ઞાસુ જીવોને ઘણું ઉપયોગી છે. વળી રત્નકરંડ શ્રાવકાચાર આદિ દિગંબર આમ્નાયના ગ્રંથોના આધારે * કેટલુંક લખાણ લેવામાં આવ્યું છે, તે પણ તે તે ગ્રંથોનો આ વિષયોમાં | વિવેચના તથા વિચારધારા કેવી છે તે જાણવામાં અભ્યાસીઓને ઉપયોગી થશે. તમે જણાવો છો તેમ પરદેશમાં બંને આમ્નાયના જિજ્ઞાસુઓ એક્કા મળીને સ્વાધ્યાય સત્સંગ કરે છે તેથી સૌને માટે પ્રસ્તુત પુસ્તકની વિવિધ વિચારણા | રોચક બનશે. આવા સુંદર વિષયની સંકલના કરવા માટે તથા તે તે વિષયના તમારા ક વિશાળ વાંચનના આધારે થતા પ્રવચનોના નિમિત્તથી દેશ પરદેશમાં આવા તાત્ત્વિક વિષયમાં સૌ રસ લેતા થયા છે, તે પરમાર્થ કાર્ય માટે ઘણા ઘણા * અભિનંદન છે. તમે સ્વ-પર શ્રેય કરતા રહો, અને સાથે તમારા જીવનમાં વિશેષપણે તાત્ત્વિક સાધના થતી રહે તેવી શુભાશીષ છે. દેવગુરુકૃપાએ અત્રે સુખશાતા છે. તમને પણ હો. જંબુવિજ્યના ધર્મલાભ પંચાસર-તાવિરમગામ. ગુજરાત ફાગણ સુદ ૧૫-૨૫૧૯ 5 E 5 OF 5 5 i 5 F G F Page #25 -------------------------------------------------------------------------- ________________ 5 55 卐 卐 5 5 卐 5 5 5 卐 卐 5 卐 E 卐 5 મુક્તિબીજ સમક્તિભાવનું સ્તવન સમક્તિ -દ્વાર ગભારે પેસતાંજી, પાપ-પડલ ગયા દૂર રે; મોહન મરૂદેવીનો લાડણોજી, દીઠો મીઠો આનંદ પૂર રે. સમક્તિ.૧ આયુ વરજીત સાતે કરમનીજી, સાગર કોડા કોડી હીણ રે; સ્થિતિ પઢમ કરણે કરી જી, વીર્ય અપૂરવ મોધર લીધ રે - સર ભુંગળ ભાંગી આદ્ય કષાયની જી, મિથ્યાત્ત્વ મોહની સાંકળ સાથે રે; બાર ઉધાડયાં શમ સંવેગનાં જી, અનુભવ ભુવને બેઠો નાથ રે. સ.૩. તોરણ બાંધ્યું. જીવદયા તણું જી, સાથીયો પૂર્યો શ્રદ્ધા રૂપ રે, ધૂપ ઘટી પ્રભુ ગુણ અનુમોદના જી, થી-ગુણ મંગળ આઠ અનુપ સંવર પાણી અંગ પખાલણે જી, કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે; આતમ ગુણ રિચ મૃગમદ મહમહે જી, પંચાચાર કુસુમ પ્રધાન રે સ.પ ભાવ-પૂજાએ પાવન આતમા જી, પૂજો પરમેશ્વર પુન્ય પવિત્ર રે; કારણજોગે કારણ નીપજે જી, ખિમાવિજય જિન આગમ રીત રે.. સ. ૬ રે સ૪ 946 K $15 K K 946 5 K 546 946. K 946 946 SHE 94% S 946 946 H Page #26 -------------------------------------------------------------------------- ________________ 5 5 ૧ ભારતનાં મુખ્ય દર્શનોએ પરમતત્વને સ્વીકાર્યું છે, એ પરમતત્વ શું છે, કે જેને માટે ઋષિમુનિઓએ હાડ ગાળી નાખ્યાં, સંતોએ સુખોને તિલાંજલિ આપી, ૪ તત્ત્વચિંતકોએ તે તત્ત્વને અચિંત્ય કહ્યું, મહાત્માઓએ તેની પ્રાપ્તિ માટે જન્મોને તેની સામે હોડમાં મૂકી દીધા. કયા રહસ્યે તેઓને આકર્ષી લીધા કે તેઓ TM દુનિયા પ્રત્યેથી વિમુખ થઈ પરમતત્ત્વની સન્મુખ થયા. આશ્ચર્ય ! અદ્ભુત ! તે તત્ત્વ એટલે મોક્ષ-શાશ્વત સુખ: પરંતુ બુદ્ધિવર્ધક યુગમાં લોકો કહે છે કે મોક્ષ કોણે દીઠો છે ? તે તો અમારે માટે પરોક્ષ છે, અને આ ઇંદ્રિયસુખ તો || પ્રત્યક્ષ છે. 卐 卐 卐 દુર્યોધને એમજ કહ્યું હતું કે આ સેના અને સંપત્તિ મળતાં હોય તો જોયું જશે. એકલા કૃષ્ણથી આપણને શું લાભ થવાનો છે ? અર્જુને વિચાર કર્યો કે ૐ શ્રીકૃષ્ણ હશે તો સઘળું છે. આ વાત જૂની નથી, પરંતુ સનાતન-સત્ય છે. આજે આપણી પારાશીશી માપવાનાં આ બે પ્રતીકો છે. આપણાં નામઠામ ગમે તે પણ લક્ષણથી જીવન કળાય છે. મુક્તિબીજ 5 ભગવાને આ કાળને દુઃખમ કહ્યો છે કારણ કે જીવો સવિશેષ ભૌતિક સુખવાદી થશે, ધર્મસુખવાદી નહિ બને. ધર્મ ફાલ્યો ઘણો જણાશે પણ મર્મ નહિ હોય. માનવમન ઘણું હીન અને દીન બની જવા પામ્યું છે. માનવજીવનની એક એક પળમાં સત્ય પ્રગટ થાય તેવું સામર્થ્ય છતાં જીવ તેનો વિચાર કેમ કરતો નથી ? કારણ કે તેને અંતરની સમશ્રેણીના સુખની ખબર નથી. એ સુખનાં સાધનો નીચે મુજબ છે : સમ્યગ્દર્શન વિષેની સરળ સમજ ( વિષયમાં પ્રવેશ ) 5 સમ્યગ્દર્શન = સમ્યગ્ શ્રદ્ધા- સમ્યગ્ દ્રષ્ટિ- સાચું જોવું. સમ્યજ્ઞાન = સમ્યગ્ બોધ- સમ્યગ્ સમજ, સાચું જાણવું. સભ્યશ્ચારિત્ર = સમ્યગ્ આચરણ, સમ્યગ્ વર્તન, સાચું કરવું વગેરે. જયારે મિથ્યાત્વ આદિથી મુક્ત થઈ જીવ પ્રથમ સમ્યગ્-દર્શન અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે ક્ષીર-નીરવત્ રહેલા ચેતન-અચેતનના ભેદજ્ઞાનનો તેને આંશિક અનુભવ થાય છે. 5 卐 946 946 946 94% 5 546 946 »bs K 546 546 55 H 946 546 ॐ Page #27 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ દેહનું રૂપાંતર થાય કે જન્માંતર થાય તો પણ આત્મા નિત્ય રહે તેવો તેનો | સ્વભાવ છે. રાગાદિ વિભાવોના સંયોગ વડે આત્મા તે રૂપ થઈ જતો જણાય છે ખરો, પરંતુ જેમ પહેરેલા વસ્ત્રથી કે તેના સ્પર્શથી શરીર જુદું છે, તેમ આત્મા દેહથી અલગ છે. કારણ કે રાગાદિ આત્માનો મૂળસ્વભાવ નથી, એવો ૬ પ્રતીતિયુકત અનુભવ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. એક ફાનસના ગોળાને મેશ લાગી હોય તો તેમાં જયોત પ્રગટેલી હોવા છતાં તેનો પ્રકાશ પ્રગટપણે જણાતો નથી, તેમ આત્માને જ્ઞાનાવરણાદિ કર્મોનું આવરણ હોવાથી આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટપણે અનુભવમાં આવતો નથી; અને અજ્ઞાનવશ જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. 卐 5 卐 અજ્ઞાનને વશ થયેલો આત્મા, પૌદ્ગલિક પદાર્થોના સંયોગ-વિયોગથી થતું સુખદુ:ખ પોતાને થાય છે તેમ અનુભવે છે, પણ આવરણ મંદ થવાનાં નિમિત્તો પ્રાપ્ત થતાં સાધકનું લક્ષ આત્મજ્ઞાન પ્રત્યે વળે છે, તેથી ક્રમે ક્રમે અજ્ઞાન દૂર ૐ થતું જાય છે. સ્વયં આત્મા જ સ્વભાવે જયોતિ-સ્વરૂપ છે એવી અંતરંગ શ્રદ્ધા થતાં આત્મા પોતેજ બોધ પામે છે, કે અરે ! આત્મા તે `હું પોતે જ છું, હું ૬ પરમાર્થથી શુદ્ધ બુદ્ધ, નિરંજન, નિરાકાર, ચૈતન્યરૂપ છું સ્વ-જ્ઞાન થતાં હું પણ મટીને પોતે જ્ઞાતા-દ્રષ્ટા બની જાય છે અને કર્તૃત્વ-ભોક્તત્વના ભાવ કે પરિભ્રમણનાં કારણો હતાં તે મંદતા પામે છે, અને ક્રમે કરીને તે નષ્ટ થાય ત્યારે 'હું' પોતે 'હું' મટી હર રૂપે પ્રગટ થાય છે. કેવું સુખ ! આરોગ્યસુખનું જ્ઞાન ધરાવનાર ધનવંતરિ પણ પોતાને તાવ આવે ત્યારે તે સુખનું સંવેદન કરી ન શકે, તેમ સંસારી જીવ રાગદ્વેષના રોગથી પિડાતો હોય ત્યાં સુધી તે નિરાબાધ સુખને કેવી રીતે જાણી શકે ? તેથી સંસારી જીવ એમ માને છે કે આ મોક્ષનું સુખ કોણે જોયું છે ? એવી કલ્પનામાં રહીને આ : ઇન્દ્રિયોનું મળેલું સુખ સાચું છે; તેમ માની ત્યાં જ અટકી જાય છે. આમ સંસારીજીવ અજ્ઞાનવશ જન્મ ગુમાવે છે. જ્ઞાની જ્ઞાનના પ્રકાશે અવ્યાબાધ સુખ પામે છે. 卐 5 卐 卐 5 卐 કલિકાલસર્વજ્ઞમ શ્રી હેમચંદ્રાચાર્યરચિત યોગશાસ્ત્ર ગ્રંથમાં સમ્યગદર્શનાદિના મહાત્મ્યની પ્રરૂપણા નીચે પ્રમાણે કરવામાં આવી છે કે - જ્ઞ E 946 946 >$ 946 H 946 K >H 946 He 546 Je Page #28 -------------------------------------------------------------------------- ________________ E $ F $ $ F $ G $ H 5 $ 5 $ 5 $ મુકિતબીજ - રાજય મળવું, ચક્રવર્તી થવું કે ઇન્દ્રપણું મેળવવું દુર્લભ કહ્યું નથી. પણ | બોધિરત્ન (સમ્યગદર્શન) પ્રાપ્ત કરવું દુર્લભ છે. જેવી રીતે તત્ત્વોનું સ્વરૂપ કહેલું છે તેવી જ રીતે સંક્ષેપથી કે વિસ્તારથી || તેને બોધ થવો તેને વિદ્વાન પુરુષો સમગ્રજ્ઞાન કહે છે. - સામાન્યત: ચાર ગતિમાં સમકિત પ્રાપ્તિની સંભાવના છે. આ વિષમ અને વિકટકાળમાં સંસારપરિભ્રમણના કારણરૂપ મિથ્યાત્વ શું છે તે સમજાવું | મનુષ્યને અઘરું છે, તેમજ સમકિતના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા થવી જ દુર્ધટ છે; તો પછી સમ્યગદર્શન અને જ્ઞાનની સાક્ષાત્ પ્રાપ્તિ દુર્લભ હોય તેમાં | આશ્ચર્ય શું? સંસારમાં જીવો મિથ્યાત્વરૂપી ગ્રંથિથી બંધાયેલા છે, તે મિથ્યાત્વના દોષથી - તે ચતુર્ગતિમાં ભ્રમણ કરી મહદ્અંશે દુ:ખનો અનુભવ કરે છે. વળી, મિથ્યાત્વ શું છે તે જીવ જાણતો નથી. એવું અજ્ઞાન તેને ભૌતિક જગત પ્રત્યે આકર્ષણ | ઊભું કરે છે. આ મિથ્યાત્વ શું છે? (૧) મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યાયબુદ્ધિ. કા (૨) અસને સત્ સમજવું તે; સને અસત્ સમજવું તે. - (૩) દેહમાં આત્મબુદ્ધિ-દેહ તે હું છું તેવી માન્યતા. (૪) આત્મામાં દેહબુદ્ધિ, રાગાદિ પર્યાયમાં પોતાપણું, સુખદુ:ખાદિમાં આત્મભાવ. (૫) અસત્ પદાર્થોમાં કે દેહાદિમાં સુખબુદ્ધિ. (૬) સત્-આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરણ. IF (૭) અસદેવ, અસગુરુ અને અધર્મમાં આસ્થા કે આદર. (૮) સદેવ, ગુરુ અને સધર્મમાં અનાસ્થા કે અનાદર. (૯) તત્ત્વ-સંબંધી એકાંત માન્યતા, વગેરે અનેક પ્રકારે જાણવું. (સદેવ સર્વજ્ઞ વીતરાગ, સદ્ગુરુ નિગ્રંથમુનિ, સધર્મ = છ દ્રવ્ય તથા નવતત્ત્વની શ્રદ્ધા અને વીતરાગનાં વચનમાં ધર્મમય આજ્ઞાનો આદર મુખ્યત્વે દયારૂપ ધર્મ) 5 $ $ 5 $ F $ F $ $ VF $ $ F $ F Page #29 -------------------------------------------------------------------------- ________________ $ $ $ F $ E $ F $ VF $ H G $ – મુક્તિબીજ મિથ્યાત્વના પ્રકારોને જાણે-અજાણે પણ સેવવાથી સંસાર પરિભ્રમણ વધે [F છે. અને તે આવા પ્રકારે જીવને સતાવ્યા કરે છે. - યોગાનુયોગ જીવ સમગ્રદર્શનને પાત્ર થાય છે ત્યારે તેનામાં આ પાંચ ના લક્ષણો પ્રગટ થાય છે. જે તેને સમગ્રર્શનનું રક્ષણ અને વૃદ્ધિ કરે છે. | શાસ્ત્રમાં સમગ્રદશાનાં પાંચ લક્ષણો છે જે આ પ્રમાણે છે : શમ, સંવેગ નિર્વેદ, આસ્થા અને અનુકંપા. આ પાંચ પ્રકારે આત્મદશાને જાણવાનાં માપયેત્રો જેવાં છે. તેના ભાવાર્થને સમજવાથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે. મિથ્યાત્વરૂપી મિથ્યામતિથી | | | દિશામૂઢતાથી પાછા વળેલા જીવમાં આ ગુણો પ્રગટ થાય છે અને તેથી | જીપ સાચી દિશા પ્રત્યે વળે છે. | શમ : ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાયોનું મંદ થવું અર્થાત્ બંધનાં કારણોનું શમન થવું તે શમ છે. જેમ જેમ કષાયો શાંત થતા જાય તેમ તેમ તેનું સ્થાન ક્ષમા, નમ્રતા, સરળતા | અને સંતોષ લે છે. રાગદ્વેષનું સ્થાન નિર્મળ પ્રેમ અને મધ્યસ્થતા લે છે. કષાયનું શમન થવાથી સાધક કોઈને દુભવતો નથી અને પોતે કોઈથી દુભાતો નથી. સમાદિ સ્વગુણો વડે હંમેશાં પ્રસન્ન રહે છે. સંવેગ : જગતના આકર્ષક પદાર્થોને તથા દેવાદિ ગતિનાં સુખોને તુચ્છ |. *| માની કેવળ એક મુક્તિની અભિલાષા સેવવી તે સંવેગ છે. આ ગુણ જેને પ્રાપ્ત થયેલા છે તે આત્માને સંસારનાં સુખદુ:ખના કે સંયોગ-વિયોગના પ્રસંગે પ્રીતિ-અપ્રીતિ ઉદ્ભવતી નથી. તેવા પ્રસંગોથી વિરકત F] થઈ તે એક આત્માર્થને જ સાધે છે. - નિર્વેદ : સંસારના પરિભ્રમણનાં કારણોનો બોધ પામી, આત્મા ને પ્રત્યે "] થાકનો અનુભવ કરે છે. પોતાના દેહ કે પરિવાર પ્રત્યે પણ તેને ઉદાસીનતા | આવે છે, અંતરંગ રુચિ રહેતી નથી. જે કંઈ વ્યવહાર કરવો પડે છે તે નછૂટકે _| થવા દે છે. વળી, તે ઈદ્રિય વિષયોથી લોભાતો નથી, પરંતુ આત્મસ્વરૂપમાં લીન | રહેવાનો દ્રઢ પ્રયત્ન કરે છે. તે આત્મા વિચારે છે કે, આ જીવે સંસારમાં ઘણું કે ઘણું પરિભ્રમણ કર્યું છે, તે હવે સમાપ્ત થાઓ અને સંસાર છૂટી જાઓ-આ ભાવના તે નિર્વેદ છે. F $ E $ $ F $ $ $ F E 5 F 5 Page #30 -------------------------------------------------------------------------- ________________ | 5 5 * 5 * * 5 5 5 5 મુકિતબીજ આસ્થા : શ્રદ્ધ, સમકિતદશા પ્રાપ્ત થવામાં બાહ્ય નિમિત્ત પરમાત્મા છે. - જેમણે આત્મા પ્રગટપણે જાણ્યો છે, અનુભવ્યો છે તે આમપુરુષો જ શ્રદ્ધા કરવા __| યોગ્ય છે. તેમના પ્રરૂપેલા માર્ગે ચાલવાથી આ આત્માનું કલ્યાણ છે તેવો દ્રઢ નિશ્ચય તે શ્રદ્ધા છે. - સદ્ગરના યોગે તત્ત્વનો યથાતથ્ય બોધ થયે સાચી શ્રદ્ધા ઊપજે છે. દરેક તત્ત્વને તેના સ્વરુપે જાણવાથી જીવને વિહ્વળતા થતી નથી, પણ તત્ત્વરુપ શ્રદ્ધા રહે છે. આમ, આપ્તપુરુષના વચનબોધમાં દ્રઢ શ્રદ્ધા છે કે આસ્થા છે. | અનુકંપા : સંસારમાં આધિ, વ્યાધિ ને ઉપાધિથી તપ્ત જીવોને તેમનાં દુ:ખો દૂર F\ કરવામાં સહાયક થવાની ભાવના તે અનુકંપા છે. દરેક આત્માને પોતાના આત્મા સમાન જાણવાથી અનુકંપાનો ગુણ વિકસે છે. તે ગુણ જયારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે તે કરુણાનું સ્વરૂપ ધારણ કરે છે. એવો આત્મા સ્વરૂપનું કલ્યાણ સહજભાવે થાય તેમ વર્તે છે. તે સવિશેષણપણે પરમાર્થમાર્ગનો અધિકારી થાય છે. | _| સમગ્રદશાના આવા ગુણો પ્રગટવાથી આત્માની જીવનદ્રષ્ટિ વિશાળ બને * છે. તેની દ્રષ્ટિ પશુપક્ષીની જેમ પોતાનું કે પોતાના પરિવારના જીવનનિર્વાહ કે | કરવા જેટલી મર્યાદિત દ્રષ્ટિ નથી હોતી, પણ સર્વ જીવો પ્રત્યે સમદ્રષ્ટિ રહે છે. બહારથી ગૃહસ્થ દાન દયાદિના કાર્યો કરે છે, અને અંતરમાં આત્મભાવે | સૌનું શ્રેય ચાહે છે. આત્માના આ ગુણો તેના અંતરંગને પ્રગટ કરે છે. આ લક્ષણોની સાથે સાથે બીજા ઘણા સહાયક ગુણોનો વિકાસ થાય છે. આવો જીવ Fી મોક્ષ માર્ગમાં ત્વરાથી આગળ વધે છે. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિથ્થામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી હો મલ્લિજિન ! એ અબ શોભા સારી શ્રી આનંદઘનજી કૃત સ્તવન. સમ્યગદર્શનનાં આઠ અંગ : લક્ષણો 'निसंकिअ निक्करिवअ निवितिगिच्छा अमूढदिट्ठिअ : उववुहथिरि-करणे वच्छल्लपभावणे अट्ठ.' 5 fi 5 5 5 5 5 G 5 F 5 E 5 P5| ૫ | Page #31 -------------------------------------------------------------------------- ________________ | F | મુક્તિબીજ GF $ F $ E $ F $ F $ ૧ નિઃશંકિત : સદેવ, સદ્ગુરુ, સન્શાસ્ત્ર તેજ તત્ત્વભૂત છે, સત્યાર્થસ્વરૂપ છે, તેમાં તથા સન્માર્ગમાં સંશયરહિત શ્રદ્ધા તે નિઃશંક ગુણ છે. વળી, આત્માની _| આત્મસ્વરૂપ શ્રદ્ધા હોવાથી તે નીચેના સાત ભયથી રહિત હોય છે : (૧) આ લોકમાં આજીવિકાઓનો નાશ થવાના ભયરહિત. (૨) પરલોકમાં હવે પછી કેવી ગતિ થશે તેવા ભયરહિત. મરણ થવાથી મારો નાશ થશે તેવા ભયરહિત. રોગ થતાં વેદના ભોગવવી પડશે તેવા ભયરહિત. અરક્ષા-પોતાની અને પરિવારની રક્ષાના ભયરહિત. અગત-પોતાના ધનમાલ ચોરાઈ જવાના ભયરહિત. અકસ્માત-અચાનક અકસ્માત થતાં શું થશે તેવા ભયરહિત. આવા સાત પ્રકારના ભયથી સમદ્રષ્ટિ આત્મા નિ:શંક નિશ્ચિત હોય છે. આત્મા પોતાનો આલોક છે, મોક્ષ પરલોક છે, આવો અંતરમાં નિશ્ચય થવાથી તે | આત્મા સંપૂર્ણપણે નિ:શંક બની જાય છે. આત્માને મૃત્યુ નથી અને શરીરાદિ તો જડ છે, અનિત્ય છે. રોગાદિ તે કા પુદ્ગલના પર્યાય છે, તેથી તેને મૃત્યુનો અને રોગોનો ભય સતાવતો નથી. પરને પોતાનું માનતો નથી, પૂર્વના યોગે કર્મનો ઉદય થાય છે. અને - તે ફળ આપીને જાય છે, તેથી તેને અરક્ષાનો કે ચોરીનો ભય સતાવતો G $ F $ E $ F $ $ Eા નથી. $ $ G $ - આત્માને વિભાવદશા સિવાય કોઈ અકસ્માત નડતો નથી, તેથી F| અકસ્માતના ભયે આત્માવિહવળ થતો નથી. ૨ નિકાંક્ષિત : સમદ્રષ્ટિ આત્મા ઇન્દ્રિયજનિત સુખોની આકાંક્ષાથી રહિત "| હોય છે. તેવાં સુખો પુણ્યયોગે પ્રાપ્ત હોવા છતાં અંતે તે દુઃખનું મૂળ છે. તે કઈ વાતનો તેનો નિર્ણય થયો હોવાથી સમષ્ટિ આત્માને નિરાકુળ સુખની પ્રાપ્તિ | થાય છે. ૩ નિર્વિચિકિત્સા : દેહ તેના સ્વભાવથી જ અશુચિમય છે. ત્વચા વગરના દેહનો વિચાર કરવાથી તે વાત સ્પષ્ટ થશે. તે દેહમાં આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રગટ થવાની કોઈ અપેક્ષાએ સંભાવના હોવાથી તે પવિત્ર મનાય $ E $ | $ 5 Page #32 -------------------------------------------------------------------------- ________________ 卐 5 ૪ અમૂઢ દ્રષ્ટિ : મન, વચન અને કાયાથી અજ્ઞાનીની પ્રશંસા કરે નહિ. ૐ તેમનાથી પરાભવ પામે નહિ, તે સમ્યદ્રષ્ટિ આત્માનો અમૂઢ દ્રષ્ટિ ગુણ છે. | (વિચક્ષણતા) 5 ૫ ઉપગ્રહન : સ્મયદ્રષ્ટિ આત્મા કોઈના દોષ જુએ નહિ અને કદાચ જાણે 5 તોપણ તે પૂર્વના કર્મનો વિપાક છે એમ માને અને તેની નિંદા ન કરે. ૬ સ્થિતિકરણ : સય્યદૃષ્ટિ આત્મા કારણવશાત્ કોઈ ધર્મી જીવને માર્ગથી ચલિત થતો દેખીને તેને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે તે સ્થિતિકરણ ગુણ છે. ૐ પોતે ધર્મમાર્ગમાં અચલ રહે. વાત્સલ્ય : રત્નત્રયના ધારકો પ્રત્યે આદર-સત્કારપૂર્વક વર્તવું અને → સ્વાભાવિક પ્રીતિ રાખવી. જીવમાત્ર પત્યે અનુકંપાભાવ હોય છે. આ ભાવને વાત્સલ્ય કહેવામાં આવે છે. 卐 પ્રભાવના : જિનેશ્વર પ્રણિત ધર્મની આરાધના કરે છે અને અન્ય જીવોના TM લાભાર્થે નિસ્પૃહભાવે પ્રભાવના કરતો રહે છે 5 આ માર્ગ બતાવે છે કે જેમ સોનું માટીથી જુદું પડે છે, શરીરથી વસ્ત્ર જુદું થાય છે. તપેલા લોઢાથી અગ્નિ જુદો છે, શેરડીથી રસ છૂટો પડે છે, દૂધમાંથી ૐ માખણ જુદું પડે છે, તેમ આત્મા કર્મોથી જુદો પડે છે. 卐 મુક્તિબીજ – છે તેથી જ્ઞાનીનું મિલન કે કૃશ શરીર જોઈ ગ્લાનિ કે તિરસ્કાર ન થાય તેમ જ અન્યને વિષે પણ અસદ્ભાવ ન થાય તેવો સય્યદૃષ્ટિ આત્માનો નિર્વિચિકિત્સા ગુણ છે. 5 5 5 卐 ફકત તેમાં સાચી સમજ અને વિધિ હોવી જરૂરી છે તેમ આત્મા સર્વ પદાર્થથી ભિન્ન છે. આત્મા સર્વ ક્ષેત્રથી ભિન્ન છે. આત્મા સર્વ કાળથી ભિન્ન છે, અમૃત છે. આત્મા સર્વ વિભાવથી મુક્ત જ્ઞાતાદ્રષ્ટા છે, આત્મા સમપણાના વિવેકરૂપ વિધિથી સંસાર-કર્મોથી મુક્ત થાય છે. અર્થાત સમ્યગ્દર્શન એ જ માત્ર મુક્તિનું બીજ છે. માનવ જીવનનું અંતિમસાધ્ય પણ એ જ છે, સાચા સુખનું સાધન એ જ છે, સાધકની સાચી શ્રધ્ધા એ જ છે. H HE 946 946 946 946 946 946 946 946 95 946 946 546 H 946 95 946 Page #33 -------------------------------------------------------------------------- ________________ 946 1 F _F 946 _F 546 _F G46 G46 G4c ; G4c G46 G46 મુક્તિબીજ કે તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમગ્રદર્શનમ્ તત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમગ્રદર્શન. મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે લયોપશમથી પ્રગટ થયેલ શુદ્ધ આત્મ પરિણામ એ મુખ્ય - નિશ્ચયથી સમ્યકત્વ છે. આ પરિણામ એક ભવથી બીજા ભવમાં જતાં જન્માંતરે પણ સાથે રહે || છે. ખા તત્ત્વાર્થશ્રદ્ધા પ્રગટે ત્યારે મોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રગટ થતાં -'| શુભ આત્મપરિણામ અવશ્ય હોય છે. તત્ત્વાર્થ શ્રદ્ધા કાર્ય છે, અને શુભ આત્મપરિણામ કારણ છે, અર્થાત્ તત્વાર્થ શ્રદ્ધા એ આત્માનું ઉપાદાન છે. અને શુભ આત્મપરિણામ તે નિમિત્ત છે. મુખ્ય સમ્યગ્રદર્શનમાં બાહ્ય સાધનની - ગૌણતા છે. તેમાં અંતરંગ સાધન કાર્યકારણ, ઉપાદાન નિમિત્તપણે હોય છે. | આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વાર્થ શ્રદ્ધાને સમ્યકત્વ કહે છે. | મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે લયોપશમથી થતાં શુદ્ધ આત્મપરિણામ | | મુખ્ય સમ્યકત્વ છે. તેનાથી થતી તત્ત્વાર્થ શ્રદ્ધા એ ઔપચારિક સમ્યકત્વ છે. | મિથ્યાત્વ મોહનીય ક્ષય આદિ થતાં જે જીવોને મન હોય તેમને સ્વાર્થ શ્રદ્ધા અવશ્ય હોય છે. જીવમાં સમગ્રદર્શનગુણ પ્રગટ થયો છે કે નહિ તે કેમ જણાય ? - સમ્યકત્વ ગુણને જાણવા માટે પાંચ લક્ષણો માપદંડ જેવા છે. આ પાંચ * લક્ષણો જે જીવમાં હોય તે જીવમાં અવશ્ય સમ્યગદર્શન હોય છે. ૧. શમ-શાંતિ = કષાયોનું શાંત થવું. ૨. સંવેગ - અભિલાષ = માત્ર મોક્ષની અભિલાષા ૩. નિર્વેદ - ખેદ = સાંસારિક પ્રવૃત્તિમાં ઉદ્વેગ ૪. અનુકંપા - અન્યજીવો પ્રત્યે કરૂણા = સ્વાદયા સહિત, ૫. આસ્તિકા - શ્રદ્ધા = વીતરાગના વચનમાં અટલ શ્રદ્ધા સમદ્રષ્ટિ આત્મામાં આ ગુણો કથંચિત પદ્યાનુપૂર્વી પ્રગટ થાય છે. ૧. આસ્તિક્ય : અર્થાત્ જે માર્ગે જવું છે તે માર્ગના ઉપદેષ્ટાના , વચનમાં અનન્ય શ્રદ્ધા પ્રગટ થતાં જીવને તત્ત્વની શ્રદ્ધા પણ થઈ જાય છે. Glo 916 Sto S40 一听听听听听听听听听听听 Gho Ghe ghe gye | 54 Page #34 -------------------------------------------------------------------------- ________________ . :::::::..", | $ F $ G $ $ $ F $ $ $ . $ – મુક્તિબીજ ના ૨. અનુકંપા : વીતરાગના વચનમાં શ્રધ્ધ થતાં આત્માના પરિણામ કોમળ થાય છે, સર્વજીવોમાં સામ્યભાવ થાય છે. જેવું પોતાને પોતાના આત્માનું સુખ પ્રિય છે, તેવું દરેકના આત્માને પોતાનું સુખ પ્રિય છે. તેમ જાણે છે તેથી મન વચન કાયાથી કોઈ જીવને દુભવતો નથી. વિષયો-કષાયોની મંદતા થવાથી કઈ જીવમાં આવી ક્ષમતા પેદા થાય છે. ૩નિર્વેદ : સંસારના સર્વ જીવોમાં સમભાવ આવવાથી મારા-તારાના ન ભેદ ન રહેવાથી, જીવને સંસારીભાવની તીવ્રતા રહેતી નથી. સમ્યકત્વગુણધારી, ગૃહસ્થદશામાં હોવા છતાં તે સંસારની પ્રવૃત્તિ રસમય કે તન્મય થઈને કરતો નથી ધાવમાતા અન્યના બાળકને ઉછેરે કાળજી રાખે, સ્નેહ રાખે પણ તેમાં ક| આત્મભાવ ન કરે, તેમ સમદ્રષ્ટિ આત્મા સાંસારિક પ્રવૃત્તિ કરે પણ | | ઉદાસીનભાવે કરે. * ૪. સંવેગ : સંસારની વાસના મુખ્યપણે શાંત થવાથી અને તત્વ | | શ્રદ્ધા દ્રઢ થવાથી હવે તેને અભિલાષા થાય તો પણ માત્ર પોતાના મોક્ષ સ્વરૂપને પામવાની હોય. ચિત્તમાં ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, દરેક કાર્યે એક ભાવના પ્રગટ થયા કરે છે, કે ક્યારે જન્મ-મરણથી મુક્ત થાઉં? નિજસ્વરુપની પ્રાપ્તિ ક્યારે કરું? ૫. શમ : સંસારની પ્રવૃત્તિમાં થતો ખેદ અને મોક્ષમાર્ગમાં ઉત્સાહ કાં થવાને કારણે જીવ હવે વિષયોથી પાછો વળે છે, અને કષાયોની મંદતા | આત્મપરિણામની શુદ્ધતા સાધે છે. Fી આ પ્રમાદિ ગુણો જિનવચનાનુસારી વિકાસ પામે છે. જિનવચનને ન અનુસરતા આ ગુણે પોતાની મતિ પ્રમાણે આરાધે તો તે પરમાર્થ માર્ગ નથી. સમગ્રદર્શનની ઉત્પત્તિના પ્રકારો :તનિસર્ગાદ્ધિગમાડ્યા. ક્લોક ૧-૩ નિસર્ગ અથવા અધિગમ બે હેતુથી સમગ્રદર્શનગુણ પ્રગટ થાય છે. નિસર્ગ : બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક અધિગમ : ગુરુ ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી થાય. અગ્રદર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. F $ E $ $ $ F $ E $ F $ $ $ $ Page #35 -------------------------------------------------------------------------- ________________ 6 % $ $ $ $ $ $ j | મુક્તિબીજ અંતરંગ નિમિત્ત : વિશિષ્ટ શુભ આત્મપરિણામ તે અંતરંગ નિમિત્ત. બાહ્ય નિમિત્ત : ગુરુ ઉપદેશ સશાસ્ત્ર, સ્વાધ્યાય. જિનપ્રતિમા દર્શન. સમ્યગદર્શન બાહ્ય નિમિત્ત વગર કથંચિત પ્રગટ થાય પણ અંતરંગ નિમિત્ત "| વગર તો પ્રગટ થાય નહિ. કેવળ અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમગ્રદર્શન નિસર્ગ સમગ્રદર્શન છે. બાહ્ય નિમિત્ત દ્વારા, અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમગ્રદર્શન અધિગમ "| સમગદર્શન છે. - સમગુદર્શન પ્રગટ થવામાં જીવનું તથાભવ્યત્વ - ભવ્યત્વનું પરિપક્વપણું છે. સમગ્રદર્શનની પ્રાપ્તિ ભાવ્યાત્મા પામે છે. અભવ્ય જીવો સમ્યગદર્શન પામતા નથી તેથી મોક્ષ પણ પ્રાપ્ત કરી શક્તા નથી. ભવ્યત્વ શું છે? જીવના પાંચ ભાવ છે. ભવ્યત્વની સાથે પાંચ ભાવો સમજવા રસપ્રદ છે. ૧ ઔપથમિક, ૨ સાયિક, ૩ લાયોપથમિક (મિશ્ર), ૪ ઔદકિ, ૫ ૪ પારિણામિક. પદાર્થ માત્ર અનેક ગુણધર્મ વાળું હોય છે, તેમ જીવ પણ અનેક Fણ ગુણધર્મવાળો છે. તેમાં પાંચ ભાવ મુખ્ય છે; જે ગુણ જ કારણથી પ્રગટ થાય | તેને ભાવ કહે છે. ૧. ઔપશમિકભાવ = (ઉપશમ) કર્મોના ઉપશાંત થવાથી પ્રગટતો | ભાવ. આત્મ પ્રદેશો પર કર્મોનું આવરણ વિદ્યમાન હોવા છતાં થોડા સમય (અંતર્મુહૂત) માટે મિથ્યાત્વમોહનીયનો ફળ આપવાનો સર્વથા અભાવ થાય તેને | ઉપશમભાવ - નિર્મળભાવ કે ઔપથમિક ભાવ કહે છે. મોહનીય કર્મનાં દર્શન | મોહનીય કર્મોના ઉપશાંત થવાથી આત્મામાં ઉપશમરૂપ પ્રગટતો ભાવ તે | ઔપથમિક ભાવ છે. || આત્માના આવા નિર્મળભાવથી અમુક સમય માટે સૌ પ્રથમ મોહનીયકર્મનો _/ ઉદય સ્થગતિ થઈ જાય છે. અર્થાત મોહનીય કર્મના અનુદયથી આત્માનાં | પરિણામ નિર્મલ બને છે. દ્રષ્ટાંત : કોઈ પાત્રમાં કચરાવાળું પાણી છે, કચરો ઠરીને નીચે બેઠો છે. | k $ $ : $ E $ F $ G $ $ E $ F $ GF 6, Page #36 -------------------------------------------------------------------------- ________________ $ I $ પ $ $ ક $ $ ક 5 ક ; | મુક્તિબીજ | આથી ઉપરનું પાણી કચરાવગરનું નિર્મલ દેખાય છે પણ તે પાણી તદ્દન કચરા || વગરનું નથી, પાણીને હલાવવામાં આવે તો તે પુનઃ અસ્વચ્છ બની જાય છે. [ આ પ્રમાણે આત્મપ્રદેશો સાથે લાગેલા મિથ્યાત્વ મોહનીયના કર્મો મૂળમાંથી | નાશ પામ્યા નથી, પણ આત્માના શુદ્ધ અધ્યવસાયથી અમુક સમય માટે તેનો | કઈ ઉદય રોકાઈ ગયો છે, તેટલો સમય આત્માના પરિણામ નિર્મળ રહે છે. પરંતુ ને દશા અંતર્મુહૂર્તથી વધુ ટકતી નથી. પુનઃ મિથ્યાત્વ મોહનીય કર્મોનો ઉદય | શરુ થવાથી તે નિર્મળતા રહેતી નથી. આમ કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતાં ભાવોને ઔપથમિકભાવ કહેવાય છે. ઔપથમિકભાવના બે ભેદ છે. ૧. ઉપશમ સમ્યકત્વ, ૨. ઉપશમ ચારિત્ર જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોમાં, ચાર ઘાતી કર્મ છે, તેમાં મુખ્ય કર્મ મોહનીય છે. જ્યારે કર્મનો પ્રભાવ ઘટવા માંડે છે ત્યારે સૌ પ્રથમ મોહનીયકર્મનો ઉપશમ થાય છે. મોહનીયકર્મના બે ભેદ છે. ૧. દર્શનમોહનીય ૨. ચારિત્ર મોહનીય ૩ ભેદવાળું ૨૫ ભેદવાળું મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ ૧૬ માય ૯ નોકષાય સોળ કષાય : અનંતાનું બધી - ફોધ, માન, માયા લોભ, અતિતીવ્ર, અપ્રત્યાખ્યાનીય - દ્રોધ, માન, માયા, લોભ પ્રથમ કરતાં મંદ પ્રત્યાખ્યાનીય - કોધ, માન, માયા, લોભ બીજા કરતાં મંદ સંજવલન : કોધ, માન, માયા, લોભ ત્રીજા કરતાં મંદ નવ નોકષાય - હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુર્ગચ્છા સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ ઉપશમ સમ્યકત્વ : ચારિત્રમોહનીયના અનંતાનુબંધી બેધ, માન, માયા, F 5 E 5 F $ T $ F = $ = T $ = F = $ E ]િ $ F $ | E $ ૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ E લોભ અને દર્શન મોહનીયના મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્ત્વ મોહનીય, | આ દર્શન સપ્તક વાય છે. તેનો ઉપશમ થવાથી ઉપશમ સમ્યક્ત્વ પ્રગટે છે. દર્શનસમના ઉપશમથી દર્શનમોહનો અભાવ થાય છે પણ ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિ બાકી રહે છે. તે ૨૧ પ્રકૃતિઓમાં ગુણસ્થાનકના વિકાસ ૐ પ્રમાણે પ્રકૃતિઓ શમતી જાય છે. તે ઉપશમ ચારિત્ર છે. ઉપશમભાવ પછી ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે. ઉપશમ સમકિતનું રહસ્ય નોંધ : સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં ઉપશમ સમતિનું અત્યંત મહાત્મ્ય છે. તેના વગર જીવને સમકિતની પ્રાપ્તિ હોતી નથી. સમ્યગ્દર્શન પ્રગટવા પહેલાં TM ઔપમિક સમ્યક્ત્વની જીવને એક જ વાર આવશ્યકતા રહે છે, તે ભાવની નિર્મળતા એવું કામ કરી જાય છે કે જીવને મુક્તિનું દ્વાર ખોલી આપે છે. તે નિર્મળતાની અનુભૂતિનો જ્ઞાનરસ એવો અદ્ભુત હોય છે કે ઉપયોગ વારંવાર ૐ આત્મલક્ષ્ય પ્રત્યે દોરાયા કરે છે, આખા જીવનની પદ્ધતિમાં અત્યંત ફેરફાર થાય છે. જીવમાં શ્રધ્ધાતત્વની દૃઢતા થવાથી જીવોનો સંસાર પણ સંક્ષેપ પામે છે, અનંત સંસારના બંધનરૂપ પરિણામ પ્રાયે થતા નથી. 卐 卐 卐 卐 5 卐 卐 SHE જીવ ભવિતવ્યતાના યોગે જો મિથ્યાત્વમાં જાય તો પણ તેને આ સમક્તિમાંથી મળેલો રસાસ્વાદ મિથ્યાત્વમાંથી બહાર કાઢવા સહાયક બને છે. કહે છે કે જીવને સાતમા ગુણસ્થાનકે પહોંચ્યા પછી શ્રેણિ માંડવી સ્થંચિત ૐ સરળ છે પણ અનાદિનું મિથ્યાત્વ છોડી નિબિડ ગ્રંથિનો ભેદ-છેદ કરી ઉપશમ સમકિત પામવું દુર્લભ છે. આ સમકિતની પ્રાપ્તિ પછી જીવને મોક્ષમાર્ગમાં પ્રસ્થાન થવાની મહોર વાગે છે. સાયિભાવ - જ્ઞાયિક સમકિત 5 ક્ષાયિકભાવના નવ ભેદો છે. ક્ષાયિાવ પ્રગટ થતા જીવના જ્ઞાનાદિ નવ ગુણો ક્ષાયિક અર્થાત્ અનાવરણ બને છે તેનો વિકાસ ગુણસ્થાનક પ્રમાણે હોય છે. જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ, ચારિત્ર, એ નવભેદ છે. જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટે છે. ૧૨ 946 9k K SHE S46 K મ H H ક K 5 Page #38 -------------------------------------------------------------------------- ________________ | E F $ E $ F $ $ $ E $ F $ F $ – મુકિતબીજ – દર્શનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી કેવળદર્શન. મોહનીય કર્મના સર્વથા ક્ષયથી સાયિક સમ્યકત્વ, અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે, અંતરાય | કર્મના સર્વથા ક્ષયથી દાન આદિ પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. ક્ષાયિક સમ્યગદર્શન અને સાયિક ચારિત્રના વ્યાવહારિક અને શૈક્ષયિક એમ બે ભેદ છે. નૈશ્ચિયિક સમગ્રદર્શન : દર્શન મોહનીય અને અનંતાનુબંધી કાયના ક્ષયથી * પ્રગટેલા વિશુદ્ધ આત્મપરિણામ એ નૈયિક ક્ષાયિક સમગ્રદર્શન કાં ચારિત્ર મોહનીયના ક્ષયથી થયેલી સ્વ સ્વરૂપમાં સ્મણતા કે સ્થિરતા તે નૈઋયિક ક્ષાયિક ચારિત્ર છે. સંસાર અવસ્થામાં છદ્મસ્થજીવને વ્યવહારિક અને શૈક્ષણિક બંને ભેદથી | ભાયિક સમગ્રદર્શન અને ચારિત્ર હોય છે. સિદ્ધોમાં યોગ હોતા નથી તેથી તેમને નૈયિક દર્શન અને ચારિત્ર હોય છે. | નોંધ : દાનાદિ લબ્ધિ માટેની સમજ. ખ| છવાસ્થજીવને વ્યવહારરૂપ દાનાદિલબ્ધિ સિદ્ધજીવોની દાનાદિલબ્ધિ ધનાદિ પરિગ્રહની મૂછનો ત્યાગ તથા દાન = સર્વ કર્મનો તથા * દાન કરવાની પ્રવૃત્તિ (દાન, ત્યાગ) કષાયાદિનો આત્યંતિક ત્યાગ ક લાભ =આત્મ આરાધનના લાભ રૂપે બાહ્ય લાભ = આત્માની શુદ્ધ નિમિત્તોનો લાભ થવો સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ ભોગ-ઉપયોગ આત્મઆરાધના માટે જરૂરી | ઉત્તમ દેહાદિ અન્ય સામગ્રીનો ભોગ શુદ્ધ સ્વરૂપના આનંદનો ભોગ _| ઉપભોગ થવો. ઉપભોગ || વીર્ય = આત્મશક્તિનું પ્રગટ થવું. વીર્ય = સ્વભાવમાં રમણના રૂપ પ્રવૃત્તિ થવી. અનંત શક્તિનું પ્રગટ થવું | નોંધ :- સાયિક સમ્યકત્વની પ્રાપ્તિ એ મુક્તિનું સાચું અને શીઘતાયુક્ત સોપાન છે. ક્ષાયિક સમફત્વ પ્રગટ થયે જીવ યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર બળ ભાવ હોય || તો તે જ ભવે નહિ તો ત્રણ કે ચાર ભવે અવશ્ય મોક્ષ પામે છે. $ $ W $ T $ જાતના F $ $ G $ H $ 5 $ ) ૧૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ | + ! B H F $ $ F 5 5 - 5 - મુક્તિબીજ લયોપશમભાવના ભેદો : અઢાર ભેદો છે. ૪ જ્ઞાન = મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન. ૩ અજ્ઞાન = મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવધિ અજ્ઞાન ૩ દર્શન = ચક્ષુ - અચલુ, અવધિદર્શન - | ૫ લબ્ધિ - ઘન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય ૩ ચારિત્ર - સમ્યકત્વ, સર્વવિરતિ - દેશવિરતિ, ચારિત્ર. લાયોપથમિક સમત્વ, અનંતાનુબંધી રસવાળા કર્મના દલિકો - સ્પર્ધકોના ! F/ ઉદયના અભાવથી ફળ આપવાને સમર્થ ન હોવાથી તેનો ક્ષય થાય છે અને 8 અન્યરસવાળા દેશાતી સ્પર્ધકોના ઉદયથી લયોપશમભાવ પ્રગટ થાય છે. | સર્વઘાતી કર્મના દલિકો આત્મપ્રદેશો સાથે સત્તામાં દબાયેલા રહે છે અને . ઉદયમાં ફળ આપ્યા વગર નિર્જરી જાય છે તેથી તે ભાવ ક્ષયોપશમભાવ છે. વિશેષાર્થ : આત્મપ્રદેશો પર ગ્રહણ થયેલા અનંતાનુબંધી કષાય, તીવ્ર રાગ અને દ્રષવાળી પ્રકૃતિ જે આત્માના મૂળગુણ જ્ઞાન-દર્શનાદિનો ઘાત | ક કરવાવાળી છે. તેથી સર્વધાતી કહેવાય છે. તેના ઉદયમાં જીવમાં જ્ઞાન-દર્શન સમગરૂપે પરિણમતા નથી. બુદ્ધિનો ક્ષયોપશમ હોવા છતાં દર્શન મિથ્યા હોવાથી | તે અજ્ઞાન રૂપ હોય છે. | અનંતાનુબંધી માયો સત્તામાં રહેલા છે, અર્થાત્ તેનો પ્રદેશોદય હોય છે. ' "| પરંતુ રસોદયનો અભાવ અર્થાત્ ફળ આપવાને અસમર્થ હોય છે. મિથ્યાત્વ ! મોહનીય અને મિત્ર મોહનીયના સર્વથા ઉદયના અભાવથી અને સમ્યકત્વ મોહનીયરૂપ દેશઘાતી કર્મદલિકોના સ્પર્ધકોન) ઉદયથી કયોપથમિક સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. - લયોપથમિક ચારિત્ર : લયોપથમિક ચારિત્ર અનંતાનુબંધી ચાર, અપ્રત્યાખ્યાનીય ચાર, પ્રત્યાખ્યાનીય ચાર એમ બાર કષાયોના રસોદયના અભાવથી, ફળના સર્વથા | અભાવથી પ્રગટ થાય છે. તે સર્વ વિરતિ ચારિત્ર છે. તેમાં બાર કષાયોની સત્તા રહેવાથી તેનો પ્રદેશોદય હોય છે. "| નોંધ : જયોપશમ સમકિત અનંતાનુબંધિ ચાર કષાયનો ઉપશમ તથા 5 G 5 5 E 5 I 5 H 5 G 5 F 5 5 F 5 Page #40 -------------------------------------------------------------------------- ________________ [F He 546 546 G Sto H 946 E 946 G 946 946 H 946 I - મુક્તિબીજ - 1 કેટલાક દલિકોનો અપ્રત્યાખ્યાનીય કક્ષાયની ઉદયાવલિકામાં અપ્રત્યાખ્યાનીય રૂપે કક થઈ ઉદયમાં આવી નાશ પામે તે પ્રદેશોદય. - મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીયનાં દલિકોનો ઉપશમ તથા કેટલાક | દલિકોનો સમ્યકત્વ મોહનીયના ઉદયાવલિકમાં દલિકો તે રૂપે એટલે સમ્યત્વ મોહનીયરૂપ થઈ ઉદયમાં આવી નાશ પામે તે પ્રદેશોદય સમ્યકત્વ મોહનીયનાં | || દલિકોનો સોદય તે યોપશમ સમકિત કહેવાય છે. દેશવિરતિ ચારિત્રના ક્ષયોપશમ ભાવમાં અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીય કઈ આઠ કષાયોનો સર્વથા રસોદયથી અભાવ હોય છે. અને પ્રત્યાખ્યાનાવરણ | કષાયોના સર્વધાતી તથા દેશઘાતી સ્પર્ધકોનો અભાવ અને સંજવલન કષાયના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય છે. ઔદયિકભાવના ભેદો :- એકવીશ ભેદો છે. ૪ ગતિ = દેવ, મનુષ્ય તિર્યંચ અને નારક. ૪ કષાય = દોધ, માન, માયા અને લોભ ૩ લિંગ = સ્ત્રી, પુરુષ અને નપુંસક. | |૪ આશ્રવ = મિથ્યાત્વ ૨, અજ્ઞાન ૩ અવિરતિ ૪, અસિત્વ | ૬ લેશા, = કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પધ, અને શુક્લ, ૨૧ ઔદાયિક ભાવના ભેદો છે. દયિક : ઉદયમાં આવેલો ભાવ કે પ્રકૃતિ, ઉપરના પ્રકારો ઉપરાંત | અદર્શન, નિદ્રા, સુખ દુઃખના ભાવ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા | આયુષ્ય, મનદિયોગ, જાતિ પણ ઉદયમાં આવતી પ્રકૃતિ, પ્રમાણેના ભાવો છે. ઉપરની જે જે પ્રકૃતિ ઉદય હોય તે પ્રમાણે ઉપયોગની તન્મયતા થવી તે F ઔદયિકભાવ છે. મિથ્યાદૃષ્ટિ જીવમાં આ ભાવ સતતું હોય છે. - ગતિ : નરકાદિ ચારે ગતિ નામકર્મની પ્રકૃતિ છે. પૂર્વના અને વર્તમાનમાં "| ગ્રહણ કરેલા ચારે ગતિના કર્મદલિકો આત્મપ્રદેશો પર સત્તા ધરાવતા હોય છે. તેમાં જો મનુષ્યગતિનો ઉદય હોય છે તો તે આત્માનો ઔદયિક ભાવ છે તે જે ગતિનો હોય તે ઔદયિક ભાવ છે. કષાય : સંસારના પરિભ્રમણમાં સહાયક તેવા, ધોધ, માન, માયા અને 946 k 946 F G 946 S46 F S46 S46 S46 S46 F S46 F S46 ૧૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ F. | +6 $ 6 F $ F $ M $ 5 $ x 5 $ લોભ આ ચાર કષાય છે. તે મોહનીયકર્મના ઉદયથી થાય છે. જે કષાયનો ઉદય કર્યું હોય તે આત્માનો તે સમયે ઔદયિક ભાવ છે. - લિંગ :-એટલે વેદ = મૈથુનની કામવાસના, પુરુષને સ્ત્રી ભોગની વૃત્તિ, | સ્ત્રીને પુરુષભોગની વૃત્તિ અને નપુંસકને બંને ભોગની વૃત્તિ તે મોહનીય કર્મની | વેદ પ્રકૃતિનો ઉદય છે, તે ઔદયિકભાવ છે. મિથ્યાત્વ : દર્શન મોહનીયના ઉદયથી આત્માને મિથ્યાત્વ ભાવ, પરભાવ, અશ્રધ્ધાન વગેરેના ભાવ તે ઔદયિકભાવ છે. અજ્ઞાન : જ્ઞાનવરણીય કર્મના ઉદયથી અશાનભાવનું પ્રગટ થવું. અવિરતિ ચારિત્રમોહનીયના ઉદયથી અસંયમના ભાવનો ઉદય હોવો. અસિધ્ધવ : કોઈપણ પ્રકારના કર્મનો ઉદય હોવો તે ઔદયિકભાવ છે. લેશ્યા : મન વચન કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા શુભાશુભ : અધ્યવસાય તે વેશ્યા છે, તેમાં બેધાદિ કષાયોની તીવ્રતા મંદતાને કારણે શુભ કે | અશુભ લેક્ષારૂપ આત્મ પરિણામનો ઉદય તે ઔદયિકભાવ છે. પ્રથમની ત્રણ | | અશુભ છે. પછીની ત્રણ શુભ લેહ્યા છે. તે પ્રમાણે દર્શનાવરણીય કર્મના ઉદયથી અદર્શન, નિદ્રા જેવા ભાવ થવા તે | ઔદયિક ભાવ છે. નોકવાય ચારિત્ર મોહનીયના ઉદયથી ઉપજતા હાસ્યાદિ ભાવો ને ઔદયિક ભાવ છે. પારિણામિક ભાવના ભેદો - મુખ્ય ત્રણ છે. ૧, જીવત્વ, ર, ભવ્યત્વ, ૩, અભવ્યત્વ | ૧, જીવ = ચૈતન્યસ્વરૂપ ૨ ભવ્યત્વ = મોક્ષ પામવાની પાત્રતા ૩. અભવ્યત્વ =મો પામવાની અપાત્રતા આ સિવાય અસ્તિત્વ, અન્યત્વ, કર્તુત્વ વગેરે ભાવો છે, પણ સાધારણ ભાવો હોવાથી જીવ અને અજીવ બંનેમાં હોય છે પણ આ ઉપરના ત્રણ ભાવો કેવળ ચૈતન્યમાં હોય છે. તેથી અસાધારણ ભાવ છે. પારિણામિક : વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું જ રહે તેમાં અન્ય રૂપે | પરિણમન ન થાય. 5 $ 5 $ H $ G $ F $ E $ F $ E $ ન થાય. $ E 5| ૧૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ – મુક્તિબીજ જીવત્વ : જેમકે જીવ ગમે તેટલો કાળ અજીવના સંપર્કમાં રહે પણ | જડરૂપે પરિણમે નહિ. 卐 ભવ્ય જીવ : સંસારમાં ગમે તેટલા કાળ પરિભ્રમણ કરે તોપણ તે અભવ્યરૂપે પરિણમે નહિ. કેટલાક જાતિભવ્ય જીવો એવા છે કે ક્યારે પણ ૐ ત્રસપણું પામવાના નથી અને તેમની મુક્તિ થવાની નથી, છતાં ભવ્ય તરીકે જ રહેવાના છે. ભવ્ય હોવા માત્રથી જીવ મોક્ષ પામે છે તેમ નથી પરંતુ જે જીવ સંસારી ૐ મટીને સિદ્ધપર્યાયને પાત્ર થાય છે તે જરૂર ભવ્ય હોય છે. અભવ્ય જીવ : ગમે તેટલા મનુષ્ય જન્મ પામે, બાહ્ય તપ વ્રત ઇત્યાદિ કરે, નવ ત્રૈવેયકના દેવલોક સુધી જાય તો પણ તે ભવ્યરૂપે પરિણમે નહિ. આ કારણે આ ભાવને પારિણામિક ભાવ કહે છે પરમપારિણામિક ભાવ તે જીવનું શુધ્ધપણે પ્રગટ થવું તે છે. તેનું લક્ષ કરવાથી જીવ સમ્યગ્દર્શનને પાત્ર બને છે. 5 વળી જે જીવો ભવ્ય છે તેમને યોગ્ય સામગ્રી મળી જતાં તે જીવોનું ઉપાદાન આત્મશક્તિ જાગૃત થાય છે. તે જીવની ચરમાવર્ત સ્થિતિ થાય છે, ત્યારે સત્પુરુષાર્થ વડે મોક્ષની સાધના કરે છે. સૂતરના તારમાં કાપડ થવાની યોગ્યતા છતાં તેની યોગ્ય સામગ્રી ન મળે તો તેમાંથી કાપડ બનતું નથી તેમ ભવ્ય જીવને પણ મોક્ષની સાધના માટે યોગ્ય સામગ્રીની આવશ્યક્તા રહે. જાતિભવ્યો સામગ્રીના અભાવે મુક્તિપદ પામતા નથી. જાતિ ભવ્યો અર્થાત્ TM નિગોદ-સાધારણ-વનસ્પતિકાવના જીવો પ્રત્યેક- પણું પામતા નથી. આથી ચારે ગતિમાં માનવદેહને ઉત્તમ ગણવાનું કારણ મુક્તિમાર્ગની સાધનાનું બાહ્ય અંગ છે. તેમાં પણ ભવ્યત્વ એટલે માર્ગ પ્રાપ્તિનું ઉત્તમ સાધન, નિક્ટભવી તેમાંય ઉત્તમ જીવ છે. 5 જીવત્વ સમાન હોવા છતાં અભવ્ય જીવો સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકતા નથી. જેમ ઊંટડીનું દૂધ એક પ્રકારે દૂધ છે છતાં તે મેળવણનો સંયોગ મળવા છતાં દહીં બની શક્યું નથી. આવો ભવ્યાત્મા યોગાનુયોગ ચરમાવર્તમાં-અંતિમ પુદ્ગલ પરાવર્તમાં પ્રવેશ કરે છે ત્યારે તેના મિથ્યાત્વની-કષાયોની મંદતા થવા લાગે છે. વળી પાછી ૧૭ 94% ** K H [ ક 5 *ક 9 *15 મ 94€ 946 મક ક He Page #43 -------------------------------------------------------------------------- ________________ F. $ $ T $ $ T $ F $ E $ E $ પતિનીજ | તીવ્રતા થાય એમ અથડાતો કૂટાતો નદીધોળપાષાણના ન્યાયે મિથ્યાત્વ || મોહનીયની સ્થિતિ અત્યંત ઘટી જાય છે. - તિબંધક : મોહનીયર્મના દલિકો જે આત્મપ્રદેશો પર સીત્તેર લેડા કોડી | જેવી અતિદીર્ધકાળસ્થિતિ જમાવીને બેઠા હતા તે હવે આત્માના ક મંદકષાયીભાવને કારણે એક લેડાડીથી હીન જેવી સ્થિતિવાળા થઈ જવા પામે || છે. આવા જીવની ક્યારે એવી યોગ્યતા થાય છે તેના સમગ્ર સંસારકાળમાં બે | વાર તીવ્ર મિથ્યાત્વના ભાવોનો ઉદય થવાનો હોય, ત્યારે તે જીવને બે વાર ના મોહનીયકર્મની ઉગ્ર સ્થિતિ બાંધનારો દ્રિબંધક કહેવાય છે. સકત બંધક : વળી તે જીવ તેવી એકવારની ઉગ્ર સ્થિતિ બાંધી લે ! પછી શેષ રહેલી એક વારની તેવી ઉગ્ર સ્થિતિનો બંધ થવાના રહે તેને સકૃત | બંધક કહેવાય છે. આમ જીવને યોગાનુયોગ આવી દશા થઈ ગયા પછી હવે * તેવી ઉગ્ર સ્થિતિનો બંધ થવાનો નથી. અપુનર્બપક : આવી ઉગ્ર સ્થિતિના બંધ પરિણામ હવે ક્યારેય થવાના | નથી. તે જીવ અપુનર્બન્ધક કહેવાય છે. IF અપુનર્બપક જીવના લક્ષણો :૧) આ જીવમાં તીવ્ર રાગના પરિણામ થતાં નથી. હજી સંસારની અવસ્થામાં હોવાથી પાપ થાય પણ તેમાં રુચિ થાય નહિ ૨) પાપમય સાંસારિક પ્રવૃત્તિનો આદર ન કરે. સંસારમાં ભોગાદિ સેવે પણ | લોલુપતા ન હોય * ૩) પરમાર્થ માર્ગને ઉચિત સર્વ પ્રવૃત્તિ કરે. કૌટુંબિક આદિ પ્રવૃત્તિમાં | ન્યાયયુક્ત મર્યાદા પાળે. અપુનર્ભીક અવસ્થાવર્તી જીવ મિથ્યાત્વયુક્ત છે, પરંતુ તેની મંદતાને કારણે તે જીવ ધર્મી કહેવાય છે, કારણ કે આવા જીવો ત્યાર પછી માર્ગના | ક્રમમાં આવે છે, અર્થાત સમશ્રદ્ધાના કામમાં આવે છે. નિશ્ચયનયના મતે ચૌદમા ગુણ સ્થાનકે સ્વભાવરૂપ ધર્મ કહ્યો છે. F| ભાવાભાસરૂપ ધર્મ સાત ગુણસ્થાને સંભવે છે. પુનઃ પુન: આરાધનારૂ અનુષ્ઠાન ચોથે ગુણ સ્થાને સંભવે છે. વ્યવહારનયથી અધ્યાત્મભાવનારૂપ યોગ અપુનર્બન્ધકને હોય છે. આથી એ !” $ E $ F $ $ F $ ક $ $ TA .. . $ ક ક ૧૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ S40 Ho S46 S40 S40 S40 Sto S46 S46 મુક્તિબીજ "| જીવોને ગૃહસ્થ ધર્મના પાંત્રીસ ગુણો હોઈ શકે છે. F અપુનર્બકની અનેક અવસ્થાઓ છે. તેમાં અંતરશુદ્ધિ હોવાને કારણે | અન્ય દર્શનોમાં પણ આવી યોગ્યતાવાળા જીવો હોઈ શકે. દરેકની કથન | પદ્ધતિમાં ફેરફાર હોઈ શકે. - સાંખ્યોની માન્યતા છે કે તામસી જેવી પ્રકૃતિના પ્રભાવથી આત્મા મુક્ત ન | થાય ત્યાં સુધી આવી દશા આવતી નથી. બૌધ્ધ માન્યતા પ્રમાણે જીવના ભવનો પરિપાક ન થાય ત્યાં સુધી આવી દશા સંભવતી નથી. | જૈન દર્શન : મિથ્યાત્વની તીવ્રતા હવે થવાની નથી તે જીવ આ દશાને યોગ્ય હોય છે. યોગાનુયોગ જે જીવનો સંસારકાળ ક્ષીણ થવા લાગે છે ત્યારે તે જીવ કા પરમાર્થમાર્ગમાં કમિક વિકાસમાં પ્રાયે આવે છે. કોઈ જીવની દશા અત્યંત | | શીઘતાવાળી હોય ત્યારે પ્રારંભનો ક્રમ જણાય નહિ, પરંતુ આ કમની જે શુદ્ધિ | Fી છે, તે જીવમાં ઘટે છે છતાં સામાન્ય જીવો આ કમને સેવીને આગળ વધે છે. | મિથ્યાત્વ મોળું પડયા પછી જીવની વિકાસયાત્રાનો કમ શાસ્ત્રકારોએ આ || પ્રમાણે દર્શાવ્યો છે. મિથ્યાત્વ ગુણસ્થાન હોવા છતાં જીવ સમકિત સન્મુખ થાય | છે ત્યારે તેના જીવનમાં આવો ક્રમ આવે છે. - ૧ અપુનર્બક ભાવ : સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ હવે બાંધે નહિ. ૨ માર્ગાભિમુખભાવ : કર્મોનો પ્રભાવ ઘટવાથી લયોપશમ થતાં માર્ગની સન્મુખ થાય. Mા ૩ માર્ગપતિતભાવ : હજી માર્ગને પામો નથી પણ ગુણોની વૃદ્ધિવાળો છે. માર્ગે ચઢેલો છે. ૪ માર્ગનુસાર : ચરમ - છેલ્લું, યથાર્થપ્રવૃત્તકરણની યોગ્યતાવાળો જીવ આ દશાવાળા જીવોમાં ધર્મદેશના પરિણામ પામે છે. અદ્ભુત અને અનન્ય છે, સર્વજ્ઞ જિનેશ્વર ભગવાનનું જ્ઞાન કે જેમાં F| સમસ્ત વિશ્વના પદાર્થોની સૂક્ષ્મ પર્યાય-અવસ્થાઓ પણ પ્રગટપણે પ્રત્યક્ષ જણાય છે. સમકિત પ્રગટવા પ્રથમ જીવોના અત:કરણની શુદ્ધિનું વાણકથન જ્ઞાનીજનો S46 S46 S4 S46 F S4 F S4 S46 G S46 S46 F S46 ૧૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ | 5 5 % મુક્તિબીજ ') જ પ્રગટ કરી શકે. Fી સમકત્વ પામવાની પાત્રતાના મુખ્ય લક્ષણો Eાં ૧ ભવ્યત્વ પરિપાક ર અપુનર્બન્ધક અવસ્થા ક ૩ મિથ્યાત્વ મોહનીયના કર્મની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમથી હીન | સ્થિતિના બંધવાળો. | ૪ તીવ્ર રાગદ્વેષની ગ્રંથિનો છેદ || ૫ ચરમ યથાર્થપ્રવૃત્તકરણ.. આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિ અંત: કડાકોડી સાગરોપમની થાય | ત્યારે જીવ ગ્રંથિદેશની નજીક આવે છે. અર્થાત રાગદ્વેષના તીવ્ર પરિણામ હોતા | કર્યું નથી, તે સમયે જીવના અધ્યવસાયમાં શુદ્ધિ થતાં અપૂર્વ વિર્ષોલ્લાસ પ્રગટે છે. * | તેને અપૂર્વ- કરણ કહે છે. તે પૂર્વનું યથાપ્રવૃત્તકરણ છે તેને ચરમ- | યથાપ્રવૃત્તકરણ કહે છે. (કરણ = જીવના અધ્યવસાય) ગ્રંથિદેશ = ગ્રંથિનું મોળું | પડવું. (વિશેષ કરણોની વિગત આગળના લેખનમાં છે) $ E $ S $ F $ E $ $ F $ $ F $ $ $ $ $| [ Page #46 -------------------------------------------------------------------------- ________________ 5 ] - મુકિતબીજ, 5 5 પૂજ્યપાદ આચાર્ય શ્રી ઉમાસ્વાતિ રચિત તત્વાર્થસૂત્રમાંથી ઉદ્ભૂત k 5 ક 56 ક 5 5 ક 5 F 5 E 5 56 | તત્ત્વાર્થસૂત્રના રચયિતા પૂર્વધર કરૂણાસિંધુ પૂજયપાદ શ્રી ઉમાસ્વાતિ આચાર્યશ્રી મોક્ષમાર્ગ પ્રતિપાદન કરતાં કહે છે. જગતમાં જીવોને પ્રથમ મોક્ષનો ઉપદેશ આપવો જોઈએ, કારણ કે મોક્ષનું જ્ઞાન જ નથી તેને તે પ્રત્યે રુચિ પેદા | કેવી રીતે થાય? મોક્ષમાર્ગની રુચિ કે જિજ્ઞાસા વગર તેનો ઉપદેશ આપવો પણ | વ્યર્થ જાય છે. વળી કારણ વગર કાર્ય નિષ્પન્ન થતું નથી. તેમ મોક્ષ માર્ગના નિમિત્તે કે | સાધનો બતાવે છે. સમગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ : સમગ્રદર્શન, સમ્યગુજ્ઞાન, સમગ્રચારિત્ર એ ત્રણેનું એકત્વ એ મોક્ષમાર્ગ | છે. આ ગુણમાંથી એકનો પણ અભાવ હોય તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. સમ્યગદર્શન અને સમગ્રજ્ઞાન બંને યુગલિક માનવની જેમ સદા સાથે રહે પક છે અને તેનો લય થાય તો સાથે જાય છે. આથી સમ્યગદર્શન હોય ત્યારે તેની સાથે સમગ્રજ્ઞાન હોય પણ ત્યારે સમગ્રચારિત્ર હોય તેવો નિયમ નથી. | સમગ્રદર્શન થતાં મતિ આદિ જ્ઞાન સમગ્ર બને છે. તેમાં આચારાંગાદિનું જ્ઞાન હોય તેવો નિયમ નથી. સમગ્ર : પ્રશસ્ત, અથવા સાચું, સંગત. દર્શન : શ્રા, તત્વભૂત, જીવાદિ પદાર્થોની શ્રદ્ધા | સમકજ્ઞાન : જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ. સમગચારિત્ર : યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાની નિવૃત્તિ અને સત્ ક્રિયાની | પ્રવૃત્તિ તે સાધકની સાધનારૂપ પ્રવૃત્તિ છે. સિદ્ધજીવોમાં સ્વભાવ રમણતારૂપ | ચારિત્ર છે. મોલ : સર્વ કર્મોનો સર્વથા ક્ષય, શુદ્ધસ્વરૂપનું પ્રગટિકરણ. * માર્ગ : સાધન 5 F 5 5 5 5 H 5 G 5 F 5 5 [F 5 Page #47 -------------------------------------------------------------------------- ________________ ક – મુકિતબીજ FI $ $ E $ મોક્ષ : સાધ્ય છે, સમ્યગદર્શનાદિ સાધન છે. આત્મા સાધક છે. || અપૂર્ણ જ્ઞાનવાળાને મોક્ષ પ્રત્યક્ષ સિદ્ધ ન હોવા છતાં, જીવોમાં જે સુખની | તરતમતા છે, તેથી યુક્તિ કે અનુમાનથી સિદ્ધ થાય છે કે આવા તરતમતાવાળા સુખની પરાકાષ્ઠા હોવી જોઈએ. યોગીજનો પાસે બાહ્ય સુખના સાધનો ન | ન હોવા છતાં તેઓ સુખનો અનુભવ કરે છે. એટલે જણાય છે કે આત્માનું સુખ ૪ આત્માના પ્રદેશોમાં રહેલું છે. તેની પરાકાષ્ઠા તે મોક્ષ છે. સંસારનું સુખ દુઃખમિશ્રિત હોવાથી વળી તે અત્યંત પરિવર્તન શીલ | હોવાથી તરતમતાવાળું અને દુ:ખમિશ્રિત છે. માટે મોક્ષના પુરુષાર્થની મુખ્યતા | F M $ # $ # $ $ $ $ $ મોહવશ અનાદિના અભ્યાસથી જીવને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભોગની |ી વૃત્તિ જાગે છે અને તે તે ભોગ સામગ્રી મળે તો તેને માટે આકુળતા રહે છે. | જ્યારે વિષયનો ભોગ થાય છે ત્યારે પેલી આકુળતાનો નાશ થાય છે, તે ક| આકુળતાના અભાવને જીવો સુખ માને છે. ખૂજલીવાળો મનુષ્ય જેવી રીતે 8િ ખૂજલીથી સુખ માને છે અને પરિણામે દુ:ખ ભોગવે છે. નિરોગી માણસ કંઈ ! * ખંજવાળતો નથી. આ બંનેમાં સુખી કોણ ? તે પરથી નિર્ણય કરવો, વિષયનો | ભોગ મળતા આકુળતાનો અભાવ થયો તે સુખ કે વિષયભોગ રહિત | આત્મસુખ છે તે સાચું સુખ છે? IF “પુણ્યથી પ્રાપ્ત થતું સર્વ પ્રકારનું સુખ કર્મોદય જનિત હોવાથી પરમાર્થથી | તે દુઃખ છે. સુખ, કેવળ દુ:ખનો પ્રતીકારરૂપ હોવા છતાં મૂઢ જીવો તેને સુખ || માને છે.” | પરિણામથી દુ:ખ : શરીરના ખરાબ લોહીનું પાન કરીને પુષ્ટ બનેલ જળોની કેવી કરુણ દશ? શરીરનું લોહી પીને પુષ્ટ બનેલ જળોને જયારે નીચોવવામાં આવે છે ત્યારે | | કેટલું દુઃખ? દર્દીના શરીરમાંથી અશુદ્ધ લોહીને કાઢવા વૈદ્યો જળોનો ઉપયોગ ૪ _| કરે છે. શરીર પર જળો મૂકવાથી તે શરીરના અશુદ્ધ લોહીનું પાન કરીને પુષ્ટ | *| બને છે પણ જયારે તેના શરીરમાંથી લોહી કાઢી નાખવા તેને નીચોવવામાં | | આવે છે ત્યારે તેની દુ:ખમય સ્થિતિ જોઈને ક્યા સહૃદય માનવનું દય "| કરુણાથી નથી છલકાઈ જતું ? $ $ 5 56 F_ 5 5] | Page #48 -------------------------------------------------------------------------- ________________ ક | 94 ક 946 946 ક 946 ક sto ક sto to go sto - મુક્તિબીજ બસ એ જ પ્રમાણે જીવ ક્ષણિક વિષસુખના આહલાદથી પરિણામે અનંત દુ:ખના દરિયામાં ડૂબી જાય છે. આથી ક્ષણિક વિષયસુખના આનંદથી પરિણામે ! | દુ:ખ જ મળે છે કારણ કે :-- | ૧ જેમ જેમ ભૌતિક સુખના સાધનોનો ભોગ-ઉપભોગ થાય છે, તેમ તેમ - તૃષ્ણા વધતી જાય છે. વધતી તૃષ્ણાને સંતોષવા પુણ્યના અભાવે સુખનાં સાધનો ન મળવાથી દુ:ખ વધતું જ જાય છે. ૨. ભોગ-ઉપભોગ કાળે રાગ થવાથી અશુભ કર્મોનો બંધ થાય છે. એ અશુભ કર્મોના ઉદય કાળે અત્યંત દુઃખનો અનુભવ થાય છે. ૩. ભોગ્ય વસ્તુને મેળવવા હિંસા આદિ પાપનાં કાર્યો કરવા પડે છે. એ | | પાપના કાર્યોથી અશુભ કર્મોનો બંધ એ કર્મોના વિપાક કાળે દુખ | ભોગવવું પડે છે. '|૪. લોભથી વધારે ભોગ કરવાથી વ્યાધિ, અપકીર્તિ, આદિનું દુઃખ આવે છે. | * ૫. ભોગમય જીવન બની જવાથી પરલોકની સાધના ન થઈ શકે, એથી પરલોકમાં દુઃખ અનુભવવું પડે છે. તાપથી દુખ - વિધ્ય સુખનો અનુભવ તો તેનાં સાધનો મળે ત્યારે થાય, પણ તે પહેલાં જ એ વિષયસુખની ઝંખનાથી અને વિષયસુખના સાધનો $ મેળવવામાં ઉત્પન્ન થતી અરતિના સંતાપનું દુઃખ કેટલું ? વિષયસુખનાં | * સાધનો મેળવવામાં માનસિક અને શારીરિક તાપનો કોઈ પાર નથી હોતો. વિષયસુખનો અનુભવ કર્યા પછી પણ તૃષ્ણા ઉભી જ રહે છે. એથી ભૌતિક સાધનોનો વિયોગ ન થાય તેની ચિંતાનો તાપ-સંતાપ શું ઓછો છે? આ| પ્રમાણે વિષયસુખ પામ્યા પહેલાં અને પછી પણ તાપ - દુ:ખ રહ્યા જ કરે છે. ] અરે ! વિષયસુખના અનુભવ વખતે પણ તાપ ચાલુ જ હોય છે કારણ કે :(૧) ભોગ - ઉપભોગ કાળે ઈષ્ટ સુખના વિરોધી પક્ષે ભાવ હોવાથી મનમાં દ્વેષનો તાપ રહ્યા કરે છે. (૨) ભોગ-ઉપભોગ કાળે તે સાધનોના વિયોગની ચિંતા તથા રોગાદિકના * ભયનો તાપ રહ્યા કરે છે. ગમે તેટલું વિષયસુખ પ્રાપ્ત થયા છતાં ઈન્દ્રિયોને કૃમિ નહિ થવાથી વિષયોને મેળવવા ઇન્દ્રિયો સદા ઉત્સુક રહે છે. એથી તપેલા લોઢાના ste sto ક 94 946 946 Sko Sko છે F Sko | E 946 Page #49 -------------------------------------------------------------------------- ________________ 卐 5 ગુણવૃત્તિ વિરોધથી દુ:ખ - ગુણવૃત્તિ એટલે ગુણોની વૃત્તિ-ગુણોનું 卐 પરિણામકાર્ય, સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો છે. સુખ, દુ:ખ, અને ← મોહ એ ત્રણે અનુક્રમે સત્ત્વ, રજસ્, ને તમસ એ ત્રણે ગુણની પરિણામવૃત્તિ છે. આથી સુખ, દુ:ખ ને મોહ એ ત્રણ ગુણવૃત્તિ છે. 卐 સંસ્કારથી દુ:ખ- સંસ્કારના કારણે પણ વિષયસુખ દુ:ખ રૂપ જ છે. | કારણ કે વિષયસુખોનો અનુભવ કરવા છતાં દુ:ખના સંસ્કારોથી નિવૃત્તિ થતી નથી, બલ્કે તેની વૃદ્ધિ થાય છે. મજૂર થાક લાગવાથી એક ખભા ઉપર રહેલા ભારને બીજા ખભા ઉપર નાખે છે, તો શું તેનો ભાર દૂર થાય છે ? બસ એ જ પ્રમાણે વિષયસુખના ઉપભોગથી દુ:ખ દૂર થવાનો આભાસ થાય છે પણ ૐ વાસ્તવિક રીતે દુ:ખ દૂર થતું જ નથી. આથી વિષય દુ:ખ રૂપ જ છે. 5 મુક્તિબીજ ગોળાની જેમ ઇન્દ્રિયો સદા અતૃપ્ત જ રહે છે. અત્યંત તપેલા લોઢાના ગોળા ઉપર જેમ જેમ પાણીનાં ટીપાં નાખતાં જઈએ તેમ તેમ પાણીનાં ટીપાં ચૂસાતાં | જાય છે અને લોઢાનો તે ગોળો તપેલો જ રહે છે. એ પ્રમાણે ઇન્દ્રિયો ગમે તેટલું વિષયસુખ પ્રાપ્ત થવા છતાં અતૃપ્ત રહે છે. 5 આથી સુખરૂપ ગુણવૃત્તિ વખતે દુ:ખરૂપ ગુણવૃત્તિ પણ રહેલી જ હોય છે. ૬ માત્ર અભિભૂત હોય છે. જયારે પાપનો ઉદય થાય છે ત્યારે દુ:ખરૂપ ગુણવૃત્તિ ઉદ્ભૂત બને છે અને સુખરૂપ ગુણવૃત્તિનો અભિભવ થાય છે. આ પ્રમાણે | સુખવૃત્તિ એટલે કે સુખ દુ:ખાત્મક રજોગુણથી મિશ્રિત સત્ત્વગુણ પરિણામ હોવાથી દુ:ખ રૂપ જ છે. આ ત્રણે ગુણોને શાંત કરીને તાત્ત્વિક ગુણનો વિકાસ તે અધ્યાત્મ વિકાસ છે. 5 卐 બ સત્ત્વગુણનું પરિણામ કાર્ય સુખ છે. રજોગુણનું પરિણામ દુ:ખ છે. તમોગુણનું પરિણામ મોહ છે. સુખ, દુ:ખ અને મોહ એ ત્રણ ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં સાથેજ રહે છે. આ ત્રણ ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ છે, એટલે કે તેમનામાં પરસ્પર અભિભાવ્ય અભિભાવક ભાવ છે. આથી | જયારે જે ગુણવૃત્તિ ઉદ્ભૂત પ્રગટ બને છે તે ગુણવૃત્તિ અન્ય ગુણવૃત્તિનો અભિભવ કરે છે. જયારે પુણ્યની પ્રબળતાથી સુખરૂપ ગુણવૃત્તિ ઉદ્ભૂત બને છે ત્યારે દુ:ખરૂપ ગુણવૃત્તિનો અભિભવ - તિરોભાવ થાય છે પણ દુ:ખવૃત્તિનો સર્વથા નાશ નથી થતો. *5 ૨૪ *મ S4 બ *15 S4E ૐ 946 ૐ 9. *ક H H 苦 Page #50 -------------------------------------------------------------------------- ________________ 卐 5 પ્રશ્ન : તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યક્ત્વ'. એ પ્રમાણે સમ્યક્ત્વની વ્યાખ્યા કરવાથી એક વિરોધ આવે છે. શ્રદ્ધા-વિશ્વાસ એ મનના પરિણામરૂપ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં મન ન હોવાથી સમ્યક્ત્વ નહિ રહે. જયારે આગમમાં અપાંતરાલ ગતિમાં પણ 4. સમ્યક્ત્વ હોય છે એમ જણાવ્યું છે. 5 15 ઉત્તર : -મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ 5 થયેલ શુદ્ધ આત્મપરિણામ એ મુખ્ય સમ્યક્ત્વ છે. આ પરિણામ એક ભવથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં પણ હોય છે. માટે ત્યાં પણ સમ્યક્ત્વ ઘટી શકવાથી આગળ સાથે વિરોધ આવતો નથી. તત્વાર્થ-શ્રદ્ધા પ્રગટે ત્યારે મોહનીય કર્મના ક્ષયોપશ્ચમ આદિથી પ્રગટ થતા શુભ આત્મ પરિણામ અવશ્ય હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધા કાર્ય છે અને શુભ આત્મ પરિણામ કારણ છે. કાર્ય વખતે કારણ અવશ્ય હોય છે. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યક્ત્વ હેવામાં આવેલ છે. મોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી થતો શુદ્ધ આત્મપરિણામ મુખ્ય સમ્યક્ત્વ છે. મતલબ કે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થતાં જે જીવોને મન હોય તેમને તત્વાર્થશ્રદ્ધા અવશ્ય હોય છે. 15 5 5 5 卐 મુક્તિબીજ સમ્યગ્દર્શનનું લક્ષણ :તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એટલે જીવાદિ પદાર્થો જેવા સ્વરુપે છે તેવા સ્વરૂપે માનવા તે શ્રદ્ધા છે. 5 5 સમ્યગ્દર્શનના શમ, સંવેગ, નિર્વેદ અનુકંપા અને આસ્તિક્સ એ પાંચ લક્ષણો-ચિહ્નો છે. આ પાંચ લક્ષણો જે જીવમાં હોય તે જીવમાં અવશ્ય સમ્યગ્દર્શન હોય છે. શમ = શાન્તિ, ક્રોધનો નિગ્રહ સંવેગ મોક્ષ પ્રત્યે રાગ = નિર્વેદ = સંસાર પ્રત્યે ઉદ્દેગ અનુકંપા = કોઈ જાતના સ્વાર્થ વિના દુ:ખી જીવો પ્રત્યે કરુણાભાવ આસ્તિક્ય = વિતરાગદેવે જે કહ્યું છે તે જ સત્ય છે એવી અટલ શ્રદ્ધા. નિસર્ગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. ૨૫ ૪ 94€ SHE *ક SHE *45 撈 ** *45 ॐ 94 94 94€ *મ K ક Page #51 -------------------------------------------------------------------------- ________________ F E F $ E $ F $ E $ $ || $ F $ – મુક્તિબીજ સમગ્ગદર્શનની ઉત્પત્તિના પ્રકારો, નિસર્ગ કે અધિગમ આ બે હેતુથી સમ્યગ્રદર્શન ગુણ પ્રગટ થાય છે. નિસર્ગ = બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક અધિગમ = ગુરુ-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી સમ્યગદર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મપરિણામ અંતરંગ નિમિત્ત છે, ગુરૂઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોમાં કેટલાક જીવોને બાહ્યનિમિત્ત વિના કેવળ | અંતરંગ નિમિત્તથી સમગ્ગદર્શન પ્રગટે છે. કેટલાક જીવોને બાહ્ય નિમિત્ત દ્વારા | અંતરંગ નિમિત્તથી સમગદર્શન પ્રગટે છે. આમ સમગ્રદર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તો કોઈને પણ ન પ્રગટે. કેવળ ખા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગદર્શન તે નિસર્ગ સમ્યગદર્શન, બાહ્ય | નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમગ્રદર્શન તે અધિગમ સમગ્રદર્શન, આમ થવામાં તે તે જીવનું તથાભવ્યત્વ કારણ છે. ભવ્ય અને અભિવ્ય એમ બે પ્રકારના જીવો છે. ભવ્ય એટલે મોક્ષ પામવાને યોગ્ય મોક્ષની સામગ્રી મળતાં જે જીવો મોક્ષ પામી શકે તે ભવ્ય મોલના બીજરૂપ | સમ્યકત્વ પામે છે. અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય, મોક્ષ પામવાની | સામગ્રી મળવા છતાં અભવ્ય જીવો કદી મોક્ષ ન પામે. હવે આપણે ભવ્ય જીવો અંગે વિચારણા કરીએ. દરેક ભવ્ય જીવમાં | | ભવ્યત્વ-મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં સમાન =એક જ સરખી નથી | હોતી. દરેક જીવમાં યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જ તથાભવ્યત્વ. દરેક જીવની મોક્ષ | પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે. દરેક જીવમાં તથાભગત ભિન્ન ભિન્ન હોવાથી સમ્યગદર્શન આદિ ગુણો ૪િ પણ ભિન્ન ભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કોઈ જીવને નિસર્ગથી અને * કોઈ જીવને અધિગમથી સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. જે જીવનું જેવા ખા પ્રકારનું તથાભવ્યત્વ હોય તે જીવને તે રીતે મોક્ષના સાધનભૂત સમગ્રદર્શન '| આદિ ગુણોની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. F $ E $ F $ F $ E F બ5 5 % Page #52 -------------------------------------------------------------------------- ________________ :: . 5 | મુક્તિબીજ 5 5 _F_F_F 5 5 5 5 56 5 સમ્યકત્વના ભેદો - ઔપથમિક, શાયિક, લાયોપથમિક, વેદક અને કિ સાસ્વાદન એમ સમત્વના પાંચ ભેદો છે. જીવ જ્યારે પહેલી વાર સમ્યકત્વ | પામે છે ત્યારે ઔપથમિક સમ્યકત્વ પામે છે. | ઔપથમિક સમ્યકત્વની પ્રાપ્તિનો કમ યથાપ્રવૃત્તકરણ = સંસારસમુદ્રમાં અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત || દુઃખ સહન કર્યા બાદ જીવના તથાભવ્યત્વનો પરિપાક થવાથી નદીધોલપાષાણન્યાયે, એટલે કે ઘડવાના કોઈ પણ જાતના પ્રયત્ન વિના માત્ર | વારંવાર આમ-તેમ અથડાવાથી નદીનો પથ્થર એની મેળે જ ગોળ બની જાય | છે. તેમ અનાભોગથી ઉત્પન્ન થયેલ આત્માના વિશિષ્ટ શુભ અધ્યવસાય રૂપ * યથાપ્રવૃત્તિ કરણ વડે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ ઘટીને માત્ર | અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ (પલ્યોનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક કોડાકોડી સા. પ્રમાણ) થાય છે. આ પ્રમાણે જયારે આયુષ્ય વિના સાત કર્મોની | સ્થિતિ અંત:કોડાકોડી સા. પ્રમાણ થાય છે ત્યારે જીવ રાગદ્વેષની ગ્રંથિ (રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ) પાસે- ગ્રંથિદેશે આવ્યો કહેવાય છેઅહીંથી *| રાગદ્વેષની દુર્ભેદ્ય, ગ્રંથિને ભેદીને આગળ વધવા માટે ઘણા જ વીર્ષોલ્લાસની જરૂર પડે છે. અપૂર્વકરણ = ઘણા જીવો અહીં સુધી (રાગદ્વેષની નિબીડ ગ્રંથિ સુધી) | આવીને પાછા ફરે છે અર્થાત્ સાત કર્મોની દીર્ધ સ્થિતિ બાંધે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અભવ્ય અને દૂરભવ્ય જીવો આ રાગ દ્વેષની દુર્ભેદ્ય | ગ્રંથિ સુધી આવીને ગ્રંથિનો ભેદ ન કરી શકવાથી પાછા ફરે છે પણ જે આસનભવ્ય જીવો છે જે જીવોમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની યોગ્યતા પ્રગટી છે. તે જીવો ગ્રંથિભેદ માટે જરૂરી અપૂર્વ વર્ષોલ્લાસરૂપ અપૂર્વકરણ વડે | F\ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદી નાખે છે. અનિવૃત્તિ કરણ :- ત્યાર બાદ ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મ-અધ્યવસાયરૂપ અનિવૃત્તિકરણ વડે જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિની Fો ઉપર અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ અંતરકરણ કરે છે. અંતરકરણ - અંતરકરણ મિથ્યાત્વના કર્મદલિક વિષેની સ્થિતિ અર્થાત્ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિથી ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ 5 5 5 OF E F G H E F FE $ $ $ $ "6 > Page #53 -------------------------------------------------------------------------- ________________ 卐 અનિવૃત્તિકરણ થતાં મિથ્યાત્વ કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. એક વિભાગ અંતરકરણની નીચેની સ્થિતિનો અને બીજો વિભાગ અંતરકરણની TM ઉપરની સ્થિતિનો. તેમાં પ્રથમ સ્થિતિમાં અંતરકરણની નીચેની સ્થિતિમાં મિથ્યાત્વનો ઉદય હોવાથી જીવ મિથ્યાદૃષ્ટિ છે. આ સ્થિતિનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં અંતરકરણ શરૂ થાય ૐ છે. અંતરકરણના પ્રથમ સમયથી જ જીવ ઔપમિક સમ્યક્ત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્ત્વનાં દલિકો ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઉખર ભૂમિ પાસે આવે છે. ત્યારે શાંત થઈ જાય છે તેમ મિથ્યાત્વકર્મ અંતરકરણ પાસે આવતાં શાંત થઈ જાય છે. અંતરકરણમાં રહેલો જીવ મિથ્યાત્વ મોહનીયના કર્મદલિકોને શુદ્ધ કરે છે. 6 આથી તે દલિકોના ત્રણ પુંજો બને છે. 卐 5 મુક્તિબીજ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોને ત્યાંથી લઈ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઉખર ભૂમિની જેમ મિથ્યાત્વકર્મના દલિકો વિનાની કરે છે. મિથ્યાત્વકર્મના દલિકો રહિત અંતર્મુહુર્ત પ્રમાણ સ્થિતિને અંતકરણ કહેવામાં આવે છે. 5 卐 આ ત્રણ પુંજનાં ત્રણ નામ પડે છે. શુદ્ધપુંજનું સમ્યક્ત્વ મોહનીય કર્મ, અર્ધશુદ્ધપુંજનું મિશ્ર મોહનીય કર્મ અને અવિશુદ્ધપુંજનું મિથ્યાત્વ મોહનીય કર્મ ૐ નામ છે, જેમ નશો પેદા કરનાર કોદરાને શુદ્ધ કરતાં તેમાંથી કેટલોક ભાગ શુદ્ધ થાય છે. કેટલોક ભાગ અર્ધશુદ્ધ થાય છે અને કેટલોક ભાગ અશુદ્ધ જ રહે છે. તેમ અહીં મિથ્યાત્વના દલિકોને શુદ્ધ કરતાં કેટલાક દલિકો શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ દલિકો એ શુદ્ધપુંજ, અર્ધશુદ્ધ દલિકો એ અર્ધશુદ્ધપુંજ અને અશુદ્ધ દલિકો એ અશુદ્ધપુંજ. અંતરકરણનો કાળ સમાપ્ત થતાં જો શુદ્ધપુંજનો અર્થાત્ સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય તો જીવ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પામે છે. અર્ધશુદ્ધપુંજનો અર્થાત્ મિશ્ર મોહનીયનો ઉદય થાય તો મિશ્ર સમ્યક્ત્વ પામે ૨૮ 5 ૧ શુદ્ધપુંજ ૨ અર્ધશુદ્ધપુંજ ૩ અવિશુદ્ધપુંજ 9 94€ 94€ 946 946 ક K 5 5 546 He 94€ ॐ 94€ 946 HE Page #54 -------------------------------------------------------------------------- ________________ : ::: :: : :::::::: 6 5 5 55 56 55 % $ $ | મુક્તિબીજ છે અશુદ્ધપુંજનો અર્થાત્ મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે. છતાં એક વાર ઉપશમ સમકિત પામેલો પડવાઈ થાય તો પણ તે જીવ પુન:સમકિતને ધારણ કરી આત્મવિશુદ્ધિ કરતો અલ્પભવમાં મુક્ત થાય છે. તત્વાર્થ શ્રધ્ધાન માટે તત્ત્વોનું સંક્ષિપ્ત સ્વરૂપ જણાવે છે. તત્ત્વોનું સંક્ષિપ્ત સ્વરૂપ : જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. આ | ગ્રંથમાં આ સાત તત્ત્વોનું જુદી જુદી દૃષ્ટિએ વર્ણન કરવામાં આવેલ છે. (૧) જીવ :- જે જીવ, પ્રાણોને ધારણ કરે તે જીવ પ્રાણના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. પાંચ ઇન્દ્રિયો, ત્રણ યોગ (મન - વચન-કાય), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ | સ્વાભાવિક ગુણો ભાવપ્રાણ છે. સંસારી જીવોને બંને પ્રકારના પ્રાણ હોય છે. મુક્ત (સિદ્ધ) જીવોને કેવળ ભાવપ્રાગ હોય છે. આત્મ જ્ઞાનાદિ સ્વરૂપ, * સ્વપરપ્રકાશક છે. | (૨) અજીવ :- જે પ્રાણ રહિત હોય, અર્થાત જડ હોય તે અજીવ. અજીવ તત્ત્વના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય F\ અને કલ એમ પાંચ ભેદ છે. તેમાં પુદગલરૂપી છે - વર્ણ ગંધ, રસ અને | સ્પર્શથી યુક્ત છે. જયારે ધર્માસ્તિકાય આદિ અરૂપી છે. - વર્ણાદિ રહિત છે. રૂપી દ્રવ્ય જો સ્થૂલ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જાણી શકાય છે. પક અરૂપી પદાર્થો સૂક્ષ્મ પરિણામી હોવાથી ઈન્દ્રિયથી જાણી શકાય નહિ. આપણને આંખોથી જે કાંઈ દેખાય છે તે સર્વ રૂપી પુલરૂપ અજીવ તત્વ છે. આસ્રવ :- કર્મોને આત્મામાં આવવાનું દ્વાર એ આસવ છે. મન, વચન | અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ એ દ્રવ્ય આસવ છે. મન - વચન - કાયાની | પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામના અથવા | મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા જીવના શુભ - અશુભ પરિણામ 8 |_| તે ભાવ આસવ છે. અથવા આસવ એટલે કર્મોનું આત્મા પ્રદેશો સાથે ગ્રહણ | થવું. કર્મોનું આત્મામાં આગમન એ દ્રવ્ય આસવ અને દ્રવ્ય આસવમાં | કારણભૂત મન - વચન - કાયાની શુભ – અશુભ પ્રવૃત્તિથી થતા ભાવ તે ભાવ આસવ છે. $ $ $ $ : $ $ * $ * $ ર૯ $| Page #55 -------------------------------------------------------------------------- ________________ | Sto I F 646 646 : 646 646 646 | મુકિતબીજ બંધ :- કર્મપુદગલોનો આત્માની સાથે ક્ષીર - નીરવત્ એકમેકરૂપે સંબંધ F\ તે દ્રવ્યબંધ - દ્રવ્યબંધમાં કારણભૂત આત્માનો પરિણામ તે ભાવબંધ. Eા સંવર :- આત્મામાં આવતાં કર્મોને જે રોકે તે સંવર. સમિતિ, ગુમિ આદિ દ્રવ્ય સંવર છે. દ્રવ્યસંવરથી ઉત્પન્ન થતા આત્માના શુભ પરિણામ અથવા ક દ્રવ્યસંવરના કરણ ભૂત આત્માના પરિણામ તે ભાવસંવર છે. અથવા કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરમાં કારણરૂપ સમિતિ - ગૃમિ F\ વગેરે ભાવસંવર છે. નિર્જરા :-કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું એ દ્રવ્ય નિર્ભર છે. દ્રવ્ય નિર્જરામાં કરણભૂત આત્માના શુદ્ધ પરિણામ અથવા દ્રવ્ય નિર્જરાથી Fણે ઉત્પન્ન થતા આત્માના શુદ્ધ પરિણામ તે ભાવ નિર્જરા છે. | મોક્ષ :- સઘળાં કર્મોનો ક્ષય એ દ્રવ્ય મો. દ્રવ્યમોક્ષમાં કારણ ભૂત આત્માના નિર્મળ પરિણામ અથવા દ્રવ્યમોક્ષથી થતાં આત્માના નિર્મળ પરિણામ તે ભાવ મોક્ષ છે. શુભકર્મરૂપ પુણ્ય અને અશુભર્મરૂપ પાપને જુદા ગણતા નવતત્ત્વ થાય છે તે જિનેશ્વરદેવે જેમ કહ્યા છે તેમ શ્રદ્ધા કરવી તે તસ્વાર્થ શ્રદ્ધા છે. નોંધ :- જીવમાં જીવે આત્મ બુદ્ધિ કરીને તેને આત્માસ્વરૂપે જાણી | | ઉપાસના કરવી. અજીવને જડરૂપે જાણી તેનાથી ભિન્ન આત્માને જાણવો, શ્રદ્ધવો તે તત્ત્વાર્થ શ્રદ્ધાન સમત્વનું કારણ છે. S4 ન S4 ; S4 F S46 E S46 S46 E S46 S4 S46 | દીન હીનદશામાં વિષયોના સુખને ના પાડેલી ટકતી નથી. વિષયાંતર થઈને તે ટકે છે. તેથી સ્વભાવના અતિન્દ્રિય સુખની રૂચિ કરે તો તારી મનોવૃત્તિ ટકી જશે. - આત્માર્થી સાધકને આમ વિષય સુખથી આદર ટળી જવો જોઈએ, તો અતિન્દ્રિય સુખની શ્રદ્ધા • આદર ટકી જાય. અને અતિન્દ્રિય સુખ પ્રાપ્ત થાય.. F S46 F S46 F S46 E TS46 ૩૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ | E મુક્તિબીજ F $ G $ - - F $ $ $ E $ F $ F $ કલિકાલ પૂજ્યપાદ હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રના આધારે સંક્ષિપ્ત રૂપરેખા પ્રથમ સમ્યકત્વનું સ્વરૂપ બતાવે છે સમ્યકત્વ જે દેવને વિષે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિષે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ ક| વિષે શુદ્ધ ધર્મ બુદ્ધિ તે સમ્યકત્વ કહેવાય છે. (નોંધ : સ્વરૂપ લક્ષે થયેલી આવી બુદ્ધિરૂપ શ્રદ્ધાને વ્યવહાર સમકિત માનવામાં આવે છે.). વિવેચન :- જ્ઞાનરૂપ વૃક્ષનું મૂળ સમ્યકત્વ છે. જો મૂળ ન હોય તો વૃક્ષ હોતું નથી તેમ, સમ્યકત્વ ન હોય તો જ્ઞાન હોતું નથી પુણ્ય રૂપ નગરના દ્વારા તુલ્ય સમત્વ છે. જો દ્વાર ન હોય તો શહેરમાં પ્રવેશ થતો નથી. તેમ સમ્યકત્વ ન હોય તો પુણ્યાનુબંધી પુણ્ય હોતું નથી. મોક્ષરૂપ મહેલના પાયાતુલ્ય સમ્યકત્વ ન હોય તો મોક્ષ મળતો નથી. સર્વ સંપદાના નિધાન સરખું સમ્યકત્વ છે. જેમ રત્નોના આધારભૂત સમુદ્ર છે, તેમ ગુણ રત્નોના આધારવાળું | સમ્યકત્વ છે, ચારિત્રરૂપ ધનના પાત્ર સરખું સમ્યકત્વ છે. જેમ આધાર સિવાય | ધન રહી શકતું નથી, તેમ ચારિત્રરૂપ ધન, સમ્યકત્વરૂપ આધાર સિવાય રહી કી શકતું નથી. આવા ઉત્તમ સમત્વની કોણ પ્રશંસા ન કરે? - સૂર્યોદય થયે જેમ અંધકારનો પ્રચાર ટકી શકતો નથી. તેમ સમકુવથી | વાસિત મનુષ્યોમાં અજ્ઞાન અંધકાર રહી શકતો નથી. તિર્યંચ અને નરકના દ્વારા || બંધ કરવા માટે સમત્વ દ્રઢ અગલા (બારણું બંધ કરવાનું સાધન.) સરખું છે, | || અને દેવના, માનવના તથા મોક્ષસુખના દ્વાર ખોલવા માટે સમ્યકત્વ એક કૂંચી !” | સરખું છે. જો સમ્યકત્વ મેળવ્યા પહેલાં આયુષ્યનો બંધ ન કર્યો હોય અને ૪ આયુષ્ય પહેલાં સમ્યકત્વ ત્યાગ ન કર્યું હોય, તો તે જીવ વૈમાનિક દેવ સિવાય | બીજું આયુષ્ય ન જ બાંધ. એક અંતરમુહૂર્ત માત્ર પણ આ સમકત્વની સેવા | | કરીને જો તેનો ત્યાગ કર્યો હોય તો પણ તે જીવ સંસારમાં ઘણી વખત | પરિભ્રમણ નથી કરતો. તો જે મનુષ્યો તે સમત્વનું નિરંતન સેવન કરે છે, E $ F $ G $ $ E $ E F $ $ ( $| ૩૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ H | 5 5 F 5 G 5 5 5 F 5 E 5 H 5 મુક્તિબીજ તેને નિરંતર ધારણ કરે છે તે જીવો ઘણા જ થોડા વખતમાં મોક્ષ મેળવે તેમાં F\ આશ્ચર્ય શું? - મિથ્યાત્વનું સ્વરૂપ : દેવના ગુણો જેમાં ન હોય છતાં તેમાં દેવપણાની | બુદ્ધિ કરવી, ગુના ગુણો ન હોય છતાં તેમાં ગુરુપણાની ભાવના રાખવી, અને અધર્મ વિશે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે સત્યથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. * વિવેચન : મિથ્યાત્વ મહાન રોગ છે, મહાન અંધકાર છે, મહાન શત્રુ છે, એ ક મહાન વિષ છે. અંધકાર, શત્રુ અને વિષની ચિકિત્સા કરવામાં ન આવી હોય | તો એક જ જન્મ માટે દુ:ખ આપે છે, પણ મિથ્યાત્વને દૂર કરવાનો ઉપાય | કરવામાં ન આવ્યો હોય તો હજારો જન્મ પર્યત દુઃખદાયક થાય છે. મિથ્યાત્વથી | વાસિત ચિત્તવાળા મનુષ્યોને તત્ત્વાતન્ત સંબંધી વિવેક હોતો નથી. શું જન્માંધા | માણસો વસ્તુની રમતા અરયતાનો અનુભવ કરી શકે છે ? એક થોડો વખત | સુખ આપનારી યા રહેનારી વસ્તુ માટે જ્યારે મનુષ્યો બનતી ચોક્સાઈ કરે છે, | | તો ભવોભવ સુખ આપનાર ધર્મ માટે કંઈ પણ પ્રયાસ કરવામાં ન આવે એ | કેટલું બધું શોચનીય છે ! દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણમાંથી પ્રથમ દેવનું સ્વરૂપ બતાવે છે. | સર્વશ : ભૂત, ભવિષ્ય અને વર્તમાન સંબંધી સર્વ દ્રવ્યોના જ્ઞાતા, રાગ, || ષિાદિ દોષોને જીતનાર, ત્રણ લોક સંબંધી દેવ મનુષ્યોથી પૂજનીક, અને _| સત્યવકતા તે દેવ અહંત યા પરમેશ્વર કહેવાય છે. અથવા તે પરમ ઐશ્વર્યવાન અહમ્ દેવ કહેવાય છે. જો તમારામાં કોઈ સદ, અસ વિચાર કરવાની બુદ્ધિ યા ચેતના હોય તો સત્ દેવનું ધ્યાન કરવું, આની ઉપાસના કરવી, આનું શરણ ઇચ્છવું (લેવું અને આ દેવની આજ્ઞા અંગીકાર કરવી. બીજા દેવની આજ્ઞા શા માટે માન્ય ન કરવી? કુદેવનું લક્ષણ : જે દેવો સ્ત્રી, શસ્ત્ર અને જપમાલાદિ રાગના ચિન્હોથી | F દૂષિત છે, અને બીજાને નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં તત્પર છે, તે દેવોના 8િ ઉપાસનાદિ મુક્તિને માટે થતા નથી. જે દેવો નાટક, અટ્ટહાસ્ય અને સંગીતાદિ ઉપદ્રવ્યોની આત્મ સ્થિતિમાં | G 5 F 5 5 F 5 5 5 બ5 કf % F [F ૩ર Page #58 -------------------------------------------------------------------------- ________________ * 946 * 946 * 946 946 * 946 * 546 * 546 * 546 * 546 | મુક્તિબીજ | વિસંસ્થૂલ (ઢીલા અસ્થિર) થયેલા છે. તેઓ પોતાના આશ્રિત ભક્તોને કેવી રીતે | શાંતપદ પમાડી શકે ? | સદ્ગુરુ : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહરૂપ | મહાવ્રતને ધારણ કરનાર પરિષહાદિ સહન કરવામાં ધીર મધુકર વૃત્તિએ ભિક્ષા કઈ કરી જીવન ચલાવનારા, સમભાવમાં રહેલા અને ધર્મોપદેશ આપનારને ગુર માનેલા છે. - કુગુરૂના લક્ષણ : સર્વ વસ્તુઓના અભિલાષી, ભક્યાભઢ્યાદિ સર્વ | ભોજન કરનાર, ધન, સ્ત્રી, પુત્ર, આદિ, પરિગ્રહધારી અબ્રહ્મચારી અને | મિથ્યાઉપદેશ દેવાવાળા ગુરુઓ ન જ કહેવાય. પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલા ગુરુઓ બીજાઓને કેવી રીતે તારી - શકે ? કેમકે પોતે દરિદ્ર હોય તે બીજાઓને ધનાઢ્ય બનાવવાનું કેમ સમર્થ "| થાય ? ધર્મનું લક્ષણ : દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને તેમાંથી બચાવી, તેઓનું રક્ષણ કરે તેનું નામ ધર્મ છે. અને તે સંયમાદિ દશ પ્રકારે સર્વજ્ઞનો કહેલો ધર્મ મોક્ષને માટે હોય છે. ક કુધર્મ : મિથ્યાદ્રષ્ટિઓએ પ્રતિપાદન કરેલો તથા મુગ્ધ બુદ્ધિવાળા પ્રાણી ઓમાં ધર્મપણે પ્રસિદ્ધિ પામેલો ધર્મ ભવભ્રમણના કારણ રૂપે છે, કેમ કે તે | હિંસાદિ દોષોથી દૂષિત થયેલો છે. સરાગીને પણ જો દેવ કહેવાય, અબ્રહ્મચારીને પણ જો ગુરુ મનાય, અને દયારહિત ધર્મ પણ ધર્મ કહેવાય તો મહા ખેદની વાત છે કે દેવ, ગુરુ ધર્મથી || શૂન્ય આ જગતનો નાશ થયો સમજવો. | આ પ્રમાણે સત, દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ. આ || સમ્યકત્વ આત્મપરિણામરૂપ હોવાથી બીજા તેને જોઈ ન શકે, છતાં તેના | ચિહનોથી જાણી શકાય છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતાના લક્ષણો રૂપ, પાંચ F| લક્ષણોએ કરી સારી રીતે (બરોબર) સમકિત ઓળખી શકાય છે. - વિવેચન : શમ = ઉપશમ ભાવ. પોતાના અપરાધીનું પણ ખરાબ ચિંતન ન કરે, અનંતાનુબંધી કષાયવાળો જીવ કોઈ પણ વસ્તુનું મૂળથી નિકંદન * 646 S46 S46 S46 S46 S46 S46 S46 ; S46 S46 Page #59 -------------------------------------------------------------------------- ________________ F 94 946 546 H 546 546 F 946 S4e H S4 S44 મોક્તિબીજ '' કરવાના પરિણામવાળો હોય છે. તેમ ઓછામાં ઓછા ઉપશમ ભાવવાળો હોય પર પણ અનંતાનુબંધી પરિણામવાળો ન હોય, તે ન હોવાનું કારણ એ છે કે તેણે, દેહ અને આત્મા ભિન્ન છે. દેહનો નાશ થાય છે. આત્માનો નાશ નથી. તેવી | * શ્રધ્ધાવાળો છે. આત્મા અન્ય ભવોમાં પોતાના કરેલા શુભાશુભ કર્માનુસાર સુખ દુઃખ આદિનો અનુભવ કરે છે. પોતાના પ્રયત્નથી કર્યાવરણોનો નાશ કરી સર્વથા કર્મ | રહિત થઈ મુક્તિ મેળવી શકે છે. દેહ એ જ આત્મા છે તેમ માન્યતા કરવી તે મિથ્યાત્વ છે અને પુદ્ગલાદિ પરભાવોમાં આસક્ત થવું તે સર્વ મિથ્યા ભાવ છે. આ સર્વ સારી રીતે જાણેલ ખા હોવાથી તથા આ સર્વ ભાવોથી વિમુક્ત થઈ આત્મપદ મેળવવું તેની પ્રઢ | ભાવના હોવાથી અનંતાનુબંધી પરિણામો ક્યાંથી હોય? | સંવેગ : માત્ર મોક્ષની અભિલાષા રાખી, સાંસારિક સુખની અનિચ્છાવાળો. નિર્વેદ : આ ભવને નારકી સમાન બંદીખાન જેવું માને અને ઉદાસીન | વૃત્તિથી જેમ બને તેમ સંસારથી નીકળવાનો પ્રયત્ન કરે. | અનુકંપા : બે પ્રકારની છે. દ્રવ્ય અને ભાવ (વ્યવહારિક અને F પરમાર્થિક). દ્રવ્યથી દુઃખી પ્રાણીને પોતાની બનતી મહેનત અને શક્તિ અનુસાર દુ:ખથી મુક્ત કરવા તે. ભાવથી, ધર્મ રહિત જીવોને શક્તિ અનુસારે ધર્મમાં | જોડવા પ્રયત્ન કરવો તે. ક આસ્તિકતા : વીતરાગના કહેલા વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધાન. આ પાંચ લક્ષણો સમહત્વવાન જીવોમાં હોય છે. સમફત્વભાવથી જીવ આગળ વધી | વિરતિમાં આવે છે તે અણવ્રતો કહેવાય છે. પાંચ અણુવ્રતોનું કથન : | ૧. હિંસાત્યાગ : પાંગળાપણું, કોઢિયાપણું અને હાથઆદિનું દૂધપણું આ | સર્વ હિંસા કરવાનાં ફળો છે. એમ જાણી બુદ્ધિમાન જીવોએ નિરપરાધી ત્રસ || જીવોની સંકલ્પથી હિંસા કરવાનો ત્યાગ કરવો. અહિંસાનું સેવન કરવું. | જેમ પોતાને સુખ વહાલું છે અને દુઃખ અપ્રિય છે તેમ સર્વ જીવોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એમ જાણી પોતાને અનિષ્ટ લાગતી હિંસા બીજાના સંબંધમાં ન કરવી જોઈએ. અર્થાત્ બીજા જીવોને ન મારવા જોઈએ. Sko Sko F sko ske F gle 4e _F 516 516 F 516 * gta ૩૪. Page #60 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ જેમ ત્રસ જીવોની હિંસા ન કરવી. તેમ નિરર્થક સ્થાવર જીવોની પણ | હિંસા ન કરવી જોઈએ. ન 5 5 5 5 55 5 માતાની માફક અહિંસા સર્વ જીવોને હિતકારિણી છે. અહિંસા જ સંસારરૂપી મરુધર ભૂમિમાં (મારવાડમાં) અમૃતની નીક સમાન છે, દુ:ખરૂપ દાવાનળને બુઝાવવા માટે વર્ષાૠતુના મેધની શ્રેણી તુલ્ય છે, અને ભવોમાં પરિભ્રમણ | કરવારૂપ રોગથી પીડાયેલા જીવોને પરમ ઔષધી તુલ્ય પણ અહિંસા જ છે. સુખદાયી લાંબું આયુષ્ય, ઉત્તમરૂપ, નીરોગતા અને પ્રશંસનીયતા એ સર્વ TM અહિંસાના ફળો છે. વધારે શું કહેવું ? મનોવાંછિત ફળ દેવા માટે અહિંસા કામધેનુ સમાન છે. 5 5 5 અહિંસા ધર્મના જાણનાર, તથા મોક્ષની ઇચ્છાવાળા શ્રાવકોએ સ્થાવર જીવોની પણ વગર પ્રયોજને હિંસા ન કરવી. તે માટે યતના રાખવી. કોઈને એવી શંકા થાય કે જીવહિંસા કરીને પૈસો મેળવવો પછી દાન | આપીને તે પાપથી છૂટી જઈશું. તેને આચાર્યશ્રી કહે છે : મનુષ્યોએ હાથ વિનાના થવું તે સારું છે, પાંગળા થવું તે સારું છે. અને શરીર વિનાના થવું તે સારું છે. પણ સંપૂર્ણ શરીરવાળા થઈને હિંસા કરવામાં તત્પર થવું તે સારું નથી. 5 જો હિંસાનો ત્યાગ ન કરવામાં આવે તો ઈંદ્રિયોનું દમન કરવાપણું, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે. અર્થાત્ હિંસાનો ત્યાગ કર્યા વિના તેઓ બિલકુલ ફળ આપતાં નથી. ર. અસત્યનો ત્યાગ :- કન્યા અલીકાદિ અસત્યો બતાવે છે. કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ ઓળવવા સંબંધી અને ખોટી સાક્ષી ભરવા સંબંધી આ પાંચ મોટા અસત્યો કહેવામાં આવ્યાં છે. જે સર્વ લોકમાં વિરુદ્ધ ગણાતું હોય, જે વિશ્વાસનો ઘાત કરવાવાળું હોય અને જે પુણ્યનું વિપક્ષી હોય, અર્થાત્ પાપકારી હોય તેવું અસત્ય ન જ બોલવું. ૩. ચૌર્યત્યાગ : દુર્ભાગ્યપણું, પ્રેષ્યપણું (પરનું કામ કરવાપણું), દાસપણું (શરીરની પરાધિનતા), શરીરનું છેદાવું અને દરિદ્રતા, એ ચોરી કરવાના લોને જાણીને (સુખના અર્થી ગ્રહસ્થોએ) ધણીની રજા સિવાય વસ્તુ લેવા રૂપ ચોરીનો ત્યાગ કરવો. ૩૫ ZE 94% 946 94. *5 W 946 946 946 946 K *+5 94 Page #61 -------------------------------------------------------------------------- ________________ GF F E $ H $ G $ $ E $ * $ * $ – મુકિતબીજ પડી ગયેલું, ભુલાઈ ગયેલું, નષ્ટ થએલું (કોઈ લઈ ગયેલું), ઘરમાં રહેલું, સ્થાપન કરેલું અને દાટેલું આ સર્વ પરનું ધન બુદ્ધિમાન જીવોએ ધણીના | આખા સિવાય કોઈપણ વખત લેવું નહિ. એક જીવને મારવામાં આવે તો તેને મારતાં એક ક્ષણવાર મરનાર જીવને | દુ:ખ થાય છે, પણ ધનનું હરણ કરવાથી તો તેના પુત્ર પૌત્રાદિ આખા કુટુંબને | યાવત્ જીવન પર્યંત દુખ થાય છે. અરે બીજાના સર્વ ધન ચોરવાનો પ્રયત્ન તો દૂર જ રહો પણ એક તૃણ ક માત્ર જેટલું કોઈનું અદત્ત મનુષ્યોએ કોઈપણ વખતે ન લેવું. જે શુદ્ધ ચિત્તવાળા મનુષ્યોને બીજાનું ધન ગ્રહણ ન કરવાનો નિયમ છે. તેઓને સ્વયંવરાની માફક પોતાની મેળે જ લક્ષ્મી સન્મુખ આવી મળે છે, સર્વે અનર્થો દૂર થઈ જાય છે. દુનિયામાં કિર્તિ ફેલાય છે. અને ચોરીનો ત્યાગ કરનારને પ્રકટ રીતે સ્વર્ગનાં સુખો પણ આવી મળે છે. ૪. અબ્રહ્મચર્ય ત્યાગ : નપુસંકપણું તથા ઈન્દ્રિયના છેદાવાપણાદિકને અબ્રહ્મચર્યનાં ફલો જાણીને બુદ્ધિમાન મનુષ્યોએ પોતાની સ્ત્રીમાં સંતોષિત થવું અને પરસ્ત્રીનો ત્યાગ કરવો. કિંપાકના (એક જાતના ઝેરી વૃક્ષના) ફલ સરખા, દેખાવ માત્ર રમણિક | કાં પણ પરિણામે ભયંકર દુઃખ આપનાર મૈથુનની કોણ સેવા કરે? કંપ, પરસેવો, પરિશ્રમ, મૂછ, ભૂમિ, ગ્લાનતા, નિર્બળતા, ક્ષય અને ભગંદરાદિ મહારોગો મૈથુન સેવવાથી લાગુ પડે છે. ચારિત્રના પ્રાણ સરખા અને મોક્ષના એક અસાધારણ કારણ સરખા | બ્રહ્મચર્યને આદરવાથી દેવોવડે કરીને પણ તે પૂજાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી લાંબા આયુષ્યવાળા, સારા સંસ્થાન (આકૃત્તિ) |_| વાળા, દ્રઢ સંઘયણવાળા, તેજસ્વી અને મહાન પરાક્રમવાળા પુરુષો થઈ શકે છે. આ પ્રમાણે ગૃહસ્થોનું સ્વદારાસંતોષ યા પરસ્ત્રી ત્યાગ કરવારૂપ ચોથું વ્રત સમાપ્ત થયું ૫. પરિગ્રહમૂછ ત્યાગ : ઈચ્છાને નિયમમાં રાખવારૂપ પરિગ્રહના નિયમવાળું ગ્રહસ્થોનું પાંચમું વ્રત કહે છે. * $ * $ $ "6 % $ $ _ $ $ $| ૩૬ : Page #62 -------------------------------------------------------------------------- ________________ « F « G F ૯ E બ ૯ F ૫૯ H ક. બ૯ G – મુકિતબીજ દુઃખના કારણરૂપ અસંતોષ, અવિશ્વાસ, અને આરંભ આ સર્વ મૂર્છાનાં ફળો છે એમ જાણીને પરિગ્રહનો નિયમ કરવો પરિમાણ કરવું. - કેમકે જગતના જીવોનું રક્ષણ કરનાર મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર "| દેવે, મૂછ છે તે પરિગ્રહ છે. પણ મૂર્છા આસક્તિ ન હોય તો તે પરિગ્રહ નથી | આ પ્રમાણે કહેલું છે. જેમ ઘણા ભારથી ભરેલું મોટું વહાણ સમુદ્રમાં ડુબી જાય છે. તેમ પરિગ્રહ ઉપરના મમત્વથી પ્રાણીઓ સંસારરૂપ સમુદ્રમાં ડૂબે જ છે. માટે પરિગ્રહનો ક ત્યાગ કરવો જોઈએ. સુવર્ણ અને મણિના પગથિયાંવાળું અને મણિના હજાર સ્તંભોથી ઊંચું સુવર્ણના તળિયાંવાળું જે જીનમંદિર કરાવે તેનાથી પણ ત૫ અને સંયમ અધિક | છે. કહેવાનો આશય એવો છે કે પૈસાથી જે ધર્મ થાય તેના કરતાં પોતાના | આત્માથી ઇચ્છાના નિરોધરૂપ તપ તથા સંયમ કરવે કરી અધિક લાભ મેળવાય કાં છે. કેમ કે પૈસારૂપ પુદ્ગલથી કરાયેલો ધર્મ તે પુદ્ગલિક સુખ આપે છે, અને | આત્માથી કરાયેલ ધર્મ તે આત્મિક સુખ આપે છે. | ધન અંગીકાર કરવાવાળા પુરુષને વિષયરૂપ ચોરો લૂંટી લે છે કામરૂપ અગ્નિ નિરંતર બાળે છે. અને શરીરના સ્વાર્થી સ્ત્રીઓરૂપી પારધીઓ સંસારમાં રોકી રાખે છે. જે માહશયનું સંતોષ તે જ ભૂષણ છે તેને નિધાનો પાસે રહે છે, કામધેનુ || તેની પછાડી ચાલે છે અને દેવો કિંકરની માફક આજ્ઞા ઉઠાવે છે. ખા આ પ્રમાણે પરિગ્રહની ઇચ્છાનો રોધ કરવારૂપ ગૃહસ્થોનું પાંચમું વ્રત કહેવાયું અને બીજો પ્રકાશ પણ સમાપ્ત થયો. ગૃહસ્થના પાંચ અણુવ્રતો કહી હવે બાકીના ગુણવ્રતો અને શિક્ષાવ્રતો કહેવામાં આવે છે. ૬. દિ૫રિમાણવ્રત : નામનું પ્રથમ ગુણવ્રત : જે વ્રતમાં દશે દિશાઓમાં જવા આવવાના કરેલા નિયમની મર્યાદાનું ઉલ્લંઘન ન કરાય તે | દિવિરતિ નામનું પહેલું ગુણવ્રત કહેલું છે. * અહીં કોઈ શંકા કરે કે, પાપની તીવ્રતા જેમાં થાય તેનો નિયમ લેવો તે | ખા યોગ્ય છે પણ આમ દિશાઓમાં જવા આવવાનો નિયમ મેળવવાથી કયું પાપ રોકાયું અથવા જવામાં શું પાપ લાગે છે તેનો ઉત્તર આપે છે. E બ૯ . H ષ ક બ, , F , F , હ બ | E ( ૩૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ જેમ તપેલો લોઢાનો ગોળો જયાં જાય ત્યાં જીવોનો નાશ કરે છે. તેમ તપેલા લોઢાના ગોળા સરખા અવિરતિ ગૃહસ્થોને આ વ્રતમાં ચરાચર (ચાલતા અને સ્થિર) જીવોના વિરાધનાનું નિવર્તન કરવાપણું હોવાથી આ વ્રત ઉત્તમ છે. (અર્થાત્ આ વ્રતમાં પાપથી નિવૃત્તિ થઈ શકે છે. એટલે તે ગૃહસ્થને યોગ્ય છે.) 卐 જે માણસોએ દિશાઓમાં ગમન કરવાનો નિયમ લીધો છે. તેણે જગતને આક્રમણ કરવાને દબાવવાને) પ્રસરતા (ફેલાતા) લોભરૂપી સમુદ્રને આગળ TM વધતો અટકાવ્યો છે. 卐 卐 ૭. ભોગોપભોગ નામનું બીજું ગુણવ્રત : શરીરની શકિત પ્રમાણે જે વ્રતમાં ભોગોપભોગની સંખ્યાનો નિયમ કરાય છે, તે ભોગોપભોગ નામનું ૐ બીજું ગુણવ્રત કહેવાય છે. જે એક જ વાર ભોગવવામાં આવે તે અનાજ, પુષ્પમાલા, તાંબુલ, વિલેપન વિગેરે ભોગ કહેવાય છે. અને જે વારંવાર ફરી ફરી ભોગવવામાં આવે તે સ્ત્રી, | વસ્ત્ર, અલંકાર, ઘર, શય્યા, આસન વિગેરે ઉપભોગ હેવાય. 5 દરેક જાતનો દારૂ, માંસ, માખણ, મધ ઉંબરાદિ, પાંચજાતના ટેટા, TM અનંતકાય-કંદમૂલાદિ, અજાણ્યાં ફળ રાત્રિ ભોજન, કાચા, દૂધ, દહીં તથા 卐 છાસની સાથે કઠોળ ખાવું તે, વાસી અનાજ, બે દિવસ ઉપરાંતનું દહીં અને ચલિત રસવાળું - કોહેલું અનાજ તેનો ત્યાગ કરવો. રાત્રીભોજન ત્યાગ : રાત્રિના વખતે નિરંકુશપણે વિચરતા પ્રેત પિશાચાદિકો અન્નને એઠું કરે છે. માટે સૂર્યાસ્ત થવા પછી ભોજન ન કરવું. ઘોર અંધકારથી નેત્રની શક્તિ રુંધાઈ જવાવાળા મનુષ્યો જે ભોજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકતા નથી તે રાત્રિ વિષે કોણ ભક્ષણ કરે. 卐 સૂર્ય અસ્ત થવા પછી હૃદયકમળ અને નાભિકમળ સંકોચાઈ જાય છે. તેથી તથા સૂક્ષ્મ જીવોનું પણ ભક્ષણ થઈ જાય છે માટે રાત્રે ભોજન ન કરવું. દિવસે ભોજન કરે છે છતાં પણ રાત્રિભોજન ત્યાગનો નિયમ ન કરેલો હોવાથી (પચ્ચખાણના) કારણ સિવાય ફળ મળતું નથી. લોકમાં પણ એ ન્યાય | છે કે વ્યાજની બોલી કર્યા સિવાય મૂકેલી થાપણનું વ્યાજ મળતું નથી. 5 5 ૮. અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત : આર્ત રૌદ્ર ધ્યાન રૂપ ખરાબ ધ્યાન, પાપકર્મનો ઉપદેશ આપવો, જેનાથી હિંસા થાય તેવાં ૩૮ ** ક H 5 94% 5 *45 *ક K 946 99% 5 946 H 946 946 Page #64 -------------------------------------------------------------------------- ________________ *************** * Sto S46 ક S46 ક S46 ક S46 ક S46 S46 ક – મુક્તિબીજ ઉપકરણો બીજાને આપવાં અને પ્રમાદ આચરણ આ ચાર શરીરદિકના અર્થે ક થાય તે અર્થદંડ, તેના પ્રતિપક્ષીપણે (અર્થાત્ પોતાના શરીરાદિકના પ્રયોજન 8િ .! સિવાય) જે કાંઈ વગર ફોગટનું કરવામાં આવે તે અનર્થદંડ, એવા ચાર પ્રકારના | અનર્થદંડનો ત્યાગ કરવો તે ગૃહસ્થોનું ત્રીજું ગુણવત કહેવાય છે. ૯. સામાયિક નામનું નવમું શિક્ષાવ્રત-૧ : આર્તરૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી તથા સાવઘ (સપાપ) કર્મનો ત્યાગ કરી એક મુહૂર્ત પર્યત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. સામાયિક વ્રતમાં રહેલા સ્થિર પરિણામવાળા ગૃહસ્થીઓને પણ ચંદ્રાવતંસક રાજાની માફક સંચય કરેલ કર્મનો ક્ષય થાય છે. ૧૦. દેશાવકાશિક નામનું શિક્ષાવ્રત -૨ : છઠ્ઠા દિવ્રતમાં જે | પરિણામ જવા આવવાનું રાખવામાં આવ્યું છે તેનો દિવસે તથા રાત્રે સંક્ષેપ | કરવો તે દેશાવકાશિક વ્રત હેવાય છે. ૧૧. પૌષધોપવાસ: નામનું શિક્ષાવ્રત -૩ : ખાસ પર્વમાં ! ઉપવાસાદિ તપ કરવો, પાપવાળા સદોષ વ્યાપારનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરની શોભાનો ત્યાગ કરવો એમ પૌષધવ્રત ચાર પ્રકારનું છે. - આહારને મૂકીને બાકીના ત્રણ પ્રકારનો સર્વથા ત્યાગ કરનારને સામાયિક ઉચ્ચરવું જરૂરનું છે અને તે ત્રણ સાથે આહારનો ત્યાગ દેશથી કે સર્વથી બંને પ્રકારે થઈ શકે છે. દેશથી ચારે પ્રકારના ત્યાગ કરનારને આખા દિવસ માટે સામાયિક ઉચ્ચરવાનું નથી પણ જ્યારે બધો ત્યાગ કરે ત્યારે ઉચ્ચરી શકાય છે. આ પોષધ | ચાર પ્રહરનો કે આઠ પ્રહરનો થઈ શકે છે. ૧૨. અતિથિસંવિભાગવત નામનું શિક્ષાવ્રત-૪ : ચાર પ્રકારનો આહાર, અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ (૧) પાત્રો,(૨) વસ્ત્ર અને (૩) ક રહેવાનો મુકામ (૪) આ અતિથિઓને (સાધુઓને) આપવું તે અતિથિ સંવિભાગ નામનું વ્રત કહેલું છે. * ગૃહસ્થને પાળવામાં આ બાર વ્રત સમકિતભાવની વૃદ્ધિ અને શુદ્ધિ કરનારા છે. અલ્પાધિકપણે આ વ્રત ગ્રહણ કરનાર સમગ્ર દૃષ્ટિ આત્મા પાંચમા | ગુણ સ્થાનકે દેશ વિરતિ સમ્યગુદૃષ્ટિ કહેવાય છે. ક S46 ક S46 S46 glo gle ste 64 646 F S16 * She ૩૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ માંકિતબીજ H | $ G "6 પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વર વિરચિત લલિતવિસ્તરા ની વિવેચના પરમતેજના આધારે F % E $ $ $ _ $ _ 가도 가 મિથ્યાત્વની ભયાનકતા જાણો પહેલાં તો એટલું જ મિથ્યાત્વ હતું કે સાંસારિક પાપ પ્રવૃત્તિઓને એ | કરવા લાયક માનતો હતો; હવે મિથ્યાભાવ એ વધ્યો કે સુકૃતની પ્રવૃત્તિને નિરર્થક તો શું પણ આગળ વધીને પાપ પ્રવૃત્તિ કરતાં વધુ ભયાનક, વધુ અનર્થકારી માનતો થાય છે ! પહેલાં ધર્મ ન કરવામાં જે આનંદ નહોતો અનુભવતો, એવો આનંદ હવે સુકૃત છોડીને અનુભવે છે! એમ માને છે કે હાશ! આવાં સુકૃતની આવી બાહ્ય મજૂરીની મારક મમતામાંથી છૂટયો ? આ ૪િ ઓછું મિથ્યાત્વ વધ્યું ? સુકૃતની મમતા તો તારક કહેવાય, એને મારક માની *| બેઠો ! પરિણામે, હિંસાદિ પાપકૃત્યો અને મોહમાયાદિને ભયાનક લેખવાને ૪ ખ| બદલે પ્રભુભક્તિ - વ્રત – પચ્ચખાણ વગેરે સુકૃતને ભયાનક લેખવા મંડ્યો! | મૂર્તિપૂજાના વિરોધીઓ અને દયા-દાનના વિરોધીઓની પણ શી સ્થિતિ F\ છે ! એ જ કે એમને કામોત્તેજક ફોટાઓ પર જે દ્વેષ નથી એ વીતરાગની # | પ્રશમ રસ ઝરતી મૂર્તિ પર છે ! એમને ઘરવાસમાં ચાલી રહેલ પટકાય જીવના આરંભ-સમારંભ જેટલા નથી ખટકતા, એટલી મૂર્તિપૂજા ને દયાદાન ખટકે કા છે ! એમને કમરાગાદિની ચેષ્ટાઓ અને ઇન્દ્રિયોના વિષયભોગ જેટલા નથી ખૂંચતા એટલી દયા-દાનની પ્રવૃત્તિ ખૂંચે છે ! આ કેટલું મિથ્યાત્વ! \ બીજી રીતે મહામોહની વૃદ્ધિ જોઈએ તો એ, કે મિથ્યાદર્શનમાં પડેલા જીવો | હા પણ જીનોક્ત સુકૃતો, જિનમૂર્તિ, દયા, દાન વગેરેની પ્રત્યે હિંસા - જૂઠ - ] અબ્રહ્મ વગેરે પાપો કરતાં વધારે અરૂચિ ને વધારે સુગથી નથી જોતા; જયારે આ કહેવાતા નિશ્ચયની કે કહેવાતી અહિંસાની દેશના પામેલા અધિકારી લોક એ ૐ જિનોક્ત મુકતાદિને વધુ સુગથી જુએ છે ! તો શું એ મહામિથ્યાત્વ નહિં ? |.. * પાપને ધૃણાથી જોવાને બદલે દયા આદિ ધર્મને ધૃણાથી જોવું એ મહામોહનો ની | નાચ છે; મંદ મિથ્યાદૃષ્ટિ કરતાં પણ નીચી કોટિની ભવાભિનંદીપણાની સ્થિતિ | છે ! માટે જ એ માને છે કે - હાશ! હવે હું માર્ગ સમજો ! આત્મધર્મ |*| _F 5 5 _ 가 _ 가 _ 가도 ૪૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ ક | $ $ $ 55 ક 56 F_ 5 = " 5 5 _H $ $ - મુકિતબીજ સમજ્યો ! દયા - દાન - શીલ - તપ - પ્રભુપૂજન સામાયિક વગેરેને તારક માનવાની મૂર્ખાઈ છૂટી ! આજ સુધી એમ માનીને ઘણું ગુમાવ્યું. ધર્મક્રિયાઓ કરી કરીને અનંતા ભવ | | ભટક્યો ! આજે જાણવા મળ્યું કે તરવું હોય તો આત્માના ભાવથી જ તરાય ! શરીરની ક્રિયા જુદી જ ચીજ છે. એની આત્માના ભાવ પર કોઈ અસર નથી, દયાની ક્રિયાથી સામાનો બચાવ નથી થતો; કટારી ભોંકવાથી સામાનું ખૂન નથી ન થતું. સામાનો બચાવ કે મોત તો સામાના તેવા નિશ્ચિત પર્યાયમથી થાય છે, ત્યાં બીજાને દયા કરનાર કે ખૂન કરનારા માનવા એ મિથ્યાત્વ છે. આ આત્મદ્રષ્ટિએ દયા અને હિંસાની ક્રિયા બંને સરખી છે. આમાં છે કોઈ મિથ્થામતિની હદ ? મિથાયત્વનું કોઈ માપ ? એની પાછળ પછી યથેચ્છ | | ખાનપાન, દુરાચારો અને પરિગ્રહાદિ મોહમાયાજ વધે કે બીજું કાંઈ થાય ? - મિથ્યાત્વના દોષની ભયાનકતા સમજાય. તેનાથી પ્રાપ્ત દુર્ગતિના દુ:ખોનો | ક, ભય અર્થાત્ આત્મસુખનો અભાવ જો માનવદેહમાં મળેલી વિચારશક્તિમાં સ્થાન લે તો જીવને આ જન્મમાં સમ્યકત્વની પ્રાપ્તિની જિજ્ઞાસા તીવ્ર બને. એ જિજ્ઞાસાબળ જીવના વિચારબળને સમ્યફ બનાવે છે ત્યારે તેમાંથી જીવમાં 8િ વૈરાગ્યની ભાવના પ્રગટ થાય છે. જેમાં વાસ્તવિક સુખનો રસાસ્વાદ મળે છે. તે માટે ગીતાર્થ જનોએ માનવ જીવનવિકાસના ચૌદ સોપાન દર્શાવ્યા છે. તેમાં | | વિકાસપ્રેરક દસ સોપાન છે. પરંતુ પ્રથમથી માંડીને ચૌદ સોપાન જાણવાથી જીવને પોતાની જીવદશા અને ઉચ્ચદશાનો બોધ મળે છે. આ ગુણ સ્થાનકમાં પ્રવેશતાં પહેલાં કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે તે પ્રમાણે જીવની પાત્રતા થતી જાય છે. પરમ તેજે ગ્રંથમાંથી ટૂંકી નોંધ ક્ષય, ક્ષયોપશમ, ઉપશમની પ્રક્રિયા આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ હોવા છતાં, વર્તમાન શુભાશુભ અધ્યવસાયોને _| કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. અશુભભાવોથી ભરપૂર સંસારીજીવોને પ્રથમ તપ - સંવર દ્વારા શુભ અવ્યવસાયો બતાવ્યા છે. શુભ અધ્યવસાયો કર્મબંધનમાં કારણભૂત મલિન અધ્યવસાય કરતાં ક્ષયોપશમ કે ઉપશમ કરવાવાળા બને છે. અંતે સકળ કર્મના ક્ષયથી મોક્ષ થાય છે. $ : $ $ $ _F_F_F_F $ $ $ $ 5 ૪૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ 5 ક્ષય : વિભાવ પરિણતિ દ્વારા કર્મો આત્મા સાથે એકમેક થાય છે, તેને – બંધ કહે છે. પણ તેનાથી વિપરીત ભાવ વાળા સંવર નિર્જરાના અધ્યવસાયથી તે કર્મો આત્માથી છૂટા પડી જાય છે તેને કર્મનો ક્ષય થયો કહે 5 5 5 5 ૨. દેશધાતી વિવેચન : કર્મની પ્રકૃતિ બે વિભાગમાં વિભાજિત છે. ૧. સર્વઘાતી સર્વધાતી : આ પ્રકૃતિમાં એવો રસ છે કે ઉદયમાં આવી આત્માના ગુણનો સર્વથા નાશ કરે. 5 દા. ત., કેવળજ્ઞાનવરણ કર્મ, એ સર્વઘાતી પ્રકૃતિ છે, તે પ્રકૃતિના ઉદયમાં કેવળજ્ઞાન ગુણનો સર્વથા ઘાત કરે અર્થાત્ ઢાંકે, તેમાં અલ્પાધિક આવરણ રહે તેવું નહિ. 5 છે. 5 ક્ષયોપશમ : ઉદય પ્રાપ્ત કર્મોનો ક્ષય અને ઉદય નહિ પામેલા કર્મોનો ઉપશમ તે ક્ષયોપશ્ચમ. 5 દા. ત., મતિજ્ઞાનાવરણ કર્મ, ઉદયમાં આત્વીને મતિજ્ઞાનને આવરણ કરે પણ સર્વથા ઢાંકી દે કે ઘાત ન કરે. કેટલેક અંશે આવરણ આવવા છતાં 卐 મતિજ્ઞાન અંશે પ્રગટ રહે છે. તેથી નાનું સરખું જંતુ પણ પોતાના જીવનને | ધારણ કરવાનું પ્રયોજન કરી શકે છે. 5 વિશુદ્ધ અધ્યવસાય દ્વારા તે તે કર્મોના સર્વધાતી રસસ્પર્ધકો (કર્મદલિકો) દેશઘાતીરૂપે પરિણમાવે છે. તે દેશધાતી રસ સ્પર્ધકોને અલ્પરસવાળા કરે છે. ઉદયમાં આવેલા અર્થાત્ ઉદયાવલિમાં પ્રવેશેલાં કર્મો ઉદયથી નાશ પામે છે, અને જયાં બાકી રહે તેના વિપાકઉદયને સ્થગિત કરવામાં આવે છે. કાળ · પરિપ્રકવ થતાં તે કર્મ ઉદયમાં આવે ખરાં પણ તે પ્રદેશોદયથી તેનો અનુભવ (ફળ) બતાવ્યા વગર નાશ પામે છે તે ક્ષયોપશમ કહેવાય છે. મોહનીયકર્મના બે વિભાગ છે. ૧. દર્શન મોહનીય, ૨. ચારિત્રમોહનીય. દર્શનમોહનીયમાં મુખ્ય મિથ્યાત્વમોહનીય કર્મ છે તે અતત્ત્વની રુચી (શ્રદ્ધાન) કરાવે અને તત્ત્વની અરુચિ - અશ્રદ્ધાન કરાવે. તેને જીવ શુભ અધ્યવસાય 5 દેશધાતી : આ પ્રકૃતિનો રસ ઉદયમાં આવે, પણ આત્માના ગુણનો સર્વથા ઘાત ન કરે. ૪૨ *45 94€ 5 મક $45 K * મમ્મ He 94€ *45 K મક *45 5 ૐ 94 Page #68 -------------------------------------------------------------------------- ________________ 5 | | 5 B 5 B 5 $ 5 $ H $ 5 $ - $ F $ - મુક્તિબીજ દ્વારા સંશોધન કરી ત્રણ પુંજ કરે છે. Fો ૧. પૂર્ણ શુદ્ધ પુંજ સમકિત મોહનીય ૨. અર્ધ શુદ્ધ પુંજ મિશ્રમોહનીય ૩. અશુદ્ધ પુંજ મિથ્યાત્વ મોહનીય. | Rયોપશમની પ્રકિયામાં શુદ્ધ સમક્તિ મોહનીયનો ઉદય થવાથી સમગદર્શન | ગુણ પ્રગટ રહે છે. બાકીનાં દર્શનમોહનીય કર્મ કાળ પાવાથી ઉદયમાં આવે છે ! | ખરાં, પરંતુ તેનો રસ વિપાક પરાભવ પામો હોવાથી અનુભવમાં આવતો | નથી. માત્ર લુખાં પુદ્ગલની જેમ તેનો પ્રદેશ ઉદય વર્તે છે. અર્થાત્ તે કર્મરજો ફળ આપવાને અશક્ત હોવાથી આત્મ પ્રદેશ રહે છે. તે ગુણઘાતક નથી. ચારિત્રમોહનીયના ક્રોધાદિના અનેક પ્રકારોની વિપાક ઉદય સ્થિતિ, ફળ | | આપવાની સ્થિતિ સ્થગિત થઈ હોવાથી તે તે કર્મ પ્રદેશે ઉદય પામી નાશ થાય | || છે. આથી કોધાદિનો વિપાક ન થતાં ક્ષમાદિ ગુણો પ્રગટે છે. આ યોપશમની | ન પ્રક્રિયા છે. ઉપશમ : કર્મના અનુદયની સ્થિતિ. વિપાકોદય કે પ્રદેશોદય રહિત | સ્થિતિ. શુભ અધ્યવસાય દ્વારા અંતર્મુહૂર્ત કાળ કર્મોના ઉદય વગરનો થાય તે કાળનું નામ ઉપશમન કાળ. આ ઉપશમ કેવળ મોહનીયકર્મનો હોય છે. પ્રથમ સમકત્વ પામવા પૂર્વક | આત્મા સમત્વ પામવાના કાળમાં ઉદય પામવા યોગ્ય મિથ્યાત્વ | મોહનીયકર્મના સર્વ પુગલોને વિશિષ્ટ શુભ અધ્યવસાવના બળે આગળ ખેંચી | | લાવી ભોગવી લે છે. તેથી તે પુદગલો જે ભાવમાં ઉદયમાં આવવાના હતા તે | કાળ ખાલી થાય છે. આથી તે કાળમાં મિથાયત્વ ઉદયમાં હોતું નથી. સત્તાનાં કર્મો એમજ સ્થગિત રહે છે. આ ઉપશમની પ્રક્રિયા છે. સમ્યકત્વની પ્રાપ્તિ પહેલાંની એક ભૂમિકા અપુનર્બન્યક્તી છે. આ અવસ્થા | મિથ્યાત્વની હોવા છતાં તેની મંદતા થવાથી જીવની સમ્યકત્વ પ્રાપ્તિની પાત્રતા જણાવે છે. અપુનર્બન્ધક અવસ્થામાં જીવ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે તેવા | || અધ્યવસાય સેવતો નથી ના ૧ તીવ્ર ભાવે પાપ ન કરે, - પાપ કરતાં પાછો પડશે. | ૨. ઘરસંસારની ઉપર અતિ પ્રીતિ ન ધરે - સંસારમાં હાથ ન લાગે. E $ F $ E $ F $ $ H $ $ $ $ $ | Page #69 -------------------------------------------------------------------------- ________________ - મુક્તિબીજ ૩. ઉચિત સઘળું આચરે - અનુચિત પ્રવૃત્તિથી દૂર રહે. ચરમાવર્તકાળમાં જ હોય છે. આવી અપુનર્બન્ધ દશા (ચરમ=છેલ્લું=ચરમાવર્ત એટલે હવે જેને મોક્ષે જવા પૂર્વે છેલ્લા પુદ્ગલ પરાવર્તનો કાળ ચાલુ થયો હોય. અચરમાવર્ત કાળમાં જીવને ધર્મના સંયોગ ૐ મળે છતાં એનામાં લેશમાત્ર મોક્ષમાર્ગની રુચિ પેદા થતી નથી. અર્થાત્ ચરમાવર્તમાં આવવું તે પણ જીવની મહત્ત્વની યોગ્યતા છે. પુદ્ગલપરાવર્તકાળ પુદ્ગલપરાવર્તકાળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મપાય છે. પ્રસ્તુતમાં ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત સમજવાથી અન્ય પ્રકારનો ખ્યાલ આવશે. 5 5 5 5 એક જીવ આ વિશાળ ચૌદરાજલોકના પ્રત્યેક આકાશ (લોકાકાશ) પ્રદેશને મરણથી ક્રમશ: સ્પર્શે, અર્થાત્ આકાશના અમુક ભાગના પ્રદેશમાં રહીને મરણ પામ્યો હોય, ત્યાંથી ગણતરી કરીએ. વળી અન્ય આકાશ પ્રદેશે ભમતો ભમતો ૐ પાછો પહેલાના આકાશ પ્રદેશની લગોલગ આકાશ પ્રદેશે મરે, વળી પાછો અન્ય આકાશ પ્રદેશોએ ભવો કરતાં કરતાં વળી પૂર્વના આકાશ પ્રદેશની લગોલગ મરે, એમ મરણ કરતો આકાશ પ્રદેશની લગોલગ સ્પર્શતો સ્પર્શતો જયારે | ચૌદરાજલોકના લોકાાશના સર્વપ્રદેશોને સ્પર્શી રહે, તેમાં જેટલો કાળ જાય તે એક ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય. 15 આવાં મરણ કરતો અનંતા કાળચક્ર, અનંત ઉત્સર્પિણીઓ, અવસર્પિણીઓ પસાર થાય છે, આમ અસંખ્ય વર્ષો પસાર થાય છે. જીવને આ સંસારમાં આવા અનંતા અનંતા પુદ્ગલપરાવર્ત વીતી ગયા. એ સર્વેને અચરમાવર્તકાળ 6 કહે છે. માત્ર મોલે જવા પૂર્વેનો છેલ્લો પરાવર્ત એ ચરમાવર્તકાળ. એવી યોગ્યતામાં કર્મ કે પુરુષાર્થનું મહત્ત્વ નથી, પણ જીવનો ભવ્યત્વ સ્વભાવ અને સ્વકાળ છે. 卐 卐 જેવી રીતે શરીરમાં મહાન વ્યાધિનો વિકાર હોય ત્યારે દૂધ - ખીર જેવી પૌષ્ટિક વસ્તુની સાચી રુચિ થતી નથી, તેમ અચરમાવર્તકાળમાં જીવને મોક્ષ પ્રત્યે રુચિ થતી નથી. આત્મસ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ જ જતી નથી. તેમાં અનાદિના નિબિડ રાગદ્વેષના પરિણામ રૂપ સહજભાવમળનું જોર હોય છે. તે ભાવમળ ચરમાવર્તમાં આવે ટળે છે. ૪૪ K 5 *45 94 *5 94% 946 ક * *5 મક 94€ 946 946 946 Page #70 -------------------------------------------------------------------------- ________________ ****** * 가 ક 가 가 | મુક્તિબીજ ચરમાવર્ત સિવાયના કાળમાં કડક ચારિત્ર પાળે, મહાવ્રત પાળે તેમાં તેનો F/ હેતુ સાંસારિક સુખનો હોય છે. પણ જયારે આત્મામાં તીવ્ર રાગદ્વેષનો હ્રાસ | | થાય છે ત્યારે પેલા સહજ મળનો ક્ષય થાય છે. તે પછી તે ચરમાવર્તમાં આવે *| છે, ત્યારે ચારિત્ર મોક્ષાર્થ માટે હોય છે. પક સહજ મળના ક્ષયનાં લક્ષણો |_| ૧. દુઃખિત જીવો પર નિસ્પૃહ ભાવે અત્યંત દયા પ્રગટે. ૨. ગુણવાન આત્મા પ્રત્યે દ્વેષ નહિ પણ બહુમાન ઉપજે ૩. ઔચિત્યનું સેવન કરે, ઔચિત્યનો આદર કરે. આવા માપદંડથી જીવ પોતાની અવસ્થાનો નિર્ણય કરી શકે અથવા તેવી પાત્રતા માટે અપેક્ષાએ પુરુષાર્થ કરે. આ માનવજન્મમાં આવી યોગ્યતા પ્રાપ્ત કરીને જન્મ સફળ કરી લેવાનો છે. 5 F 5 E 가동 F 가 가 E F 마음 가 E F 가 가도 . 가 ૧૪ ગુણસ્થાનક આત્મવિકાસના સોપાન ચૌદ ગુણસ્થાનક : આત્માના વિકાસની, યાને ઉત્કૃતિની ચૌદ ભૂમિકા | જૈન દર્શનમાં બતાવવામાં આવી છે. એ ઉત્તરોત્તર ચઢતી ભૂમિકા છેએટલે _| એને ચૌદ પગથિયાં કહી શકીએ એ ચૌદેય પગથિયાં ચઢી જવાથી આખરે || મોક્ષ-મહેલમાં પહોંચી ત્યાં શાશ્વત વાસ કરાય છે. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક: ગુણસ્થાનોમાં પહેલું પગથિયે મિથ્યાત્વ. એમાં ઉગ્રથી માંડી ઉત્તરોત્તર હ્રાસ થતાં થતાં ઠેઠ મોક્ષ રુચિ પ્રગટીને મિથ્યાત્વ મંદ પામતું જાય, તે અનિવૃત્તિકરણના અંત સુધી એ સ્થિતિ હોય છે. અહીં મંદ મિથ્યાત્વમાં વૈરાગ્ય જવલંત ખીલેલો હોય, મોક્ષની અથાગ પ્રીતિ વિક્સી હોય, ધર્મ અર્થે ઈહા !” પ્રાણને જીવ છેડે, પણ નહિ ધર્મ, અર્થાત ધર્મ ખાતર પ્રાણ ત્યજે પણ પ્રાણ 8િ _| બચાવવા ખાતર ધર્મને ન છડે, એવી દશા હોય છતાં મિથ્યાત્વ અવસ્થા | || એટલા માટે કહી કે અહીં શ્રી સર્વજ્ઞકથિત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા પ્રાપ્ત થઈ | નથી. તત્ત્વ સર્વજ્ઞના કહેલાં જ સાચાં હોય; માટે એ જ તત્ત્વોની શ્રદ્ધા જોઈ એ; એનું નામ સમ. G 5 F 가 E 가요 # 가 | www.jąinelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ કઈ જા, આ પ્રતિમાજ . S $ F E $ F F $ $ $ E $ (૨) સાસ્વાદન ગુણસ્થાનક : સાસ્વાદન એટલે આસ્વાદન સહિત; પ્રસ્તુતમાં સમફત્વના સહેજ સ્વાદવાળું ગુણસ્થાનક સહેજ સ્વાદ એટલા માટે કહેવાય છે કે યદ્યપિ આમાં મિથ્યાત્વ એટલે કે પ્રતત્વની રુચિ નથી, પરંતુ તત્વચિ સમ્યફ પણ નથી. ” એનું કારણ એ છે કે સમ્યકત્વગુણનો ઘાતક અનંતાનુબંધી નામનો કષાય ઉદયમાં વર્તે છે. ક્યાય એટલે દોધ-માન-માયા-લોભ અથવા રાગ-દ્વેષ આ ચાર | કક્ષાના હોઈ શકે છે : (૧) અતિ ઉગ્ર, (૨) ઉગ્ર, (૩) મધ્યમ અને (૪) મંદ. * તેનાં નામ છે (૧) અનંતાનુબંધી, (૨)અપ્રત્યાખ્યાનીય, (૩) પ્રત્યાખ્યાનાવરણ અને (૪) સંજવલન F\ એ અનુક્રમે આત્માના ચાર ગુણનો ઘાત કરે છે. તે આ રીતે : કષાય ક્યા ગુણનો ઘાતક? અનંતાનુબંધી સમ્યકત્વ = યથાર્થ તત્ત્વશ્રદ્ધ, એનો ઘાતક અપ્રત્યાખ્યાનીય દેશવિરત = સ્કૂલ અહિંસાદિવ્રત, એનો ઘાતક પ્રત્યાખ્યાનાવરણ સર્વવિરતિ = સર્વથા અહિંસાદિ મહાવ્રત, એનો ઘાતક સંજવલન વીતરાગતા = સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ રાગદ્વેષથી રહિતતા, એનો ઘાતક | તો પ્રસ્તુતમાં અનંતાનુબંધીની કક્ષાના કષાયનો ઉદય એવો ઉગ્ર હોય છે કે "| એ કષાય જરાય ત્યાજ્ય લાગતા નથી. એમાં જીવને પરલોકનો ભય નથી. | || એથી સમત્વ ગુણ પ્રગટ નથી હોતો; થયો હોય તો આનાથી નાશ પામી | જાય છે. પ્ર. મિથ્યાત્વનો ઉદય રોકનાર આત્માની શું એ શક્તિ નથી કે એ કાં અનંતાનુબંધીને પણ રોકે ? અને જો રોકે, તો પછી બીજે ગુણસ્થાનકે પડે જ શી રીતે ? | ઉ. શક્તિ તો છે, પરંતુ આ ગુણસ્થાનક જીવને ચઢતાં નથી હોતું, પણ | સમ્યકત્વના ગુણસ્થાનકથી નીચે પડતાં હોય છે. એમાં જ્યારે પડતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાય બંને સાથે ઉદયમાં આવે છે, ત્યારે તો આત્મા | H $ G $ F $ E $ $ E $ $ E $ F $ $ Page #72 -------------------------------------------------------------------------- ________________ – મુક્તિબી 卐 સીધો પહેલે મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. પરંતુ જયારે મિથ્યાત્વને ઉદયમાં ૐ આવવાની વાર હોય છે, અને એક્લો અનંતાનુબંધી કષાય ઉદયમાં આવે છે, ત્યારે જીવ સમ્યક્ત્વ વી, પડીને બીજે સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે. ત્યાં ખીરની ઊલટી થઈ ગયા પછી મોમાં આવતા સ્વાદની જેમ જીવ સમ્યક્ત્વનો લેશ આસ્વાદ અનુભવે છે. પણ પછી તરત મિથ્યાત્વ ઉદયમાં આવી જતાં પહેલે ગુણસ્થાનકે પહોંચે છે. 5 5 (૩), મિશ્ર ગુણસ્થાનક : મિશ્ર એટલે જેમાં અતત્ત્વ કે તત્ત્વ કોઈનોય પક્ષપાત ન હોય અથવા તત્ત્વ 卐 પર રુચિય ન હોય તેમ અરુચિ ય ન હોય, એવી વચલી અવસ્થા. દા. ત., | નાળિયેરી ટ્રીપના મનુષ્યને અનાજ પર રુચિ કે અરિચ કશુંય નથી હોતું. આ અવસ્થાનું ગુણસ્થાનક જીવને ચઢતાં ય હોઈ શકે, તેમ પડતાંય હોઈ શકે, અહીં ય 卐 યદ્યપિ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય બંને ય ઉદયમાં નથી વર્તતા હોતા, છતાં મિથ્યાત્વ મોહનીય કર્મના અર્ધશુદ્ધ કરેલા મિશ્ર પુદ્ગલ ઉદયમાં આવવાથી ૐ મિશ્ર ભાવ વર્તે છે. એકલું અશુદ્ધ મિથ્યાત્વ તો તત્ત્વની અરુચિ અને અતત્ત્વની રુચિ કરાવે છે. . (૪) અવિરતિ-સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક : 5 5 5 5 94 $ 5 ક 546 ॐ શુભ અધ્યવસાય દ્વારા મિથ્યાત્વના અર્ધશુદ્રને બદલે પૂર્ણ શુદ્ધ કરેલા કર્મપુદ્ગલ ઉદયમાં આવે છે ત્યારે ક્ષાયોપમિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. મિથ્યાત્વનો તદ્ન ઉપશમ કરી દેવામાં આવે, અર્થાત્ એનો વિપાક-ઉદય એટલે કે રસનો અનુભવ તો નહીં; પરંતુ પ્રદેશઉદય પણ નહીં, ત્યારે ઉપશમ ૐ સમ્યક્ત્વ પ્રગટે છે, અને મિથ્યાત્વનાં સર્વ પુદ્ગલોને મૂળ સત્તામાંથી સર્વથા ક્ષય કરી દેવામાં આવે, ત્યારે ક્ષાયિક - સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. અહીં સમ્યક્ત્વના યોગે હિંસાદિ પાપને ત્યાજય માની એના તરફ અરુચિ કરી હોવા છતાં, હજી એ હિંસાદિનો સ્થૂલ પણ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા અર્થાત્ સ્થૂલવિરતિ આત્મા નથી કરી શકતો, તેથી આ ગુણસ્થાનકને અવિરતિ સમ્મદ્રષ્ટિ | ગુણસ્થાનક કહેવામાં આવે છે. (૫) દેશવિરતિ ગુણસ્થાનક : દેશવિરતિ એટલે અંશે વિરતિ, અર્થાત્ સ્થૂલ અહિંસાદિ વ્રતો. એ જયારે ૪૭ ** 946 946 94% 94% 5 5 94€ 94 ऊँ 94 Page #73 -------------------------------------------------------------------------- ________________ કાકા જિજફ ધ | F 5 E $ F 5 G 5. F 5 E $ F F $ F | બીજા નંબરના અપ્રત્યાખ્યાનીય કષાયોનો લયોપશમ કરવામાં આવે છે ત્યારે | પમાય છે. સ્થૂલ અહિંસાનો અર્થ એ કે નાના-મોટા સમગ્ર જીવોની હિંસાનો | - ત્યાગ નહિ, પરંતુ ત્રસ યાને હાલતા-ચાલતા ટૂ ઈન્દ્રિયાદિ જીવોને ઇરાદાપૂર્વક | નિરપેક્ષપણે મારવા નહિ એટલો જ ત્યાગ. એવી રીતે બીજાં સ્થૂલ મૃષા (જૂઠ) | વિગેરે પાપનો ત્યાગ. આ ત્યાગ એમને એમ પાળે એ વિરતિ નહિ, પરંતુ એની પ્રતિજ્ઞા કરવાપૂર્વક પાળે એનું નામ દેશવિરતિ, | (૬) પ્રમત્ત ગુણસ્થાનક : આત્મામાં વર્ષોલ્લાસ વધતાં સર્વથા હિંસાદિ પાપોનો ત્યાગ કરવાની વિરતિ સ્વીકારે, અર્થાત્ મહાવ્રતો લે, તેનું નામ સર્વવિરતિ ગુણસ્થાનક. આ ગુણ ત્રીજા | | નંબરના પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ક્ષયોપશમ કરવાથી પ્રગટે છે. એટલે હવે 8િ આત્મામાં માત્ર છેલ્લાં સંજજવલન નામના કષાયોનો ઉદય વર્તતો હોય છે, જે પૂર્વના કષાયો કરતાં બહુ મંદ કોટિના હોય છે. છતાં અલ્પમાત્રામાં આત્મામાં છે કા હજી પ્રમાદ અવસ્થા અર્થાત્ નિદ્રા, વિકથાદિ અથવા સંશય, જામ, વિસ્મરણ વગેરે ક વર્તતા હોય છે, તેથી આ ગુણસ્થાનકને પ્રમત્ત ગુણસ્થાનક કહેવામાં આવે છે. | નોંધ : મહશે આ ગુણસ્થાનકે બાહ્ય પ્રવૃત્તિમાં ભક્તિ સ્વાધ્યાય જેવા ૐ | અનુષ્ઠાનનું અવલંબન લઈ સાધક અપ્રમત્તદશામાં જવાનો પ્રયાસ કરે છે. | (૭) અપ્રમત્ત ગુણસ્થાનક : સર્વવિરતિપણામાં પણ જયારે પ્રમાદને રોકવામાં આવે છે ત્યારે અપ્રમત્ત ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. પ્રમત્ત ગુણસ્થાનક સુધી ધર્મધ્યાનની ગૌણતા અને | આર્તધ્યાનરૂપી પાપધ્યાનની મુખ્યતા હોય છે, જો કે તે સંજવલન રસવાળા | હોવાથી તેમાં તીવ્રતા નથી. જયારે આ અપ્રમત્ત ગુણસ્થાનકથી કેવળ ધર્મધ્યાન | હોય છે. એમાં આગળ જતાં ગુણ શ્રેણિએ શુક્લધ્યાન પણ પ્રગટે છે. (૮) નિવૃત્તિ બાદર યાને અપૂર્વકરણ ગુણસ્થાનક: આ અને ઉપરના ૧ર મા સુધીના ગુણસ્થાનક શ્રેણિના ગુણસ્થાનક છે. શ્રેણિ | એટલે અધ્યવસાયની ઉત્તરોત્તર વિશુદ્ધિ થતાં થતાં ઘાતિકર્મોના ક્ષય યા ઉપશમની *| જે પરંપરા ચાલુ થાય છે. ક્ષયની પરંપરાને કપકણિ કહેવામાં આવે છે, ઉપશમની | પરંપરાને ઉપશમશ્રેણિ કહે છે. આઠમે ગુણસ્થાનકે એની ભૂમિકારૂપે આત્મા અપૂર્વ | અધ્યવસાય અને વર્ષોલ્લાસ પ્રગટ કરે છે, અને તેથી એને અપૂર્વકરણ ગુણસ્થાનક ૪૮ ) E $ F $ G $ $ E $ F $ $ F $ 5 $ Page #74 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ કહેવાય છે. એમાં આત્મામાં સત્તાગત કર્મોની કાળસ્થિતિનો ઘાત, રસનો ઘાત વગેરે 5 થાય છે. અહીં હજી ક્યાય દસમા ગુણસ્થાનકની અપેક્ષાએ બાદર અર્થાત્ સ્થૂલરૂપે ઉદયમાં હોય છે, તેમજ પ્રત્યેક સમયે જે આત્માઓ આગળ વધે છે એમના દરેક સમય થતા વિશુદ્ધ અધ્યવસાયો પણ એ આત્માઓની પરસ્પરની તુલનામાં એક સરખા નથી હોતા, પણ જુદા જુદા પ્રકારના હોય છે, અર્થાત્ સમાનકાળે આ ગુણઠાણામાં પ્રવેશતા અને વર્તતા જીવોના અધ્યવસાયોમાં ફેરફાર એટલે કે નિવૃત્તિ ૐ હોય છે, તેથી આ ગુણસ્થાનકને નિવૃત્તિબાદર પણ કહેવામાં આવે છે. (૯) અનિવૃત્તિબાદર ગુણસ્થાનક : 卐 卐 આ નવમા ગુણસ્થાનકે ચઢનાર સર્વ આત્માઓનો દરેક સમયે એક્જ – સરખો અધ્યવસાય હોવાથી આને અનિવૃત્તિબાદર ગુણસ્થાનક કહેવામાં આવે છે. બાદર એટલે પૂર્વે કહ્યું તેમ હવે પછીના દસમા ગુણઠાણાના કષાયની અપેક્ષાએ સ્થૂલરુપે કષાયો. 5 ૬ (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક : સંપરાય એટલે ખાય. અહીં અધ્યવસાયની વિશુદ્ધિ એટલી બધી વધી ગએલી હોય છે કે સ્થૂલ કાયનું નામ-નિશાન હોતું નથી. માત્ર સૂક્ષ્મ કાય અને તે પણ સૂક્ષ્મ લોભ ઉદયમાં છે. 5 5 અહીં સુધી આવનારા આત્માઓ બે રીતે આવે છે; કોઈ તો મોહનીય કર્મની ઉપશમના કરતા અને કોઈ ક્ષપણા કરતા. ઉપશમના કરનાર આત્મા મોહનીય કર્મને અંદર અને અંદર શમાવે છે, અર્થાત્ ઉદય રહિત કરે છે એટલું જ, બાકી સિલિકમાં તો પડ્યા હોય છે; ત્યારે ક્ષપણા કરનાર આત્મા એનો ૐ સર્વથા ક્ષય કરી દે છે. આ બે જાતની પ્રક્રિયાના હિસાબે ફળ બે જાતનું આવવાનું; એક આત્મા ઉપશાંતમોહ બનશે, બીજો ક્ષીણમોહ બનશે. (૧૧) ઉપશાંત મોહ ગુણસ્થાનક : 卐 દસમા ગુણસ્થાનકના અંતસુધીમાં જેમણે મોહનીય કર્મોનો સર્વથા ઉપશમના કરી દીધી., તે હવે અહીં ઉપાંતમોહ વીતરાગ બનેલા હોય છે. પરંતુ માત્ર અંતર્મુહૂર્ત એટલે કે બે ઘડીની અંદરના કાળ જેટલું જ આ | ગુણસ્થાનક રહી શકે, ત્યાર પછી અંદર શાંત કરેલ મોહનીય કર્મ પાછું ઉદયમાં આવવાથી આત્મા નીચેના ગુણસ્થાનમાં ગબડે છે. 卐 ૪૯ ક *+5 946 *5 94. 5 J SHE SHE SHE 946 946 946 946 મઠ કમ Page #75 -------------------------------------------------------------------------- ________________ . St S46 F S4 S46 _F_FF S46 S46 S46 S46 F ન મુક્તિબીજ | (૧૨) વીણમોલ ગુણસ્થાનક: દસમા ગુણસ્થાનની અંત સુધીમાં જેમણે મોહનીય કર્મનો સર્વથા ક્ષપણા | | અર્થાત્ ક્ષય કરી દીધો, ને ક્ષીણમોહ વીતરાગ બનેલા હોવાથી બારમા ગુણસ્થાનકે "| આરૂઢ થયેલા કહેવાય છે. એ વીતરાગ હોવા છતાં હજી અહીં જ્ઞાનાવરણ કર્મના - ઉદયવાળા હોવાથી સર્વજ્ઞ નથી હોતા, છબસ્થ હોય છે. જ્ઞાનની અપૂર્ણતાવાળા) હોય છે, વીર્યાતાયાદિવાળા હોય છે. તેથી એમને છદ્મસ્થ વીતરાગ કહેવાય છે. તે હવે અહીં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણેય ઘાતી કર્મોનો નાશ ના કરવા માંડે છે, તે બારમાના અંત સમયે સર્વથા ક્ષય કરી દે છે. (૧૩) સયોગી કેવલી ગુણસ્થાનક: અહિં તેરમા ગુણસ્થાનકે આત્મા સર્વજ્ઞ, સર્વદર્શી વીતરાગ બને છે, તેમજ | ખા અનંત વીર્ય આદિ સહજ આત્મલબ્ધિઓના ધારક બને છે. અહીં હજી વચનયોગ અને કાયયોગ યાને બોલવા-ચાલવાની ક્રિયા ચાલુ હોય છે. તેમજ | - પોતે સર્વજ્ઞ હોવાથી તેઓશ્રીને બધું પ્રત્યક્ષ હોવાથી વિચારવાનું કશુંજ રહેતું ૪ નથી, માટે તેમને મનની જરૂર રહેતી નથી. છતાં બીજાના સંશયના માનસિક | ઉત્તર આપવા મનોયોગ પણ ધારણ કરે છે. આમ, ત્રણેય યોગ હોવાથી એ | સયોગી કેવળી કહેવાય છે. (૧૪) અયોગી કેવળી : તેરમા ગુણસ્થાનકના છેવટના ભાગમાં યોગોને રૂંધવાની પ્રક્રિયા કરે છે, તે [ અંત સમયે છેવટનો સૂમ યોગનો પણ નિરોધ કરી લે છે, ત્યારે ચૌદમા | ગુણસ્થાનકના પહેલા સમયે અયોગી બનેલા હોય છે, અને સર્વશ યાને | કેવળજ્ઞાની તો છે જ, માટે અહીં અયોગી કેવળી ગુણસ્થાનક કહેવાય છે. તે, ૪િ પાંચ હૃસ્વ સ્તરના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે તેટલા કાળમાં બાકીના ચાર અઘાતી કર્મ-વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મનો સર્વથા ક્ષય કરી દે છે, | ખા અંતે સર્વ કર્મોથી રહિત બનવાથી આત્મા મુક્ત બને છે, મોક્ષ પામે છે અને ! સર્વ બંધનથી રહિત થવાને લીધે એક જ સમયમાં લોકના અંતે જઈ સિદ્ધશીલાની ઉપર શાશ્વતકાળ માટે આરૂઢ હોય છે. પાંચ હૃસ્વ સ્વર અ, આ, ઇ, , લુ S4 S46 E S4 S46 H G G46 G4 G G4 F sto Isto | ૫૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ F | - મુકિતબીજ S40 | F S46 આચાર્ય શ્રીમદ્ વિજ્યકેસરસુરીશ્વરજી રચિત સમ્યગ્દર્શનના આધારે આત્મસ્વરૂપની મૌલિકતા E S46 F S40 Sto F ste 5 sto sto 3 Sto F 546 E | આટલું કરો : જ્યાં સુધી અશુદ્ધિ-મલિનતા-મનમાં વધારે હોય છે ત્યાં સુધી વિસ્તુતત્ત્વનું | ખરું સ્વરૂપ બરોબર સમજવામાં આવતું નથી. જેમ જેમ મનની મલિનતા | ઓછી થતી જાય છે તેમ તેમ વસ્તુ તત્ત્વનું-આત્મ ધર્મનું જ્ઞાન આ જીવને વધારે પ્રમાણમાં પ્રગટ થતું રહે છે. શરૂઆતમાં નીતિમય જીવન ગુજારવાથી | કા મનની વિશુદ્ધિ થતી જાય છે. આ વિશુદ્ધિથી સત્ય શું છે ? સત્ય શું હોઈ $ શકે? કર્તવ્ય શું છે? પ્રાપ્તવ્ય શું હોઈ શકે ? ઈત્યાદિ વિચારો ફુરે છે. આ F| વિચારો પછી સત્ય શોધવા પ્રયત્ન કરાય છે. સત્ય સમજાયા પછી કર્તવ્ય તરફ | પ્રવૃત્તિ થાય છે. આ ગ્રંથ સત્યને સમજાવનાર છે. કર્તવ્યને ઓળખાવનાર છે. પ્રાપ્તવ્યને | બતાવનાર છે. આ વાત વધારે વિશુદ્ધિ મેળવેલા માટેની છે. તેથી વિશુદ્ધિ ધરાવતા છતાં પણ તે પહેલા કર્તવ્યના કાર્યમાં જોડાયેલા જીવોએ ગૃહસ્થ ધર્મને લાયકના શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરવી ઉદારતાનાં અને પરોપકારનાં કાર્ય કરતાં કરતાં તેમનામાં વિશુદ્ધિ વધતી જશે, તેમ તેમ તેઓ પણ સત્ય સ્વરૂપની પ્રાપ્તિને માટે લાયક થશે દેવ ગુરુની ભક્તિ, ગુણાનુરાગ, દ્રવ્યનો સન્માર્ગે વ્યય | અને વિવિધ પ્રકારના વિકાસમાં ઉપયોગી સાધનો છે. આ સ્થિતિ પ્રાપ્ત થયા _| પછી આ ગ્રંથ તેમને વિશેષ ઉપયોગી થઈ પડશે. અથવા આવી મનની નિર્મળતા જેની ન થઈ હોય તેમણે નીતિમય જીવન | ગુજારવા સાથે ગૃહસ્થ ધર્મને લાયક વ્રત, તપ, જપ, નિયમાદિ ધર્મકાંડ કરવાની શરૂઆત પૂર્ણ લાગણીથી કરવી. અને તેમ કરતાં કરતાં મનને નિર્મળ વિચારશકિતને લાયક બનાવવું. ત્યાર પછીથી આત્માને ઓળખવા પ્રયત્ન કરવો | અને તે પ્રયત્ન ઘણી થોડી મહેનતથીજ પાર પડશે. કારણ કે તેનું મન તે વસ્તુ તત્ત્વને સમજવા અને ગ્રહણ કરવાને લાયક થઈ ચૂક્યું છે. પ૧ ste F sto E Sto H 546 G glo F 546 F 546 546 [ Page #77 -------------------------------------------------------------------------- ________________ | $ S M $ $ $ F $ | મુક્તિબીજ અધિકારને જાણો : આ ગ્રંથનું નામ સમગ્દર્શન છે. અર્થાત્ વસ્તુને મૂળ સ્વરૂપે, સત્ય સ્વરૂપે મેં Eઈ જાણવી-દેખવી તે છે. તે વસ્તુ તે આત્મસ્વરૂપ છે. આ વસ્તુતત્ત્વનો બોધ સર્વ | | કોઈને એક સરખો નહિ થાય કારણ કે જીવોના કર્મોનો ક્ષયોપશમ વિચિત્ર પ્રકારનો છે. એકની એકજ વસ્તુ ટૂંકી અને લાંબી દ્રષ્ટિવાળાને એકસરખી જણાતી નથી. નિર્મળ નેત્રવાળા, પડળવાળા, કમળાવાળા, રતાંધળા, ફલાવાળા *| વિગેરે મનુષ્યોને તે તે વસ્તુનું એક સરખું ભાન નહિ જ થાય હાથી ઘણું મોટું પ્રાણી છે તથાપિ તેની આંખો એવી છે કે તેને સન્મુખ | આવતી નાની વસ્તુ પણ ઘણા મોટા પ્રમાણવાળી દેખાય છે. આ સર્વ કર્મની | અવિશુદ્ધિ અને વિશુદ્ધિના જ ભેદો છે. સૂર્ય કે ચંદ્રનો ઉદય થયો હોય, સન્મુખ ઝં વસ્તુ પડી હોય છતાં વર્ષાઋતુનો વખત, અંધારી રાત્રી, વાદળની ઘનઘોર ઘટા, | વૃદ્ધ માણસ, આંખે થોડું જોનાર ઇત્યાદિ વિરૂદ્ધ કારણોને લઈ વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ તે મનુષ્ય નહિ જોઈ શકે. આથી વિપરીત રીતે ઉનાળાનો કે ; શરદ ઋતુનો વખત, અજવાળો પક્ષ કે દિવસનો વખત, નિર્મળ આકાશ, યુવાન | F! મનુષ્ય, નિર્મળ નેત્રો ઈત્યાદિ અનુકૂળ સંયોગોને લીધે તે મનુષ્ય ઘણી | | સહેલાઈથી તે વસ્તુનું જ્ઞાન કરી શકશે. આ જ દ્રષ્ટાંત મિથ્યાદ્રષ્ટિ અને સમગૃષ્ટિ, દૂરભવી અને નિકટભવી, / કયોપશમ દર્શનવાળો અને બ્રાયક દર્શનવાળો, ચરમ શરીરી અને અચરમ - શરીરી ઈત્યાદિ અધિકારવાળા જીવોમાં વિવિધ પ્રકારની તારતમ્યતા દેખાય છે. આ પ્રમાણે પ્રાપ્ત કરવા યોગ્ય આત્મતત્ત્વ છે. તેને સમજવામાં જે મનુષ્યનું | કા જેટલું દય પવિત્ર થયું હશે. જેટલો કર્મનો ક્ષય કે ઉપશમ થયો હશે, જેટલી | આત્મદ્રષ્ટિ વિકાસ પામી હશે તેટલા પ્રમાણમાં સત્ય તત્વનો ખરો બોધ તેને પરિણમશે. Eી. આ સમગ્રદર્શન ગ્રંથમાં આત્મા સન્મુખ દ્રષ્ટિ રાખીને જ સર્વ સાધનોની | વ્યાખ્યા કરવામાં આવી છે. આત્માને જ નિશાન રાખી સર્વ સાધનોનો ઉપયોગ | તેની પ્રાપ્તિ માટે જ કરવાનું સૂચવવામાં આવ્યું છે અને તેને લઈને જ તેનું નામ 8િ સમગ્રદર્શન તે યથાર્થ ગુણનિષ્પન્ન છે. પુદ્ગલાનંદી જીવોએ આ ગ્રંથ વાંચવા માટે જરાપણ તસ્દી લેવી નહિ, $ G $ H $ $ $ $ $ , $ , - 5. પર Page #78 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ કેમકે તેઓ અધિકારી ન હોવાથી આ શાસ્ત્ર રસાયણરૂપ છતાં, તેમના પેટમાં વિષયોની વાસના રૂપ મળ ભરેલો હોવાથી તે જ્યાં સુધી જુલાબ લઈ કાઢી નાખવામાં નહિ આવે તે પહેલાં આ રસાયણ તેમને ફટી નીકળવાનું જ. મતલબ કે રસાયણ પુષ્ટિકર્તા છે, પણ અધિકારી માણસને જ. તે સિવાયના બિનઅધિકારીઓને તેમની અપવિત્રતાને અંગે તે દુ:ખરૂપ જ થવાની. તેઓ આ ગ્રંથમાંથી ગુણ લેવાને બદલે ઊલટા દોષો શોધશે. 5 આવા બિનઅધિકારી જીવો પણ યોગ્યતા પ્રાપ્ત કરે તો પાત્રતા થાય, તેથી તેમણે તો નીતિમય જીવન અને ગૃહસ્થ ધર્મ જે આ ગ્રંથમાં પહેલાં તેવા અધિકારીઓ માટે લખાયેલા છે તે પ્રમાણે વર્તન કરવા રૂપ ક્રિયા માર્ગનો જુલાબ || લઈ મિલન વાસના રૂપ કર્મ મળને બહાર કાઢી નાખવા પ્રયત્ન કરવો, અને ત્યાર પછી આગળ આત્મધર્મમાં પ્રવેશ કરવા માટે આ ગ્રંથ વાંચવો, ભણવો અને તે પ્રમાણે વર્તન કરવું. 卐 5 卐 5 નિરંતર શુદ્ધ આત્મા સન્મુખ થયેલ સદ્ગુરુના સમાગમમાં આવતા રહેવું, તેઓના અભાવના પ્રસંગમાં આ વાક્યો વાંચી, મનન કરી તે પ્રમાણે વર્તન મૈં કરવું તે પણ ફાયદાજનક છે. આવાં વાક્યો પોતાના ર્તવ્યને યાદ આપે છે. લક્ષને જાગ્રત રખાવે છે અને વિક્ષેપવાળા પ્રસંગે વિક્ષેપને દૂર કરી પરમ શાંતિ આપે છે. F જડ ચેતનની ભિન્નતા : રહેનાર જેમ પાંજરાથી પાંજરામાં રહેનાર પક્ષી જુદું છે. ઝાડથી ઝાડ ઉપર પક્ષી જુદું છે, પહેરેલ અંગરખા કે કોટથી પહેરનાર પુરુષ જુદો છે, તેવી જ રીતે || આ જીવ શરીરથી જુદો છે. આ સ્થૂલ બુદ્ધિવાળા પણ સમજી શકે તેવા દ્રષ્ટાંતો છે. તેનાથી કાંઈક વધારે સૂક્ષ્મ બુદ્ધિવાળાઓ માટે આ દૃષ્ટાંતો છે કે, દૂધ અને પાણી, તલ અને તેલ, પુષ્પ અને સુગંધ એઓનો ભેદ દેખાતો નથી છતાં તે ઓ જુદાં જુદાં છે. તેમ આ દેહથી જીવનો અત્યંત ભેદ આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી તથાપિ તેઓ તેનાથી જુદાં છે. 5 જૈન-શ્રાવક ઇત્યાદિ અધિકાર છે. તે અધિકાર કોઈ નાત, જાત કે કુળની | અપેક્ષા રાખતો નથી. પૌદ્ગલિક વિષયોમાંથી આસકિત ઉઠાવીને આત્માના સન્મુખ થવું તેની જ તે અપેક્ષા રાખે છે. 5 ૫૩ 946 946 946 946 946 946 5 946 546 H H 946 946 946 946 *45 ૐ Page #79 -------------------------------------------------------------------------- ________________ G4 1 G4 544 ક ક ક ા 516 G4 ક G46 ક Me ક Gle 5 S4 |િ મુક્તિબીજ, આ પૃથ્વી જેમ બીજાં દ્રવ્યોના આધારભૂત છે, તેમ જ્ઞાનાદિ ગુણોના આધારભૂત આ જીવ છે. આધાર વિના આધય ટકી શકતું નથી, તેમ જીવ વિના જ્ઞાનાદિ ગુણો ટકી શકતા નથી. અહીં આધાર બે પ્રકારના છે. એક સંયોગ રૂપ આધાર અને બીજો સમવાય સંબંધરૂપ (તદુપ) આધાર છે. પૃથ્વી અને તેના | ઉપર રહેલા પદાર્થો તેમનો સંયોગ સંબંધ રૂપ આધાર છે. પણ પૃથ્વી અને તેમાં રહેલા મીઠાશ, ખારાશ ધોળાશ, રતાશ વિગેરે ગુણોનો સમવાય સંબંધ છે. તદુપ ક સંબંધ છે. તેમ અહીં જીવ અને તેમાં રહેલા જ્ઞાનાદિ ગુણોનો સંયોગ સંબંધ | | નથી. પણ સમવાય (૫) સંબંધ છે. આત્મા દ્રવ્ય છે. દ્રવ્ય ગુણપર્યાય સહિત હોય છે. નિત્ય સાથે રહે તે ગુણોનું લક્ષણ છે. ગુણો દ્રવ્યમાં સદાકાળ વિદ્યમાન રહે છે. જ્ઞાન, દર્શનાદિ જીવના અસાધારણ ગુણ છે જેના વડે આત્મા ઓળખાય છે. પર્યાયનું લક્ષણ કમવર્તી છે. એટલે તે દ્રવ્યમાં અનુક્રમે ઉત્પન્ન થાય છે. નર, નારકી આદિ આકૃતિરૂપ પર્યાયો અથવા સિદ્ધાકૃત્તિરૂપ પર્યાયોને વ્યંજન _| પર્યાય કહે છે. અને રાગદ્વેષાદિ રૂપે પરિણમન અથવા ષટગુણ હાનિવૃદ્ધિ થવાવાળા પર્યાયને અર્થપર્યાય કહે છે. તે નિરંતર પરિવર્તનશીલ હોય છે. સૂર્ય | જેમ દિવસે પ્રકાશ આપી પાછો અસ્ત થઈ જાય છે અને અન્ય ક્ષેત્રોમાં પ્રકાશ આપતાં અમુક વખત સુધી આ સ્થળે પ્રકાશ કરતો દેખાતો નથી. તેમ આ | જીવઆ દેહરૂપ દિવસમાં પ્રકાશ આપી પાછો અન્ય ક્ષેત્રમાં પ્રકાશ આપવા રૂપ ઝિ ભવાંતરમાં અન્ય દેહમાં જઈ પ્રકાશિત થાય છે. વળી આ સૂર્ય રૂપ જીવ અનેક *| દેહમાં જઈને પ્રકાશિત થાય છે અને અસ્ત થાય છે. છતાં પણ સૂર્યનો જેમ અસ્ત થવાથી સર્વથા નાશ થતો નથી તેમ આ દેહનો ત્યાગ કરી અન્ય દેહને પ્રકાશિત (ધારણ) કરનાર જીવનો પણ નાશ થતો નથી જયાં સુધી આત્મનેત્રો (અંતરચક્ષુવાળા) જ્ઞાન દ્વારા પ્રગટ થતાં નથી ત્યાં ખા સુધી આ ચર્મચક્ષુવાળા જીવોએ આત્માને અનુમાન કે હેતુતારા પ્રતીત કરવો . | જોઈએ. વીતરાગ દેવો તે આત્માને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા જાણી અનુભવી શકે છે. હે | E ગુણવાન જીવો ! અનાદિ અક્ષય સ્વરૂપ આત્મતત્વનો તમે પુરુષાર્થ દ્વારા પ્રત્યક્ષ અનુભવ કરો. પોતાનું ભાન ભૂલીને પોતે જ વિસ્તારેલી પોતાની મનોમય જાળમાં આ 5 S4 S4 H 946 F G4 G4 G4 G4 G4 | 54 | ૫૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ કક 546 946 S46 S46 S4 S46 S46 S4 S46 – મુકિતબીજ જીવ ફસાય છે. પોતાનું ભાન પોતાને હોય તો તેવી જાળમાં થોડો વખત રમણ ન કરી પાછો પોતાના સ્વરૂપની વિશ્રાંતિ લઈ શકે છે. ભાન ભૂલી કર્તા, ભોક્તા થવાં જતાં પોતાના જ વિચારોની કે પોતેજ ઊભી કરેલી કર્મની જાળમાં સપડાઈને * અસહ્ય શારીરિક કે માનસિક દુઃખ અનુભવે છે. જો પોતાને પોતાની જાગૃતિ હોય તો આ બાહ્ય જગત જે આ નેત્રો દ્વારા જોઈ શકાય છે, તે જરાપણ દુઃખરૂપ કે કર્મબંધનના કારણભૂત થઈ શકતું નથી. * જો આ જગત કર્મબંધનનું કારણ હોય તો જ્ઞાની પુરુષોને પણ તેમ થવું જોઈ એ. અને શાસ્ત્રો દ્વારા આપણને સમજાય છે કે તેઓ હજારો વર્ષો પર્યંત '' નિર્લેપ પણે આ જગતમાં વિચરતા હતા. આ ઉપરથી નિશ્ચય થાય છે કે, પોતાનું | ભાન ભૂલીને આ મન દ્વારા પ્રવૃત્તિ કરનાર પોતાની અજ્ઞાનતાને લઈને જ પોતાની મનોકલ્પનાથી રાગદ્વેષ કરી મનોમય જગત ઉત્પન કરી (અનેક *| વિચારોની આકૃતિઓ ઊભી કરી, તેમાંથી કર્મબંધ ઉત્પન્ન કરે છે. ક ખરો જ્ઞાતા તો સત્ય આત્મા છે, અને વ્યવહારિક જ્ઞાતા, કર્તા, ભોક્તા તે | | અંતઃકરણમાં પ્રકાશતો બુદ્ધિરૂપ આત્મા છે. આ આત્માની પરાધીન સ્થિતિ છે. એટલી જ અશુદ્ધતા છે. અહીં પર ઉપર આધાર છે. બુદ્ધિ તથા મનના ચશ્માં | દ્વારા તે પ્રકાશિત થાય છે. તે જ આડો મળ છે. બુદ્ધિ-મન જેટલાં મલિન, અશુદ્ધ, વિપરીત - એટલુંજ તેમાંથી પસાર થતું જ્ઞાન મલિન, અશુદ્ધ અને વિપરીત હોય છે. દુનિયા દુ:ખરૂપ નથી પણ ભુલાયેલું ભાન દુ:ખરૂપ છે. આત્મસ્વરૂપનું માહાત્મ : જ્યારે આ સર્વનો દ્રષ્ટા -પ્રકાશક હું છું તે સર્વ મારાથી દ્રશ્ય પ્રકાશ F| પામનારાં છે. આવા સાચા હુંની વિશુદ્ધ-હુંની જાગૃતિ થતાં આ સર્વ માનસિક મનોમય પ્રપંચ વિલય પામે છે. સર્વ વિકલ્પો શાંત થઈ જાય છે. વિવિધ | ઉપાધિઓ વિશ્રાંતિ લે છે. | છતાં હું જ્ઞાતા, સર્વનો દ્રષ્ટા છું. આ પણ એક ઊંચી વૃત્તિ છે તેટલો પણ _| વિકલ્પ છે. તે પણ શાંત કરી દઈ, તેટલું પણ મનદ્વારા કરાતું અભિમાન-યા *| પરતંત્રપણું વચન દ્વારા બોલાતું હું રૂપ વચન, તેટલી પરાધીનતા છે તેટલી | ખા પણ મલિનતા છે, તે વ્યવહાર પણ શાંત કરી-સ્વરૂપમાં વિશ્રાંતિ પમાય એટલે નિરંજન નિરાકાર, નિર્વિકાર, નિર્વિકલ્પ, નિર્ભય સત્-ચિત્ આનંદ સ્વરુપ થઈ S46 S46 S46 S4 S46 S46 S46 S46 S4 S46 ૫૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ 5 $ $ $ F $ _E $ $ . $ ક $ E $ – મુક્તિબીજ રહેવાય તે જ પૂર્ણતા છે મન, વાણીના વિષયથી પર જવાય તે જ શુદ્ધ સ્વરૂપ | છે. જયાં તે જ સ્વભાવ રમણતા છે. તે જ અભેદ સ્વરૂપ છે. ક સુંદર ચિત્રો કાઢવા માટે, ઓળખવા માટે પ્રથમ જમીનને શુદ્ધ કરવાની | જરૂર છે. તે સિવાય કાઢેલાં ચિત્રો ઘણા લાંબા વખત સુધી પહોંચી શકતા નથી, | તેમ વિશેષ શોભા આપવાવાળાં થતાં નથી. માટે ચિતારો પ્રથમ રાજા પ્રમુખની આજ્ઞાથી ચિત્રશાળામાં ચિત્રશાળાની જમીન સાફ કરે છે અને પછી તે જમીન કે ભીંત ઉપર ચિત્ર કાઢે છે. | આવીજ રીતે આ સંસારમાં ચિતારા સમાન યોગ્ય જીવ ગુરુના ઉપદેશ દ્વારા | મનોભૂમિરૂપ ચિત્રશાળામાં ભૂમિનાં સંસ્કારરૂપ પ્રથમ સમફત્વની પ્રાપ્તિ કરે છે, એટલે પોતાને સમદ્રષ્ટિ બનાવે છે, દ્રષ્ટિને શુદ્ધ કરે છે. રાગ દ્વેષરૂપ ખાડા, ટેકરાઓને ઘસી ઘસીને સાફ કરે છે. રાગદ્વેષની મંદતા-અતિશય મંદતા તે જ સમ્યકત્વ છે. તે દ્વારાજ સમ્યગ્દર્શન થાય છે. રાગ દ્વેષ ઓછા થવાથીજ સમદ્રષ્ટિ પ્રગટ થાય છે. આત્મા અમુક દરજજે શુદ્ધ થાય છે તેનેજ સમદ્રષ્ટિ કહે છે. આ દ્રષ્ટિ થયા પછી તેના ઉપર વિવિધ પ્રકારના ધર્મરૂપ ચિત્રો ઓળખાય છે અને પછી જ તે ધર્મો શોભા આપે છે. આ સમદ્રષ્ટિની શુદ્ધિ માટે તત્ત્વોની શ્રદ્ધાનાદિની જરૂર છે. આત્મા અને પુલો આ બંનેનું અન્યોઅન્ય પરિણમવાપણું એટલે આત્મભાન ભુલાઈને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેને લઈને આ ચૈતન્ય અને | જડ એ બે પદાર્થો ભિન્ન હોવા છતાં તેના મિશ્રણથી પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા ને બંધ આવાં જુદાં જુદાં રૂપો ખડાં થાય છે. આત્મા આત્મભાવે | પરિણમે અને પુદ્ગલ પુદ્ગલ સ્વરૂપે રહે, એટલે પોતાને માટે નિર્વાણ થઈ ચૂકયું સમજવું. આત્મા જો આત્મભાવે પરિણમે તો પુદ્ગલમાં એવું કોઈ બળ નથી કે પરાણે આત્માને વળગીને આ ઉપાધિઓ, વિભાવ દશાઓ પ્રગટ કરી શકે. _| આત્માને જેવા રૂપે જામ્યો છે તેવા રૂપે અનુભવવા માટે આ મલિન * કર્મમળની ઉપાધિ દૂર કરવી જોઈએ. આ કર્મમળની ઉપાધિ દૂર કરવા પ્રથમ સારા શુભ કાર્યો કરવાની શરૂઆત કરવી મેલથી (સાબુ) મેલ કપાય છે. આ | ન્યાયે અશુભ કર્મ હટાવવા માટે હાલ શુભ કર્મ કરવાની પ્રવૃત્તિ કરવી તે વધારે | E $ F $ 4 $ 5 $ F. $ G $ F $ $ | $ | E 5 Page #82 -------------------------------------------------------------------------- ________________ ક 55 * M F F F_F_F $ $ – મુક્તિબીજ || યોગ્ય છે. આ વાત ખરી છે કે શુભ કર્મ એ પણ એક જાતનો મેલ છે. એક બશેર બોજા જેટલું સોનું ગળામાં પહેરો અને તેટલાજ પ્રમાણનો પથ્થર કે | | લોઢાનું ઘરેણું ગળા ઉપર બાંધો તો બોજો તો પથ્થર કે સોનાનો સરખોજ છે, | | છતાં સોનું પહેરતાં આનંદ થશે, અને લોયું કે પથ્થર ગળામાં બાંધતા, ખરાબ લાગશે, કંટાળો આવશે. એટલે બંધન કે બોજામાં બન્ને સરખાં છે, છતાં સોનું વધારે સારું છે તેમ પુન્ય તથા પાપ બંધન તરીકે કે ભોગવવા તરીકે બન્ને સરખા છે, છતાં પુન્યથી સુખ થાય છે. પાપથી દુઃખ થાય છે. સુખ ગમે છે | પાપ ગમતું નથી. એટલે આ દુનિયામાં રહી દુઃખી થવું તેના કરતાં સુખી થવું | | તે હજાર દરજજે શ્રેષ્ઠ છે. F\ છતાં આંહી શુભમાં જે વધારો કરવાનું કહેવામાં આવે છે, તે એટલા માટે છે કે, તેના ફળની આશા કે ઈચ્છા રાખ્યા વિના અભિમાન કે રાગદ્વેષની પરિણતિ કર્યા વિના આત્મ ઉપયોગની જાગૃતિ સાથે જો સારાં કાર્યોમાં પ્રવૃત્તિ ક કરવામાં આવે છે તો તેથી નવીન બંધ થતો નથી, અને પૂર્વના અશુભ કર્મને ધક્કો લાગે છે. અશુભ કર્મ આ શુભ કર્મના ધક્કાથી ખસી જાય છે. અથવા | શુભકર્મ રૂપે બદલાઈ જાય છે. તે માટે આ શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવાની છે. | તેના વડે બંધાતુ શુભ કર્મ પણ આત્મવિશુદ્ધિ થતાં દૂર થઈ જાય છે અને આત્મા શુદ્ધપણે પ્રગટ થાય છે. સ્ફટિકરન ઉપાધિના કારણથી વિવિધ રંગવાળું દેખાય છે છતાં ખરા કા સ્વરૂપે તો તે શુદ્ધ નિર્મળ જ છે. તેવી રીતે વિવિધ પ્રકારની ઉપાધિથી વિવિધ પ્રકારનાં દેહને ધારણ કરનાર અને દેહ ધારણ કર્યા પછી પણ વિવિધ પ્રકારની વૃત્તિઓ દ્વારા હર્ષ, ખેદ, રાગ દ્વેષ કરનાર છતાં આ સર્વ જેના પ્રકાશથી થાય છે, જેના પ્રકાશથી સમજાય છે. જણાય છે તે જ્ઞાન સ્વરૂપ આત્મા આ ઉપાધિઓથી ભિન્ન શુદ્ધ નિર્મળ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આ જડ પદાર્થોથી ભિન્ન ક| સ્વરૂપે આત્માને જાણનારા સમગ્દર્શનવાન છે. આ સમદ્રષ્ટિની પહેલી | ભૂમિકા છે. આત્મા તરફ વલણ થવાની, પ્રીતિ કરવાની, જડ પદાર્થ તરફ | ઉપેક્ષા કરવાની, સત્યને સત્યરૂપે સમજવાની અહીંથી શરૂઆત થાય છે. આ સમ્યગ્દર્શનને ધારણ કરનાર જીવોની ભક્તિ કરવી, આશાતના ન કરવી; ઇત્યાદિ બાહ્ય અને આંતર વિનય કરવો. E $ F $ $ . $ $ _fi $ $ $ _ “ _ ૫૭ | Page #83 -------------------------------------------------------------------------- ________________ | * 1 5 * 가요 * 가요 가 * F 가도 G 가도 H 가 5 가 ક મુક્તિબીજ મિથ્યાત્વની સમજ : જ્ઞાની પુરુષો ઉપર દ્વેષ કરવો એ જ મિથ્યાત્વ છે. | અનંતાનુબંધ કષાય તેનું જ નામ છે. જ્ઞાની પુરુષોથી વિમુખ થવું એ જ સંસાર વૃદ્ધિનું કારણ છે. મિથ્યાત્વીની નિંદા કરવી તે તો ઊલટો પડેલા ઉપર પાટુ મારવા જેવું થાય છે. તેને આગળ વધારવાની વાત તો દૂર રહી પણ ઊલટો | વિશેષ પાછળ હઠાવ્યો છે. સમદ્રષ્ટિવાળા જીવો આવી પ્રવૃત્તિ કદી પણ કરતા | નથી. તેમનાં હૃદયો ઘણાંજ દયાળુ અને કોમળ હોય છે. તેઓ તો તેને ગમે તે પ્રકારે યોગ્ય રસ્તા ઉપર લાવવા પ્રયત્ન કરે છે. અને ખરી દયા પણ તે જ છે કે સત્યના માર્ગમાં જીવોને આગળ વધારવા, નિંદાઓ કરી તેમને સતુમાર્ગથી | વિમુખ કરવા તે જ્ઞાનીઓનો રસ્તોજ નથી. શ્રાવકની ભૂમિકા : શ્રદ્ધા, વિવેક અને ક્રિયા આ ત્રણ અક્ષરો ઉપરથી શ્રાવક નામ પડે છે. તે આત્મશ્રદ્ધા પોતાને છે? હું પોતેજ આત્મા છું એ નિર્ણય તમને થાય છે ? ૪િ પછી તમારામાં સત્ય અસત્યને સમજવાનો વિવેક આવેલો છે ? સાર અસારનો | . નિત્ય અનિત્યનો દુ:ખરૂપ કે સુખરૂપનો ભેદ સમજવાના - કે પારખવા ખા સુધીના તમે વિચાર કરી શકો છો ? ત્યાર પછી સત્ય માર્ગમાં પ્રવૃત્તિ કરવારૂપ અને અસત્ય દુ:ખરૂપ માર્ગમાંથી નિવૃત્તિ (પાછા હઠવા રૂ૫) કરવાની ક્રિયા તમે કરી શકો છો ? જો આ તમારાથી બની શકતું હોય તો ખરેખર તમે આ | માર્ગના પથિક થવાને લાયક બન્યા છો. ધર્મ જ્ઞાન વિના હોઈ શકે નહિ, એટલે જ્ઞાનનો વિનય કરવો. મહાન ન પુરુષોએ તત્ત્વનો નિશ્ચય કરેલો હોય છે તે સ્વાનુભવપૂર્વક વસ્તુના કરેલા નિશ્ચયને શ્રુતિ-સિદ્ધાંત કે આગમ કહેવામાં આવે છે. સર્વ મહાન જ્ઞાની પુરુષોનો એકજ સિદ્ધાંત હોય છે અને તે એ છે કે, આ જડ ચૈતન્યમય જગત છે. તેમાં ચૈતન્યરૂપ આત્મા એ જ જ્ઞાતવ્ય એટલે જાણવા યોગ્ય છે અને પ્રાપ્તવ્ય-પ્રાપ્ત કરવા યોગ્ય પણ તે જ છે. જડ ત્યાગ કરવા યોગ્ય છે, તેમાં કરાયેલી આસક્તિ તજવા યોગ્ય છે. મહાસત્તા સામાન્ય અને વિશેષ સત્તા :વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષ બે પ્રકારે છે. વસ્તુના અસ્તિત્વરૂપે એક જ ક 가 가 가 가 가도 가도 가 가요 5 Page #84 -------------------------------------------------------------------------- ________________ F 가도 가도 E 가 F 가 E 5 가 가 H E 5 F 가도 | મુક્તિબીજ વસ્તુ છે. જેને મહાસત્તા સામાન્ય કહે છે. તે વસ્તુના અનેક ધર્મો તે વિશેષ છે. મહાસત્તા સામાન્યમાં બઘા વિશેષોનો અંતરભાવ કરી દેવામાં આવે છે. ત્યારે અસ્તિ' સિવાય કંઈ ઉચ્ચાર, ઉચ્ચાર કરનાર કે ઉચ્ચાર કરવા લાયક વસ્તુ ત્રણે મહાસત્તા સામાન્યમાં સમાઈ જાય છે. આ ભેદ વિશેષોના છે. જ્યારે આ મહાસત્તા સામાન્યમાંથી વિશેષ ઉપર આવીએ છીએ ત્યારે | _| વિકલ્પ ઊઠે છે કે છે અસ્તિએ વાત ખરી પણ શું છે? શેની હયાતિ છે? |. *| આ વિકલ્પવાળો પ્રશ્ન તે મહાસત્તા સામાન્યના બે કકડા કરી નાખે છે કે, જે | ખા છે તે એક ચૈતન્ય છે અને બીજું ચૈતન્યથી ઈતર જડ-માયા છે. આ વિશેષરૂપ 1 અવાંતરસામાન્યમાંથી પાછો વિકલ્પ ઉત્પન્ન થાય છે કે, આ ચૈતન્ય એકજ | સ્વરૂપે છે કે વિવિધ ભેદોવાળું છે ? ત્યારે વળી તેના અવાંતરસામાન્ય તરફ | નીચે ઊતરીને બોલાય છે, કે ચૈતન્ય બે પ્રકારનાં છે શુદ્ધ અને અશુદ્ધ શુદ્ધ સિદ્ધદશાવાળા આત્મસ્વરૂપો અને અશુદ્ધ કર્મમળની ઉપાધિવાળા અથવા અજ્ઞાન દશાવાળા જીવો. તેમાંથી પાછા પ્રમો ઉત્પન્ન થતાં તેનાં અવાંતરસામાન્યો, પાછા તેના અવાંતરસામાન્યો, એમ કરતાં કરતાં છેવટે દરેક જીવો જુદા જુદા છે અનંત જીવો છે તેવા તદન વિશેષ ઉપર અવાય છે. શુદ્ધ જીવોમાં ભેદ નથી અશુદ્ધ જીવોમાં દેહધારી જીવો ગણાય છે, તેના | ઈદ્રિયોની અપેક્ષાએ જુદા જુદા સામાન્ય ભેદો થાય છે. જેમકે પાંચ ઈંધિવાળા, | ચાર ઇંદ્રિયવાળા, ત્રણ ઈંદ્રિયવાળા, બે ઈદ્રિયવાળા અને એક ઇંદ્રિયવાળા જીવો. જેમ ચૈતન્ય સંબંધી તેમ જડ સંબંધી સામાન્યનું વિશેષ કરીએ ત્યારે છેવટે | દરેક અણુ-પરમાણુ અને અરૂપી અજીવના છેવટના પ્રદેશ સુધી પહોંચાય છે. તે | હવે આ વિશેષોને તે તે જાતિઓમાં સમાવેશ કરતા વિશેષનું સામાન્ય કરતાં શ્રી કરતાં આગળ ચાલો. જે કમે મહાસત્તાસામાન્યમાંથી નીચા ઊતર્યા હતા ને જ | | ઉત્કર્મ (અવળી રીતે) હવે આગળ પાછા વધો વિશેષોને પેટાસામાન્યમાં સમાવો. અને પેટાસામાન્યનો તેના ઉપરના સામાન્યમાં સમાવેશ કરો. એમ કરતાં કરતાં જડ અને ચૈતન્ય બે જાતિ રહેવા દ્યો અને તેને પણ એક મહાસત્તામાં સમાવી | ઘો. હવે પછી તપાસ કરો તમે ક્યાં છો ? એક અસ્તિ છે. તેની હયાતિ જણાશે અને તે છે ની હયાતિને જાણનારા તમેજ રહેશો. આ ઠેકાણે જે છે તે તમેજ છો. કારણ કે હવે અસ્તિ છે. તે સિવાય એક પણ વિલ્પ રહેતો નથી. 가 E F 가도 G 가 F 가도 가도 F E 가도 가 F G 가 H 5 VF 카5 પ૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ - - _* 546 | - * Sk * sk * sto * * S44 * S44 | S46 E S46 મુક્તિબીજા | આમાં વિકલ્પ ઊઠે તો વિશેષજ થઈ જવાનો વિકલ્પો સમાવવા માટે તો આ | મહાસત્તા સામાન્યમાં આવ્યા છીએ એટલે પોતાને માટે અત્યારે પોતા સિવાય બીજુ કાંઈ રહેતું નથી. આ સ્થિતિમાં જેમ વિશેષ વખત સ્થિરતા થાય તેમ, પ્રયત્ન રાખવો. આ સ્થિતિ તે સ્વરૂપ સ્થિતિ છે. છે તે વિકલ્પનું પણ | અભિમાન ભુલાઈ જવાય ત્યારે સ્વરૂપ સ્થિતિજ થઈ રહે છે. એમ મહાત્મા | પુરુષોનો અનુભવ અને સિદ્ધાંત છે. આ ધુવ સત્તામાં સ્થિરતા છે. - દરેક પદાર્થો ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવ આ ત્રણ સ્થિતિરૂપે છે, તે છે | ત્રણમાંથી આ મહાસત્તા સામાન્યમાં ઉત્પત્તિ, વિનાશના પર્યાયને ગૌણ કરી ધ્રુવ સત્તા સામાન્યમાં સ્થિરતા કરવામાં આવી છે. પર્યાય ઉપર દ્રષ્ટિ આપતાં વિકલ્પો ઊઠે છે. મૂળ સ્વરૂપમાં વિકલ્પ નથી સોનું એ મૂળ દ્રવ્ય છે, અલંકારો એ વિશેષ છે. વિશેષમાં વિવિધતાને લઈ સારું, નઠારું, હલકું, ભારે લાંબુ, ટૂંકું Fા વગેરે વિકલ્પો દેખાય છે તથાપિ તેનું મૂળ દ્રવ્ય જે ધ્રુવ સત્તારૂપ છે તેના સામું લક્ષ આપશો એટલે તે સંબંધી વિકલ્પને અવકાશ મળશે જ નહિ, કારણ સર્વ અલંકારોમાં સોનું જ છે. તે સિવાય અન્ય જણાશે જ નહિ. આ રીતે ધ્રુવ સત્તામાં લક્ષ આપવાથી વિકલ્પો શાંત થઈ સ્વરૂપ સ્થિરતા થશે. સોની પાસે અલંકારો વેચવા લઈ જાવ ત્યારે સોનીની નજર સોના પર હોય "| છે, અલંકારોના ઘાટ પર (પર્યાયપર) હોતી નથી. તેમ મહાપુરુષો કર્મજનિત ક અવસ્થાને લક્ષ્યમાં લેતા નથી પણ મૂળ સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય કરે છે. આમ કરવાથી દુનિયામાં ધર્મો મત મતાંતરોનો લય તો થઈ જશે એટલું | જ નહિ પણ તમારા મનમાં સંકલ્પવિકલ્પોનો પણ લય થઈ જશે. આ સ્થિતિમાં ખ - આ મહાસત્તાના ધ્યાનમાં સંકલ્પવિકલ્પ વિનાની સ્થિતિનો અનુભવ થાય છે. એક સ્થળે ચિદાનંદજી મહારાજ કહે છે કે, | “ધન્ય જનોને ઉલટ ઉદધીમું એક બિંદુમેં ડાર્યા આ વિશેષરૂપ સમુદ્રને ઉલટાવીને સત્તા સામાન્યરૂપ એક બિન્દુમાં જેઓ | નાખી પરમ શાંતિ અનુભવે છે તેઓને ધન્ય છે. સામાન્ય મહાસત્તાને નહિ જાણનાર, કેવળ પર્યાયનો આશ્રય કરનાર-કેવળ વ્યવહારને માનનાર, નિશ્ચયમાં ભૂલી જનારમાં આ સર્વ છે. જેની દ્રષ્ટિ મહાસત્તા સામાન્ય સુધી લંબાયેલી છે, તે જ્ઞાની પુરુષોને સ્વ-પર જેવું કાંઈ લાગતું S46 F S46 F_F_F S40 S46 | S46 E S46 | S46 F S46 S46 S46 | 'WWW.jainelibrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ F $ $ $ H $ E $ F $ $ " મુકિતબીજ નથી. તેમનો સિદ્ધાંત, સ્વરૂપસ્થિત થાવું તે જ છે. ગમે તે રસ્તે પણ મૂળને || પહોંચવું તે છે. જ્યારે જ્યારે દુનિયાની ઉપાધિઓ વિષય સ્વરૂપ ને પકડે છે, આત્મભાન ભુલાવી હર્ષ, શોક કરાવે છે. ત્યારે ત્યારે મહાત્માઓ આ મહાસામાન્યસત્તામાં તે સર્વને ગાળી નાખી પોતાને પણ તે મહાસત્તામાં લીન કરી | દે છે એટલે તેને આ ઉપાધિઓ નડતી નથી અને પરમ શાંતિ અનુભવાય છે. આત્મધ્યાનનો કમ પણ કાંઈક આવોજ છે. આ મહાસત્તા સામાન્યમાં સર્વ | જગતને ગાળી નાખવાની જેને ટેવ પડી ગઈ હોય છે, તેનો જેને અનુભવ થઈ | હાં રહેલો હોય છે, તે પરમ સુખી છે. રાગ દ્રષો તેને હેરાન કરી શકતા નથી. તે મહાન પરમાનંદને ભોગવે છે. આ સર્વ શ્રુતજ્ઞાન છે, તે મહાત્માઓના સિદ્ધાંત છે. તેનો વિનય કરવો. જ્ઞાન જ્ઞાની વિના રહેતું નથીઆધાર વિના આધય હોય નહિ. ઉપચારથી પુસ્તકોમાં લખાયેલા જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે અથવા તેને સ્થાપનાજ્ઞાન કહે છે. વાસ્તવમાં જ્ઞાન જ્ઞાનીમાં રહેલું છે. ત્યાંથી તેની પ્રાપ્તિ | થાય છે. ઉપદેશક બરોબર ન હોય તો ઉપદેશક બદલવો અને પોતાની તેટલી ઊંચી કોટી પ્રમાણે વર્તન કરવાની લાયકાત ન હોય તો શરૂઆત ટૂંકાથી કરવી. |ા પોતાની યોગ્યતામાં વધારો થાય તેવા કારણો સદ્ગુરુ દ્વારા જાણી હાલ તુરત માટે સત્સંગમાં વધારો કરવો અને અખંડ જાપ ઈષ્ટદેવનું સ્મરણ કરવાનું ચાલુ | રાખવું. આ બે નિમિત્તો દ્વારા પોતાની મલિન વાસના ઓછી થતાં, યોગ્યતામાં એકદમ સુધારો થશે. પરમાત્માના માર્ગમાં ચઢવાને તૈયાર હો તો આગળ આવો. મહાત્માઓ | તમને મદદ દેવા તૈયાર છે. તમે તમારો હાથ તેમના ચરણમાં મૂકવા કૃપણ ન થાઓ. કૃપણતા કષાય - વિષયમાં શોભે. જ્ઞાનીના ચરણમાં મૂકવા ઉત્સુક બનો. | ઉદાર બનો. વિવેકી બનો. સમ્યગ્દર્શન તમને શોધી લેશે તે તમારામાં સહજપણે | પ્રગટ થશે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં સહાયભૂત જાણવાયોગ્ય, આદરવા યોગ્ય અને ત્યાગવાયોગ્ય વિવિધ કારણો દર્શાવ્યાં છે. આ સમગ્દર્શનમાં આત્માનું સારી રીતે દર્શન કરાવનાર છે. જેમ જેમ કષાયની મંદતા થતી જાય તેમ તેમ આત્મા ઉજજવલ થાય છે. આવી અમુક હદે ઉજજવળતા થવી તેને સમગ્દર્શન કહે છે. $ F_F_F_F $ $ $ $ $ H $ E $ F $ F $ Page #87 -------------------------------------------------------------------------- ________________ 5 卐 卐 卐 તે ધર્મ અનુષ્ઠાનની વિશેષતા : (૧) સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ; (ર) ગુણાધિક આત્માઓ પ્રત્યે ભક્તિરાગરૂપ પ્રમોદ; (૩) દુ:ખી જીવો પ્રત્યે કરૂણા; 5 (૪) જેને સુધારી શકાય તેમ ન હોય તેના પ્રત્યે માધ્યસ્થભાવ; ઉપેક્ષાભાવવાળું અંત:કરણ-હૃદય. જે બાહ્ય અનુષ્ઠાન આવા ભાવપૂર્વકનું હોય તે ધર્મ કહેવાય. મૂળ વિના વૃક્ષ ન હોય તેમ મૈત્યાદિ ભાવો રૂપ મૂળ વિના ધર્મરૂપી વૃક્ષ ન જ ૐ હોય. તો પછી મોક્ષફળ તો ક્યાંથી જ મળે ? ધાસ્યતિ ધર્મ : 55 5 5 卐 5 મુક્તિબીજ નોંધ : સંસારસાગરમાં દુ:ખથી પીડાતા જીવને અથવા પડતા જીવને જે દ્મ ધારણ કરે છે તે ધર્મ છે, પણ ધર્મ જીવને પ્રત્યે સદ્ભાવ હોય અને તેણે ધર્મને હૈયે ધારણ ક્યારે કરે ? જીવને તે ધર્મ ધારણ કર્યો હોય તો ધર્મ સ્વયં જીવને ધારણ કરી લે છે. તે અંતે સંસારસાગરથી પાર ઉતારે છે. ધર્મનાં ચાર અંગો :- શ્રદ્ધા, જ્ઞાન, ક્રિયા, ધ્યાન. શ્રદ્ધ વિના એટલે કોઈ પણ એક સારા વિષયની જીજ્ઞાસા થયા વિના સાચું જ્ઞાન થતું નથી, સાચું જ્ઞાન થયા વિના વર્તન સુધરતું નથી અને વર્તન 卐 સુધર્યા વિના શુભ ધ્યાન સંભવતું નથી. શુભ ધ્યાન માટે શુદ્ધ વર્તનની જરૂર છે, શુદ્ધ વર્તન માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાનને માટે શુદ્ધ શ્રદ્ધાની જરૂર છે. શ્રÇ વિનાનું જ્ઞાન નિષ્ફળ છે, જ્ઞાન વિનાનું ચારિત્ર કાયષ્ટ છે અને ચારિત્ર વિનાનું ધ્યાન દુર્બાન છે, દર્મ્યાનનું પરિણામ દુર્ગતિ છે. 卐 ૬ ધર્મની મહત્ત્વની સમજ (પૂ. શ્રી માનેદવગણિજી રચિત ધર્મસંગ્રહ ગ્રંથના પૂ. આચાર્ય શ્રી ભદ્રંકરવિજયજીના વિવેચનમાંથી ઉષ્કૃત) જિનેશ્વરદેવનાં આગમવચનોને અનુસરતું જે અનુષ્ઠાન તે ધર્મ 卐 દર *5 946 94% 5 *5 *5 5 94 ક ge *+5 * K K ક 5 Page #88 -------------------------------------------------------------------------- ________________ i $ 5 $ F $ $ F_F $ E $ F $ GF $ F. $ | મુકિતબીજ | દુર્ગતિથી ભીરૂ અને સદ્ગતિના કામી આત્માઓને જેટલી જરૂર શુભ | ધ્યાનની છે, તેટલી જ જરૂર ધ્યાનને સુધારનાર સદ્વર્તનની, વર્તનને સુધારનાર સજ્ઞાનની અને જ્ઞાનને પેદા કરનાર શ્રદ્ધાની છે. શ્રી જૈનશાસનની આરાધના એટલે શ્રદ્ધા, સજ્ઞાન, સદ્વર્તન અને સધ્યાન તથા એ ચારને ધારણ કરનારા પુરુષોની આરાધના છે. એ ચારેયમાંથી ચારેયને ધારણ કર્યા વગર કેઈ એકની પણ અવગણના, એ | જૈનશાસનની અવગણના છે. એ ચારેયની અને એ ચારેયને ધારણ કરનારા | સપુરુષોની આરાધના, એ શ્રી જૈનશાસનની સાચી આરાધના છે. એટલું જ્ઞાન, એલું ધ્યાન, એકલી શ્રદ્ધા, કે એકલું ચારિત્ર મુક્તિને આપી શકતું નથી. | મુકિતનો માર્ગ એટલે શ્રદ્ધા અને જ્ઞાન, ક્રિયા અને ધ્યાન, એ ચારેયનો સુમેળ | અને એ ચારેયની સંપૂર્ણ શુદ્ધિ છે. | અહીં શ્રદ્ધા શબ્દ શ્રેય, શ્રદ્ધાવાન અને શ્રદ્ધાદિનાં હેતુ, એ ત્રણેયનો જ સૂચક છે. એ રીતે જ્ઞાન શબ્દ શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધન, એ ત્રિપુટીને | જણાવનારો છે. કિયા શબ્દ ક્રિયા, દિયાવાન અને ક્રિયાનાં સાધનોને જણાવનારો F\ છે. એ ચારેયની શુદ્ધિ એટલે અનુક્રમે શ્રધ્યેય, શ્રદ્ધાવાન અને શ્રધ્ધાનાં હેતુઓ; | શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનો; ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાના હેતુઓ તથા ધ્યેય, ધ્યાતા અને ધ્યાનના સાધનોની શુદ્ધિ ને ધર્મ. શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે વીતરાગ, તેઓના માર્ગે ચાલનારા નિગ્રંથ અને તેઓએ બતાવેલો અનુપમ શ્રુત અને ચારિત્રધર્મ છે. વીતરાગ : વીતરાગ તે છે, કે જેઓએ રાગાદિ દોષો પર સંપૂર્ણ વિજય મેળવ્યો હોય, 8િ જે રાગાદિ દોષોએ ત્રણેય જગત ઉપર વિજય મેળવ્યો છે, તેના ઉપર પણ જે ઓએ વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ત્રણેય જગતના વિજેતા ગણાય છે. દોષો કા ઉપરના એ વિજયનું નામ જ વીતરાગતા છે. વીતરાગતા ઉપરની શ્રદ્ધા એટલે દોષોના વિજય ઉપરની શ્રદ્ધા. અર્થાત્ જગતમાં જેમ દોષો છે, તેમ તે દોષો F\ ઉપર વિજય મેળવનારાઓ પણ છે એવી અખંડ ખાત્રી. એ શ્રદ્ધા દોષોના વિજેતાઓ ઉપર ભકિતરાગ ઉત્પન્ન કરે છે. દોષોના | વિજેતાઓ ઉપરનો આ ભકિતરાગ એક પ્રકારનો વેધક રસ છે. વેધક જેમ ત્રાંબાને $ 5 $ 5 $ 5 $ H G $ $ $ F $ [F Page #89 -------------------------------------------------------------------------- ________________ $ : $ $ $ $ $ $ $ - મુક્તિબીજ પણ સુવર્ણ બનાવવાની તાકાત ધરાવે છે, તેમ દોષોના વિજેતાઓ ઉપરનો | ભકિતરાગ જીવરૂપી તામ્રને શુદ્ધ કાંચન-સમાન-સર્વ દોષરહિત અને ૪ સર્વગુણસહિત- શિવસ્વરૂપ બનાવવાની શક્તિ ધરાવે છે. દોષરહિતતા અને | ગુણસહિતતા સમવ્યાત છે. જેમ અંધકારનો નાશ અને પ્રકાશનો ઉદ્દગમ એકસાથે | ક જ થાય છે, તેમ દોષોનો વિજય અને ગુણોનો પ્રકર્ષ સમકાળે જ ઉદય પામે છે. |_| વિતરાગ એ દોષોના વિજેતા છે, માટે જ ગુણોના પ્રકર્ષવાળા છે. એ રીતે | * વીતરાગ ઉપરની શ્રદ્ધામાં જેમ દોષોના વિજયની ઉપરની શ્રદ્ધા વ્યકત થાય છે, | તેમ ગુણોના પ્રકર્ષની શ્રદ્ધા પણ અભિવ્યક્ત થાય છે. એ ઉભય ઉપરની શ્રદ્ધાથી જાગેલો ભક્તિરાગ જયારે તેના પ્રકર્ષપણાને પામે છે, ત્યારે આત્મા એક ક ક્ષણવારમાં વીતરાગસમ બની જાય છે. નિગ્રંથ : શ્રી જૈનશાસનમાં શ્રય તરીકે પ્રથમ ક્રમે જેમ વીતરાગ છે, તેમ બીજે કમે નિગ્રંથ છે. નિગ્રંથ એટલે વીતરાગ નહિ, છતાં વીતરાગ બનવાને સતતું દાં પ્રયત્નશીલ. ગ્રન્થ એટલે ગાંઠ અથવા પરિગ્રહ પરિગ્રહ શબ્દ મૂછના પર્યાય | તરીકે ઓળખાય છે. આત્મા અને તેના ગુણો સિવાય જગતના કોઈપણ પદાર્થ | ઉપર-મૂર્છાના અત્યંત કારણભૂત સ્વશરીર ઉપર પણ મમત્વ તે રાગભાવ ધારણ 8 કરવો નહીં એ નિર્ગથતાની ટોચ છે. આત્મા અને તેના ગુણો ઉપરનો રાગ એ !. મૂછ કે મમત્વસ્વરૂપ નથી, કિન્તુ સ્વભાવોન્મુખતારૂપ છે, તેથી તે દોષરૂપ નહીં ! પ્ત પણ ગુણરૂપ છે. નિગ્રંથતા ઉપરની શ્રદ્ધા, એ વીતરાગભાવ ઉપરની શ્રદ્ધાનો જ | '| એક ફણગો છે. વીતરાગ દોષરહિત છે, તો નિગ્રંથ દોષસહિત હોવા છતાં દોષરહિત થવાને | પ્રયત્નશીલ છે. દોષના અભાવમાં દોષરહિત બની રહેવું, એ સહજ છે. દોષની | હયાતિમાં દોષને આધીન ન થવું એ સહજ નથી, કિન્તુ પરાક્રમ સાધ્ય છે. દોષોના Fહલ્લાની સામે અડગ રહેવું અને દોષોને મૂળમાંથી ઉખેડી નાખવા માટે સતત | મચ્યા રહેવું, એ જેનું સાધ્ય છે, તે નિર્ચથતા વીતરાગતાની સગી બ્લેન છે - સખી | છે. એવી નિગ્રંથતાને વરેલા મહાપુરુષો પ્રત્યે શ્રા તે વીતરાગતાની ભક્તિનું જ એક પ્રતીક છે. વીતરાગ ઉપરનો ભક્તિભાવ એ જેમ દોષોનો દાહક અને ગુણોનો ઉત્તેજક છે, તેમ નિગ્રંથ ઉપરનો ભક્તિભાવ પણ દોષદાહક અને ગુણોત્તેજક છે. ” _F_F_F $ $ _ $ $ $ $ $ : $ Page #90 -------------------------------------------------------------------------- ________________ 5 | 8 _Ff 8 8 8 8 8 8 8 મુક્તિબીજ શ્રત ધર્મ-ચારિત્રધર્મ : શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પહેલો ક્રમ વીતરાગનો અને બીજો ક્રમ T નિગ્રંથનો છે, તેમ ત્રીજો ક્રમ વીતરાગે કહેલા અને નિથ પાળેલા શ્રતધર્મ | અને ચારિત્રધર્મનો આવે છે. કૃતધર્મની શ્રદ્ધા એટલે વીતરાગના વચનરૂપ શાસ્ત્ર બતાવેલા પદાર્થો અને તત્ત્વો ઉપરનો વિશ્વાસ, જીવાદિ દ્રવ્યો અને મોક્ષાદિક તત્ત્વોનું નિરૂપણ શાસ્ત્રોમાં જે રીતે કર્યું છે, તે તેમજ છે એવી અખંડ પ્રતીતિ એ પ્રતીતિના યોગે જગતનો સ્વભાવ અને મોક્ષનું સ્વરૂપ જેવું છે, તેવું જાણવાની અને સમજવાની તક મળે _| છે, અને તેના ફળસ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર-ધર્મ તેને કહેવાય છે કે જેમાં બીજાની પીડાનો પરિહાર હોય. જ્યાં !” ક| સુધી જીવ બીજાને પીડા કરનારી પ્રવૃત્તિઓથી પ્રતિજ્ઞાપૂર્વક સશે કે અમુક : અંશે પણ મુક્ત થતો નથી, ત્યાં સુધી તે નિમિત્તે થતો કર્મબંધ અટકી શકતો | || નથી, અને જ્યાં સુધી કર્મ બંધ અટકતો નથી, ત્યાં સુધી તેના ફળસ્વરૂપ - જન્મ-મરણ અને તજજનિત પીડાઓ અટકી શકતી નથી. સ્વપીડનું ઉત્પત્તિસ્થાન જાણે કે અજાણે પરપીડામાં નિમિત્ત થવાનું છે. એ નિમિત્ત જયાં સુધી મનથી, વચનથી કે કાયાથી લેશ પણ થતું હોય ત્યાં સુધી તનિમિત્તક | | કર્મબંધ ચાલુ રહે છે. એનાથી છૂટવાનો ઉપાય એક જ છે અને તે હિંસાદિ | | પાપસ્થાનોથી નિવૃત્ત થવું તે છે. પર-પીડા એ પાપ છે અને પર-ઉપકાર એ પુણ્ય છે એ નિર્વિવાદ છે. પોતાને જો કોઈ પીડા આપે, તો તે પાપી છે એમ માનનારો બીજાને પીડા આપતી વખતે પોતે પાપ કરનારો નથી એમ કઈ રીતે કઈ કહી શકે? પોતાના ઉપર જો કોઈ ઉપકાર કરે, તો તે પુણ્યનું કામ કરે છે એમ જ લાગે છે, તો તે નિયમ પોતાને માટે સાચો છે અને બીજાને માટે ક| સાચો નથી, એમ કોણ કહી શકે? વિશ્વના અવિચલ નિયમો અકાટય હોય છે. કાંટામાંથી કાંટા ઊગે છે અને અનાજમાંથી અનાજ ઊગે છે. એ નિયમના અનુસારે જ પીડામાંથી પીડા અને ઉપકારમાંથી ઉપકાર ફલિત થાય છે. શ્રદ્ધાવાનની આત્માદિની શુદ્ધિ : શ્રદ્ધા એક ગુણ છે. ગુણ ગુણી વિના રહી શકતો નથી. શ્રદ્ધારૂપી ગુણને ધારણ કરનાર ગુણી આત્મા છે. એ આત્માની શુદ્ધિ એટલે તેના સ્વરૂપની 8 _ 8 _ 8 _ % 8 _ % _ $ _ $ $ ૬૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ 1 $ ક $ ક $ ક $ $ $ ક ક $ ક $ | મુકિતબીજ શુદ્ધિ. આત્માનું સ્વરૂપ તેવું માનવું જોઈએ, કે જેથી તેનામાં બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, સુખ-દુ:ખ વગેરે (ભાવો) ઘટે. જો આત્માને એકાન્ત નિત્ય માનવામાં આવે કે એકાન્ત ક્ષણિક માનવામાં આવે, એકાન્ત શુદ્ધ કે એકાન્ત | અશુદ્ધ માનવામાં આવે, શરીરદિથી એકાન ભિન્ન કે એકાન્ત અભિન્ન માનવામાં આવે, તો કેવળ શ્રદ્ધા જ નહિ, કિન્તુ બીજા કોઈ પણ ગુણની, પુણ્ય-પાપની, સુખ-દુ:ખની, કે બંધ-મોક્ષની વાત ઘટી શકતી નથી. શ્રદ્ધા, F| જ્ઞાન આદિ ગુણો કે સુખ-દુ:ખ આદિ અવસ્થાઓ આત્મામાં તો જ ઘટી શકે છે, કે જે તે કથંચિત્ નિત્યા-નિત્ય, કથંચિત શુદ્ધાશુદ્ધ કે કથંચિત્ શરીરાદિથી * ભિન્નભિન્ન સ્વરૂપવાળ હોય. દ્રવ્યથી નિત્ય છતાં પર્યાયથી અનિત્ય, મોક્ષમાં શુદ્ધ છતાં સંસારમાં અશુદ્ધ, 8િ | નિશ્ચયથી ભિન્ન છતાં વ્યવહારથી અભિન, ઈત્યાદિ પ્રકારનો જ આત્માને ન | માનવામાં આવે, તો શ્રદ્ધાદિ ગુણોની કે બંધ-મોક્ષ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ-અપ્રાપ્તિનો વિચાર નિરર્થક બને અને એ વિચારોને દર્શાવનારાં શાસ્ત્રો પણ કિલ્પિત ઠરે. શ્રી જૈનશાસનમાં આત્માદિ દ્રવ્યોનું સ્વરૂપ જે રીતે નિત્યાનિત્યાત્મક આદિ ! ખા રૂપે બનાવેલું છે, તે રીતે જો માનવામાં આવે, તો જ મોક્ષમાર્ગનું નિરૂપણ શ્રેય || ઠરે. શ્રધ્યેય પદાર્થોની અને શ્રદ્ધાવાન આત્માની શુદ્ધિની સાથે શ્રી જૈનશાસનમાં શ્રદ્ધ આદિ ગુણોને પ્રગટ કરનારાં સાધનોની પણ શુદ્ધિ બતાવેલી છે. | શ્રદ્ધા ઉત્પન્ન થવાનાં સાધનો શ્રી જૈનશાસનમાં બે પ્રકારનાં કહ્યાં છે. ' || તનિસર્ગાદ્ધિગમાદા અર્થાત્ સમગ્રદર્શનની ઉત્પત્તિ નિસર્ગથી અને | અધિગમથી કહી છે. નિસર્ગ એટલે આત્મા સિવાય બીજા કોઈ પણ સાધનની | જરૂર ન રહે. 1 અધિગમ એટલે આત્મા ઉપરાંત ગુરઉપદેશદિ બીજાં સાધનોની આવશ્યકતા રહે. એકલા નિસર્ગથી કે એકલા અધિગમથી સમગ્રદર્શનની પ્રાપ્તિ માનવામાં પ્રત્યક્ષ બાધ છે. વિશિષ્ટ સંસ્કારી આત્માને પૂર્વજન્મોના શુભ અભ્યાસથી આ જન્મમાં બાહ્ય નિમિત્ત વિના પણ શ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય | છે, અને કોઈ જીવને ઉપદેશાદિ મળ્યા પછી જ થઈ શકે છે, માટે એ બંને | પ્રકારોને માનવા એ શ્રધ્ધાના સાધનોની શુદ્ધિ છે. ક $ $ ક $ $ ક $ $ ક $ ક $ ક $ H. 5| Page #92 -------------------------------------------------------------------------- ________________ *** ક 94 + 546 + 546 + 96 જ મકિતબીજ ધર્મસંગ્રહ નામનો આ ગ્રંથ અપેક્ષા સ્યાદ્વાદનો દરિયો છે. સ્યાદ્રાદી એવા | મહોપાધ્યાય શ્રી માનવિજયજી એના કર્તા છે અને મહાસ્યાદ્વાદી એવા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી એના સંશોધનકર્તા અને ટીપ્પણકાર છે. એ કારણે એમાં ધર્મના પ્રત્યેક અંગનો સંગ્રહ થવા ઉપરાંત પ્રત્યેક અંગના ઔચિત્ય-અનૌચિત્યનો પૂર્ણતયા વિવેક કરવામાં આવ્યો છે. કઈ ભૂમિકાવાળા જીવ માટે કયો અને કેટલો ધર્મ કેવી રીતે મોક્ષનો હેતુ બને છે તથા || પોતપોતાના સ્થાને ધર્મના પ્રત્યેક અંગ કેટલું મહત્ત્વ ધરાવે છે, તેનું સુસ્પષ્ટ | વિવેચન આ ગ્રંથમાં મળી રહે છે. ધર્મનું મૂળ સ્વરૂપ સમજાવ્યા પછી હવે તે ધર્મ ધારણ કરનારની ભૂમિકા અને વિશેષતા જણાવે છે. ભગવાન શ્રી મહાવીરે શ્રમણધર્મની સ્થાપના કરી છે અને શ્રાવકને - ગૃહસ્થને ઉચિત ધર્મના આચારો દર્શાવ્યા છે. તેને વિષે ગ્રંથકાર જણાવે છે કે ગૃહસ્થધર્મના સામાન્ય અને વિશેષ બે પ્રકારો છે. તેમાં પ્રથમ સામાન્યધર્મ જણાવે છે. Glo _ S4 _ S46 S44 S46 _ ગૃહસ્થનો સામાન્ય ધર્મ S46 _ S46 S46 _ ગૃહસ્થનો સામાન્ય ધર્મ નિશ્ચયનયે વ્યવહારધર્મ છે, પરંતુ જે વ્યવહારધર્મમાં * લક્ષ્મ પરમાર્થનું છે તે વ્યવહારધર્મ ગૃહસ્થને પાત્ર થવા માટે અત્યંત આવશ્યક છે. આ સામાન્ય ધર્મમાં વિવાહ, કુળાચાર, પુરુષાર્થ જેવા વિષયોનો સમાવેશ ] | થાય છે. તેમાં મુખ્ય આશય તો શ્રાવકને સાધક માટેની પાત્રતા માટે કેટલાક બાહ્ય નિમિત્તો પણ સહાયક બનતા હોય અને તેથી આચાર્યશ્રીએ તે હકીકતને લક્ષ્યમાં રાખી તેવા પ્રકારોનું માર્ગદર્શન આપ્યું છે. મૂળ ગ્રંથોમાં આવાં વિધાન ન હોય તો પણ દેશ કાળને અનુરૂપ કેટલાક જરૂરી આચારોનું નિરૂપણ કર્યું છે. S4 _ S4 S4 S4 માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણો. "|૧ ન્યાયસંપન વૈભવ : ધનપ્રાપ્તિ માટે ગૃહસ્થને સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ વિશ્વાસઘાત, પ્રપંચ, ચોરી, Eા જુગાર અથવા અત્યંત હિંસાયુક્ત વ્યાપાર વગેરેથી રહિત, પાપાચાર કર્યા વગર ઉદ્યમ કરવો ઉચિત છે. S4 _ S4 | S4 Page #93 -------------------------------------------------------------------------- ________________ | $ E $ F $ G $ H $ $ $ F_F_F_F_F $ $ - મુક્તિબીજા ન્યાયોપાર્જિત ધન દ્વારા કરેલા દાનાદિ પણ સ્વ-પરહિતનું કારણ બને છે. | એવું ધન ગૃહસ્થજીવનમાં મુખ્ય સાધન હોવાથી તેને ન્યાય સંપન્નરૂપ પ્રથમ ] ગુણ કહ્યો છે. ગૃહસ્થને ધન વગર આજીવિકાની વિષમતાથી સઘળી ધર્મપ્રવૃત્તિ કથંચિતું અટકી પડે તો ગૃહસ્થજીવન પણ અધર્મરૂપ બની જાય, માટે ગૃહસ્થ ભલે અર્થપુરુષાર્થ કરે પણ ન્યાયથી કરે જેને તેમ કરવામાં અનિચ્છા થાય તેણે સાધુધર્મ સ્વીકારવો જોઈએ. ૨. વિવાહકર્મ : એક પુરુષથી ચાલેલો વંશ તે ગોત્ર કહેવાય. ગોત્ર એક હોય કે ભિન્ન હોય પણ કુળાચારથી શીલથી સમાન હોય સુ-સંસ્કારી હોય ત્યાં વિવાહ સંબંધ | જોડવો, જેથી કુંટુંબમાં સંપ અને સુખ જળવાય. સંતાનો સુસંસ્કારી પેદા થાય. ૩. શિષ્ટાચાર પ્રશંસા : શિષ્ટ પુરુષોના આચારો તેમની શિષ્ટતા પ્રગટ કરે છે. તે લોક અપવાદના ભયવાળો, પરોપકારવૃત્તિવાળો, કૃતજ્ઞતાવાળો હોય છે. ગુણપ્રશંસક, આપત્તિમાં ધીરજ, સંપત્તિમાં નમ્રતા, હિત અને મિષ્ટભાષી, સત્કાર્યમાં તત્પર, કુળાચારને ખા પાળનારો, વ્યસનત્યાગી સર્વત્ર ઔચિત્યનું પાલન કરવાવાળો હોય છે. આવા ગુણસંપન્ન શિષ્ટજનોની સઉલ્લાસ પ્રશંસા કરવી, જેથી આપણામાં તે ગુણો ધારણ થાય છે. | ૪. અંતરંગ છે શત્રુઓનો ત્યાગ : કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ આ અંતરંગ શત્રુઓનો નાશ કરવો. કામ:- અન્ય સ્ત્રી - પુરુષની વિષયવાસનાનો ત્યાગ કરી સ્વદારા સંતોષી થવું. બ્રહ્મચર્યનું સેવન કરવું. * કોધ:- અન્યને પીડાકારી કઠોરતાપૂર્વક બોલવું કે આડોશ કરવો, આવા દોષથી દૂર રહેવું. લોભ- અન્યની પાસેથી ધન મેળવવાની તૃષ્ણા રાખવી તે દોષ છે. માન:- અહંકાર કરવો, અન્યને હલક માનવા તે અંગત શત્રુ છે. મદ:- જાતિ, કુળ, રૂપ, ધન, વિદ્વતા, તપ, ઐશ્વર્ય, જ્ઞાન વગેરેનો ગર્વ ત્યજી દેવો. $ $ F $ E $ F $ E $ F $ G $ H $ 5. - ૬૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ $ F $ $ H $ G $ F $ E $ S $ F $ | મુકિતબીજ | * હર્ષ- અન્યને દુઃખી કરીને ખુશ થવું. જુગાર રમવા, શિકાર કરવા કે | દુરાચાર કરીને ખુશ થવું, તેવા દોષનો ત્યાગ કરવો. Eા ૫. ઈન્દ્રિયજ્ય કરવો | સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિ પાંચે ઈન્દ્રિયોના વિવિધ વિષયોનો જ્ય | | કરવો. તે પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો. ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિનો માર્ગ | છે. ઈન્દ્રિયોના વિષયો પર સંયમ મેળવવો તે સુખનો માર્ગ છે. અથવા તેનો સદ્દઉપયોગ કરવો. ૬. વિનવાળા સ્થાનનો ત્યાગ કરવો: રાજયનો, લશ્કરનો, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે રોગવાળા સ્થાનોનો ત્યાગ કરવો. કારણ કે તેવાં સ્થાનોમાં ધર્મ, અર્થના કાર્યો પણ ઉપાધિરહિત થઈ શકતા નથી. ૭. ગૃહસ્થના ઘરનું સ્થાન કેવું હોય :- સદાચારી પડોશવાળા સ્થાન પસંદ કરવાં. જ્યાં ધર્મનાં સ્થાન હોય તેવા સ્થાને ઘર રાખવું. ચોર લૂંટારાનો ભય હોય કે ઘણાં ઉપદ્રવ થતા હોય ત્યાં વસવું નહિ. ઘરને ઘણું બારીબારણાં રાખવા નહિ જેથી ધર્મારાધના નિશ્ચિતપણે થઈ શકે. ૮. પાપભીરુ થવું:[ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ પ્રકારના પાપથી પાછા પડવું. દુ:ખના ભય કરતાં ! પાપનો ભય વિશેષ રાખવો હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, વ્યસન અત્યંત પાયમૂલક હોવાથી તેનાથી સદા દૂર રહેવું. ૯. દેશના માન્ય આચારોનું પાલન કરવું : જે દેશ કે સમાજમાં વસતા હોઈએ તેના માન્ય આચારનું પાલન કરવાથી હિત સચવાય છે. કાયદા કે આચારોનું ઉલ્લંઘન કરવાથી નિંદાને પાત્ર થવાય છે ખ| અથવા ચિંતા સેવવી પડે છે. | ૧૦. કોઈનો અવર્ણવાદ કે નિંદા ન કરવી: ઉત્તમ, મધ્યમ કે અધમ કોઈનો પણ દોષ જાહેર ન કરવો, નિંદા ન કરવી કે અન્યની નિંદા જેવું પાપ નથી. સવિશેષ રાજા, મંત્રી, વડીલો કે માનનીય | | જનોની નિંદા ન કરવી, જેનાથી વિદનો ઊભા થાય છે. + $ H G $ F $ $ _F $ $ _ _ $ ૬૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ હું FL $ F $ E $ H $ G $ F $ E $ H $ $ મુક્તિબીજ | ૧૧. આવક પ્રમાણે ખર્ચ કરવું :- સદાચારી ગૃહસ્થનો આચાર એવો હોય કે આવકના ચાર ભાગ કરે. તેમાંથી એકભાગ રક્ષિત રાખે, બીજો ભાગ વ્યાપારમાં રોકે, ત્રીજો ભાગ કુટુંબ નિર્વાહમાં વાપરે, ચોથો ભાગ ધર્મકાર્યમાં વાપરે. ઉત્તમ ગૃહસ્થ આવકનો અડધો ભાગ કુટુંબ નિર્વાહમાં અને અડધો ભાગ | ધર્મકાર્યમાં વાપરે. આવકનો વિચાર કર્યા વગર ખર્ચ કરનારને ભવિષ્યમાં આપત્તિ ઘેરી લે છે. ૧૨. પોતાના મોભા પ્રમાણે વેશાદિ રાખવા :| પોતાની સંપત્તિ, વય, કમાણી, અવસ્થા વગેરે પોતાના ગામ અને વ્યવહાર અનુસાર વેશ, વસ્ત્ર, અલંકારની સજાવટ કરવી. સંપત્તિ છતાં કૃપણતા રાખે તો પોતે સુખ પામતો નથી અને દાનાદિ જેવાં | સુકૃત્યો કરી શક્તો નથી. સુઘડ વેશભૂષાથી જનસમૂહ પણ આનંદ પામે છે. ૧૩. માતાપિતાની સેવા કરવી : માતપિતાને વંદન કરવું. તેમને ધર્મકાર્યોમાં સહાયક થવું. તેમની દરેક પ્રકારે સેવા કરવી. વિનય સાચવવો. તેમની જરૂરિયાત પૂરી પાડવી. ઉપકારની દૃષ્ટિએ પિતા કરતા માતાનું સ્થાન વિશેષ છે. ગૃહસ્થ દશામાં પુત્રને માટે માતાપિતાની સેવા ઉત્તમ કાર્ય છે. ૧૪. સદાચારીનો સંગ કરવો :| આલોક પરલોકમાં હિતકારી સુંદર આચાર સેવનારા સદાચારી મિત્રોનો | સંગ કરવો. વાસ્તવમાં આત્મસુખ અસંગમાં રહેવું તે છે, પરંતુ જયાં સુધી સંગમાં રહેવું પડે ત્યાં સુધી સદાચારીના સંગમાં રહેવું. સત્પુરુષના સંગમાં ન રહેવાથી આત્મા બંધનમુક્ત થઈ સ્વરૂપમાં તૃપ્ત થઈ શકે છે. ૧૫. કૃતજ્ઞતા : ઉપકારીનો ઉપકાર ક્યારે પણ ભૂલવો નહિ. સવિશેષ તો તેનો બદલો F $ 5 $ 5 $ 5 $ 5 $ 5 $ H $ $ F $ | E $ ૭૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ H | 6 + "8 H 8 G 8 F E 8 F 8 E 8 F 8 મુકિતબીજ "| વાળી દેવો. સત્પુરુષોની પ્રણાલિ એ છે કે તેઓ ઉપકારને વિસરતા નથી જીવનમાં નાના મોટા સૌ ઉપકારીની સ્મૃતિ તેમને આનંદ આપે છે. ૧૬. અજીર્ણ થાય ત્યારે ભોજનનો ત્યાગ કરવો : અજીર્ણ હોય ત્યારે ભોજન કરવાથી રોગની વૃદ્ધિ થાય છે અને તેથી | ધર્મારાધનામાં સ્થિરતા ટકતી નથી. વળી પહેલાનો ખોરાક પચે પછી આહાર || લેવો ઉત્તમ છે. | ૧૭. પ્રકૃતિ અનુસાર ભોજન લેવું:| યોગ્ય સમયે સ્વાદને વશ થયા વગર હિતકર અને પથ્ય ભોજન કરવું. | સુધારહત લીધેલું (અન્ન) અમૃત પણ ઝેર સમાન છે, વળી પોતાની પ્રકૃતિને હિતકર ભજન લેવું. અત્યંત અલ્પ કે અધિક ભોજન કરવું નહિ, જેથી આકુળતા રહિત ધર્મઆરાધન થઈ શકે. ૧૮. જ્ઞાનવૃદ્ધ, સાધુ સાધવી ગુરુજનોનું આદરમાન કરવું: જેઓને હિતાહિતનો ખ્યાલ છે તેવા જ્ઞાનવૃદ્ધ હોય, સાધુ, સાધવી વ્રતધારી સૌનું ઔષધાદિથી બહુમાન કરવું. સેવા કરવી. તેમનો વિનયપૂર્વક ઉપદેશ સાંભળવો, જેથી આપણને આત્મલાભ થાય છે. | ૧૯. નિંદનીય કાર્યનો ત્યાગ કરવો : સાધુજન કે દેશચારમાં જે કાર્યો નિંદનીય હોય તે કરવાં નહિ. વ્યસન, | પરસ્ત્રી-પુરુષગમન, અનીતિમય વ્યાપાર, આદિ કાર્યો નિંદનીય છે. ગૃહસ્થ ને F| કુલશીલ બંનેની ઉત્તમતા જરૂરી છે. સદાચાર વગરની સંપત્તિ આદિનું મૂલ્ય 8 અંકાતું નથી. ૨૦. કુટુંબાદિકનું પોષણ કરવું:| પોતાને આશ્રયે રહેલા માતા, પિતા, સ્ત્રી, પુત્ર, પુત્રી, બંધુ કે અનુચર * - સૌનો સારી રીતે નિર્વાહ કરવો. પોતે ગમે તેવું દુઃખ ભોગવે, નોકરી કે ચાકરી "| કરીને પણ પોતાના આશ્રિતોનું પોષણ કરવું. ૨૧. દીર્ઘદ્રષ્ટિ : ગૃહસ્થ દરેક કાર્યના પ્રારંભમાં પરિણામનો પણ વિચાર કરે. વગર વિચાર્યું કે કરેલા કાર્યથી વિન ઉત્પન્ન થાય છે. F 8 E 8 F 8 H 8 8 8 F 8 Hi 8 ૭૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ક S467 S46 ક LI– મુક્તિબીજ રર. ધર્મકથાનું સારી રીતે શ્રવણ કરવું: ઉપયોગપૂર્વક ધર્મકથાનું શ્રવણ કરવાથી ચિત્ત શાંત થાય છે. તાપ ઉતાપ શમે છે. વ્યાકૂળતા ઘટે છે. સૂઝશક્તિ વધે છે. બુદ્ધિ વિશેષ ગુણગ્રાહી બને છે. ૨૩. દયા : દુ:ખી પ્રાણીઓને દુ:ખથી બચાવ્યાની પરોપકારવૃત્તિ રાખવી સાધક કેં દયાશીલ હોવાથી સુયત્ના રાખે છે, તેની આરાધનામાં દયા જીવરક્ષા મુખ્ય હોય છે. દયા ધર્મનું મૂળ હોવાથી તે કામાદિ તાત્વિક ધર્મની સાધના કરી શકે S46 S40 $ # S46 # ન S46 S46 ન # S4 # ર S46 S46 E S46 ર૪. બુદ્ધિના આ ગુણો કેળવવા : શુશ્રુષા = ધર્મ - તત્ત્વ સાંભળવાની ઇચ્છા. ૨. શ્રવણ = તત્વને સાંભળવું. ૩ ગ્રહણ = શ્રવણ કરેલા તત્વને ઉપયોગપૂર્વક ગ્રહણ કરવું. ૪ ધારણ = ગ્રહણ કરેલા તત્વને ધારણ કરી રાખવું. ૫. ઉહ = વિચારણા, ધારણા કરેલા તત્ત્વને વારંવાર વિચારણામાં લેવા અથવા સામાન્ય જ્ઞાન. ૬. અપોહ = ગુણ પર્યાયપૂર્વકનું જ્ઞાન: વિરુદ્ધ વચનોને છોડી દેવાં ૭. અર્થવિજ્ઞાન = ભ્રમ, સંશય કે વિપર્યાય વગરનું યથાર્થજ્ઞાન. ના. તત્ત્વજ્ઞાન = સંશયાદિ દોષરહિત નિશ્ચિત જ્ઞાન. બુદ્ધિના આ આઠ ગુણવાળાનું અકલ્યાણ થતું નથી. * ૨૫. ગુણવાનનો પક્ષ કરવો : સ્વ-પર કલ્યાણકારક, આત્મસાધક, સજજન જેવા ગુણવાનોને બોલાવ્યા | પહેલા પોતે વિનયથી બોલાવવા, સામે જવું. તેમના ગુણોની પ્રશંસા કરવી, | તેમને યોગ્ય સમયે સહાય કરવી. ગુણોનો પક્ષપાતી સ્વયં ગુણવાન બને છે. ર૬. અદુરાગ્રહી બનવું. અન્યનો પરાભવ કરવા ન્યાય વિરુદ્ધ કાર્ય કરવું તે દુરાગ્રહ છે. દુરાગ્રહી | મનુષ્ય સ્વયં હલકો હોય છે. તે દુરાગ્રહથી દુષ્ટ કાર્ય કરીને પોતાની શક્તિનો 'હાસ કરે છે. સદાને માટે દુરાગ્રહ ત્યજવો તે ઉત્તમ માર્ગ છે. F S46 G S46 H S46 S46 S4 S44 S46 Fા Page #98 -------------------------------------------------------------------------- ________________ E $ $ F $ $ 녀 $ 또 $ $ $ $ – મુક્તિબીજ, || ૨૭. વિશેષજ્ઞ :Fિ પદાર્થના લક્ષણોનો સારા-નરસો તફાવત સમજવો, કરણીય કે અકરણીય કાર્યોનો વિચાર કરવો. સ્વ-પરમાં રહેલા દોષ અને ગુણોનું અંતર જાણવું, તેને વિશેષજ્ઞ કહે છે. જેનામાં આવું ભેદવિજ્ઞાન નથી તેનું ચારિત્ર પણ પશુતુલ્ય હોય છે. માટે હંમેશાં પોતાના શુદ્ધ ચારિત્રનો વિચાર કરવો. _| ૨૮. ઔચિત્ય જાળવીને અતિથિની સેવા કરવી : સત પ્રવૃત્તિ કરવાવાળા તથા ઉત્તમ વર્તનવાળા મહાત્માને અતિથિ કહેવાય ક છે. તેઓની સેવા માટે તિથિ કે અતિથિ સર્વ દિવસો સમાન ગણી સેવા કરવી. ઔચિત્ય છોડીને સઘળાને સરખા ગણવા તે વાસ્તવિક સેવા નથી. માટે | ઔચિત્ય સાચવીને સેવા કરવી. | ર૯. ધર્મ, અર્થ અને કામ પરસ્પર સુમેળથી સાધવા :"| ધર્મ જેનાથી સ્વર્ગાદિના સુખો મળે. વાસ્તવમાં તો મોક્ષનું સુખ મળે તે કિ ધર્મ છે. | અર્થ, ગૃહસ્થને નિભાવના સર્વકાર્યો માટેની આવશ્યકતા માટે અર્થ * જરૂરી છે. કામ = ઇન્દ્રિયોના વિષયો આદિની ઇચ્છાપૂર્તિ ને કામ છે. આ ત્રણે પુરુષાર્થ અન્યોન્ય બાધક થાય તેમ ન કરવું. ક્ષણિક વિષયસુખ માટે જે ધર્મ છોડે છે તે દુઃખનો ભોગ બને છે. વળી કામ અને ધર્મનો ત્યાગ કરી કેવળ ધન કમાવામાં પડે છે તે પણ સુખ પામતો નથી. ખા અર્થ અને કામનો ત્યાગ કરી કેવળ ધર્મને સાધવાનું કામ સાધુનું છે. છતાં ' અર્થ અને કામ માટે ધર્મનો ત્યાગ કરનાર માનવ ભવિષ્યમાં પણ સુખ પામતો ન નથી. ૩૦. વજર્ય દેશોમાં જવું નહિ: જ્યાં જવા માટે નિષેધ કર્યો હોય તેવાં સ્થાનોમાં જવું નહિ. જેમકે જેલ, + જુગારનાં સ્થાન, અન્યના અંત:પુર કે ખજાનાનું સ્થાન, ચોરપલ્લી, વેશ્યાગૃહો | | વગેરે સ્થાનો આપત્તિજનક છે, ત્યાં જવામાં કેવળ અકલ્યાણ છે. તેથી તેવાં (Fસ્થાનો છોડી દેવાં. ખા અકાલે પણ જવું નહિ. જેમકે કોઈ સ્થાનમાં રાત્રિએ જવાનો નિષેધ હોય | | ત્યાં જવાથી રાજદંડ થવાનો સંભવ છે. સાધકને માટે આ સંયોગો બાધક છે. $ Gi $ G $ $ T $ F $ * $ $ $ 5) Page #99 -------------------------------------------------------------------------- ________________ 546 | * 546 * 544 * 546 * 646 * * 646 F 546 ક 54 54 - મુક્તિબીજ ૩૧. પોતાના બળનો - શક્તિનો વિચાર કરી કાર્ય કરવું:* સ્વ-પરનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સાપેક્ષ બલાબલનો વિચાર કરી | કાર્ય કરવું. દ્રવ્યથી મારે જેની સાથે કાર્ય કરવાનું છે તેનું સામર્થ્ય કેવું છે તેનો | વિચાર કરવો. જેથી સ્વ-પરને હાનિ ન થાય. ક્ષેત્ર : જે ક્ષેત્રમાં રહેવું છે તે સ્થાને આપણે અપરિચિત હોઈએ અને બળ વાપરવા જઈએ તો પાછા પડવાનું થાય. કાળ :- સવારે કરવાનું કામ સાંજે કરે તો પરિશ્રમ નકામો જાય. ભાવ :- અન્યોન્ય ભાવ - અભાવને જાણીને કાર્ય કરવું. ૩ર. યથાયોગ્ય લાક્યાત્રા : લોક અર્થાત્ જેની સાથે આપણો સંપર્ક છે તેમના ચિત્તને અનુસરીને વર્તન કરવું જેથી અન્યોન્ય આદર- પ્રેમ રહે. લોકવિરુદ્ધ વર્તન કરવાથી | અહિત થાય. આપણા ધર્મઅનુષ્ઠાનો પણ નિવિને થાય તેમ કરવાં | ૩૩. પરોપકારવૃત્તિ : પરપીડા સ્વ-પર દુઃખનું કારણ છે. પરઉપકાર સ્વપર સુખનું કારણ છે. | ગૃહસ્થ પરોપકારવૃત્તિથી લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે. _| ૩૪. લજજાવંત : ધાઈનો ત્યાગ - લજજાળુ માનવ પ્રતિજ્ઞાનો પ્રાણાંતે પણ ભંગ કરતા | નથી. લજજા અન્ય ગુણોને પ્રગટ કરે છે અને રક્ષણ કરે છે. | ૩૫. સૌમતા : શાંત સ્વભાવી. કૂરતાવાળો જીવ પોતાને હાનિ કરે છે અને અન્યને હાનિ Fણ કરે છે. સૌ પ્રકૃતિવાળો પુરુષ સૌને આવકારદાયી બને છે. પ્રસન્નતા આપે - છે. સમગ્રદર્શનની પાત્રતામાં સૌમ્યતા વધુ આવશ્યક છે. સૌમ્યતાને સૌ સપુરુષોએ પ્રશંસનીય માની છે. નોંધ:- માર્ગનુસારિતગુણોવાળો જીવ આવા ગુણો દ્વારા પાત્રતા કેળવે છે. નિશિયનયની દૃષ્ટિએ તો સમગ્રદર્શન, સમગજ્ઞાન અને સમગ્રચારિત્રને અનુસરતા આત્માના ભાવો - શુદ્ધ અધ્યવસાયોને ધર્મ કહ્યો છે. ક 546 646 S4 ક S4 ક S4 S4 646 R 646 E 546 F 546 F. ૭૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ * * * * - મુક્તિબીજ અત્રે અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત કે માર્ગાનુસારી આદિ જીવોના ભાવ : અધ્યવસાયને ધર્મ માનનારા વ્યવહારનયની અપેક્ષાએ ગૃહસ્થના ..| સામાન્ય ધર્મને જણાવ્યો છે. સમ્યકત્વ પ્રાપ્તિની પૂર્વેના મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી શુભ અધ્યવસાયવાળા વિશિષ્ટ જીવોને આશ્રયી ગૃહસ્થના સામાન્ય ધર્મને જણાવ્યો છે. અપુનબંધક : જે જીવમાં અનંત ભવો થાય તેવા દોષો અર્થાત સુદ્રતા, લોભ, દીનતા, મત્સર, ભય, શઠતા, અજ્ઞાન જેવા ભવાભિનંદીના લક્ષણો પ્રાયે ન હોય તે ૪િ અપુનબંધક કહેવાય છે. ગુણવૃદ્ધિ વિશેષતાવાળો હોય છે. તીવ્ર રાગદ્વેષથી પાપ ન કરે તે અપુનર્ધધક કહેવાય છે. ક ૨ માર્ગાભિમુખ:- માર્ગ = ચિત્તની સરળતા. સર્પની ચાલ વાંકીચૂકી હોય છે. પણ તેનું બીલ સીધું હોવાથી તે બીલમાં સીધો પેસે છે તેમ જીવને [F[ પણ મનની ચંચળતા આદિના સ્વભાવના યોગે વકતા હોય છે, છતાં માયા,T | | કપટ આદિ ઘટી જવાથી મન સરળ બને છે. તેથી ઉત્તરોઉત્તર વિશિષ્ટ ગુણોની ! પ્રાપ્તિ કરે છે. મનની સરળતામાં કારણભૂત સ્વ-અભિલાષારૂપ કર્મનો ક્ષયોપશમ વિશેષ | _| તેને માર્ગ કહે છે. આવા ક્ષયોપશમરૂપ માર્ગમાં પ્રવેશ કરવા જેવી યોગ્યતાવાળો જીવ | # માર્ગાભિમુખ કહેવાય છે. ૩. માર્ગપતિત:- માર્ગે ચાલતો (માર્ગથી પડેલો તેમ ન માનવું) ઉત્તરોઉત્તર ગુણવૃદ્ધિવાળો જીવ માર્ગપતિત કહેવાય છે. ૪ માર્ગાનુસારી:- માર્ગમાં પ્રવેશ પામેલો. કર્મોનો ક્ષયોપશમ થતા ચરમ યથાપ્રવૃત્તકરણ પૂર્ણ થવાની તૈયારીવાળો જીવ | માર્ગાનુસારી કહેવાય છે. યથાપ્રવૃત્તકરણરૂપ અધ્યવસાય શુદ્ધિ) દ્વારા આયુષ્ય સિવાય સાતે કર્મોની સ્થિતિ ઘટીને ન્યૂન એક કોડાકોડી સાગરોપમ જેટલી રહે છે. આ ચાર અવસ્થાઓ ચરમ પુલ પરાવર્તનકાળમાં હોય છે. * * * * * ૭૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ F | 646 | 646 Sto F S4 E S4 F S46 E S46 H S46 G S46 F મુક્તિબીજ માર્ગાનુસારિતામાં પાંત્રીસ ગુણોમાં ધન કમાવું, ઘર બાંધવું. વિવાહ સંબંધ F[ જેવાં કાર્યોને ગુણરૂપે માનવા, કે ધર્મઅનુષઠાન કેવી રીતે ગણવા? - જો કે, આવાં વિધિવાક્યો શાસ્ત્રમાં સાક્ષાત્ મળતાં નથી. આથી તે વિધિ "| ઓ ધર્મ છે એમ તો ન કહેવાય, પણ જે આચરણો શિષ્ટ પુરુષો કરતા હોવાથી તે પ્રાથમિક ભૂમિકામાં આવશ્યક ગણવા, તે આગમોનું કથન ન હોવા છતાં |_| શુદ્ધ સંપ્રદાયગત આચરણ છે. ' ધર્માનુષ્ઠનરૂપ ધર્મ અનુપચરિત નિશ્ચયનયથી અપ્રમત્ત સંયમીઓને જ હોય તેનાથી નીચેના પ્રમત્ત, દેશવિરતિ કે અવિરતિ સમદ્રષ્ટિને અપેક્ષાએ નિશ્ચય અને વ્યવહાર બંને નયથી હોય અને અપુનબંધક આદિ જીવોને | વ્યવહાર અપેક્ષાએ જ ધર્માનુષ્ઠાન હોય. આથી ઉપરના પાંત્રીસ ગુણોરૂપ સામાન્યધર્મ ગૃહસ્થધર્મ વ્યવહારનયથી અપુનબંધક વગેરે જીવોની અપેક્ષાએ સમજવો. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાઓ ચૌદમાગુણસ્થાનકના ચરમ સમયે સ્વભાવરૂપ ધર્મ હોય તેમ કહેલું છે. અત્રે જે ધર્મનું સ્વરૂપ કહેવું છે તે શુદ્ધ નિશ્ચયધર્મનું નહિ પણ તેના કારણરૂપ જે અનુષ્ઠાનરૂપ વ્યવહારધર્મ છે, તેમાં કાર્યનો ઉપચાર કરીને તે અનુષ્ઠાનરૂપ વ્યવહારધર્મનું સ્વરૂપ કહેવાનું છે. આ ઉપરાંત અન્ય ગ્રંથોમાં ગૃહસ્થના સામાન્યધર્મરૂપ એક્વીસ ગુણો દર્શાવ્યા છે. તે પૂર્વની જેમ ગુણ ગુણીનો અભેદ સંબંધ જણાવવા માટે છે૧. અશુદ્ર :- ઉતાવળિયો કે છીછરો નહિ પણ ઉદાર, ધીર, ગંભીર. ૨. રૂપવાન :- પાંચે ઈન્દ્રિયોથી પૂર્ણ સમર્થ શરીરવાળો. ૩. પ્રકૃતિ સૌમ્ય :- સ્વભાવથી પાપ કર્મો નહિ કરનારો. શાંત સ્વભાવી, અન્યને પણ ઉપશમનું કારણ થના.. ૪. લોકપ્રિય :- નિંદનીય કામ નહિ કરનાર. વિનય સદાચાર યુક્ત. ૫. અદૂર:- કષાય કલેશ વિનાનો, પ્રસન્ન ચિત્તવાળો. ૬. ભીરુ :- આલોક-પરલોકનાં દુઃખોથી ડરનારો, પાપ ક્લંકથી ડરનારો. ૭. અશઠ :- વિશ્વસનીય, અન્યને છેતરનારો નથી. ભાવથી ધર્મ કરનારો. ૮. સુદાક્ષિણ્ય:- અન્યની પ્રાર્થના અનુસાર કરવાયોગ્ય કાર્યને નિ:સ્વાર્થપણે કરનારો. ૭૬ Glo E 646 F 546 E 546 H 546 G St. F Glo E 946 F 946 | E 1546 Page #102 -------------------------------------------------------------------------- ________________ F. 946 S46 S46 F S44 5 S46 S46 H S46 G S46 F S46 – મુકિતબીજ - ૯. લજજાળુ - અયોગ્ય કાર્યથી લજજા પામનારો. | ૧૦. દયાળુ - દુ:ખ, દિન, ધર્મદિન પ્રત્યે દયાના પરિણામવાળો. ક, ૧૧. મધ્યસ્થ સૌમ્ય દૃષ્ટિવાળો :- રાગદ્વેષ રહિત વસ્તુતત્વનો વિચારક હોય. હેય ઉપાદેયના વિવેવાળો હોય, નિષ્પક્ષપાતી. ૧૨. ગુણાનુરાગી :- ગુણીનો પક્ષપાતી, નિર્ગુણી પ્રત્યે મધ્યસ્થ ભાવવાળો, | પ્રામગુણની રક્ષાવાળો અને વૃદ્ધિવાળો. '' ૧૩ સથક :- ધર્મકથાની રુચિવાળો, વિકથાની અરૂચિવાળો. ક ૧૪. સુપયુક્ત :- આજ્ઞાંકિત, ધર્મી, સદાચારી, ધર્મકાર્યમાં સહાયક પરિવારવાળો ૧૫. સુદીર્ઘદર્શી :- દરેક કાર્યના પરિણામનો વિચાર કરી ઉઘમ કરનારા ૧૬. વિશેષજ્ઞ :- વસ્તુના ગુણદોષને યથાર્થપણે જાણનારો. ૧૭. વૃધ્ધાનુગ :- શુદ્ધ પરિણતિવાળા જ્ઞાનવૃદ્ધજનોની સેવા કરવાવાળો અને તેમની સલાહ માનનારો. ૧૮. વિનીત :- મોક્ષનું મૂળ વિનય છે. અધિગુણીનો વિનય કરવાવાળો. ૧૯. કૃતજ્ઞ :- ઉપકારીનો વિશેષ ઉપકાર કરવાવાળો. ૨૦. પરહિતાર્યકારી :- નિ:સ્વાર્થપણે પરોપકાર કરવાની સહજ વૃત્તિવાળો. ર૧. લબલક્ષ્ય :- ધર્મવ્યવહારને જલ્દી સમજનારો ધર્મ અનુષ્ઠાનોને સહજમાં સમજનારો. આ ગુણો સાધકના જીવનના માપદંડ છે, તે વડે પાત્રતા સમજાય છે. અલ્પાધિક ગુણોને ધારણ કરનારો ધર્મરત્નની પ્રાપ્તિને યોગ્ય મનાય છે. સાધુ કે શ્રાવક બંને માટે આ ગુણો જરૂરી છે. શાસ્ત્રકાર કહે છે કે શુદ્ધ ભૂમિમાં વિધિથી વાવેલાં બીજો અનેકગુણા ઊગી નીકળે છે તેમ માનુસારિતાના સામાન્ય ધર્મનું વિધિપૂર્વક આચરણ કરનારા ગૃહસ્થમાં ધર્મનાં બીજોમાંથી અંકુરો પ્રગટ થાય છે. લોકોત્તર ધર્મના કારણભૂત એવા ધર્મના બીજો લોકોત્તર ધર્મરૂપ ફળને F\ આપનારા હોવાથી ગૃહસ્થની ધર્મજિજ્ઞાસા વૃદ્ધિ પામે છે. ધર્મરૂપ બીજોના પ્રકારો :- ૧, શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે આદર ઉપાદેયબુદ્ધિ | હોવી, તેમાં આહારાદિ સંજ્ઞારહિત, ક્રોધાદિ કષાયોરહિત, આલોક પરલોકના E S46 F S46 E S46 F S44 E S46 F % _F S4 S44 S46 S46 Page #103 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ સુખની આકાંક્ષારહિત. કુશલ મન, વચન, કાયાની શુદ્ધ પ્રવૃત્તિ તે શુદ્ધ - શ્રેષ્ઠ !” E 54 બજ છે. F Sk T S4 F S4 G S44 S46 H E S46 F S46 S44 G H 546 જન્મમરણનાં દુઃખોના ભાનસહિત સંસાર પ્રત્યે ઉદ્વેગ, અરૂચિ થવી તથા અભિગ્રહોનું પાલન કરવું, તે શ્રેષ્ઠ બીજ છે. ગુરુજનોની સેવા, વૈયાવચ્ચ કરવી. સ્વાધ્યાય, શાસ્ત્રલેખન વિગેરે કરવું. શારીરિક વગેરે કષ્ટોથી પીડાતા દીન દુઃખિયાઓ પ્રત્યે દયાભાવ. વગેરે સમગ્રદર્શન, જ્ઞાન અને ચારિત્રધર્મની પ્રાપ્તિના નિમિત્તો હોવાથી ધર્મનાં બીજો છે. | આદિધાર્મિક :- ગૃહસ્થના સામાન્ય ધર્મથી યુક્ત અને મોક્ષને પ્રયોજનભૂત | યોગના બીજોની પ્રાપ્તિવાળો જીવ આદિ ધાર્મિક કહેવાય છે. ઉપર જણાવી તેવી | | ગુણવૃદ્ધિ ચરમાવર્તકાળમાં થાય છે જેથી જીવ વાસ્તવિક ધર્મનો પ્રારંભ કરે છે. આવો આદિધાર્મિક જૈનદર્શનનો અનુયાયી હોય તેવું નથી. આવી યોગ્યતાવાળા જીવો જુદાં જુદાં દર્શનોમાં હોય છે. તેઓ પોતાને માન્ય સિદ્ધાનને ના અનુસાર ક્રિયા કરનારા હોય છે, તેથી આચરણમાં ભિન્નતા હોઈ શકે. છતાં | ગુણોને કારણે અંતરશુદ્ધિ થતી હોવાથી તેને આદિ ધાર્મિક કહ્યો છે. અર્થાત અપુનબંધક કહેવાય છે. તેની પણ ઘણી ભૂમિકાઓ હોય છે. તેથી તેને દર્શનો પ્રમાણે મોક્ષના હેતુભૂત ક્રિયાઓ તેમાં ઘટી શકે છે. આદિધાર્મિક માર્ગાનુસારિ આદિ ભિન્ન ભિન્ન મતમાં હોઈ શકે. તેથી ઝિં | તેમના આચાર પણ ભિન્ન ભિન્ન હોય છે. છતાં તેઓમાં ધર્મશ્રવણની રુચિ કે , યોગ્યતા હોય છે. રાગી, દ્વેષી, મૂઢ અને ભ્રમિત, આ ચાર પ્રકારના જીવો દેશના માટે, ધર્મશ્રવણ માટે અયોગ્ય માન્યા છે, પરંતુ જેનામાં રાગદ્વેષની મંદતાને કારણે, | પૂર્વ જણાવેલા સામાન્ય ગુણો હોય છે તે ધર્મદેશનાને યોગ્ય છે. કાં પોતાના પક્ષમાં અતિ આગ્રહવાળા કેટલાક મિશ્રા દૃષ્ટિ જીવોને પ્રબળ | મોહનીય કર્મનો ઉદય હોય છે. તથાપિ પોતાને માન્ય શાસ્ત્રો સાંભળવા Fણ વગેરેથી રાગ દ્વેષની મંદતા થવાથી તેઓમાં કયાયની ઉપશાંતતા હોઈ શકે છે. આ જીવો પ્રાપ્તસુખોમાં મૂઢ બનેલા હોવાથી, તથા તેમનો આવો ઉપશમ પણ પાપાનુબંધી પુણ્યવાળો હોવાથી પરિણામ ખરાબ આવે છે. તેથી તેમની E 546 F H 546 546 546 944 ક 544 546 | - - - - - ૭૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ L _ $ +6 $ $ _ $ F $ $ – મુક્તિબીજ ' ઉપશમવાળી પ્રવૃત્તિ પણ અસત પ્રવૃત્તિરૂપ છે. કારણ ધર્મ ક્રિયા કરે, સ્વભાવે કષાયની મંદતા હોય પણ અભિપ્રાય જગતનાં સુખોનો હોવાથી અને તે પ્રવૃત્તિ પણ સુખના હેતુથી કરતા હોવાથી તેઓ પાપાનુબંધી પુણ્યના ઉદયે મળેલા * સુખને ભોગવતા પાછા દુ:ખનું ઉપાર્જન કરે છે. પરંતુ ગુણવંત પુરુષોની હિતશિક્ષાને સ્વીકારવાની યોગ્યતાને કારણે તેમનામાં સત્યને જાણવા જિજ્ઞાસા પ્રગટે છે. તેના પ્રભાવે મોહની મંદતા થવાથી આત્મશક્તિરૂપ ઉપશમભાવ, સત્યનો પક્ષપાતી હોવાથી તેમની પ્રવૃત્તિ સત | પ્રવૃત્તિરૂપ છે. માર્ગ પામવાની રુચિરૂપ યોગદૃષ્ટિ પ્રગટવાથી તેઓ પ્રથમ મિથ્યાત્વ ગુણ || સ્થાનકે હોવા છતાં મિથ્યાત્વનો સદ્દભાવ છતાં તેઓ ગુણોના પક્ષપાતી હોવાથી | તેઓ ધર્મ શ્રવણ માટે યોગ્ય છે. મિથ્યાત્વ છતાં યોગદૃષ્ટિના બળે તેઓ સત્યશોધક, નિષ્પક્ષપાતી અને અનાદિ ગુણોવાળા હોય છે. ક તેઓ સતત ધર્મના શુભઅનુષ્ઠનો કરતા થાકતા નથી. આથી તેઓમાં | માર્ગની પ્રાપ્તિ માટેની અભિલાષારૂપ સંવેગ ભાવ ઉતરો ઉત્તર વૃદ્ધિ પામે છે. તેથી તેમની યોગદ્રષ્ટિ વિકસિત થાય છે. કઈ યોગદ્રષ્ટિનું સ્વરૂપ :| |૧. મિત્રાદૃષ્ટિ :- સ્વલ્પ બોધરૂપ. || મિત્રા દૃષ્ટિમાં બોધ અતિ અલ્પ હોય છે, તૃણના ઘાસના અગ્નિ જેવો, I ખા ઘણો ઓછો પ્રકાશ હોય છે. અલ્પ સમયમાં બુઝાઈ જાય છે. આવો બોધ ઈષ્ટ | | કાર્ય સાધી શકતો નથી. બોધનું બળ અલ્પ હોવાથી ધર્મબીજનો સંસ્કાર ધારણ થઈ શકતો નથી, આ મિત્રાદૃષ્ટિમાં જીવને અભ્યાસરૂપે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય | અને અકિંચનતા પાંચ અણુવ્રતો દિશવતો) કે મહાવતો હોય છે. સદેવ ગુર આદિની નિશ્રામાં આરાધના કરવામાં ઉદ્યમી હોય છે. સંસાર પ્રત્યે કંઈક વૈરાગ્ય હોય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવા કરાવવાની પ્રવૃત્તિ કરે છે. ધર્મનાં બીજોને *| ગ્રહણ કરવામાં પ્રીતિવાળો હોય છે. આ આત્માના અધ્યવસાયરૂપ છેલ્લા યથાપ્રવૃત્તકરણબળે કર્મમેલ ઘણો ઘટી || જાય છે. આથી તે જીવમાં અપૂર્વ- કરણ થાય છે કારણ કે આ બંને વચ્ચે ! $ $ ક $ $ $ _ક $ 5 , ૭૯ , Page #105 -------------------------------------------------------------------------- ________________ F. 5 F 5 E 5 F $ E $ $ $ $ - મુક્તિબીજ અંતર અલ્પકાળનું હોવાથી પુન: પાછા પડવાનું થતું નથી. આથી મિથ્યાત્વ છતાં તેને મિથ્યાત્વ ગુણસ્થાનક કહે છે. ૨. તારાદૃષ્ટિ :_| તારાદૃષ્ટિમાં બોધ છાણાંના અગ્નિ જેવો કહ્યો છે. તે પણ અલ્પકાલીન છે. | તેથી કાર્ય સાધવામાં અસમર્થ હોય છે. તાત્વિક બળ કે ધૈર્ય ન હોવાથી બોધનું પરિણામન ટકતું નથી. કે જેવી અનુષ્ઠાન યથાર્થ થતું નથી. પહેલી દષ્ટિ કરતાં બોધ કંઈક વિશેષ હોય છે. વળી અણુવ્રતો સાથે શૌચ, સંતોષ, ૫, સ્વાધ્યાય, ધ્યાન જેવા નિયમો પ્રગટે છે. આ ગુણોને કારણે આત્મામાં કદાગ્રહ દૂર થઈ સત્ય ગુણોરૂપ તત્વ શ્રવણની ઈચ્છા થાય છે. યોગને પામેલા ગુરઆદિનું અત્યંત ઔચિત્ય જાળવે છે. સદાચારનું પાલન | ક કરે છે. કંઈ કૃતિ થાય તો તેનો ખેદ વર્તે છે. આ જીવ પોતાની બુદ્ધિકલ્પનામાં 8 | વિસંવાદ હોવાથી મોક્ષાર્થીની સઘળી પ્રવૃત્તિઓને યથાર્થ સમજવાની શક્તિ નથી |. એમ માનતો શિષ્ટ પુરુષોના આચરણને શુદ્ધ માને છે અનુસરે છે. શ્રદ્ધે છે, | પોતાની મતિ કલ્પનાથી સ્વચ્છંદ સેવતો નથી. અધિકગુણીનો વિનય, પોતાના ગુણોને અલ્પ માનવા, ભવભયથી ત્રાસ |. * પામવો વગેરે ઉત્તમભાવો પ્રગટે છે. | ૩. બલાદૃષ્ટિ :- દૃઢ બોધ થાય છે. બલાદૃષ્ટિમાં બોધ લાકડાના અગ્નિ જેવો છે. પૂર્વની બે દૃષ્ટિ કરતાં કંઈક વિશેષ પ્રકાશયુક્ત છે. આથી બોધનું સ્મરણ કે પરિણમન લાંબા સમય સુધી |" રહે છે. આથી ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો સુંદર થાય છે. છતાં ભાવ-અધ્યવસાયની ૪ | શુદ્ધિમાં પ્રયત્ન અધૂરો રહે છે. પ્રથમની બે દૃષ્ટિ કરતાં અહીં બોધની દૃઢતા વિશેષ રહે છે. અસત્ |* || પદાર્થોની તૃષ્ણા ઘટી જાય છે. સ્થિરતા ટક્યાથી આસન નામનો ગુણ પ્રગટે છે. | આસન અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રકારની મુદ્રાઓ ટકે છે. આસનના બળથી *| ચિત્તની સ્થિરતા સાધી શકાય છે. તવ શ્રવણની પ્રીતિ ગાઢ થતી જાય છે. યોગસાધનામાં આગળ વધે છે. (યોગ એટલે મોક્ષમાર્ગને પ્રયોજનભૂત અધ્યવસાય) -(૦) $ _F_F_F___ $ $ $ _ _ $ $ $ %) Page #106 -------------------------------------------------------------------------- ________________ 846 | F_F S40 _F S40 _F S40 to GF 940 sto ; ; S40 – મુકિતબીજ ) | ૪. દીપ્રા : વિશેષ બોધ :| બોધ દીપકની જયોત જેવો હોય છે. અધિક સ્થિતિવાળો અને બળવાન - હોય છે. બોધનું સ્મરણ અને પરિણમન પણ ટકે છે તે પ્રમાણે અનુષ્ઠાનો પણ સુંદર થાય છે. જોકે તે સર્વ દ્રવ્યરૂપ છે. ગ્રંથિભેદના અભાવે તથા પ્રકારે | અધ્યવસાય-ભાવોમાં ભેદ પડે છે. છતાં આ દૃષ્ટિ પહેલા ગુણસ્થાનકની | ઊંચામાં ઊંચી કક્ષા છે. અર્થાત્ આ દૃષ્ટિ સુધી આવેલા જીવને મિથ્યાત્વા મોળું પડયું છે. પણ તે મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં છે. આ ચોથી દૃષ્ટિમાં પ્રાણાયામ સાધ્ય બને છે. અંતર આત્મદશા વિકાસ પામે છે. આથી "| પ્રશાંતરસની પ્રાપ્તિ થાય છે જેના કારણે યોગની ક્રિયા વખતે ઉપયોગની દોડ ! | શમી જાય છે. ત્રીજી દૃષ્ટિમાં જાગેલી તત્ત્વશ્રવણની તીવ્ર ઇચ્છાના ફળરૂપે અહીં તેવા પ્રકારના સુયોગ થાય છે. અને તે તત્ત્વ શ્રવણ જીવને પ્રાણથી પણ અધિક પ્રિય લાગે છે. વળી ગુરુવર્ગ પ્રતિ અત્યંત બહુમાન પ્રગટે છે, ૐ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. અર્થાત્ પોતાનો આત્મા જે શુદ્ધ | ચિદાનંદમય પરમાત્મરૂપે છે તેનું ધ્યાનમાં દર્શન થાય છે. તેને આત્મદર્શન ક| હે છે, તે સમ્યગદર્શન છે. આ પછીની ચાર દૃષ્ટિનો આ ગ્રંથમાં ઉલ્લેખ કર્યો નથી કારણ કે આ વિષય સમ્યગદર્શનનો છે, અને આગળની ચાર દૃષ્ટિ તે પછીની અવસ્થાઓ | દર્શાવે છે, જેમાં લેખનનો વિસ્તાર વધી જવાથી અત્રે પ્રસ્તુત કરેલ નથી. | | પાંચભાવો :- શાસ્ત્રકારોએ બોધિ લાભની દુર્લભતા કહી છે અને માનવ || જીવનમાં તેની અભિલાષાને શ્રેષ્ઠ કહી છે. તેને અનુરુપ નિમિત્તો જણાવે છે. વરબોધિલાભ :- વર શ્રેષ્ઠ, બોધિલાભ = સમ. સમ્યક્તની પ્રાપ્તિમાં કારણભૂત પાંચ ભાવોનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. તથા ભવ્યત્વ, ૨. કાળ, ૩. નિયતિ, ૪. કર્મ, ૫. પુરુષ, F[ ૧. તથાભવ્યત્વ : ભવ્યત્વ, આત્મામાં રહેલી મોક્ષપ્રતિની સ્વાભાવિક યોગ્યતા. આ યોગ્યતા આત્માનું મૂળ તત્ત્વ હોવાથી તે આત્માની જેમ અનાદિ કાલીન છે. તે | ભવ્યત્વમાં બીજાં ચાર કારણો ભળે છે ત્યારે તે તથાભવ્યત્વ કહેવાય છે કારણ કે | નિમિત્તો મળતા જીવમાં ધર્મબીજની સિદ્ધિ થાય છે. ; . S40 S40 S46 S46 S46 _ S46 _ S46 S40 S46 S46 Page #107 -------------------------------------------------------------------------- ________________ છે ." Gle 816 546 946 F 944 ક G4 ક G4 ક G4 – મક્તિબીજા આ સહકારી કારણોની વિચિત્રતાને કારણે મૂળ ભવ્યત્વ અનેક ભેદવાળું | બને છે. નિમિત્તકારણોની મુખ્યતા ગૌણતા થયા કરે છે. તેથી ભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું થાય છે. તેથી તેને તથાભવ્યત્વ કહેવાય છે. ૨. કાળ : જેમ વસંતઋતુ આદિકાળ તે વનસ્પતિને ફળો આપવામાં કારણભૂત છે. $ | તેમ અહીં જીવના ભવ્ય સ્વરૂપ વૃક્ષને મોક્ષરૂપ ફળવાળું બનાવનારો ચરાવર્તકાળ હોય છે. ચરમ = છેલ્લું પરાવર્ત અર્થાત્ ઉત્સર્પિણી અવસર્પિણિ | | પૈકી મોક્ષપ્રાતિના હેતુરૂપ બાહ્ય નિમિત્ત (કારણરૂપ) દુષમ સુષમાદિ આરો તે વગેરે કાળ સમજવો. ભવ્યત્વમાં જયારે મોક્ષ ગમનને યોગ્ય કાળને યોગ મળે છે ત્યારે તે તથાભવ્યત્વ બની મોક્ષરૂપ ફળ આપે છે. ૩. નિયતિ : ભવ્યત્વ અને કાળનો યોગ થયા પછી પણ યુનાધિક નિયત પ્રવૃત્તિ કરાવનારી નિયતિ મળે ત્યારે તે ભવ્ય જીવની તથા ભવ્યત્વરૂપ ભવિતવ્યતાનું જેવું સ્વરૂપ બને તેવો આત્માનો પ્રયત્ન થાય, તેનાથી તે આત્માનો મોક્ષ થાય *| ૪. કર્મ : કર્મના અશુભભાવો ઘટતા જાય જેના કારણે શુભ અધ્યવસાયોનો અનુભવ થતો જાય, તેના ઉદયમાં કેવિપાકમાં વળી શુભકર્મ બંધાતું જાય અશુભકર્મોની ક્ષીણતા અને શુભ કર્મોની શુદ્ધિ થતાં કર્મોનો ક્ષયોપશમ થતાં આત્મશક્તિ વધે છે. આવા ઉત્તમ ક્રિી કર્મના યોગે જીવનું ભવ્યત્વ તથાભવ્ય રૂપે પરિણમે છે, તેથી મોક્ષ ફળ પ્રાપ્ત થાય છે. ૫. પુરુષ - પુરુષાર્થ : વિશિષ્ટ પુણ્યવાળો પુણ્યાનુબંધી પુણ્યવાળો, મહા શુભ આશયવાળો, ખા વિશિષ્ટ તત્ત્વને સમજવાની શક્તિવાળો, શ્રવણ કરેલાં તત્ત્વોના અર્થનું જ્ઞાન મેળવવામાં કુશળ એવો આત્મા, પૂર્વના નિમિત્તોથી જેનું શુદ્ધ સ્વરૂપ કંઈક અંશે પક પ્રગટ થયું છે ને જીવ શુદ્ધ પુરુષાર્થ કરી શકે છે તેવા પ્રકારના તથાભવ્યત્વથી તે જીવ મોક્ષના ફળને પ્રાપ્ત કરે છે. - તથાભવ્યત્વ, તથાવિધ ધર્મસાધક કાળ. તથાવિધ મોક્ષ પ્રાપ્તની ભવિતવ્યતા, | | અશુભ કર્મોનો હ્રાસ અને શુભ કર્મોની પુષ્ટિરૂપ કર્મનો યોગ વિશુદ્ધ પુરુષાર્થ || આ પાંચ બોધિબીજની પ્રાપ્તિના નિમિત્ત કારણો છે. (૮૨) G4 ક G4 ક ક S4 ક S46 ક 946 846 546 946 | 546 Page #108 -------------------------------------------------------------------------- ________________ S $ $ F $ G $ F $ _F $ $ મુક્તિબીજ જીવ અજવાદિ તત્ત્વોની યથાર્થ શ્રધ્ધ જે આત્મામાં પ્રગટ થાય છે તેને / ક વરબોધિનો લાભ કહે છે. વરબોધિ શુદ્ધ શ્રધ્વરૂપ છે. ફળશ્રુતિ:- રાગ દ્વેષના પરિણામની મંદતા, સાત કર્મોની મોટી સ્થિતિનો અબંધ, દુર્ગતિનો અભાવ, સર્વવિરતિ ચારિત્રની પ્રાપ્તિ, રાગાદિનો ક્ષય થતાં, મોક્ષની પ્રાપ્તિ. સમકિતના ઉપલક્ષણો જગતનો કોઈ પણ પદાર્થ તેના લક્ષણ-ગુણ કે ભાવથી જણાય છે. મૂર્ત કે | | અમૂર્ત અર્થાત્ રૂપી કે અરૂપી દરેક પદાર્થોમાં જણાવા યોગ્ય લક્ષણ હોય છે. તે | | દરેક લક્ષાણ કે ગુણ અરૂપી અર્થાત્ નજરે દેખાય તેવા હોતા નથી, પણ ૐિ || અનુભવથી જણાય છે. તે જણાવા યોગ્ય પદાર્થને જાણનાર તત્ત્વ માત્ર આત્મા છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે. | દાત: કેરીના રૂપ, રંગ કે આકારથી આ કેરી છે તેવો નિર્ણય થાય, તેનો | સ્વાનું, રૂપ, રંગથી અનુમાન કરી શકાય પણ સ્વાદ અનુભવથી જણાય | મીઠામાં રહેલી ખારાશ દૃશ્યમાન નથી, પણ જિહવા દ્વારા આત્માને શાન | | ઉપયોગમાં તેનો અનુભવ થાય છે. આ રીતે જગતના તમામ પદાર્થો લક્ષણથી ! | જણાય છે. સમકિત એ આત્માનું સ્વરૂપ- સ્વભાવ છે. તે જેમ શમ સંવેગાદિ લક્ષણોથી !” | જણાય છે તેમ અન્ય ઉપલક્ષણોથી જણાય છે. સંસારી જીવ કાચો છે તે જયારે | ધર્મની એરણ પર ચઢે ત્યારે પરિણામ શુદ્ધ થતાં તેનાં મૂળ લક્ષણો પ્રગટ થાય છે. | આત્મા સ્વભાવે અત્યંત શુદ્ધ જ્ઞાનમય તત્ત્વ છે. તે સમ્યગદર્શન, ક| સમ્યજ્ઞાન અને સમગ્ગારિત્રના ધર્મથી પ્રગટ થાય છે. સંસારી જીવ અને સમકિતીજીવનો ભેદ સમજવો જરૂરી છે. લક્ષણ કે ઉપલક્ષણ વડે જીવ પોતે | | પણ પોતાના સમકિતને જાણે છે, અને અન્યજીવો પણ તે જાણી શકે છે. સમકિત એ બાહ્યલક્ષણ નથી પણ આત્માનો અંતરંગ ગુણ છે. તે સમન્ | | ભાવ દ્વારા જણાય છે. તેને શાસ્ત્રકારોએ સડસઠ ભેદથી નિરૂપણ કર્યું છે. આત્માનાં મૂળ લક્ષણો – ગુણો, જ્ઞાનાદિ છે. આ સડસઠ પ્રકારો ઉપલક્ષણો હોવાથી તે મૂળ ગુણોને માટે વાડ બનીને રક્ષણ કરવાવાળા છે. અને સમકિતની શુદ્ધિ માટે સહાયક છે. ક $ $ _ _ $ _ $ $ $ $ $ $ $ ૮૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ મુકિતબીજ 646 | સમકિતના સડસઠ ઉપલક્ષણ fi S4 S40 S40 S46 F E H G m m m m een ew ê wa F F F S40 Sto S4 S46 E S46 ૪ સદ્દઉંણા - શ્રદ્ધન લિંગ - ચિન્હ વિનય - હેય, શેય, ઉપાદેયનો વિવેક શુદ્ધિ - મંતવ્યના અર્થમાં પાંચ દોષોનો અભાવ આઠ પ્રકારે પ્રભાવના પાંચ ભૂષણો લક્ષણો છ પ્રકારે જયણા છ આગારો છ ભાવના ૬ છ સ્થાનો ૬૩ ભેદોથી વિશુદ્ધ સમક્તિ જાણવું સમકિત એ જીવનો વિશેષ ગુણ છે, તે શ્રાવનો વિશેષ ધર્મ છે. તેનું માહાભ્ય પણ અનન્ય છે. કારણ કે જીવને અધ્યાત્મની યોગ્યતા તેની પ્રાપ્તિમાં | રહેલી છે. પૂર્ણતાની પ્રાપ્તિ માટે મુનિજનો જ્યારે ક્ષેપક શ્રેણિ માંડે છે ત્યારે એક અંતર્મુહૂર્તમાં સિદ્ધ કે બુદ્ધ થાય છે. પણ એક પૂર્ણતાના બીજ સમું આ સમક્તિ પ્રાપ્ત કરતાં પહેલાં જીવ અનાદિકાળ સંસારમાં રખડ્યો છે. ઘણા અંતરંગ પરિશ્રમ, અધ્યવસાયની શુદ્ધિ થતાં જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી | સમકિતની પ્રાપ્તિ પામે છે. સમક્તિ પ્રાપ્ત થયા પછી અનુક્રમે દેશવિરતિ, સર્વવિરતિધર્મ, અપ્રમત્તદશાને | પ્રાપ્ત કરે છે. આમ, સાતમે ગુણસ્થાનકે આવતાં દીર્ધકાળ વહ્યો જાય છે. પણ પછી એનું સામર્થ્ય આઠમેથી પ્રગટ થાય છે. જે અંતર્મુહૂર્તમાં સંસારનો ક્ષય કરે છે. બીજરૂપ આ સમક્વની સંતતિ અર્થાત્ લક્ષણો • ભેદો - પ્રકારો વગેરે અનેકવિધ છે. આચાર્યશ્રીએ તેનું અહીં સડસઠ ભેદોથી નિરૂપણ કર્યું છે. જેમ શ્રાવકના સામાન્ય ધર્મમાં ગુણોના પ્રકારો દર્શાવ્યા હતા તેમ સમક્તિી જીવના આ લક્ષણો જાણવાં. F S4 T S46 S S40 R Sto H S40 S40 | F S40 F S40 5 S46 Page #110 -------------------------------------------------------------------------- ________________ 가 | FF 가 | મુક્તિબીજ ચાર સëણા : શ્રદ્ધા રૂપ ગુણો. પ્રથમના બે ગુણો સમદ્રષ્ટિ ન થઈ હોય તે થવાના નિમિત્ત છે. બીજા બે ગુણો સમદ્રષ્ટિને રક્ષણરૂપ છે. ૧. પરમાર્થ સંસ્તવ ૨. પરમાર્થ જ્ઞાતૃસેવન, ૩. વ્યાપન સર્જન, ૪. કુદૃષ્ટિવર્જન. | પરમાર્થ સંસ્તવ : પરમાર્થ-જેમાં પદાથ-અર્થની પૂર્ણ પ્રાતિ છે, જે પરમ 가 F 가 F 5 가 E F 5 F 5 ! S 가요 가 સંસ્તવ = આદર બહુમાન - પરિચય પરમાર્થભૂત . (સત્યાર્થી જીવાજીવાદિ તત્ત્વોનો-પદાર્થોનો અત્યંત | બહુમાનપૂર્વક પરિચય, અર્થાત્ તે તે તત્ત્વોનો યથાર્થ બોધ - અભ્યાસ નોંધ :- જીવને જીવરૂપે, જ્ઞાનદર્શન ઉપયોગવાળો, ચૈતન્ય સ્વરૂપ સ્વ પર પ્રકાશક, સર્વ પદાર્થોથી ભિન્ન, સત્તારૂપે શુદ્ધ જાણવો. અરૂપી, અવિનાશી, અખંડ આનંદ સ્વરૂપ જાણવો, ઈન્દ્રિય અગોચર જાણવો. પૌગલિક અજીવ Fી પદાર્થોને જડરૂપે જાણવા. વેદન રહિત, વિનાશી જવા તેવો યથાર્થ બોધ પરિણમેલો હોય તે સાચો પરિચય છે. તે સ્પર્શ રસાદિ લક્ષણવાળો છે. આત્માના લક્ષણથી ભિન્ન છે. આ સર્વ જડ પદાર્થોને જાણનાર આત્મબળ છે. | જડ પદાર્થોમાં જાણવાની શક્તિ નથી. આત્માને આત્માપણે જાણવો તે શ્રદ્ધાન ! યથાર્થ છે. સ્વયં પોતે આત્મસ્વરૂપ છે તેવા લક્ષથી કરેલી પ્રવૃત્તિ સાધ્યની | સિદ્ધિ કરે છે. વર્તમાનમાં કર્મથી બંધાયેલો છે તેને આત્મજ્ઞાન વડે મુક્ત કરી | શકાય છે. ૨. પરમાર્થ જ્ઞાતૃસેવન : જ્ઞાતૃસેવન, સમ્યજ્ઞાતા, શુદ્ધ ધર્મના ઉપદેશકોની સેવા, પરમાર્થભૂત જીવાદિ તત્ત્વોના સમજ્ઞાતા, શુદ્ધ ધર્મના ઉપદેશક, માત્ર મોક્ષના અભિલાષી, | આત્મસ્વરૂપણ રમણતા છે જેની તેવા આચાર્ય કે સાધુ ભગવંતોની સેવા | કરનારો. તેમના વચન પર વિશ્વાસ રાખવાવાળો નોંધ : જ્ઞાનસ્વરૂપ શુદ્ધઉપદેશકની આદર સહિત સેવા કરવી તે સમકિતી || જીવોનું લક્ષણ છે જેનાથી સમકિતની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. ગીતાર્થજનો 가도 5 8 S 가 가도 가도 도 ૮૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ | KB E F $ G $ H $ $ $ F $ $ $ મુક્તિબીજ, આત્મ સ્વરૂપનું ભાન કરાવે છે, કર્મબંધનથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. તેમની સેવા કરવી. ૩. વ્યાપન્ન વર્જન : વ્યાપન : કુશીલાદિ, વર્જન = ત્યાગ જૈનદર્શનને યોગ્ય સાધુવેશમાં હોય પણ જેણે દર્શનનું વમન થયું છે તેવા | નિન્હવ, કુશીલ, સ્વચ્છંદને પોષનારાનો ત્યાગ કરવો મોહના ઉદયને આધીન થઈ જે પતિત થયા છે, તેઓના સંસર્ગ અલ્પ શ્રદ્ધવાળાને પતિત કરી નાંખે છે Fા માટે તેમનો ત્યાગ કરવો. ક ૪. કુદૃષ્ટિવર્જન : કુદૃષ્ટિ = મિથ્યાદર્શની - વર્જન = ત્યાગ જે દર્શનમાં એનંત મિથ્યાત્વ જેવો ઉપદેશ હોય તેવા અન્ય દર્શનીઓનો સંસર્ગ કરવાથી ક્ષયોપશમભાવવાળા સમકિતી જીવોમાં શંકા કે કૂતુહલ થાય તો સમકિત મલિન થાય માટે તેવા અન્યધર્મીઓનો મધ્યસ્થભાવે ત્યાગ કરવો. જયાં સુધી આત્માને ઓળખી આત્મામાં લક્ષ રાખી વિશુદ્ધ ક્રિયા ન થાય ત્યાં કા સુધી મિથ્યાત્વ ગણાય છે. સંસારસુખમાં જેણે સાચું સુખ માન્યું છે, તે | મિથ્યાભાવ છે. તેવા જીવોની સોબત કરવી નહિ પ્રસ્તુત શ્રદ્ધા મિથ્યાત્વ મોહનીયકર્મના ધ્યાયિકભાવથી આત્મગુણના પ્રાદુર્ભાવરૂપે હોવી જોઇએ. ત્રણ લિંગ : લિંગ - ચિહન - લક્ષણ. આ ત્રણ લક્ષણથી સમગૃ દૃષ્ટિ થઈ કા છે કે નહિ તે સમજાય છે. ૧. શુશ્રષા, ૨. ધર્મરાગ. ૩. દેવ-ગુરુની વૈયાવચ્ચનો નિયમ. ૧. શુશ્રુષા : ધર્મશ્રવણ ઇચ્છા, આત્મા શુદ્ધ સ્વરૂપ છે તે જ ધર્મ છે તેવો નિર્ણય જે ધર્મશાસ્ત્રોથી તાત્વિકબોધ, (યથાર્થબોધ) થાય તેવાં શાસ્ત્રો વિનયાદિ * વિધિપૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા, તીવ્ર જિજ્ઞાસા, કૃતધર્મ પ્રત્યેની પ્રીતિ, ધર્મ શ્રવણ માટે મનને અત્યંત કોમળ બનાવે તો તેમાં શ્રવણના બોધ પરિણામ | | પામે છે. કઠોર હૃદયમાં બોધ પરિણમતો નથી. F[ ૨. ધર્મરાગ ચારિત્ર ધર્મનો રાગ, આત્મધર્મનો બોધ પામ્યા પછી તે પ્રમાણે વર્તન કરવાની દૃઢતા. $ $ F_F_F_F_F_F_F_ $ $ $ $ A $ $ $ _ Page #112 -------------------------------------------------------------------------- ________________ 卐 卐 195 ગુરુના ઉપદેશ દ્રારા જાણ્યો કે આત્મા તો સ્ફટિક જેવો નિર્મળ છે, તેના પર | લાગેલી કર્મની મલિનતા દૂર કરવી જોઈએ. તે માટે પ્રથમ શુભ અનુષ્ઠાનોનો પ્રારંભ કરી, પાપથી મુક્ત થાય. શુભર્મ પણ આશ્રવ છે. છતાં તે કાઢવું સહેલું છે. શુભકર્મ વૃદ્ધિ થતાં અશુભકર્મને ધક્કો પહોંચે છે તેથી ધર્મભાવનાની વૃદ્ધિ થાય છે અને તેને માર્ગપ્રાપ્તિના યોગ મળી રહે છે. ૬ ૩. દેવ-ગુરુની વૈયાવચ્ચ માટે પ્રતિજ્ઞા : 5 જીવ સ્વયં દેવસ્વરૂપ છે તે દેવપણું પ્રગટ કરવા દેવની પૂજા કરવી, ગુરુ શુદ્ધ સ્વરૂપના ઉપાસક છે માટે તેમની સેવા કરવી. ધર્મોપદેશક વગેરે ઉત્તમ | ગુરુઓની અને શ્રી અરિહંત દેવોની શુદ્ધિપૂર્વક સેવા, પૂજા, ભક્તિ વગેરે કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરવી. E 5 દેવની સેવા તેમનાં સ્વરૂપમાં લીન થઈને કરવી. ભક્ત ભગવાનના સ્વરૂપમાં પોતાની જાતને ગાળી નાંખી એકત્વ કરે છે. ત્યારે તેનું દેહાભિમાન ગલિત થઈ જાય છે. તેથી પોતામાં પણ શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. નોંધ : જીવ જેને ઉપાસ્ય બનાવે છે તેની ઉપાસના કરે છે. અને જેની ઉપાસના કરે છે, તેવા સ્વરૂપે પોતે પરિણમે છે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે કોઈ માણસ પટાવાળો હોય ત્યારે તે પ્રમાણે વર્તે, તે જ મનુષ્ય ક્લાર્ક થાય, કમિશનર થાય. વળી, આગળ વધતાં | પ્રધાનમંત્રી થાય તો તેનો અહં તે તે રૂપે પરિણમે છે. પરમાર્થ માર્ગમાં પણ એમજ થાય કારણકે છેવટે આ પરિણામો મન દ્વારા વ્યક્ત થાય છે. 5 મુક્તિબીજ સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ પ્રત્યેનો રાગ મોહનીય કર્મના દોષથી ચારિત્ર પામી ન શકે તો પણ સમક્તિવંતને ચારિત્ર-અભિલાષા તીવ્રપણે હોય. ભૂખ્યા માનવને જેમ ઘેબર કે મિષ્ટાન્ન મળતાં જેવી અભિલાષા થાય તેથી પણ અધિક અભિલાષા હોય. 5 5 વૈયાવચ્ચ અને વિનય એ તપ અત્યંતરનો પ્રકાર હોવા છતાં તેને ચારિત્રના અલ્પાંશ તરીકે માનવામાં આવેલ છે. કેટલાક આત્મગુણો અન્યોન્ય પૂરક થતાં હોય છે. આપણે માટે વર્તમાનકાળમાં દેવ પ્રત્યક્ષ નથી. પણ ગુરુ પ્રત્યક્ષ છે માટે તેમની આજ્ઞારૂપ સેવા કરવી. 546 946 946 ૮૭ He 546 SHE SHE SHO S46 946 She 946 SH 94% 946 * Page #113 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ એક વ્યક્તિએ ધર્મ આરાધના કરવા માંડી. સાધક થયો, સંસારત્યાગ કર્યો ૐ સાધુ થયો. છત્રીસ ગુણ ધારક થયો આચાર્ય તરીકે ઓળખાયો ચાર ઘાતી કર્મ નાશ થયાં કેવળી કહેવાયો, આઠે ઘાતીકર્મ નાશ કર્યાં સિદ્ધ થયો. આમ, ઉપાસના દ્વારા જીવ ઉપાસ્યના જેવી સિદ્ધિ કરી શકે છે. માટે શુદ્ધ દેવ ઉપાસના કરવી. તે બાહ્ય અવલંબન નિરાલંબન સ્થિતિ થવા પૂર્વે હોય છે. ગુરુ ધર્મની દશવિધ વિનય ૧. અરિહંત ભગવત તથા સામાન્ય કેવળીનો, ૨. સિદ્ધ ભગવંતાનો.. ૩. જિનપ્રતિમાનો ૪. આચારાંગાદિ આગમો, ૫. ક્ષમાદિ દધર્મ ૬. સર્વ સાધુજનો, ૭. આચાર્ય ભગવતો, ૮. ઉપાધ્યાય, ૯. પ્રવચન (શ્રી સંધ) ૧૦. દર્શન. સાવંત આત્માઓનો વિનય કરવો. 卐 5 5 E ઉપરનાં દશ સ્થાનકોના વિનયની વિધિ બતાવતા તેના પાંચ પ્રકારો જણાવ્યા છે. ૧. ભક્તિ : ઉપરના દશ સ્થાનકો પ્રત્યેના જે કોઈનો મેળાપ થાય ત્યારે તેમની સામે જઈને સત્કાર કરવો, આવ્યા પછી યોગ્ય આસન આપવું, અંતરથી બહુમાન રાખવું વગેરે પ્રકારે ભક્તિ કરવી. (સમ્માન વૃત્તિઆએ) ૨. પૂજા : વસ્ત્ર, પાત્ર, અન્નપાનાદિ આપવા વડે સત્કાર કરવો ૬ (સક્કાર વૃત્તિઆએ) પ્રશંસા : તે સ્થાનકોની પ્રીતિપૂર્વક પ્રશંસા કરવી. લોકોમાં તેમનો E 5 5 5 55 3. પરિચય કરાવવો. 5 ૪. નિંદાપરિહાર : જાણે અજાણે તેમનો અપલાપ ન કરવો. એમ માનવું કે જ્ઞાનીજનોની બાહ્ય કે અંતરંગ ચેષ્ટાઓ સંયમ અર્થે અને અન્યને શિક્ષાર્થે હોય છે. છદ્મસ્થ અવસ્થાને કારણે કોઈ પ્રસંગોચિત કદાચ દોષ જણાય તો પણ તેનો પ્રચાર ન કરવો. ૫. આશાતનાનો ત્યાગ : દેવની ચોરાશી અને ગુરુની તેત્રીશ. (શાસ્ત્રથી જાણવી) આશાતનાનો ત્યાગ કરવો. અર્થાત્ તે તે સ્થાનકોની બાહ્ય ૐ શુદ્ધિ જાળવવી અને અંતરંગથી પણ તેમના પ્રત્યે અવિનય, અનાદર કે અવર્ણવાદ જેવા દોષોથી બચવું. ८८ 94% ક 946 946 H H 94% $45 Sk 946 *+5 9 મ ક 5 94% 94% 94% ऊँ Page #114 -------------------------------------------------------------------------- ________________ માજમાં ( ક . $ ક $ ક $ ક $ $ સમકિતવંત આત્મામાં આવો વિનયધર્મ હોય છે. ત્રણ શુદ્ધિ : ૧. જિનમત, ૨. જિનવચન, ૩. જિનપ્રવચન (શ્રી સંઘ) ૐ ખા આ ત્રણ પ્રકારમાં અનન્ય શ્રદ્ધને શુદ્ધિ કહી છે. નોંધ : સમકિતવત આત્માનું અંતરંગનું ઉત્તરદાયિત્વ ઘણું મહત્વનું છે. | સંસારીપણામાં છતાં સંસારભાવથી તે મુક્ત થતો જાય છે. સુવિચારો દ્વારા તેને શુદ્ધ આત્મા જ ઉપાદેય લાગે છે. - જિન = વીતરાગદેવ પ્રત્યે તેની અનન્ય શ્રદ્ધા હોય છે. તે આ દેવ સિવાય પણ હાર્દિકભાવે અન્યદેવને માથું નમાવતો નથી કે હૃદયથી અન્ય દેવને દેવ તરીકે | માનતો નથી. કારણ કે શુદ્ધ માર્ગના ઉપદેષ્ટા તીર્થંકરદેવ તેને સારભૂત લાગે છે. || તેમના માર્ગે ચાલતા જીવો તેને સારભૂત લાગે છે. જિનમત : સર્વજ્ઞ પરમાત્માએ કહેલા જીવાજીવાદિ તત્વોને "| સ્યાદાદૌલીએ યથાર્થ માનનારો છે. સર્વજ્ઞ પરમાત્માએ દર્શાવેલા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનાં સાધનો તેને સારભૂત લાગે છે. શ્રી સંધ: સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં આદરવાળો હોય , | છે. ચારમાંથી એક બે સ્થાનક ઓછું હોય તેવા પંથ કે મનમાં ને માનતો નથી ન આ પ્રકારે જિન, જિનમત અને ચતુર્વિધ સંઘનો તેને યથાર્થ બોધ થવાથી, | અન્ય પદાર્થો તેને અસાર દેખાય છે. આવી શ્રદ્ધા વડે સમકિત શુદ્ધિ થાય $ ક $ ક $ $ $ ક $ $ ક $ ક $ કા આ ઉપરાંત મન વચન કાયાની શુદ્ધિની વિશેષતા છે. જોધાદિ કષાયો | મનની અશુદ્ધિ છે. અપ્રિય, કઠોર વચન વચનની અશુદ્ધિ છે. હિંસાદિ કાર્યો કાયાની અશુદ્ધિ છે. સમકિત વંત આત્મા વિચાર અને આચારથી આ ! અશુદ્ધિનો ત્યાગ કરે છે. - સમગુદૃષ્ટિ આત્મા સ્વયં શુદિમાં સજાગ છે. જીવ પોતે જ પોતાના કાં શુભા-શુભ કર્મોથી બંધાય છે. શુદ્ધ આત્માના આરાધનથી જ નિર્દોષ સુખ મળે છે. તેથી જડ પુદગલ દ્રવ્યોની આસક્તિ છોડે છે. રેતીમાંથી તેલ ન નીકળે તેમ Fો એ પદાર્થોમાંથી સુખ ન મળે તેમ દ્રઢતાથી વર્તે છે. પાંચ દૂષણ:- ૧. શંકા, ૨. કાંક્ષા (અભિલાષા) ૩ વિચિકિત્સા (સંદેહરૂપ) ૪. કુશીલ પ્રશંસા, ૫. મિથ્યાદર્શનીનો પરિચય. $ $ ક $ [ Page #115 -------------------------------------------------------------------------- ________________ E F $ F $ G $ H બે E બ5 % મુક્તિબીજ ૧. શંકા : સમકિત ક્ષયોપથમિકભાવે હોવાથી તેમાં કંઈ દોષ થઈ જાય | છે અને જે જે કષાયનો ઉદય તે પ્રકારે દોષ લાગવા સંભવ છે. તેથી એવો | _| સૂક્ષ્મભાવ થતો હોય કે હું ધર્મ કર્યું છે તે સાચો હશે કે નહિ મને તેનો લાભ મળશે કે નહિ ? જીવદિ તત્ત્વો આ પ્રકારે હશે કે નહિ ! નિગોદ જેવી કાં જીવયોનિના અસ્તિત્વની શંકા થાય. આવી શંકા અલ્પાધિક હોય છે. તેથી તે | દેશ (અલ્પ) કે પૂર્ણ શંકા કહેવામાં આવે છે. સર્વજ્ઞના વચનમાં શંકા થવાથી સમકિતને દૂષણ લાગે છે. તેમના કહેલા તત્ત્વો ન સમજાય તે ઠીક છે, પરંતુ સમજવા પ્રયત્ન ન કરવો કે શ્રધ્ધા ન થવી તે મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. સાચો માર્ગ બતાવનાર હોય પણ શ્રધ્ધા ન થાય તો ઉપદેશરૂપ બીજ વૃદ્ધિ પામતું નથી. ખારી જમીનમાં બીજ બળી જાય તેવી દશા થાય છે. માટે યોગ્ય ગુરુ. પાસે ઉપદેશ ગ્રહણ કરવો. *| ૨. કાંક્ષા : અન્ય ધર્મમાં કોઈ સગવડો, બાહ્યાડંબર જોઈને તે ધર્મમાં 4 ખા રૂચિ થવી જેમકે અન્યમતમાં વાહન, શયનની સગવડો હોય છે. વળી, ઉપવાસમાં પણ મિષ્ટાન્ન જેવા પદાર્થોનો આહાર થઈ શકે. સ્નાનાદિ થઈ શકે છે. વગેરે સગવડોથી જીવને તે ધર્મમતની આકાંક્ષા થઈ જાય છે ને દોષ છે અથવા પરલોકના સુખની આબંન્ના થવી કે ધર્મના ફળરૂપે ભૌતિક સુખોની *| આકાંક્ષા થવી તે દોષ છે, તે મનને વ્યાકુળ કરનારા છે. આવી શંકા અને આકાંક્ષા જેવા અતિચારો ધર્મના સાચા અર્થપણાના અભાવે થાય છે. સાચી ભૂખના અભાવે રોગી ઉત્તમ ભોજનમાં પણ દોષ કાઢે | છે. તેમ ધર્મનું સત્ય સ્વરૂપ ન સમજવાને લીધે જીવ જિનવચનોમાં શંકા અને ખા અન્ય મતમાં આકાંક્ષા કરે છે. જેને વસ્તુત: આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, જન્મમરણ રહિત સુખ પામવું છે તેણે કાંક્ષાનો ત્યાગ જરૂરી છે. મોહને કારણે ઇન્દ્રિય સુખ લલચાવે છે દા અને જીવને સ્વરૂપથી દૂર ફેંકી દે છે. માટે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું '' તેવા ધર્મની કક્ષાને વળગી રહેવું. * ૩. વિચિકિત્સા : નિંદા, ચિત્તની વિક્ષિતતા - આકુળતા સંદેહ, | અરુચિ, યુક્તિ અને આગમથી જૈનધર્મ સત્ય છે એવી ભાવના થયા પછી પણ ! | ચારિત્રના કષ્ટકારી તપનું ફળ મળશે કે નહિ તેવી આકુળતા રહે છે. આવી | F. FI $ $ E $ $ | F. $ $ $ | F_F_F_F_F $ $ 5| Page #116 -------------------------------------------------------------------------- ________________ F. | "5 F 6 F % 8 8 8 8 ન મુકિતબીજ | શંકાથી ભગવંતના વચનમાંથી શ્રદ્ધ ઘટે ત્યારે તે દૂષણરૂપ હોય છે. મહાત્મા ઓની નિંદા ન કરવી, તે કષાયજનિત છે. અનંત સંસારનું ભમણ કરાવે છે. શંકા અર્થાત્ જીવાદિ પદાર્થો કે દ્રવ્યોના સ્વરૂપમાં સંદેહ તે શંકરૂપ છે અને ધર્મઅનુષ્ઠાનના ફળમાં સંદેહ થવો તે સંદેહ છે. | મનમાં મલિનતા હોય છે ત્યાં સુધી મન વિક્ષિપ્ત રહે છે તેથી ધાર્મિક ક્રિયા - યોગ્ય ફળવતી થતી નથી. નોંધ: પ્રતિકૂળ સંયોગોમાં આકુળ ન થવું. કર્મઉદય બાણના તીરની * જેમ છૂટે છે તે ફળ આપ્યા વગર રહેતું નથી. અશુભના યોગે અનિષ્ટ યોગ 8 _| થાય ત્યારે સમતા ન ટકે તો દોષ લાગે છે માટે સમ્યફદૃષ્ટિ આત્મા | સાવચેત રહે છે. આત્મબળ પર શ્રદ્ધા હોવાથી સકામ નિર્જરા થતાં ક આત્મોન્નતિ થાય છે. વળી અપવિત્ર પદાર્થો પ્રત્યે પ્રેમ નથી કરતો. એ સર્વ પદાર્થોનું પરિણમન | * જાણે છે. વિષ્ટાના પરમાણુઓ કાળક્રમે સુંગધી પુષ્પ રૂપે કે સુવર્ણરૂપે પરિવર્તન ન પામતા હોય છે. અને દેખાતા સુંદર પદાર્થો પેટમાં ગયેલા રસગુલ્લા વિષ્ટારૂપે | પરિણમે છે. આવું પરિવર્તનશીલ જગત યોગ્ય જીવોને અસાર જણાય છે. ૪. કુશીલ કુદ્રષ્ટિ) પ્રશંસા: જૈનદર્શનથી વિપરીત દર્શનને | - સત્યધર્મરૂપે સ્વીકારીને આરાધ તે કુદ્રષ્ટિ - કુદર્શન છે, તેને આરાધનારા ઉત્તમ | છે, દયાળુ છે તેમનો જન્મ સફળ છે એમ પ્રશંસા કરી પોતાના દર્શનને હિણ | માને તે કુષ્ટિ પ્રશંસા છે તેથી દોષ લાગે છે. કે કારણકે તેના દર્શનમાં જડ ચૈતન્યનો યથાર્થ ભેદ નથી. હેય ઉપાદેયનું તેમને જ્ઞાન નથી. ભૌતિક જગતમાં || સુખની માન્યતા ધરાવે છે. તેની પ્રશંસાથી તેને પોષણ મળે છે. તેથી જીવો 8 ખોટે માર્ગે દોરાય છે. ૫. મિથ્યાદર્શની (કુદ્રષ્ટિ) પરિચય: જૈન દર્શનથી વિપરીત પણે | ધર્મની આરાધના કે પ્રચાર કરનારાનો પરિચય રાખવાથી પોતાની શ્રધ્ધામાં | ચપળતા થવા સંભવ હોવાથી તે દૂષણ મનાય છે. વળી વિશેષ પરિચય થવાથી ધર્મભ્રષ્ટ થવાનું બને છે. કુદ્રષ્ટિ જીવોમાં વિષયોનો પરિચય હોય છે, તેથી તેવી પ્રવૃતિ કરે છે અને કરાવે છે. તેની સોબતમાં જવાથી કોઈવાર શરમના માર્યા | તેવી પ્રવૃતિમાં ભાગ લેવો પડે છે, તેથી દોષ લાગે છે. F 8 8 F 8 I 8 H 8 F 8 KB ક 8 9 Page #117 -------------------------------------------------------------------------- ________________ 5 5 પણ માતા બાળકને વિવિધ લાલચો આપે કે અન્ય રીતે સમજાવે તેમ તે જે જીવોને શ્રદ્ધા ન થાય તેને લાલચ આપી કે પોતાની કોઈ અનુભૂતિની | ચમત્કારી શક્તિ વડે માર્ગે લાવવા પ્રયત્ન કરે તેવા પ્રયોગો કરવા છતાં તેઓ નિર્લેપ અને નિર્દોષ રહે છે તે સાચો પ્રભાવક છે. 卐 જૈન શાસનનો મહિમા અને પ્રભાવ વધે તેવી પ્રવૃત્તિ કરનારને પ્રભાવક | કહે છે. એ આઠ પ્રકારના હોવાથી પ્રભાવના આઠ પ્રકારની છે. 卐 卐 卐 મુક્તિબીજ 5 卐 પ્રભાવના : પ્રભાવક સમ્યદૃષ્ટિ આત્મા જેમ જેમ પોતાના માર્ગમાં દૃઢ થતાં જાય છે તેમ તેમ તેમના ભાવ વધુ નિર્મળ થતાં જાય છે. આવી આત્મ વિશુદ્ધિને કારણે તેમની ૐ અંતરંગ શક્તિઓ પ્રગટ થતી જાય છે. તેનો સહજ ઉપયોગ તેઓ યોગ્ય રૂડા જીવો પર કરી તેઓ પણ ધર્મ પામે તેવી ભાવના રાખે છે. રોગથી ઘેરાયેલા બાળકને જેમ માતા વાત્સલ્યથી રોગ દૂર કરવા ઔષધ આપે છે, તેનાથી વિશેષ અને નિ:સ્પૃહ ભાવે સમકિતવંત આત્મા યોગ્ય જીવોને પોતાની સમાન જાણી સત્યમાર્ગે લઈ જાય છે. ૧. પ્રાયચની : પ્રવચન = બાર અંગો અથવા આગમો. બાર અંગો કે જેને આચાર્યભગવંતના જ્ઞાનરૂપી ઝવેરાતની પેટી કહેવામાં આવે છે. તેમાંનાં જે કાળે જેટલા આગમશાસ્ત્ર વિદ્યમાન હોય તે સર્વનો મર્મ જાણનારા પ્રાવચની કહેવાય છે. ૨. ધર્મકથક : ઉપદેશ (ધર્મક્થા) આપવાની લબ્ધિ-શક્તિ. ધર્મક્થા ચાર પ્રકારની કહી છે. તે પ્રમાણે વ્યાખ્યાન કરવાની શક્તિથી થા એવી રીતે સંભળાવે કે શ્રોતાઓ આનંદથી શ્રવણ કરે. ૧)આક્ષેપણી કથા : મોહ ત્યાગ માટે સંસારનું ભયજનક સ્વરૂપ એવી રીતે સમજાવે કે જીવો સત્ય તત્ત્વ પ્રત્યે આકર્ષાય. ૨) વિક્ષેપણી કથા : પૂર્વના મિથ્યા માર્ગને છોડવો, ઉન્માર્ગને છોડી સન્માર્ગે વળે તે, તેવું માર્ગનું સ્વરૂપ સમજાવે. ૩) સંવેગની : જે ક્થા વડે શ્રોતામાં જ્ઞાનપૂર્વક ધર્મઆરાધનાનું બળ વધે. અંતરમાં ધર્મમાર્ગની અભિલાષા વૃદ્ધિ પામે 5 $45 $45 ૯૨ *6 *45 946 *5 મ ક *45 94€ 94 ક *ક ક 94€ 94€ ऊँ Page #118 -------------------------------------------------------------------------- ________________ ક F | ' 가 E 가 가 _F 가 가 가 : 가 가 가도 મુક્તિબીજ ૪) નિર્વેદની : જે ઉપદેશથી જીવને સંસાર બંધનરૂપ લાગે અને સંસાર ત્યાગની ભાવના થાય. ૩. વાદી : વાદી, પ્રતિવાદી, સભાજનો અને સભાધિપતિ આ ચતુરંગ સભામાં પરપક્ષને અસત્યરૂપે અને પોતાના પક્ષને સત્યરૂપે પ્રસિદ્ધ કરવાની # શક્તિ. છતાં હરિભદ્રસૂરિમહારાજે જણાવ્યું છે, શુષ્કવાદ અને વિવાદ એ કર્મબંધનું કારણ બને છે, માટે આત્માર્થીએ વાદનો ત્યાગ કરવો. પરંતુ મધ્યસ્થ બુદ્ધિવાળા, સ્વશાસ્ત્રવેત્તાના જાણ એવા ઉત્તમ પુરુષો સાથે સત્ય ધર્મના નિર્ણય માટે | વિવેકપૂર્વક ધર્મવાદ કરવો જેથી જીત થાય તો પ્રતિવાદી ધર્મ પામે. હાર થાય || તો ભૂલ સુધરે. માટે ધર્મવાદ પ્રભાવના છે. H ૪. નિમિત્તિક : ભૂત, ભાવિ અને વર્તમાનકાલીન ભાવોને કહેનારા આવું જ્ઞાન ધરાવનાર મહર્ષિઓ. સ્વ-પર શ્રેય માટે તેવી પ્રવૃત્તિ કરે. ૫. તપસ્વી : તપ દ્વારા પ્રભાવના કરનારા. જ્ઞાની જનોનું તપ સ્વ-પર શ્રેયરૂપ છે આલોક-પરલોકના સુખની અભિલાષા | |_| વગરનું હોય છે. સમતાભાવે અઠમ આદિ તપ કરનારા દેહાધ્યાસને તજનારા * તપસ્વીઓ પ્રભાવક છે. તેમનાં તપાદિ જોઈને અન્ય જીવોને પ્રેરણા મળે છે. પ્ત ૬. વિદ્યાવાન : અનેકવિધ વિદ્યાઓની સિદ્ધિવાળા. સમકિનવંતી | આત્મામાં જ્ઞાન અને નિર્મળતાને કારણે લબ્ધિઓ કે સિદ્ધિઓ પ્રગટ થાય છે. [F પરંતુ તે મહાત્મા તેનો પૌદ્ગલિક ઉપયોગ કરતા નથી. કરે તો બંધનું કારણ થાય. પરંતુ ધર્મની પ્રભાવના માટે તેનો સહજ ઉપયોગ કરે. | ૭. સિદ્ધ: (સિદ્ધિપ્રાપ્ત પ્રભાવક) આંખમાં અંજન, પગે લેપ, કપાળે તિલક, મુખમાં ગોળી જેવા પ્રકારો દ્વારા | દુષ્કર કાર્યો સાધ્ય કરે, વૈદિય શરીર રચે, તેવા મહર્ષિઓને પ્રભાવક કહે છે. આવી સિદ્ધિઓ જો પ્રશંસા, પ્રચાર કે સ્વાર્થજનિત હોય તો તે ત્યાજય છે. || કી શાસનની સેવા માટે ઉપયોગ કરે તો પણ દોષમૂલક હોવાથી પ્રાયશ્ચિત લેવું | ઉચિત ગણાય છે. * ૮. કવિ : વિશિષ્ટ રચના અને મર્મવાળા ગદ્ય પદ્ય કાવ્યો રચવાની || શક્તિ. ભિન્ન ભિન્ન ભાષામાં કાવ્ય ગ્રંથોની રચના કરનારા. જે રચના દ્વારા રાજા મહારાજાઓ ધર્મનો બોધ પામતા હતા. અને ધર્મનો પ્રભાવ થતો હતો. ! 가도 가 가야 5 가요 가 가장 Page #119 -------------------------------------------------------------------------- ________________ | મુક્તિબીજ 5 ક ક ક ક ક ક 가도 가 가 નોંધ : શ્રી જૈનશાસન સ્વયં પ્રભાવશાળી છે. જિનેશ્વર ભગવંતાએ | સ્થાપેલું હોવાથી નિર્દોષ છે; અને સ્વરૂપે ઉત્તમ છે. છતાં તેનો મહિમા વધે, 8િ દેશ-કાળને ઉચિત શાસનની સેવા થાય. તે માટે યોગ્ય પ્રવૃત્તિ કરનારા પ્રભાવક કહેવાય છે. પ્રભાવક નિમિત્તમાર્ગ છે તે તે કર્તવ્યો, પ્રભાવના છે. તેમના સમકિતના | બળની પ્રેરણાથી તેઓ આ પ્રવૃત્તિ કરે છે. જેના દ્વારા અન્ય જીવો સમક્તિ | પામે છે. આ યુગમાં સ્વધર્મને સહાય કરી આગળ વધારવાની વિશેષ જરૂર છે. આફતમાં સપડાઈને તે ધર્મથી વિમુખ થઈ જાય, તો મંદિરમાં પૂજન વગેરે ! કોણ કરશે ? જિનેશ્વરને માનનારા ઘટશે તો ધર્મ કેવી રીતે ટકશે ? શાસન | પ્રભાવના એ છે કે પ્રભુના કથનનો, સત્યધર્મનો વિશેષ પ્રસાર થાય માટે સ્વધર્મી પ્રત્યે પણ સદ્ભાવ રાખવો. કાં પાંચભૂષણ : જૈનદર્શનમાં કુશળપણું ૧. જિનશાસનમાં કૌશલ્ય ર. પ્રભાવના ૩ તીર્થસેવા ૪. સ્થિરતા પ. ભક્તિ. ૧. જિનશાસનમાં કૌશલ્ય = નિપુણતા | જિનાગમોમાં ધર્મના ભિન્ન ભિન્ન પ્રકારના વિધિવચનો છે, કેટલાક | નિષેધવચનો છે. પદાર્થોના સૂક્ષ્મ વર્ણનરૂપે વચનો છે. અપવાદ અને ઉત્સર્ગ ! | વચનો છે. લાલચ અને ભય પેદા કરનારાં વચનો છે. આવાં અનેક | અપેક્ષાવાળા વચનોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના પુરુષાર્થને આશ્રીને યોગ્ય વ્યવહાર કરે તેને કૌશલ્ય કહે છે. જયાં જે જે યોગ્ય હોય તે આચરે અને ક ત્યજવા જેવું ત્યજી દે તે નિપુણતા છે. અર્થાત્ ભૂષણ છે. ૨. પ્રભાવના : પ્રભાવકમાં આ કર્તવ્ય કહ્યું છે, પરંતુ પ્રભાવના એ ભૂષણરૂપ હોવાથી પાંચભૂષણમાં તેનું પુનઃ નિરૂપણ કર્યું છે. સવિશેષ આત્માની અનંત શક્તિનો મહિમા જીવોના ધ્યાનમાં લાવવો તે પરમાર્થ પ્રભાવના છે. | ૩. તીર્થસેવા : બે પ્રકારે છે. ૧. દ્રવ્યતીર્થ : જિનેશ્વરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ થયા હોય તે તે | ભૂમિઓ તે દ્રવ્ય તીર્થો છે. તેની શુદ્ધિ જાળવવી, તેનો નિર્વાહ કરવા દાનાદિ | કાર્યો કરવાં. તીર્થમાં રહેલાં જ્ઞાનીમહાત્માઓનો બોધ સાંભળવો. ક 5 가 ક 가 ક 도 가도 F 가도 E 가도 F 5 5 F_ 5 ( ૯૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ 5 546 H 546 Slo G F 946 546 – મુક્તિબીજ ૨. ભાવતીર્થ : શ્રી ગણધર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રી શ્રમણ સંઘ, અરિહંતો તીર્થંકર ભાવતીર્થ છે. શ્રી સંધ તીર્થ છે, શ્રી ગણધર અને દ્વાદશાંગી તીર્થ છે. તેનો વિનય કરવો તે ભાવ તીર્થસેવા છે. દેવગુરુનું ત્રિકાળ વંદન કરવું. પાંચ અણુવ્રત પાળવા. આત્મબોધ પ્રાપ્ત ક કરવો, તે ભાવતીર્થ છે. | ૪. સ્થિરતા : અન્ય ધર્મના ચમત્કારાદિ જોઈને ચલાયમાન ન થવું, *| અન્યને સ્થિર કરવા. સાધર્મીને સ્વધર્મમાં સ્થિર કરવા સહાય કરવી. આત્મ નિશ્ચયમાં સ્થિરતા કરવી, અને અન્યને આત્મદૃષ્ટિની કળા બતાવવાથી | સમગૃષ્ટિને વિશુદ્ધ થવાનું નિમિત્ત છે. | ૫. ભક્તિ : શ્રી જિન પ્રવચનો, સંઘનો વિનય કરવો. ગુરુ આદિને આહાર-પાણી, ઔષધ, વસ્તી વગેરે આવશ્યકતા પૂરી કરવી અત્યંત ભાવપૂર્વક | ભક્તિ કરવી ભક્તિ દ્વારા પોતાનામાં ગુણનો સંચય થાય છે. અને અવસરે ક સંસારથી છૂટી આત્માને શુદ્ધ માર્ગમાં પ્રવેશ થા છે. પાંચ લક્ષણો : * સમગદષ્ટિવંત આ પાંચ લક્ષણોમાંથી પોતાને આવી ઉત્તમતા પ્રાપ્ત થઈ ખા છે, તેને જાણી શકે છે અને વિશેષ આગળ વધવા પુરુષાર્થ કરે છે. ૧. સંવેગ ૨. ઉપશમ ૩ નિર્વેદ ૪. અનુકંપા ૫. આસ્તિક્ય IF ૧. સંવેગ = કેવળ સ્વધર્મમાં પ્રવૃત્ત, મોક્ષની અભિલાષાવાળો. ખા ૨. ઉપશમ = ઉદયમાં આવેલા અને આવનારા કષાયોનું શમન કરવાવાળો, | દોધાદિ કષાયોની મંદતા થાય છે. અપરાધીનું પણ સારું ચિંતવે છે. વ્યવહારની વ્યવસ્થા જાળવવા છતાં આકુળ થતા નથી. ધર્મક્ષેત્રોમાં પણ શાંતિથી સેવા _F_F_F gta S40 S40 _ S44 _ S46 S40 S40 S40 S40 આપે S40 S40 [૩. નિર્વેદ = સાંસારિક પ્રવૃત્તિઓ કે સુખોથી પાછો હઠનારો. ઉદાસીનપણે ક પ્રવૃત્તિ કરનારો, વૃત્તિને આત્મસન્મુખ રાખનારો ૪. અનુકંપા = સર્વજીવો પ્રત્યે વાસ્તવિક ભાવવાળો, દુઃખી જીવો પ્રત્યે | અનુકંપા, પક્ષપાત રહિત પોતાની દયાળુવૃત્તિને સર્વત્ર પ્રગટ થવા દે છે. ૫. આસ્તિકા = સદેવ-ગુરુ અને ધર્મની અનન્ય શ્રદ્ધાવાળો. પરમાત્માએ ' કહેલા વચનમાં શ્રદ્ધા રાખે છે કે પ્રભુએ બતાવેલા માર્ગથી આત્મશ્રેય છે. અને Sto S46 | S46 vxww.jainelibrary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ + $ H $ $ $ E “5 5 T 5 F 5 E $ – મુક્તિબીજ તે પ્રમાણે વર્તવાનો પરિશ્રમ કરે છે. (ઈ સ્થળે શમ, સંવેગ, નિર્વેદ, | આસ્તિકય, અનુકંપા એવો ક્રમ હોય છે) | છ જ્યણા = ઉપયોગ, વિવેકની જાગૃતિ આચાર પરિવ્રાજક, ભિક્ષુક, સંન્યાસી વગેરે અન્ય દર્શનીઓ તેઓના મહાદેવાદિ | દેવો, અરિહંતના પ્રતિમાજી અન્ય મતવાળાએ કબજે ક્યું હોય, તે સર્વેને વંદન, નમન, આલાપ સંતાપ, ન કરવા કે દાન, પ્રદાન ન કરવું તે સ્વધર્મ | વિવેક છે. વંદન = સ્તુતિ - પંચાંગ પ્રણામ નમન = સન્માન કરવું. આલાપ = વારંવાર વાર્તાલાપ કરવો સંલાપ = આલાપને કારણે પરિચય વધવો. દાન = આહારાદિ આપવા પ્રદાન = વિનય, વૈયાવચ્ચ કરવા. આ પ્રકારનું સેવન કરવાથી લયોપશમ ભાવવાળા સમકિતને દોષ લાગે 8િ -. અને તે ક્ષતિ પામે. સમકિતને નિર્મળ રાખવા માટે આ આચાર છે. દાન અનુકંપા બુદ્ધિએ આપવાનો નિષેધ નથી. અનુકંપાને પાત્ર જીવોને મધ્યસ્થભાવે જરૂરિયાત પૂરી કરવી. અન્ય દર્શનીઓએ કબજે કરેલા પ્રતિમાજી | માટે વ્યવસ્થા ન થઈ હોય તો ભક્તિ નિમિત્તે યોગ્ય પદાર્થો કે સામગ્રી આપવામાં વિવેક જાળવવો. | છ આગારો : (મુશ્કેલ પરિસ્થિતિમાં સામાન્ય જીવો વડે લેવાતી કંઈક છૂટ) અભિયોગ | ૧. રાજાભિયોગ : રાજાના દુરાગ્રહથી કે પરવશતાથી પ્રતિજ્ઞાબધ્ધ છતાં છૂટ ખા લેવી પડે. જેમકે રાજાના આગ્રહથી કોઈ જીવને દંડ આપવો પડે. ૨. ગણાભિયોગ : સ્વજન કે જનસમૂહના આગ્રહથી કોઈ દોષયુક્ત F| પ્રવૃતિ કરવી પડે. અન્ય દેવાદિના નમસ્કાર કરવા પડે વિગેરે. ૩. બલાભિયોગ : બળવાનના આગ્રહથી નિરૂપાય થઈને દોષિત વિધિ કરવી પડે. F $ F $ E $ H *8 B. “ “ F 5 * 5| Page #122 -------------------------------------------------------------------------- ________________ _ F E મુક્તિબીજ ૪. દેવાભિયોગ : હલક દેવ, દેવીઓના ઉપસર્ગને ટાળવા, પ્રાણાંત સંકટ ટાળવા વંદનાદિ વિધિ કરવી પડે. - ૫. કાંતરવૃત્તિ : જંગલમાં કોઈ પ્રાણાંત કષ્ટ આવે. કુટુંબાદિના નિર્વાહમાં "| કંઈ પીડાકારી પ્રસંગ આવે, કષ્ટ આવે તે કાંતારવૃત્તિ. F૬. ગુરનિગ્રહ: ગુરુ આજ્ઞાને આધિન કંઈ વર્તન કરવું પડે | આ છ આગારોમાં અત્યંત આગ્રહી ન થવું પણ ઉચિત જાળવવું આ | છ કારણોથી અન્યધર્મીઓને વંદન કરવું પડે તે અપવાદ માર્ગ છે. જયાં || ત્યાં તે છૂટ લેવાની નથી. ઉત્સર્ગ માર્ગે તો કોઈ પણ છૂટ લેવાનો નિષેધ ] | | છે. છતાં દેશકાળ પ્રમાણે ગૌરવ કે આદર વિના ઉપચાર વિધિ કરવામાં || દોષ નથી. સમકિતવંત આત્મા સ્વધર્મમાં દ્રઢતાવાળો હોય છે. તે ગમે ત્યાં | આચાર વિરુદ્ધ વર્તે તો અતિચાર લાગે માટે આવા પ્રકારોનો વિવેક | જણાવ્યો છે. છ ભાવનાઓ : સમકિતને ભાવન કરવાની ભાવનાઓ. _| ૧. મૂલ : સમકિત એ ધર્મવૃક્ષનું મૂળ છે. સમકિતનું મૂળ દ્રઢ હોય તો *| ચારિત્રરૂપી વૃક્ષ ઊગીને મોક્ષરૂપ ફળ આપે છે. | ૨. દ્વાર : (દરવાજો) ધર્મરૂપ નગરમાં સમજ્ય દ્વાર વગર પ્રવેશ મળતો નથી; કે ધર્મનું સત્ય સ્વરૂપ જાણી શકાતું નથી. નગર સુંદર હોય પણ દરવાજા | ન હોય તો પ્રવેશ ન મળે તેમ, આ ભાવના કરે Eા ૩. પીઠિકા : (પાયો) સુંદર મકાન બાંધતા પહેલાં જમીનમાં પાયો પૂરવો પડે, તો મકાન ટકે, તેમ સમકિતરૂપી પાયા ઉપર ધર્મરૂપી મહેલ સ્થિર રહે તેવી ભાવના કરવી. | ૪. આધાર :- જગતના પદાર્થો પૃથ્વીના આધાર વગર રહી શકે નહિ તેમ જીવનો સ્વભાવધર્મ સમતિ વગર ધારણ થઈ શકે નહિ. ક૫. ભાજન : પાત્ર વગર દૂધ, ઘી જેવા પદાર્થો રહી શકે નહિ તેમ | સમકિતરૂપી ભાજન વગર શુદ્ધ ધર્મરસ પ્રાપ્ત ન થાય. ૬. નિધિ : ભંડાર મૂલ્યવાન હીરા, મોતી કે સુવર્ણને સુરક્ષિત રાખવા તિજોરી જોઈએ તેમ સમક્તિ રૂપી નિધિ વગર ચારિત્રરત્ન પ્રાપ્ત ન થાય, આવી ભાવનાઓ કરવી. F F F F F F. Page #123 -------------------------------------------------------------------------- ________________ | બ5 $ _ક $ ન $ – મુક્તિબીજ છ સ્થાન : ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્તા છે. ૪. આત્મા | | ભોક્તા છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે. | | નોંધ : આ છ સ્થાનકો સાધકને માટે શ્રદ્ધાનું અનુષ્ઠાન છે. જો આ છ !" સ્થાનકોને શ્રદ્ધા વડે ગ્રહણ કરે તો સમ્યગ્દર્શન પ્રગટ થાય. મહઅંશે જગત 8િ | ના જીવો હું આત્મા છું એવો ભાવ કરતા નથી. શરીર હરે છે, ફરે છે, મજા | *| કરે છે, તે જ જાણે આત્મા હોય તેમ રાચે છે, હસે છે. અને શરીરની કોઈ | કઈ ક્રિયા બંધ થવાથી, બધિરતા કે લક્વા જેવી અસરથી નોટિસ મળે તો પોતે રડે ? | છે. જયારે શરીરની સર્વ ક્રિયા બંધ થાય ત્યારે સ્વજનો પોક મૂકે છે, કે-.-ગયો, || અને તેઓ માને છે કે મારો હું રહ્યો પણ તે ક્યાં સુધી ? એક દિવસ એવો આવશે કે તું પણ નનામી ભેગો થઈશ. * સંસારી જીવો આવી ભૂલ કરે છે ત્યારે કેટલાક દાર્શનિકોએ પણ આ આત્મા પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થતો માની તેના વિલય સાથે આત્માનો નાશ માન્યો. અથવા કોઈકે તો આત્મા પ્રગટ લક્ષણવાળો છતાં સ્વીકાર્યો નહિ. સર્વશના જ્ઞાન વગર આ છ સ્થાનકોનું સળંગસૂત્ર નિરૂપણ કરવું સંભવિત $ $ ક 5 ક 5 ક 5 કર્યું નથી. 5 ક 5 ક 5 ક 5 ક આથી પ્રથમ આત્મા છે તેવું આત્માનું વિધાન કર્યું. વ્યવહારમાં પણ વર * હોય તો જાન સાજન જોડાય. મૂળમાં આત્મા ન હોય તો બીજા સ્થાનોની જરૂર ખા ન રહે. મોક્ષના પુરુષાર્થની જરૂર ન રહે આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ ન હોય તો જીવમાં નવી વસ્તુ ઉત્પન્ન નથી થતી. પણ પ્રાપ્તિની પ્રાપ્તિ-પ્રગટતી હોય છે. તેથી જીવમાં મોક્ષની અવસ્થા પ્રગટ થાય છે. વળી, જો આત્મા નિત્ય ન હોય તો સ્વર્ગ નરક વગેરેમાં કોણ જાય અથવા કરેલા કર્મો કોણ ભોગવે અથવા બે પાંચ વર્ષની વાત સ્મરણમાં કેમ આવે ? ! બાળ, યુવાન, વૃદ્ધ જેવી અવસ્થાઓ બદલાય છતાં આત્મા એ જ રહે. આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રગટ છે. ચૈતન્યના ગુણવાળો હોવાથી તમામ * પદાર્થોથી વિલક્ષણ છે. ગુણ ગુણી વગર ન રહે માટે તે સદા સર્વદા અર્થાત્ નિત્ય છે. આ હેતુથી જગતના જિજ્ઞાસુઓને આત્મજ્ઞાન કરાવવા પ્રથમ બે | પદથી અનુષ્ઠાન આપ્યું. 5 % ક ક ા 8 | Page #124 -------------------------------------------------------------------------- ________________ | * * 45 * $ $ $ ક $ $ $ $ મુક્તિબીજ |૧. આત્મા છે : આત્મા ચૈતન્યગુણથી પ્રત્યક્ષ છે. નોંધ : આત્મા સ્વયં સ્વાધીન તત્વ છે. ચૈતન્ય લક્ષણવાળો છે. જ્ઞાનદર્શન | ઉપયોગવાળો છે. અચલ, અવિનાશી અને ધ્રુવ છે. સ્વ-પર પ્રકાશક છે. સ્વ અને પરને જાણવાવાળો છે. ચૈતન્ય સિવાય કોઈ પદાર્થો અન્યને કે પોતાને || જાણતા નથી. સૂર્યના પ્રકાશમાં પદાર્થો જણાય પણ સૂર્ય સ્વયં તેજગોળો હોવા | છતાં સ્વ કે પરને જાણવા સમર્થ નથી. કેવળ આત્મા જ જ્ઞાનગુણવાળો હોવાથી * સ્વ-પરને જાણે છે. સત્તાસ્વરૂપે અનંતજ્ઞાનવાળો, અનંતદર્શનવાળો, અનંતલબ્ધિવાળો, અનંત | ગુણોવાળો, અરૂપી, અમર, અજન્મા જેવા ગુણોનો સ્વામી છે. અનન્ય અને | અર્થાત તેનું સામર્થ્ય છે. આવા સામર્થના સ્વીકારથી જીવનું સમકિત શુદ્ધ થાય છે. ૨. આત્મા નિત્ય છે : * તે કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી માટે તેનો નાશ સંભવ નથી ખા આત્મા પદાર્થ છે. જે પદાર્થ સત્ રૂપે હોય તેનો ક્યારે પણ નાશ ન થાય. પદાર્થ માત્ર ટકીને બદલાય. પદાર્થ માત્ર દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે સત્ છે. તેમ | F| આત્મા પણ તેના જ્ઞાનાદિ ગુણોને ધારણ કરનારો હોવાથી ગુણી છે. જ્ઞાનાદિ ગુણો સહભાવી ધર્મવાળા હોવાથી ગુણોનો કે ગુણીનો ક્યારે નાશ થતો નથી, | તે શાશ્વત તત્ત્વ છે; નિત્ય છે. ગુણ ગુણીના સર્વ પ્રદેશ વ્યાપેલા હોય, સર્વથા | સાથે રહેનારા હોય. જેમકે સાકરનું ગળપણ તેના પૂરા ગાંગડામાં હોય અને તેમાંથી કલાક બે F| કલાક છૂટું ન પડે. પાણી કે દૂધમાં ઓગળે તોપણ ગળપણ તેમાં સ્વાધીનપણે - ટકે. અર્થાત ગુણો સર્વ હાલતમાં અને પૂરા પદાર્થમાં વ્યાપીને રહે છે. પર્યાય :- પદાર્થમાત્રમાં પર્યાયો રૂપાંતર થતી રહે છે તે અપેક્ષાએ તે || અનિત્ય છે. જેમકે કોઈ જીવ દેવયોનિમાંથી મનુષ્યના જન્મમાં આવ્યો. ત્યારે દેવ $ પર્યાય પલટીને મનુષ્યની પર્યાયમાં આવ્યો પણ આત્મા તો એ જ હતો. દેહ એ આત્માનો ગુણ નથી એક અવસ્થા છે માટે પલટાય છે. આત્માને સહભાગી | ગુણના ગુણીપણાથી નિત્ય માન્યો. અને અવસ્થાઓ કમભાવી કે પરના "| સંયોગવાળી હોવાથી અનિત્ય માન્યો. $ $ $ $ _ $ $ _ _ $ _ $ %) Page #125 -------------------------------------------------------------------------- ________________ G | 546 F 846 F • E 616 Se F 54k E 546 F S4 " મુક્તિબીજ ૩. આત્મા કર્તા છે નોંધ : દરેક પદાર્થનું પરિણમન પોતાના પ્રદેશમાં થાય છે. જગતમાં રહેલ ઝિ છ દ્રવ્યોમાં આત્મા અને પુદ્ગલનું પરિણમન અન્યોન્ય નિમિત્તથી થાય છે. પદાર્થમાત્ર કિયાસંપન્ન છે પણ કર્તાપણું કેવળ આત્મામાં રહેલું છે. આત્માનો | જ્ઞાન ઉપયોગ પોતાના મતિજ્ઞાનને શેય નથી બનાવતો, ત્યારે તે શેય | પરપદાર્થમાં તદુપ થઈ રાગાદિ વિકલ્પ કરે છે તેથી તે ઉપયોગમાં વિકાર ભળે F\ છે તેથી અશુદ્ધ ઉપયોગરૂપ વિભાવદશામાં આત્મા કર્મનો કર્તા બને છે. આત્મા રાગાદિવિભાવથી ભાવકર્મનો કર્તા બને છે. આત્મા જ્ઞાનાવરણાદિ કર્મના ઉદયથી દ્રવ્યકર્મનો કર્તા બને છે. આત્મા શરીરાદિના અધ્યાસથી નોકર્મનો કર્તા બને છે. અનાદિકાળથી જીવ અજ્ઞાનવશ થતા રાગાદિભાવથી જડ કર્મનો સંયોગ પામી તેનો કર્તા રહ્યો છે. આત્મા અને કર્મનો સંબંધ સાંયોગિક છે, સ્વાભાવિક Fિ\ નથી. અર્થાત સાકર અને મીઠાશના સંબંધ જેવો નથી. પણ વસ્ત્ર પર લાગેલા 8િ | મેલ જેવો છે. અર્થાત્ પ્રયત્નથી દૂર થાય તેવો છે. આત્મા અને જ્ઞાનાદિ ગુણોનો, ચૈત્યચનો, અનંતલબ્ધિ આદિનો સંબંધ | ન સ્વાભાવિક છે. પરંતુ તે સાવરણ હોવાથી પ્રગટ થતા નથી. રાગાદિ આત્મામાંથી ઉત્પન્ન થઈ આત્માને જ આવરણ કરે છે. જેમ સૂર્યના પ્રકાશથી સાગરનું પાણી બાષ્પીભવન થઈ વાદળારૂપ બને છે, ઠા પછી તે વાદળા સૂર્યને જ આવરણ કરે છે. વળી, સૂર્યનાં તેજકિરણોથી વાદળા તૂટી જાય છે તેમ આત્માના અજ્ઞાનને કારણે રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે | અને આત્માના જ શુદ્ધ ઉપયોગ વડે તે રાગાદિ નાશ પામે છે. આમ, વિભાવદશા વડે કર્મનો કર્તા આત્મા છે. પોતે કરેલાં કર્મો પોતે | ભોગવે છે. કર્તા કર્મના સંયોગથી જગતમાં અનેક પ્રકારની વિચિત્રતા જોવા મળે છે. સુખ-દુ:ખ, હર્ષ-શોક, જન્મ-મરણ, રોગી-નિરોગી, આવી અવસ્થાઓ પાછળ કાર્યકારણનો સંબંધ છે. જગતમાં કારણ વગર કાર્ય નિપજતું નથી. જગતમાં કોઈ દુઃખ ઇચ્છતું નથી છતાં દુઃખની પ્રાપ્તિ થાય છે, રોગ ઈચ્છતું કે દ નથી છતાં રોગ થાય છે, સુખ ઇચ્છવા છતાં મળતું નથી. કદાચ મળી જાય તો 1 ટકતું નથી. આ સર્વ વિચિત્રતાનો કર્તા આત્મા સ્વયં છે. k Sto ક Sk Sk S4 ક S46 + S46 H S4 \ S46 _ S4 ૧૦૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ 가도 가도 F 가도 가도 H 가도 G 가도 F 가도 5 F. 가 મુકિતબીજ શાસ્ત્રકારોએ આવાં કર્મના કારણો મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ F\ કહ્યા છે. જે આત્માના વૈભાવિક દોષો છે. આત્મા સાથે તેનો સંબંધ અનાદિકાળથી છે. | સ્વભાવથી આત્મા પરદ્રવ્યોને ગ્રહણ કરતો નથી તેથી પોતાના જ સ્વરૂપનો || કર્તા રહે છે. | ૪. આત્મા ભોક્તા છે. આત્માએ પોતાના જ અજ્ઞાનથી જે કર્મો ગ્રહણ કર્યા છે તેને ભોગવવા પડે | છે, જે આત્મા જેવા કર્મ બાંધે તે ઉદય આવે ઈંદ્ર, ચંદ્ર, નાગિન્દ્ર કે જિનેન્દ્રને _| પણ ભોગવ્યા વગર છૂટકો નથી. કર્મનું સામ્રાજય જડ હોવા છતાં તેમાં થતું સ્વત: પરિણમન અદ્ભુત રીતે કામ કરે છે. તેને કોઈ વિકલ્પ કરવો પડતો ! દાં નથી પણ જડ પરમાણુઓનું સ્વત: પરિણમન એવું વ્યવસ્થિત છે કે, જે જે પુદ્ગલ પરમાણુઓનો આત્મા સાથે સંયોગ થયો તે તેના પ્રકૃતિ, સ્થિતિ રસ ' અને પ્રદેશથી વ્યવસ્થિત ગોઠવાઈ જઈ યોગ્ય સમયે તે ઉદયમાં આવી ફળ ! આપી દે, તેવી ગહન વ્યવસ્થા એ જડ પરમાણમાં રહી છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે ભલે છાને ખૂણે બેસીને મનથી, વચનથી કે ન કયાથી મિથ્યાભાવનું, અસંયમનું, અઢાર પાપોનું સેવન કરો, પણ ચૌદ રાજલોકમાં તેનું સામ્રાજ્ય વર્તે છે. દોષનિત પરિણામ થાય કે એ જડ પરમાણુઓ આત્મપ્રદેશો સાથે ભૂતની જેમ વળગી જ પડે છે. દીર્ધકાળ સુધી દેહ ધારીને ધૂમ્યા પછી જ તે નીકળે છે. આમ આત્મા કરેલા કર્મોનો ભોક્તા થઈ સુખ દુઃખને ભોગવે છે. | હવે જો આત્મા કર્મ કર્યા જ કરે અને આત્મા તે કર્મો ભોગવ્યા જ કરે તો | મોક્ષના પ્રયોજનનો શું અર્થ છે? વિભાવ દશાથી જેમ આત્મા કર્મનો કર્તા છે તેમ સ્વભાવદશાએ કે જ્ઞાન દશાએ, શુદ્ધ ઉપયોગની અવસ્થામાં પોતાના જ કા સ્વરૂપનો આનંદનો કર્તા હોવાથી આત્મા આનંદનો અનુભવનાર-ભોક્તા છે. વાસ્તવમાં આત્મામાં વેદક-અનુભવ નામનો ગુણ હોવાથી તે કર્મના સંયોગે સુખદુઃખનો અનુભવ કરે છે અને કર્મરહિત અવસ્થામાં અનંત સુખ-આનંદનો અનુભવ કરે છે. એટલે વિભાવથી કર્મનો કર્તા અને ભોક્તા છે, સ્વભાવથી સ્વરૂપ - આનંદનો કર્તા અને ભોક્તા છે. 가 가 F. 가도 F 가도 G 가 가 가 가 5 가 ૧૦૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ F. 946 Sl 546 H 54 G Gt F 616 E 646 S4 S44 | મુક્તિબીજ | આત્માનો મોક્ષ છે; આત્મા સ્વયં મોક્ષ સ્વરૂપ છે. પરમાત્મસ્વરૂપ પોતાના આનંદનું વદન કરવાને બદલે પૌલિક સુખોનું વેદન કરે છે તેથી તે અશુદ્ધ આત્મા છે. આત્મા અને પરમાત્મા ભિન્ન નથી. '' અદ્વૈત છે. પરમાત્મસ્વરૂપ આવરિત હોય ત્યારે તેને આત્મા કહીએ છીએ. જેમ દીવો બુઝાઈ જવાથી પ્રકાશનો સર્વથા નાશ નથી થતો પણ તે અગ્નિ - પ્રકાશના તેજસ્વી કિરણોનું રૂપાંતર થઈ જવાથી તે શ્યામ બને છે, તેથી આપણે પ્રકાશને બદલે તેને અંધકાર કહીએ છીએ. પરમાણુઓ અતિ સૂક્ષ્મ | હોવાથી તે દેખાતા નથી, છતાં પણ તેનો કેવળ અભાવ થતો નથી. આત્મા સ્વયં મોક્ષ સ્વરૂપ ન હોય તો તેમાં મોલની અવસ્થા પ્રગટ ન * થાય. દરેક પદાર્થોના સ્વાભાવિક ગુણનો અભાવ ન થાય. તેના પર આવરણ cી આવે, આવરણ દૂર થતાં તે તે ગુણ પ્રગટ થાય છે. જેમ તેલના અભાવે શાંત | થયેલો દીવો તેજને છોડીને અંધકારરૂપ રૂપાંતરને પામે છે તેમ આત્મામાં પણ - કર્મરૂપી તેલનો અભાવ થવાથી તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય, કર્મસંયોગે થયેલી | અશુદ્ધતા દૂર થઈ, અરૂપી શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. - જીવને રોગરૂપ લાગુ પડેલા રાગ, દ્વેષ મદ, મોહ અજ્ઞાનને કારણે જન્મ, . | જરા, મરણ, રોગ, દુઃખો ઉત્પન્ન થતાં હતાં તે રાગાદિનો નાશ થતાં આત્મા | મોક્ષસ્વરૂપે પ્રગટ થાય છે. ત્યારે આત્મા સ્વયં શુદ્ધ, બુદ્ધ અને સિદ્ધ અવસ્થાને * પામે છે. મોક્ષનો ઉપાય છે : મોક્ષ છે તો તેને પ્રાપ્ત સ્વરૂપ એવા મોક્ષનાં સાધનો છે. સાધક, સાધ્ય અને સાધનનો અધ્યાત્મ સંબંધ છે. સાધકની શુભ ભાવના, સાધ્ય શુદ્ધ અને || તેના સાધનો શુદ્ધ હોય છે. સાધના કરનાર જો કે અશુદ્ધ અવસ્થામાં છે, પણ તેનું મૂળ લક્ષ્મ પરમાત્મ સ્વરૂપ હોવાથી તેની ભાવના શુદ્ધ મનાય છે. તેથી સાધના વડે સ્વરૂપ સિદ્ધ થાય છે. સાધક : પ્રામની પ્રાપ્તિ માટેનો ઉદ્યમી સાધ્ય : સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય સાધન : આત્માનો શુદ્ધ ઉપયોગ F S44 E S46 H S44 S4 546 5 546 4 St 4 Glo F Glo Ho ૧૦૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ S40 S46 F S46 S40 S40 S40 540 H sto sto મુક્તિબીજ – આ ત્રણેની એકતા એ સ્વરૂપની પ્રાપ્તિ છે. શાસ્ત્રકારોએ મોલનાં સાધનો સમ્યગૃજ્ઞાન, સમ્યગદર્શન સમ્યગચારિત્ર કહ્યાં છે. જેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાયાદિ ભાવો કર્મબંધનાં મૂળભૂત કારણો છે, તેમ કર્મનાશ માટે તેના || પ્રતિપક્ષી સમ્યજ્ઞાનાદિ સાધનો છે. મિથ્યાત્વનું પ્રતિપ, સમ્યગ્દર્શન છે. અજ્ઞાનનું પ્રતિપક્ષી સમજ્ઞાન છે. અસત્ પ્રવૃત્તિનું પ્રતિપક્ષી સમગૂ ચારિત્ર છે. . આ ત્રણે સાધનો મળીને મોક્ષ મનાય છે. કોઈ એક, સાધનથી મોક્ષ સ્વરૂપે પ્રગટ થતું નથી, ત્રણેને અવિનાભાવી સંબંધ છે. જેમ શરીર કહેતા તેમાં રહેલાં ઈન્દ્રિય, અંગઉપાંગ વગેરે આવી જાય છે - તેમ શ્રદ્ધા પ્રાણરૂપ છે, જ્ઞાન નેત્રરૂપ છે ચારિત્ર હાથ પગ રૂપ અવયવ છે. જેમ નેત્રો કે અવયવોવાળું શબ જોઈ જાણી ન શકે જીવતો હોય ને અંધ કે અવયવ વગરનો કંઈ કરી ન શકે દેખતો હોય પણ હાથ પગ ન હોય તો પણ કંઈ કરી ન શકે તેમ એકલું દર્શન, એકલું જ્ઞાન કે એકલું ચારિત્ર મોક્ષને પ્રગટ કરી ન શકે. | ત્રણે ભેગા મળીને જ્યારે જીવની દશામાં પૂર્ણ વીતરાગતા પ્રગટે છે ત્યારે _| કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. * અન્ય સર્વ સાધનો કે અનુષ્ઠાનો ભૂમિકારૂપ છે, નદી કાંઠે છબછબિયાં છે ક થાય, તરવાનો આનંદ ન મળે, તેમ અન્ય અનુષ્ઠાનોથી જો પાત્રતા થાય અને | સમગ્રદર્શન પ્રાપ્ત થાય તો આત્માનો આનંદ અનુભવમાં આવે. તે સિવાય તે | અનુષ્ઠાનો કેવળ પુણ્યબંધનું કારણ બને. - જેમ શરીરને નિભાવવા કે જીવવા માટે જમવાનું છે, જમવા માટે જીવવાનું "| નથી. તેમ ધર્મ અનુષ્ઠાનો સંસારના પરિભ્રમણ માટે નથી પછી ભલે પાપનું ક, રૂપાંતર થઈ પુણ્યબંધ થાય તો પણ સંસાર ઊભો રહે છે. માટે અનુષ્ઠાનો સમગ્રદર્શન માટે છે તેમ સાધકે તેનું લક્ષ્ય કરી તેના જ પક્ષના અનુષ્ઠાનોનું Fી સેવન કરવું જોઈએ. | ગુરુગમે ધર્મ અનુષ્ઠાનોમાં સેવન દ્વારા સમજ્ય અંગિકાર કરીને, અણુવ્રતોને | પાળનારો ભાવશ્રાવક સુપાત્ર છે. sto sto Ho | . Ho glo ste sto sto Sto ( ૧૩ | 54 Page #129 -------------------------------------------------------------------------- ________________ F . | E “5 H 5 5 F 5 _F $ Fા $ $ ક “6 | મુક્તિબીજ ભાવશ્રાવકનાં લક્ષણો ૧. કૃતજ્ઞતકર્મા, ૨. શીલવંત, ૩. ગુણવંત, ૪. ઋજુવ્યવહારી. ૫. ગુરુસુશ્રુષક, ૬. પ્રવચન કુશલ. નોંધ : જૈનકુળમાં જન્મો જૈન કહેવાયો, શ્રાવકના અનુષ્ઠાન કરતો થયો | F) શ્રાવક કહેવાયો. હે જિજ્ઞાસુ ! ભાવશ્રાવક એ ઘણું મૂલ્યવાન અને | જવાબદારીવાળું સ્થાન છે. પૂર્વે અનંતવાર માનવદેહ ધારણ કર્યો. તેમાં અનેકવાર સંસારત્યાગ કર્યો કે શ્રાવકપણું પામો, પણ તે તે સ્થાનો ભાવરૂપે પરિણમ્યા ન | હોવાથી ભવભ્રમણ ચાલું રહ્યું. વળી, આ જન્મમાં પણ ધર્મઅનુષ્ઠનો, વ્રત, તપ, * જપ ર્યા પણ શું બાકી રહી ગયું કે સમ્યગ્દર્શન પ્રગયું નહિ? વળી, જેમ જન્મ જૈન મનાયો તેમ કંઈ અનુષ્ઠનો કરી સમકિતી મનાયો ના હોય તો પણ આ સડસઠ પ્રકારો, ભાવશ્રાવકનાં લક્ષણોનું માપદંડ મૂકી પરીક્ષણ | અને નિરીક્ષણ કરી જોવું. મારું સમક્તિ પરમાત્મા સ્વીકારે તેવું છે ને ! વિચારો નો ઘણું સરળ છે. ગુરુ આજ્ઞામાં રહેનારો અંતર્મુહૂર્તમાં યોગ્યકાળે મોક્ષ સુધી | પહોંચે અને આવા દેશકાળે સમકિત પ્રાપ્ત કરે તેવું સરળ છે. વળી, સત્ દેવ ગુરુ અને દયારૂપ ધર્મની શ્રદ્ધ તથા નવતત્ત્વની યથાર્થ | શ્રદ્ધાવાળા આત્માને સમકિતની મહોર લાગે છે. અંતરંગ કારણમાં ચાર અનંતાનુબંધી કષાયનો તથા દર્શનમોહનીયમાં મિથ્યાત્વાદિનો ઉપશમ, ક્ષયોપશમ | કે ક્ષય થવાથી સમક્તિ પ્રગટ થાય છે. આ માપદંડમાં આપણે છીએ? ખા જો આવા સાક્ષાત્ કારણ વગર લોક્સજ્ઞાએ સમકિત અંગીકાર કર્યું હશે તો | તે ભાવના રહી છે પણ તેથી જીવ સમક્તિ પામ્યો છે એ માની ન લેવું, પણ | શાસ્ત્રકારોએ જે લક્ષણો બતાવ્યા તેની સાથે વૃત્તિ અને પ્રવૃત્તિને માપીને જીવે ૪ નિર્ણય લેવો, જેથી સત્ પુરુષાર્થને અવકાશ રહે, કામ ભાંગે અને વાસ્તવિક || રામ્યકત્વની પ્રાપ્તિ થાય. ખ| સદેવની શ્રદ્ધા યથાર્થ ક્યારે કહેવાય ? | સદેવ એટલે સર્વશ, વીતરાગ પરમાત્મા. ઈષ્ટ દેવ તરીકે હાર્દિક ભાવે તેમને વંદન, પૂજન કરવા. અને અંશે પણ તેમની આજ્ઞા માન્ય કરી, | રાગાદિભાવોને ઘટાડવા, સંવર નિર્જરા તત્વની આરાધના કરવી તેમના ચરણના | શરણમાં યથાર્થ શ્રદ્ધા રાખવીતેમણે ચીધેલા માર્ગે ચાલવું. [ 5 $ 5 $ $ 5 $ $ 8 $ 5 $ 5 $ (૧૧) ૧૦૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ L E F FH 6 "6 % _ $ $ _ $ $ _ - મુક્તિબીજ ના, આ સત્ દેવની શ્રદ્ધા ન મનાય. ભલે, કમ કીડીવેગનો હોય પણ સાચી દિશાનો હોય. પરમાત્મા આપણા |ૐ આત્માનું પૂર્ણ પ્રગટ સ્વરૂપ છે. માટે તેવા થવા પુરુષાર્થ કરવાનો છે. પુણ્યના પોટલાથી સુખી કે તૃપ્ત થવાનું નથી. પાપથી છૂટ્યા તેટલો જ ઉપકાર, બાકી | શુદ્ધધર્મ એ જ સાચું સાધન છે. રત્નત્રયની ઉપાસના શુદ્ધ ઉપયોગથી શકય છે. પાત્રતા માટે અન્ય અનુષ્ઠનો છે. માર્ગે ચઢી જવાનાં સાધનો છે. માટે સદેવની શ્રદ્ધામાં યથાર્થતા ગ્રહણ કરવી. પૂજન વીતરાગનું ભાવના વૈરાગ્યની ભગવાનની ભક્તિ ને સંસારથી વિરકિત સર્વજ્ઞનું સેવન અને અજ્ઞાનનું છેદન પરમ સ્વરૂપની ઉપાસના સંસાર પ્રત્યે ઉદાસીનતા આનંદસ્વરૂપ પરમાત્મામાં આત્માનંદ આવી ભાવના આત્મપ્રદેશો પર લાગેલા આવરણોને દૂર કરે છે, Fઅનાદિના અજ્ઞાનને નષ્ટ કરવાનું બળ વધે છે. જીવ અંતરમુખ થતાં સમકિત | પ્રગટ થાય છે. સદ્ગુરુની શ્રદ્ધા-ભાવના જેમણે રાગદ્વેષની ગ્રંથિ છેદી છે, નિર્મોહી છે, રત્નત્રયના આરાધક છે ઝિ | પંચમહાવ્રતધારી છે. પંચાચારના પાલનકર્તા છે. પાંચ સમિતિ ત્રણ ગુમિના.. ધારક છે, સંસારના પ્રપંચથી વિમુક્ત છે, એવા ભાવસાધુપણે રહેલા નિગ્રંથ || કા મારા ગુરુ છે. હું તેમનો ઉપાસક છું, તેમની આજ્ઞાપણે વર્તુ . અનન્યભાવે || તેમની ભક્તિ કરીને ધન્ય બનું છું. તેમના વિરહમાં તેમનું ધ્યાન કરી તેમણે આપેલા આચાર પ્રમાણે વર્તુ છું. મોક્ષમાર્ગની આરાધનાનો માર્ગ બતાવનાર - મારા ગુરુની મને અનન્ય શ્રદ્ધા છે. એ સિવાય જ્યાં સંસારની ઉપાસના કરે તેવા પ્રકારો કે મંત્ર તંત્ર વિદ્યાઓ ક ધરાવનાર મિથ્યાગુરુ મારે માટે વર્જય છે. - સતધર્મ = દયારૂપ ધર્મ ભાવના દયા એટલે કોઈને કંઈ દાનાદિ આપવા તેટલું પૂરતું નથી પણ દયાના * $ _ $ _ _ w w w w ૧૦૫ w| Page #131 -------------------------------------------------------------------------- ________________ | H મઠ R ૧૬ M % F $ F $ F $ | | અન્ય લક્ષણો જાણવા, દયા એટલે અનુકંપા, વાત્સલ્ય, સાધર્મિક્તા, કરૂણા વગેરે | ગુણો, જેની સર્વાત્મમાં સમદ્રષ્ટિ છે તે સમ્યગ્દષ્ટિ આત્મા છે. ધર્મવિમુખ જીવોને સંસારના દુઃખોથી કેવો ત્રાસ ઉપજે છે તેવું જાણી | | તેમને સાચા સુખના માર્ગે વાળવા તે વાત્સલ્ય કે રૂણા છે. જરૂરિયાતવાળાને તેમની જરૂરિયાત પૂરી કરવી તે દયા કે અનુકંપા છે. સૂક્ષ્મજીવો પ્રત્યે રક્ષાનો ભાવ અને જયણા પાળવી ને દયા છે. રાગાદિભાવોથી મુક્ત થવા પ્રયત્નશીલ રહેવું તે અહિંસા ધર્મ છે. સ્વદયા છે. સદેવ, ગુરુ એ બે તત્ત્વ અવલંબનરૂપ અને ઉપાસના રૂપ છે. દયાધર્મ આચરણ સ્વરૂપ છે. આવા પ્રકારની ભાવના અને બોધનું પરિણમન ને યથાર્થ શ્રદ્ધા છે જેના F| વડે સમકિત પ્રગટવાની પાત્રતા થાય છે. અર્થાત આ શ્રદ્ધને વ્યવહાર સમકિત મનાયું છે. ભાવશ્રાવકની પાત્રતા છે. તત્વાર્થ શ્રદ્ધાનમ્ સમગ્રદર્શનમ્ નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા પણ સમગદર્શન રૂપ છે. યથાર્થ શ્રધ્ધ એટલે આ | નવતત્ત્વમાં શેય, ઉપાદેય અને હેયના નિયમથી અનુસરવું શેય = જાણવા જેવા પદાર્થોને જાણવા જેમકે જીવને જીવરૂપે જાણવો. જીવનું મૂળ સ્વરૂપ શુદ્ધ પરમાત્મસ્વરૂપ છે. તેમ જાણી તે સ્વરૂપમાં શ્રદ્ધા | E $ $ E $ F $ G $ F $ | કરવી. F $ $ H $ અજીવ = દેહાદિ જડ પદાર્થો છે, તે સાંયોગિક છે, તેને ફક્ત સ્પર્શ રસાદિ ક ગુણોવાળા જાણવા પણ તેમાં સુખબુદ્ધિ ન કરવી ઉપાદેય = ઉપાસવા જેવા પદાર્થોની ઉપાસના કરવી (આદરવા) જીવ, ઉત્તમપુણ્ય સંવર, નિર્જર અને મોક્ષ. ચાર તત્ત્વની યથાર્થ ઉપાસના કરવી. અજ્ઞાનવશ આત્માના વૈભાવિક પરિણામથી જીવ કર્યાશ્રવથી બંધાયો છે. ૪ તેથી આવતા કર્મને રોકવા સંવર તત્વની સંયમાદિ વડે આરાધના કરવી અને |*| પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોની તપ દ્વારા નિર્જરા કરવી યથાર્થ નિર્જરા એ મોક્ષની | ઉપાસના છે. આમ, ચાર તત્વની યથાર્થ ઉપાસના કરવી જેના વડે મોક્ષમાર્ગ | સાધ્ય થાય તે ઉપાદેયતા છે, પુણ્ય તત્ત્વ પાપભાવથી મુક્ત રાખે છે માટે |" + $ G H. 5 ૧૦૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ – મુકિતબીજ “5 5 ક 5 ક 5 ક 5 ક ક #6 ક 5 ક 5 | | અપેક્ષાએ ઉપાદેય છે પરંતુ શુભ આશ્રવ તત્ત્વનો પ્રકાર હોવાથી તે પણ હોય છે. હેય = છોડવા જેવા પદાર્થોનો ત્યાગ કરવો. અજીવ - (પુદગલ) આશ્રવ (પાપ-પુણ્ય) બંધ અછવાદિ તત્ત્વો પૌદ્ગલિક હોવાથી સ્પર્શદિવાળા છે, જે આત્મસ્વરૂપ નથી તેથી તે શુભ હોય, સુખરૂપ લાગતા હોય તો પણ તેનો ત્યાગ કરવો, તે હેયની યથાર્થતાની સમજ છે. જે પુણ્ય પરંપરાએ મોક્ષનું કારણ છે તે અપેક્ષાએ ઉપાદેય છે. આ પ્રમાણે જે તત્ત્વ જે પ્રકારે શેયાદિ સ્વરૂપ છે તે પ્રમાણે તેનો વિધિ - ૪ નિષેધ યથાર્થપણે કરવો તે નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા છે તેને સમ્યગ્દર્શન કર્યું છે. | મહદંશે જીવો નવતત્ત્વોના આ સ્વરૂપને જાણતા નથી, એટલે અન્ય * અનુષ્ઠાન કરવા છતાં આ શેયાદિ વિવેક ન હોવાથી લોકસંજ્ઞાએ થતા ધર્મના પ્રકારો જીવને સમગ્રદર્શનની નજીક લઈ જતાં નથી. છતાં જે જીવોને પરમાત્માના વચન પ્રમાણ લાગે છે તેમાં દ્રઢ શ્રદ્ધા હોય છે તેમને તત્ત્વોની યથાર્થતા ભાવનારૂપે પરિણમે છે. તેમને તત્ત્વોનો અભ્યાસ ભલે ન હોય છતાં તેમની શ્રદ્ધા ફળવતી બને છે. અંતમાં વસ્તુત: સમ્યગદર્શન પ્રગટ થવાનું મૂળ અંતરંગ કારણ તો રાગદ્વેષની | ગ્રંથિનો ભેદ થવો. મિથ્યાત્વ મોહનીયનો અને અનંતાનુબંધી કષાયોનો ઉપશમ, || સોપશમ કે ક્ષય થવો તે છે. બાહ્ય પ્રકાર નિમિત્તભૂત છે, તેને કારણે પરિણામની શુદ્ધિ થાય છે. તેથી મિથ્યાભાવ ટળી જીવ સમદ્ ભાવમાં આવે છે. સતદેવાદિની શ્રદ્ધા તેને સ્વરૂપનો નિર્ણય કરાવે છે. નવતત્ત્વનો અભ્યાસ કે * 5) ચિંતન પરિણામની શુદ્ધિ કરે છે. અંતરંગ કારણોની ફળશ્રુતિરૂપે સમગ્રદર્શનને ૪ પ્રગટ કરે છે. સમગ્ર દર્શન પ્રાપ્ત એવા શ્રાવકપણાનું માહાત્મ આ પ્રમાણે | ગ્રહણ કરી હવે તેના લક્ષણોને જાણવા પ્રયત્ન કરી તે પ્રમાણે તે ગુણોની વૃદ્ધિ | કરવી. ૧. કુવ્રતકર્મા = વ્રતધારી - તેના ચાર ગુણો છે. ૧. ધર્મશ્રવણનો ઉદ્યમી, સમ્યવ્રતો આદિના ગુણોને આદરપૂર્વક શ્રવણ ૐ કરવા ગુરુજનોનો પરિચય રાખે. ૨. જાણકાર = ગ્રહણ કરેલા વ્રતાદિ પ્રકારોને જાણે, 5 k 5 5 ન 6 % ક ત % | ૧૦૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ |녀 | મુકિતબીજ $ 5 $ 5 $ 5 $ 5 $ 5 $ 5 $ ه 5 $ ی 5 $ 5 ૩. વ્રત ગ્રહણ કરનારો = સમજાયેલા વ્રતોને ગુરુ પાસે વિધિપૂર્વક ગ્રહણ કરનારો ૪. પાળનારો, રોગાદિના કારણે કે અન્ય પ્રકારના ઉપસર્ગ આદિમાં ચલાયમાન ન થાય પણ લીધલાં વ્રતો દ્રઢપણે પાળે. ૨. શીલવંત = સદાચારી, તેના છ લક્ષણો છે. ૧. સદાચારી = ધર્મભાવનાની વૃદ્ધિ થાય તેવા આયતનોને (સ્થાનો)ને ઘણો સમય સેવનારો. ૨. નિરર્થક વ્યવસાયથી મુક્તઃ કારણ વગર અન્ય સ્થાને જાય નહિ. ઉભટ વેષ રહિત : વૈભવને શોભે તેવો યોગ્ય વેષધારી. અસત્યવચન નહિ બોલનારો : વિકર પેદા થાય તેવા વચનનો ત્યાગી. બાલકડા નહિ કરનાર = જુગાર, વ્યસન જેવી પાપપ્રવૃત્તિનો ત્યાગી, ૬. મીઠા વચનથી કાર્ય કરનારો : હિતકારી અને મધુરવચન બોલનારો. ૩. ગુણવંત = ગુણી. તેનાં પાંચ લક્ષણો છે. ૧. સ્વાધ્યાયમાં ઉદ્યમી : વાંચના પૃચ્છના આદિ પાંચ પ્રકારે સ્વાધ્યાયનો ઉદ્યમી. ૨. ક્રિયામાં ઉઘણી : તપ, વંદનાદિ આવશ્યક ક્રિયામાં પ્રમાદ ન કરનારો. વિજ્યમાં ઉદ્યમી : ગુણવાનોનો વિનય કરનારો, ૪. સત્યનો અભિનિવેશી : સત્યને જાણે સમજાવે, અને અસત્યને છોડે; છોડાવે. (અભિનિવેશ - આગ્રહ) ૫. જિનવચનની રુચિવાળો : ધર્મશ્રવણમાં ઉદ્યમી, જિનવચનની શ્રદ્ધાવાળો. ૪. ઋજુ વ્યવહારી : કપટરહિત - સરળ ચિત્તવાળો. F. આ ચોથા લક્ષણના ચાર પ્રકારો છે. ૧. યથાર્થ બોલનાર = કપટરહિત વચન બોલનારો, સંવાદી અને સત્ય છતાં સરળપણે બોલનારો. $ 5 $ 5 $ *S 5 5 $ 또 $ 또 $ $ 또 $ 또 $| ૧૦૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ [ 1 음 음 마음 용 음 이요 마음 마음 요 મુક્તિબીજ ૨. અવંચક ક્રિયાવાળો = મન, વચન અને કાયાથી અન્યને ઠગવાના ઉદ્દેશથી કે દેખાવ માટે ખોટી પ્રવૃત્તિ નહિ કરવાવાળો. ૩. ભાવિ અપાય કથક = ભવિષ્યમાં પાપથી પડનારા દુઃખોને કહેનારો. જુગાર આદિ પાપકર્યોથી કેવાં દુઃખો પડશે તે કહીને જીવોને પાપપંથથી પાછો વાળનારો. ૪. નિષ્કપટ મૈત્રીવાળો : નિ:સ્વાર્થ મૈત્રી રાખનારો. યોગ્ય જીવોની સાથે નિ:સ્વાર્થ મૈત્રી રાખનારો, ધર્મ-માર્ગમાં પ્રવૃત્ત | | કરવાવાળો, ભાવ શ્રાવકનો બાહ્યાચાર પણ શુદ્ધ હોય છે. | | ૫. ગુરુસુશ્રુષક : ગુરુસેવાકારી આ લક્ષણનાં ચાર પ્રકારો છે. ૧. સેવાકારી = ગુરુની જ્ઞાનાદિ આરાધનામાં વિઘ્ન ન થાય તેમ તેમની અનુકૂળતા જોઈ સેવા કરનાર. સેવાકારક = ગુરુના ઉપદેશ અને ઉપકારાદિ ગુણોનું બહુમાન રાખી અન્ય જીવોને પ્રેરણા આપી તેઓ દ્વારા ગુરુની સેવા કરાવવાવાળો. ૩. ઔષધાદિ મેળવી આપનારો = અન્યને પ્રેરણા આપી ગુરુને ! ઔષધાદિ જરૂરિયાતો મેળવી આપનારો. - ૪. ઇચ્છાને અનુસરનારો : ગુરુની ઇચ્છાનુસાર વર્તે. | ૬. પ્રવચનકુશળ = સિદ્ધાંત સમજવામાં કુશળ. તેના છ લક્ષણ છે. ૧. સૂત્રકુશળ = જે કાળે જે ઉચિત હોય તેવા મૂળ સૂત્રને ગુરુગમે ભણનારો | ૨. અર્થકુશળ = ગુજ્ઞમે અર્થનો જાણનારો. ૩. ઉત્સર્ગ અપવાદ કુશળ = ઉત્સર્ગ = સર્વ સામાન્ય મુખ્ય માર્ગ અને ૪. અપવાદ = તથાવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી કારણને યોગ કાર્ય કરનારો રે, ૫. ભાવકુશળ = આદરપૂર્વક વિધિરહિત ધર્મ અનુષ્ઠાન કરે, કરાવે અને કરનારનું બહુમાન કરે. વ્યવહારકુશળ = ગીતાર્થ જનોએ દર્શાવેલા દેશકાળ પ્રમાણે ધર્મ વ્યવહારમાં નિપુણ. 요 요 # 마음 이 # 이 # # 요 # 이 매 # # 매 5 | ૧૦૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ F | | B E B F $ $ F $ F $ $ F $ $ મુક્તિબીજ શ્રાવકનો વિશેષ ધર્મ વિશેષધર્મનું મૂળ સમવ છે. સમ્યકત્વવાન આત્મામાં સ્વભાવરૂપ ધર્મ | ધારણ થાય છે. સમગ્દર્શન ગુણ પ્રગટ થયો હોય તેવા આત્માએ જ અણુવ્રતો, ગુણવતો, કે | શિલાવતો ગ્રહણ કરવા યોગ્ય છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા વિના ગ્રહણ કરેલા વ્રતાદિનું સાચું પરિણામ (કર્મય) મળતું નથી. રણ જેવી ઉખરભૂમિમાં વાવેલાં બીજ ઉગતા નથી તેમ મિથ્યાત્વવાસિત જીવે સ્વીકારેલા વ્રતમાં મોક્ષને પ્રયોજનભૂત પરિણામ આવતું નથી. પ્રલયકાળના અગ્નિ વડે ફળોથી નમી પડતા વૃક્ષો ભસ્મીભૂત થાય છે, તેમ મિથ્યાત્વરૂપી અગ્નિ વડે સર્વ પવિત્ર સંયમ- નિયમો પણ નાશ પામે છે. અર્થાત્ તેવાં વ્રતો શુભ પરિણામરૂપ હોય તો પણ પુણ્યબંધને કારણે સંસારના ખા ફળને આપે છે, મોક્ષફળને આપનારા નથી. આ મત નિશ્ચયનયની દૃષ્ટિથી છે. | વ્યવહારનયથી અભ્યાસ માટે મિથ્યાત્વી કે અવિરતિવાળાએ વ્રત, નિયમ કરવાથી પાત્રતા કેળવાય છે. જીવ માત્ર એમજ વિચાર કરે કે સમ્યકત્વની પ્રાપ્તિ વગર વતાદિ સાચાં ન હોય અને કર્મક્ષય ન થાય, પણ સંસારવૃદ્ધિ થાય, તો પછી તે કરવાની કંઈ આવશ્યકતા નથી. વાસ્તિવકપણે આ વિચારમાં પ્રમાદનું સેવન થવાનો સંભવ છે. સમ્યકત્વની | પ્રાપ્તિ પહેલાં જીવે વ્રતાદિ કરવાનો અભ્યાસ રાખવાથી પાત્રતા કેળવાય છે. કષાયની મંદતા થાય. વિષયોની આસકિત છૂટે, તેથી કંઈક ભૂમિકા તૈયાર થાય છે. | ખેડૂત બી રોપતાં પહેલાં ભૂમિને ખેડીને તૈયાર કરે છે, ત્યારે વાવેલું બી યોગ્ય કાળે કળે છે. તેમ પાત્રતા થવાથી અકાળે સમ્યકત્વ પ્રગટ થાય છે. સમ્યકત્વ શું છે? શ્રી જિનેશ્વરદેવોએ નિરૂપણ કરેલા જીવ-અજીવાદિ તત્ત્વોના અર્થમાં ૪ _ અજ્ઞાન, સંશય કે મિથ્યાજ્ઞાનાદિથી રહિત “આત્માની નિર્મળ રુચિને સમ્યકત્વ * કહેલું છે.” આ સમ્યકત્વ પ્રગટ થવું તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. સમ્યકત્વથી 8 માંડીને પાંચમા ગુણસ્થાનકના અંત સુધી ઉત્તરોઉત્તર જે ગુણો આત્મામાં પ્રગટ તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. $ $ H $ G $ F $ E $ F $ F_F $ %) [ ૧૧૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ તત્ત્વશ્રદ્ધા એટલે જિનવરપ્રણિત તત્ત્વોમાં યથાર્થપણાનો વિશ્વાસ એ TM સમ્યક્ત્વનું કાર્ય છે, તેના કારણમાં મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ | થયેલો જે શુદ્ધ પરિણામ તે સમ્યક્ત્વ છે. 卐 5 5 卐 卐 卐 卐 卐 5 卐 વિશુદ્ધ સમતિમોહનીયપુંજના, વેદવાથી, ઉપશમથી કે ક્ષયથી પ્રગટ થયેલો પ્રશમ, સંવેગ વગેરે લક્ષણવાળો આત્માનો શુભપરિણામ તે સમ્યક્ત્વ છે. જીવ - અજીવાદિ નવ તત્ત્વ કે પદાર્થોને યથાર્થ સ્વરૂપે જાણે, છતાં મંદમિતપણાથી જે જે ન સમજાય તે પણ જિનેશ્વરનું વચન છે, તે સત્ય જ એવી શ્રદ્ધા છે, તેનામાં સમ્યક્ત્વ છે. આ કથનમાં સદેવ, રાગુરુ, સદ્ધર્મમાં શ્રદ્ધાના સમ્યક્ત્વનો સમાવેશ થાય છે. સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મ એ સત્ અવલંબનરૂપ હોવાથી સત્ શ્રદ્ધાન 5 છે. જીવ-અજીવાદિતત્ત્વો ચિંતનરૂપી અવલંબન છે. સદૈવાદિની શુદ્ધ શ્રદ્ધાને પરિણામે જીવને સ્વસ્વરૂપની શ્રઘ્ધ દૃઢ થાય છે. વળી તત્ત્વની યથાર્થ શ્રધ્ધા વડે ચિંતન દ્વારા જીવને સ્વસ્વરૂપની પ્રતીતિ થતાં જીવમાં સમ્યક્ત્વ નામનો ગણ પ્રગટ થાય છે. સમ્યક્ત્વની ફળશ્રુતિ આ સમ્યક્ત્વગુણ આત્મશક્તિરૂપ હોવાથી તેનું સામર્થ્ય અદ્ભુત છે. સમ્યક્ત્વગુણનો જેઓને માત્ર અંતર્મુહૂર્ત જેટલો સમય સ્પર્શ થાય તો પણ તે આત્માઓને નિશ્ચયથી વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તકાળ જેટલો સંસાર શેષ રહે છે. ઉપશમ કે ક્ષયોપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ શ્રી જિનેશ્વર પરમાત્માના સંપૂર્ણ જ્ઞાનની અદ્ભુતતા સાશ્ચર્ય ઉપજાવે છે. | સમ્યગ્દર્શન પ્રાપ્તિની શુદ્ધ અધ્યવસાયરૂપ અંતરશુદ્ધિની અવસ્થાનું સ્પષ્ટ કથન | કરવા કોણ સમર્થ હોઈ શકે ? અત્યંત સૂક્ષ્મ એવી આંતરિક અવસ્થાઓને પ્રથમ ગુણસ્થાનકથી માંડીને ચૌદમા સોપાન સુધીની કથનમાં લાવવી તે સર્વજ્ઞના જ્ઞાન સિવાય કોઈનું સામર્થ્ય નથી. તે સર્વજ્ઞ પરમાત્માને સર્વ અપેક્ષાઓનો ત્યાગ કરી નમસ્કાર કરીએ. ૧૧૧ 946 94e ऊँ 946 ક 94€ He 946 બ 94% 546 ક 946 946 Page #137 -------------------------------------------------------------------------- ________________ ક | | 5 5 ક 6 ક ક ક $ ક $ - * $ * $ – મુક્તિબીજ " સમ્યગ્દર્શનના અધ્યવસાયની અવસ્થાઓ ૧. યથાર્થ (ચરમ) યથા પ્રવૃત્તકરણ | ૨. અપૂર્વ કરણ. _| ૩. અનિવૃત્તિ કરણ. | ૪. અંતરકરણ “અનાદિઅનંત સંસારરૂપ આવર્તમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓને જ્ઞાનાવણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય- એ ચાર કર્મોની ત્રીસ બેડાકોડ સાગરોપમ-પ્રમાણ, નામકર્મ અને ગોત્રકર્મની વીસ લેાકોડ સાગરોપમ પ્રમાણ અને મોહનીય કર્મની સિત્તેર ક્રોડાકોડ સાગરોપમકાલપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. જેમ પર્વતમાંથી નીકળેલી નદીમાં પાણીથી તણાતો - અથડાતો - કૂટાતો પથ્થર અણઘડાયો પણ ક્યારેક ગોળ-સુંવાળો બની જાય છે, તેમ જીવને પણ તથાવિધ કર્મસ્થિતિ ઘટાડવાનાં કોઈ આશય વિના પણ ધુણાક્ષરન્યાયે સંસારનાં કષ્ટ સહન કરતાં કેટલાંક કર્મો ખપે છે તથા નવાં બંધાયા કરે છે; આને | જૈનશાસ્ત્રોમાં યથાપ્રવૃત્તકરણ કહ્યું છે. એ યથાપ્રવૃત્તકરણ દ્વારા કર્મસ્થિતિની હાનિ-વૃદ્ધિ થતાં સાતેય કર્મોની ઉપર જણાવી તે સ્થિતિ ઘટીને એક કોડાકોડી IF સાગરોપથી પણ ન્યૂન બાકી રહે ત્યારે સર્વસંસારી જીવોને વૃક્ષના મૂળની | દુર્ભેદ્ય અને કઠિન ગાંઠ જેવો આકરો દુર્ભેદ્ય રાગદ્વેષનો પરિણામ, કે જેને જૈન પરિભાષામાં ગ્રંથિ કહેવાય છે, તેનો ઉદય થાય છે.” જેમ વનમાં દાવાનળ (સળગતો સળગતો) ઉખર (અતૃણ) ભૂમિ કિંવા પહેલાં દાવાનળથી બળી ગયેલી ભૂમિ સુધી પહોંચે અને ત્યાં (બળવાનું નહિ * હોવાથી) સ્વયમેવ બુઝાઈ જાય, તેમ જીવ સતત મિથ્યાત્વના પરિણામવાળો | છતાં જયારે અંતરકરણે (જયાં અનિવૃત્તિકરણના બળે મિથ્યાત્વનાં દળિયાં ખસેડી નાખવાથી રહ્યા નથી ત્યાં) આવે, અર્થાત્ અંતરકરણને પામે ત્યારે (મિથ્યા પરિણામમાં કારણભૂત દળિયાંના ઉદયનો અભાવ હોવાથી ત્યાં ! *ઉપશમ સમ્યક્ત (નિસર્ગથી) પામે. બીજી રીતે (ગુરુ : ઉપદેશદ્વારા) : મિથ્યાત્વનો કયોપશમ થવાથી જેના પરિણામ વિશુદ્ધ બન્યાં છે, તે આત્મા-અજીવ આદિતત્વોનો અધિગમ એટલે બોધ થવાથી - અધિગમથી | | સમન્વને પામે. $ $ H $ $ OF G $ $ $ $ $ 6, ૧૧ર Page #138 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ | $ $ $ $ $ એ સમજ્ય પ્રાતિના પ્રકારોનું વર્ણન કર્યું. હવે સમ્યજ્યના પ્રકારો કહે છે | ૧ ઔપથમિક, ૨ ક્ષાયિક, ૩ ક્ષયોપથમિક, ૪ વેદક, અને ૫ સાસ્વાદન. એમ *િ સમ્યક્ત પાંચ પ્રકારે છે. ૧. ઔપથમિક :-મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી છોધ, માન, F| માયા તથા લોભ; એ કર્મોનો અનુદાય એટલે ઉપશમ અને આ ઉપશમ દ્વારા | થતું સમવ ઔપથમિક કહેવાય છે. આ સમત્વ વખતે જીવને મિથ્યાત્વ વગેરે કર્મો સત્તામાં હોવા છતાં રાખોડીમાં ઢાંકેલા અગ્નિની જેમ તેનો * કા (વિપાકથી) ઉદય હોતો નથી, અર્થાત્ તે મિથ્યા પરિણામમાં કારણ બનતાં નથી. આ સમવ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને છેલ્લું યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ – એ ત્રણ કારણો દ્વારા થાય છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો હોય _| છે, અને ચારેય ગતિના સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને પૂર્વે કહ્યું તેમ ગ્રંથિભેદ *| થયા પછી તે પ્રગટે છે અથવા ઉપશમ શ્રેણિમાં પણ જીવને તે હોય છે. કહ્યું છે કે : ઉપશમશ્રેણિમાં વર્તતા જીવને પથમિકસમ્યકત્વ હોય છે અથવા જે | જીવે મિથ્યાત્વના ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વ ખપાવ્યું નથી; તે જીવ ઔપથમિક સમકિતને પામે છે." પહેલાં જણાવી ગયા તે ગ્રંથિદેશે (સાતેય કર્મોની એક ડાકોડી સાગરોપમથી ન્યૂન સ્થિતિવાળી દશામાં) તો અભવ્ય પણ સંખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી રહે છે, (અર્થાત્ કર્મોની ઘટેલી સ્થિતિ તેટલા કાળ સુધી વધતી નથી) અને તે સ્થિતિમાં વર્તતો તે શ્રી જિનેશ્વરદેવોની સમવસરણ | વગેરે અદ્ધિ જોઈને "સંયમથી આ લોકમાં માનપૂજા અને પરલોકમાં સ્વર્ગસુખ ક વગેરે મળશે, એ બુદ્ધિએ સંયમ પણ ગ્રહણ કરે છે, એટલું જ નહિ, દેશગૂન દશપૂર્વ સુધીનું દ્રવ્યશ્રુતજ્ઞાન પણ ભણે છે. એમ અભવ્ય મિથ્યાદ્રષ્ટિ પણ | તેટલી કૃતિવાળો હોઈ શકે છે, માટે જ દેશન્યુનદશપૂર્વ સુધીનું શ્રત | (મિથ્યદ્રષ્ટિને પણ થતું હોવાથી તે મિથ્યાશ્રુત પણ હોય છે એમ કહ્યું છે. | (સંપૂર્ણ દશ પૂર્વધરો નિયમા સમકિતી હોવાથી તેઓનું શ્રત તો સમદ્યુત જ હોય છે, તેથી ન્યૂન શ્રતવાળાનું સમદ્યુત જ હોય એમ એકાન્ત નથી. સમકિતીને સમદ્ભુત અને મિથ્યાત્વીને દ્રવ્યરુપ મિથ્યાશ્રુત હોય). ( ૧૧૩ , E ક Page #139 -------------------------------------------------------------------------- ________________ || * $ * * $ * $ * * - મુક્તિબીજ અહીં પ્રસંગોપાત્ત કાંઈક વિશેષ જણાવતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે –|| ઉપર કહ્યું તેમ અંતરકરણના પહેલા સમયથી જ ઔપથમિક સમકિતી # બનેલો આત્મા, ઔષધિ સમા આ સમકિતના બળે, વિકારી સ્વભાવવાળા એટલે કે - કોદ્રવા(ધાન્યવિશેષ) ની જેમ મિથ્યાપરિણામરૂપ વિકાર કરનારા મિથ્યાત્વકર્મના કેટલાક પ્રદેશોને સંપૂર્ણ શુદ્ધ કરે છે; કોદ્રવા નામના ધાન્યના વિકારી સ્વભાવને જેમ ઔષધથી રાખી શકાય છે, તેમ મિથ્યાત્વમોહનીય કર્મના પ્રદેશોમાં રહેલા આત્માના વિકાર કરવાના 8િ સ્વભાવને (રસને) પણ સમકિતરૂપ ઔષધને બળે દૂર કરી શકાય છે; પછી તે પ્રદેશોનો ઉદય થાય તો પણ મિથ્યાત્વરૂપ વિકાર થતો નથી. એમ સમકિતરૂપ ઔષધ દ્વારા એ પ્રદેશોને તેમાં રહેલા બાધક રસથી રહિત • શુદ્ધ કરે છે. કેટલાક પ્રદેશોને અર્ધશુદ્ધ (કાંઈક રસવિકાર ટળે અને કાંઈક બાકી રહે || | નેવા) કરે છે, અને કોઈ પ્રદેશો તો રસવિકારવાળા અશુદ્ધ જ રહે છે; || એમ શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એવા મિથ્યાત્વકર્મના ત્રણ વિભાગો થાય, | તેને અનુક્રમે સમકિતમોહનીય મિશ્રમોહનીય, અને મિથ્યાત્વ મોહનીય કહેવાય છે, તેને ત્રણ પુંજો કહેલા છે. કાર્મગ્રંથિક મતના અભિપ્રાય આ ક્રિયા પથમિક સમતિમાં વર્તતો . જીવ સમકિતના પ્રથમ સમયથી અવશ્ય શરૂ કરે જ; અને જયારે (! અંતરકરણરૂપ) ઔપથમિક સમ્યકત્વનો અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થાય ત્યારે અનંતર સમયે જ તે ત્રણ પુંજો પૈકી કોઈ એક પુંજનો તેને અવશ્ય ઉદય થાય જ. જો શુઇ (સમકિતમોહનીય) પુંજનો ઉદય થાય તો જીવ 8 બ્રાયોપથમિક સમકિતવાળો, અર્ધશુદ્ધ (મિશ્રમોહનીય) પુંજનો ઉદય થાય તો મિશ્રસમક્તિવાળો ને અશુદ્ધ (મિથ્યાત્વમોહનીય) પુંજનો ઉદય થાય તો મિથ્યાદ્રષ્ટિ કહેવાય, એટલે કે પથમિક સમકિત પછી જીવ તે ત્રણમાંથી એક દ્રષ્ટિવાળો બને છે. અને કહ્યું છે કે - કાર્મગ્રંથિક અભિપ્રાયથી પ્રથમ પથમિક સમિતિ પામનારો જીવ અવશ્ય ત્રણ પુંજ કરે અને અંતર્મુહૂર્તનું તે સમકિત પૂર્ણ થતાં જ | લાયોપથમિક સમક્તિને, મિશ્રસમકિતને કે મિથ્યાત્વને પામે * $ * “5 * 5 * 6 G % 55 H 5 R 6 4 5| - - ૧૧૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ | F 46 5 H 5 E “5 5 G 5 H 5 મુકિતબીજ આ મત કર્મગ્રંથનો સમજવો, સિદ્ધાનના મતે તો કોઈ અનાદિ મિથ્યાત્વી || જીવ તથા પ્રકારની વિશિષ્ટ અધ્યવસાયાદિક સામગ્રી પ્રાપ્ત થતાં, પૂર્વે કહી ગયા | | તે અપૂર્વકરણ દ્વારા જ ત્રણ પુંજ કરે અને તેમાંના સર્વથા શુદ્ધ | (સમકિતમોહનીય) પુંજને ભોગવતો - અનુભવતો (ઔપથમિક સમકિત પામ્યા દાં વિના જ) પ્રથમ કાયોપથમિક સમકિત પામે, અથવા કોઈ અન્ય જીવ (કર્મગ્રંથના મતમાં જણાવ્યું તેમ) યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને || અનિવૃત્તિકરણના કમે અંતરકરણના પ્રથમ સમયે જ ઔપથમિક સમકિત પણ | પામે પરંતુ ઉપર જણાવ્યા તે પ્રમાણે ત્રણ પુંજ કરે નહિં. આથી તેને | સમકિતમોહનીય - મિશ્રમોહનીય પંજો ન હોવાથી ઔપથમિક સમકિત કાળ | પૂર્ણ થતાં નિયમા મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય. અર્થાત્ ને મિથાદ્રષ્ટિ જ | બને. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે “જેમ ઈયળ (કીડો વિશેષ) પહેલાં શરીરને લંબાવી આગળના સ્થાને સ્થિર | દિ| થઈ પછી પાછળના સ્થાનને છોડે છે. આગળ સ્થાન પકડી ન શકે તો મળ સ્થાનને છોડતી નથી-પાછી વળે છે; તેમ ત્રણ પુંજ વિનાનો ઉપશમ-સમકિતી જીવ પણ આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પુંજના અભાવે તેના ઉદયરૂપ આલંબન નહિ મળવાથી મિથ્યાત્વે જ પાછો આવે છે, એટલે કે – મિથ્યાત્વનો અનુદય "| કાળ પૂર્ણ થયે પુન: તેને મિથ્યાત્વનો જ ઉદય થાય છે. કાર્યગ્રંથિક મતે જીવનું સમકિત ચાલ્યું જાય, પુન: મિથ્યાદ્રષ્ટિ બને, તો સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ પુનઃ ઉત્કૃષ્ટ રસ બાંધ નહિ સૈદ્ધાંતિક મને તો એકવાર સમ્યકત્વ પામેલો (અર્થાત ગ્રંથિભેદ કરનારો) જીવ, તે પછી દીર્ધકાળ સંસારમાં રખડે, મિથ્યાત્વનો ઉદય થાય, તો પણ પુન: ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન જ કરે, (અર્થાત કર્મોની સ્થિતિ ભિન્ન કોડાકોડ સાગરોપમથી વધારે ન જ બંધ) વગેરે સૈદ્ધાંતિક અને કાર્મગ્રંથિક મતાન્તરોરૂપ વિશેષ 8િ | સમજવો. અહીં સુધી ઔપથમિક સમત્વનું સ્વરૂપ પ્રસંગોપાત્ત વિશેષ હકીકત સાથે જણાવ્યું. | #ાયિક : મિથ્યાત્વમોહનીય (ના ત્રણ પુજો) અને અનંતાનુબંધી કોધ, માન, 4 | માયા અને લોભ એ સર્વનો સત્તામાંથી પણ ક્ષય થવાથી પ્રગટતું હોવાથી | કાયિક સમતિ જાણવું. F $ $ _ $ _ $ _ _ 55 5 _ 6 ૧૧૫ 5|. Page #141 -------------------------------------------------------------------------- ________________ 卐 કહ્યું છે કે 5 “સંસારના નિદાનભૂત ત્રણેય પ્રકારનું (ત્રણેય પુંજોરૂપ) દર્શનમોહનીય (મિથ્યાત્વ) કર્મ ક્ષીણ થવાથી નિષ્કંટક - શ્રેષ્ઠ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે” આ સમ્યક્ત્વ પ્રગટયા પછી અવરાતુંજ નથી, માટે આનો કાળ સાદિઅનંત છે. ક્ષાયોપશમિક – પૂર્વે જણાવ્યું તેમ મિથ્યાત્વના ઉદય પામેલા દલિકોના ક્ષય, ૐ અર્થાત્ સત્તામાંથી નાશ કરવો અને ઉદય નહિ આવેલાનો ઉપશમ કરવો, એમ ક્ષયની સાથે ઉપશમ' તે ક્ષયોપશમ. આવા યોપશમનું જેમાં પ્રયોજન હોય, ૐ અર્થાત્ જે સમ્યક્ત્વ અથવા ક્ષયોપશ્ચમ દ્વારા પ્રગટ થાય તેને ક્ષાયોપથમિક જાણવું. કહ્યું છે કે 卐 "જે મિથ્યાત્વ ઉદયમાં આવ્યું તેનો ભોગવીને ક્ષય કરવો અને ઉદયમાં ન | આવેલું સત્તામાં રહ્યું તેનો ઉપશમ કરવો; અહીં ઉપશમ કરવો એટલે એક ઉદયથી અટકાવવું અને બીજો મિથ્યા સ્વભાવ (રસ) દૂર કરવો એમ બે અર્થો સમજવા. એથી મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુંજ એ બન્નેના ઉદયને અટકાવવો અને ઉદિત મિથ્યાત્વનો મિથ્યા સ્વભાવ (રસ) દૂર કરી સમક્તિ પુંજ બનાવવો, એમ ત્રણેયનો ઉપશમ સમજવો, અર્થાત્ સમકિતમોહનીયરૂપે શુદ્ધ પુદ્ગલો ઉદયમાં હોય, માટે ઉપચારથી તેને પણ મિથ્યાત્વનો (રસનો) ઉપશમ જાણવો, અથવા બીજી રીતિએ પૂર્વે ઉદયમાં આવેલું મિથ્યાત્વ ક્ષય કર્યું, સત્તામાં રહેલા મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુંજ (રૂપ મિથ્યાત્વ)નો ઉદય અટકાવ્યો, અને સમકિત પુજરૂપે વર્તમાનમાં ઉદિત મિથ્યાત્વ દલિકોમાંના મિથ્યા સ્વભાવને (રસને) દૂર કરવા રૂપ ઉપશમ કર્યો એમ સમજવું. એમ ક્ષય અને ઉપશમ દ્વારા મિશ્રભાવને પામેલો, વર્તમાનમાં વેદાતા, રસરહિત એવા સમકિતમોહનીય નામના શુદ્ધ પુંજરૂપ મિથ્યાત્વના ઉદયને (તે ક્ષયઉપશમયુક્ત હોવાથી) ક્ષાયોપશામક સમ્યક્ત્વ કહેલું છે. 5 5 મુક્તિબીજ આ સમ્યક્ત્વને સત્તામાં રહેલા મિથ્યાત્વના રસ રહિત પ્રદેશોના TM ભોગવટાવાળું એટલે 'સર્મવેદક' પણ હેવાય છે. ઔપમિકમાં તો સત્તામાં રહેલા મિથ્યાત્વનો પ્રદેશોદય પણ હોતો નથી. ઔપમિકમાં અને ક્ષાયોપમિકમાં એમ ભિન્નતા છે. કહ્યું છે કે - 5 ૧૧૬ *+5 946 5 ક K ક મ *45 *+5 SHE SHE 946 K મ Page #142 -------------------------------------------------------------------------- ________________ F 가 F 가 F 가도 E 가 OF 가도 가도 가 가도 . 가도 મુક્તિબીજ, લયોપશમભાવને પામેલો જીવ લયોપશમભાવને પામેલા અનંતાનુબંધી | આદિના, (આદિ શબ્દથી મિથ્યાત્વના પણ) સત્તાગત પ્રદેશોને ભોગવે છે, તેના રસને ભોગવતો નથી અને ઉપશમભાવને પામેલો ઉપશાન કષાયવાળો જીવ, સત્તાગત પ્રદેશોને પણ ભોગવતો નથી વેદક : ક્ષપકશ્રેણીને (સાયિક સમકિતને) પ્રાપ્ત કરતાં જીવને અનંતાનુબંધી ચારેય કષાયો, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય – એ છનો સંપૂર્ણ ક્ષય | થયા પછી સમકિતમોહનીય (શુદ્ધ પુંજ)ને ખપાવતાં ખપાવતાં, તેનાં છેલ્લાં પુદ્ગલોને ખપાવવાના છેલ્લા સમયે ઉદય પામેલો છેલ્લો રાસ ભોગવે ત્યારે ક્ષાયોપથમિકનો જ છેડો છતાં, તેના અંતિમ ગ્રાસનું વદન હોવાથી તેને વેદક સમક્તિ કહેવામાં આવે છે. આ છેલ્લો ગ્રાસ ખપી જતાં જ દર્શનસતકનો ક્ષય થવાથી અનંતર સમયે જીવ ક્ષાયિક સમકિત બને છે. પૂર્વે જણાવેલા ઉદયમાં વર્તતા સમનિમોહનીયના) પુદ્ગલોના છેલ્લા | ગ્રાસનું વેદન, તેને વેદક સમકિત કહેલું છે. સાસ્વાદન - પહેલાં જણાવ્યું તેમ પથમિક સમત્વવત કોઈ પતિતપરિણામી જીવને અંતરકરણમાં વર્તતાં, જઘનથી જ્યારે છેલ્લો સમય | બાકી રહે અને ઉત્કૃષ્ટથી તેની છેલ્લી છ આવલીકાઓ બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સમજ્યથી પડવા માંડે, અર્થાત્ સમક્વનું વમન કરે; (ત્યારે ખીરનું ભોજન કર્યા પછી વમનવેળાએ પણ તેનો કંઈક સ્વાદ રહે તેમ) તે કાળે જીવને પણ સમજ્યનો કાંઈક આસ્વાદ હોય, માટે તેને સાસ્વાદન સમકિત કહેવાય છે. ઉપશમ સમકિતનું વમન થતાં મિથ્યાત્વનો ઉદય થયા પહેલાં, વચ્ચે જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ આવલી પ્રમાણ આ સ ર્વ જીવને પડતી વેળાએ હોય છે. કહ્યું છે કે, ઉપશમ સમજ્યથી ખસતાં-પડતાં મિથ્યાત્વના ઉદય પહેલાં | (ઉપશમસમકિત અને મિથ્યાત્વના) આંતરામાં છે આવલી પ્રમાણ સાસ્વાદન - સમકિત હોય છે. એ પાંચેય પ્રકારની સ્થિતિ - કલમાન વગેરે નીચે પ્રમાણે છે. 가도 가도 가도 가도 가도 가도 가 - 가요 가 가 ૧૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ S4 | S4 S46 G H Fe S4 S4 S4 S44 _F_F_F__F S4 S46 - મુક્તિબીજ ઔપથમિક સમવ અંતર્મુહર્ત સાસ્વાદની છ આવલિક, વેદક એક | સમય સાયિક સાધિક તેત્રીસ સાગરોપમ અને લાયોપથમિક તેથી દ્વિગુણ | (સાધિક) છાસઠ સાગરોપમ સુધી (ઉત્કૃષ્ટથી) ભોગવાય છે તે આ પ્રમાણે. કોઈ લાયોપમશિક સમકિતી જીવ બે વખત વિજ્યાદિ ચાર પૈકીના કોઈ અનુત્તર દેવલોકમાં કે ત્રણ વાર અયુત દેવલોકમાં ઉત્પન્ન થાય (તો અનુત્તર ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ હોવાથી બે ભવમાં અને અચુતમાં ઉત્કૃષ્ટ આયુષ્ય રર સાગરોપમ હોવાથી ત્રણ ભવમાં ૬૬ સાગરોપમ થાય) તે ઉપરાંત જેટલા | મનુષ્યના ભવો કરે તેટલું અધિક. અર્થાત્ એક જીવની અપેક્ષાએ ક્ષાયોપથમિક સમ્યકત્વનું ૬૬ સાગરોપમથી અધિક કાળમાન સમજવું અને જીવોને આશ્રયીને તો પ્રવાહની અપેક્ષાએ સર્વકાળ - અનાદિઅનંત કાળ સમજવો.” એ સમ્પર્વની સ્થિતિ કહી, હવે તે કેટલી વાર પ્રાપ્ત થાય તે કહે છે. “એક જીવને આખા સંસારચક્રમાં પથમિક અને સાસ્વાદન - એ બે | ઉત્કૃષ્ટથી પાંચ વખત, વેદક અને ક્ષાયિક - એક એક વખત જ અને | લાયોપથમિક અસંખ્યાત વાર પણ પ્રગટ થાય." ચાર સામાયિકમાંના શ્રત-સામયિક સમસ્વસામાયિક અને | | દેશવિરતિ-સામાયિક, એ ત્રણ એક જીવને એક જ ભવમાં સહસ્ત્રપૃથકત્વ વાર, _| અર્થાત્ બે હજારથી નવ (અનેક) હજાર વાર આવે અને જાય. તથા સર્વવિરતિ | ગુણ એક જ ભવમાં શતપૃથકત્વ એટલે બસોથી નવસો (અનેક સેંકડો) વાર આવે ને જાય; અર્થાત તે ગુણોના તેટલા આકર્ષો થાય; એટલે કે આવે, જાય, એમ પુન: આવે તો ઉત્કૃષ્ટથી તેટલી વાર આવે; જઘન્યથી તો એ ગુણો એક | ભવમાં એકજ વખત જીવને પ્રાપ્ત થાય છે. અને અપૂર્વે કહ્યાં ને શ્રત, સમક્તિ અને દેશવિરતિ - એ ત્રણ ગુણો આખા સંસારચક્રમાં એક જીવને ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર આવે અને જાય અને ક| સર્વવિરતિ ગુણ આખા સંસારચક્રમાં બે હજારથી નવ (ઘણી) હજાર વાર આવે ને જાય (જઘન્યથી તો કોઈ જીવ એ ગુણોને પામીને પડ્યા વિના જ તે | ભવમાં પણ મોક્ષે જાય) | "સ્વસ્વાદન બીજે ગુણસ્થાનકે જ હોય, ઔપથમિક ચોથાથી આઠ (અગિયારમાં) ગુણસ્થાનક સુધી, ક્ષાયિક ચોથાથી અગિયાર કે ચૌદમા !” S46 * S46 S46 * S46 * S4 * S46 S46 S4 S4 S46 ૧૧૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ : :::: :::::..", F . 5. H મુકિતબીજ ગુણસ્થાનક સુધી તથા વેદક અને સાયોપથમિક ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી હોય છે." “સમફત્વ પ્રાપ્ત થતાં સાતેય કર્મોની સ્થિતિ જે દેશન્યૂન કોડાકોડી સાગરોપમ જેટલી હોય, તેમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી ઘટે ત્યારે | દેશવિરતિ, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટે ત્યારે પ્રમત-અપ્રમત્ત કે | ચારિત્ર, તેમાંથી પુન: સંખ્યાતા સાગરોપમ જેટલી ઓછી થતાં ઉપશ્રેણી અને | * તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટી જાય ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ 8િ કા થાય છે." | | “એ પ્રાપ્તિ અપ્રતિપતિત સમ્યકત્વવાળા આત્મા કે જે સમત્વ હોય | ત્યાં સુધી દેવ કે મનુષ્યભવને જ પામે તેને અંગે સમજવી; કોઈ તો 8િ - સમત્વ પામે તે જ ભાવમાં દેશવિરતિ, સર્વવિરતિ તથા ઉપશમ કે, "| લપકમાંથી કોઈ એક શ્રેણિ; એ બધાં ભાવોને એક ભવમાં પણ પામે, (બે | શ્રેણિ એક જ ભવમાં પામે નહિ) અને વધુમાં વધુ સાત-આઠ ભવમાં તેનો મોક્ષ પણ થાય ક્ષાયિક સમકિતદ્રષ્ટિ તો તે જ ભવમાં અથવા વધારેમાં વધારે ત્રીજા-ચોથા || ભવે પણ સિદ્ધ થાય જ. પંચસંગ્રહ વગેરેમાં કહ્યું છે કે - “કોઈ જીવ આગામી ભવના દેવ કે નરકના આયુષ્યનો બંધ કર્યા પછી *| ક્ષાયિકસમકિત પામે, તો તે મરીને દેવ કે નરકમાં જાય અને ત્યાંથી મનુષ્ય થઈ | મોક્ષમાં જાય, એમ તેનો ત્રીજા ભવે મોક્ષ થાય કોઈ અસંખ્યાત વર્ષનું તિર્યંચ | | કે મનુષ્યનું આયુષ્ય બાંધીને ક્ષાયિકસમકિત પામે, તો તે મરીને યુગલિકમાં કિ તિર્યંચ કે મનુષ્ય થાય અને ત્યાંથી દેવ થઈ મનુષ્યપણું પામી મોક્ષે જાય, એમ ચોથા ભવે મોક્ષ જાય. જે જીવે સંખ્યાના વર્ષનું તિર્યંચ કે મનુષ્યભવનું આયુષ્ય .. બાંધ્યું હોય, તે જીવ વર્તમાન ભવમાં ક્ષાયિકસમકિત પામી શકતો નથી. અને ૪ ખા જેણે આગામી આયુષ્ય બાંધ્યું ન હોય તે (ચરમ દેહધારી જીવ)સાયિક સમકિત || પામે તો લપકશ્રેણી પૂર્ણ કરીને તે જ ભવમાં મોક્ષે જાય.” * શમે. પ્રથમ, અનંતાનુબંધી કષાયોના અનુદયને શમ કહેવાય છે, આવો | શમ સ્વાભાવિક રીતે (આત્મામાં કષાયો મંદ પડવાથી) કે કષાયો વગેરેનાં કડવાં ફળો (દુ:ખ)ને જોવાથી થાય છે. કહ્યું છે કે - G F 4 ૧૧૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ 차 가 가도 가 # E 가 가 F E 가 가 F 가 # - મુક્તિબીજ “સ્વભાવિક રીતિએ (નિસર્ગથી) અથવા તો કર્મોના અશુભ વિપાકોને (દુષ્ટ - ફળોને) જાણીને કષાય વગેરેના ઉપશમ થાય છે. આ ઉપશમથી જીવ અપરાધી ઉપર પણ કેપ કરતો નથી." | સંવેગ - મોક્ષની અભિલાષાને સંવેગ કહ્યો છે. સમકિતદૃષ્ટિ આત્મા | રાજાનાં, ચક્રવર્તીના કે ઇન્દ્રોનાં પણ વિષયાદિ સુખોને દુઃખમિશ્રિત અને | પરિણામે પણ દુ:ખ દેનારાં હોવાથી દુઃખો જ માને, માત્ર એક મોક્ષસુખને જ સાચું સુખ માને અને તેની જ અભિલાષા કરે. | સંવેગવાળો જીવ સંવેગથી રાજા, ચકી કે ઈદ્રિનાં સુખોને પણ તાત્પર્યથી | દુ:ખરૂપ સમજતો એક મોક્ષ સિવાય કોઈ પણ (સુખની પ્રાર્થના (અભિલાષા) | ન કરે." - નિર્વેદ : સંસાર પ્રત્યેના વૈરાગ્યને (થાન) નિર્વેદ કહ્યો છે. સમકિતદ્રષ્ટિ આત્મા, દુ:ખ-દુર્ભાગ્ય વગેરેથી ભરેલી સંસારરૂપ ભયંકર જેલમાં કર્મરૂપ કોટવાળની અનેક કદર્થનાઓ વેઠવા છતાં તેનો પ્રતિકાર કરવામાં અશક્ત અને | (સંસારમાં) મમત્વ વિનાનો હોવાથી દુ:ખથી કંટાળેલો હોય કહ્યું છે કે - પરલોકનો માર્ગ એટલે પારલૌકિક સુખની સાધના કરી નથી. (કરી શકતો નથી) તો પણ સંસાર પ્રત્યે મમત્વરૂપી ઝેરનું જોર જેને ટળી ગયું છે, એવો (સમકિતી) જીવ નિર્વેદગુણના યોગે નરક • તિર્યંચ - મનુષ્ય અને દેવ એ ચારેય ગતિમાં દુઃખ માનીને જ કાળ નિર્ગમન કરે અર્થાત્ ક્યારે હું સંસારમાંથી નીકળું? એમ ઝંખનાપૂર્વક રહે. ઉપર જણાવ્યાં તે સંવેગ અને નિર્વેદનો અર્થ બીજા ગ્રંથકા ઊલટો કરે છે. F એટલે કે - સંવેગનો અર્થ સંસાર પ્રત્યે વૈરાગ્ય અને નિર્વેદનો અર્થ મોક્ષની અભિલાષા એમ સંવેગને નિર્વેદ અને નિર્વેદને સંવેગ કહે છે. અનુકંપા - નિષ્પક્ષપાતપણે દુખીના દુખોને ટાળવાની ઇચ્છા તેને અનુકંપા કહી છે. પક્ષપાતથી તો સિંહ - વાઘ જેવા દૂર જીવોને પણ પોતાનાં બચ્ચાંઓ વગેરેનાં દુ:ખોને દૂર કરવાની ઇચ્છા હોય છે, પણ તે | કરુણા મનાતી નથી. આ અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. શક્તિ પ્રમાણે દુ:ખીનાં દુઃખોને ટાળવાની પ્રવૃત્તિને દ્રવ્ય અનુકંપા અને તેને ' ઓને જોવાથી હૃદય દ્રવિત થાય તેને ભાવ-અનુકંપા કહેવાય છે. (અન્યત્ર 가 가 # 가 가 # # 차음 # 5 가 # # 가 가 가 | ૧ર૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ $ F. $ F $ 5 F $ + 5 $ 5 $ 5 $ - મુક્તિબીજ | શારીરિક વિગેરે દુઃખોવાળા પ્રત્યેની દયાને દ્રવ્યદયા અને પાપાચરણ વગેરે કરનાર આત્મા પ્રત્યેની દયાને ભાવદયા કહી છે.) કહ્યું છે કે | "ભંયકર સંસાર સમુદ્રમાં દુ:ખથી પીડાતા પ્રાણીઓને જોઈને નિષ્પક્ષપાતપણે યથાશક્તિ દ્રવ્ય અને ભાવ, એમ બે પ્રકારની અનુકંપા કરે." | આસ્તિક્ય - (શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે તે ) જીવાદિ તત્ત્વો સત્ય ૪ જ છે (નિશંક જ છે.) એવી બુદ્ધિવાળો આસ્તિક કહેવાય, અને તેના પરિણામને (ભાવને કે ધર્મને) આસ્તિકા (આસ્તિકતા) કહેવાય. અન્ય , ધર્મીઓનાં (બીજા) તત્ત્વોને સાંભળવા છતાં પણ તેમાં આકાંક્ષા ન થાય, માત્ર એક શ્રીજિનકથિત તત્ત્વોનો જ તેને દ્રઢ સ્વીકાર હોય, આવી તૃપ્તિવાળો | આત્મા આસ્તિક કહેવાય. જે શ્રી જિનેશ્વરોએ કહ્યું છે, તે જ સત્ય અને શંકા વગરનું છે, એવી | માન્યતાવાળો અને અન્યધર્મની અભિલાષારૂપ આકાંક્ષા વિનાનો આત્માનું શુભ પરિણામ તે સમત્વ સમજવું. સમકિત વંત આત્માએ કરવા યોગ્ય કર્તવ્ય : મિથ્યાત્વના કાર્યોનો વિચારપૂર્વક ત્યાગ કરવો. જિનપૂજન, જિનદર્શન, દેવવંદન, ચૈત્યવંદન એકથી ત્રણ વાર કરવું. પોતાની સંપત્તિ કે શક્તિ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા કરવી તથા યોગ્ય દ્રવ્યોથી પૂજા કરવી. દેવવંદનની જેમ ગુરુવંદનનો યોગ ન હોય તો ભાવવંદન તો અવશ્ય કરવું વર્ષમાં ખાસ પ્રસંગે મહોત્સવ, સ્નાત્રપૂજા કરવી, કરાવવી. જિનમંદિર ધર્મસ્થાનકો શુદ્ધ કરવાં જીવોની રક્ષાનો ઉપયોગ રાખવો. પૌષધશાળા શુદ્ધ કરી તેમાં રાખવાયોગ્ય સાધનો મૂકવાં. સાધર્મિક ભક્તિ કરવી, દાનાદિ કાર્યો કરવાં. શ્રી નવપદજીના કે અન્ય કર્મક્ષયનિમિત્તે કાઉસગ્ગબાન ગાથાઓ કે પદોનો સ્વાધ્યાય. સોથી ત્રણસો ગાથાઓ, ગણવી તેના પર ચિંતન કરવું. દરરોજ ઓછામાં ઓછું નવકારસી કે વિશેષ પચ્ચકખાણ કે અન્ય તપાદિ કરવાં, રાત્રે ચઉવિહાર કરવો. 5 $ $ 5 $ 5 $ 5 $ 5 $ 5 $ | $ $ $ ૧૨૧ ૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ + 546 + Sto H S40 G F S4 મુક્તિબીજ પ્રતિક્રમણ, સામાયિક આદિ આવશ્યક ક્રિયા કરવી. અલ્પાધિકપણે બાર વ્રતાદિનું પાલન કરવું. આવા કર્તવ્યને નિયમોના ભાવ સમકિત ગુણસ્થાનકે ન હોય તે પણ તે અભ્યાસાર્થે અવશ્ય કરે. અવિરતિ સમકિતી દેશવિરતિને પાત્ર થવા માટે આ કર્તવ્યોનું પાલન કરે, દેશવિરતિ તો આ કર્તવ્યોનું અવશ્ય પાલન કરે | અભ્યાસ કરવાથી આવક કર્મોનો ક્ષયોપશમ થાય છે. તેથી પરિણામની વિશુદ્ધિ થાય છે. આમ ક્રિયાથી પરિણામ અને પરિણામથી ક્રિયા બંને પરસ્પરના ક અવલંબનથી શુદ્ધ થતાં રહે છે. માટે સમન્ ક્રિયામાં પ્રમાદ કરવો નહિ. માટે સમ્યકત્વ અને વ્રતાદિ ગ્રહણ કરવા સાધ્ય સાધનાને અને સાધનોને આધીન છે. માટે યોગ્ય પુરુષાર્થ કરવો. નોંધ :- આ-બાહ્ય કર્તવ્યો ઉપરાંત સમકિતવન આત્માએ તીર્થમાં કે || નિવૃત્તિ સ્થાનમાં એકાંત ગાળવું. ધર્મ ધ્યાનની ભાવનાઓ દ્વારા ચિત્ત શુધ્ધિ |" ક કરતા રહેવું. સંસારના પ્રકારો અને પ્રસંગોમાં એકત્વ ન કરવું પણ ભેદજ્ઞાનની | હાજરી રાખી વર્તવુ આત્મશ્રદ્ધા દ્રઢ કરવી. ક્ષયોપશમ સમકિત ફાયિક જેવું દ્રઢ | નથી, ગમે ત્યારે દગો થઈ જાય. માટે જાગૃતિ પૂર્વક વ્યવહારમાં વર્તવું. પુન: પુન: અંતર્મુખતા પ્રત્યે લક્ષ્ય રાખવું. આત્મભાવના પુષ્ટ કરવાં ધાનાદિની આરાધના કરવી. S46 F Glo * Glo Glo * ste * sto sto _ sto _ sto _ Sto _ આત્મા અને દેહ એકત્ર અવગાહે રહ્યા છનાં પદાર્થનું | સ્વરૂપ સ્વક્ષેત્રી છે. છતાં જીવે શરીરમાં જ એકતા માની છે તે શરીરથી જુદો થતાં મુંઝાઈ જશો. એથી નવા શરીર પુનઃ પુન: ધારણ કરશે. . પણ જો તેના નિર્ણયમાં આવી જાય કે આ દેહથી હું તો ભિન્ન છે. ફક્ત સકર્મક અવસ્થાએ બે એકોત્રાવગાહી હોવાથી અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે. છતાં ચેતન્યતત્વ શરીરથી જુદા ધર્મ | વાળું છું. એમ જાણી જ્ઞાનને સ્વભાવ પ્રત્યે વાળે તો ધર્મ પ્રગટ થાય. 546 _ _ 546 G4 _ G46 ૧૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ F | – મુક્તિબીજ | ૭ | સમનું સ્વરૂપ E F E F Fi ? 4 F_F_F | શ્રાવક પ્રજ્ઞપ્તિના આધારે (શ્રાવક પ્રજ્ઞપ્તિમાંથી ઉદ્ભૂત). હવે ચાલુ વિય જે સમ્યકત્વનો છે. તે કહે છે– संमत्तं पि य तिविहं खओवसमिय तहोवसमियं च । खइयं च कारगाइ व पन्नत्तं वीयरागेहिं ॥४३|| _| | શબ્દ પ્રશંસા અર્થ અને અવિરોધ અર્થ એમ બે અર્થમાં છે. અને જે આ બે અર્થના ભાવવાના હોય તે સમ્યકત્વ, એટલે પ્રશસ્ત અથવા મોત વિરુદ્ધ આત્માનો ધર્મ તે સમ્યકત્વ. તે સમ્યકત્વ ઉપાધિ ભેદે ૩ પ્રકારે છે. અને ગાથામાં કહેલ શબ્દથી અહીં શ્રાવક ધર્મનો મુખ્ય વિષય હોવાથી | દેશવિરતિ ચારિત્ર પણ સામાન્ય રીતે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત રૂપ ૩ પ્રકારે છે ગાથામાં શબ્દ પોતાની (સમ્યકત્વમાં) અંદર રહેલા અનેક ભેદો જણાવવા માટે છે. તે સમ્યકત્વ પાંચ પ્રકારનું છે. પથમિક સાસ્વાદન, ક્ષયોપશમ વેદક અને ક્ષાયિક. ક્ષયોપશમ ઉપશમ અને ક્ષાયિક અથવા કારક રોચક અને વ્યંજક એમ ત્રણ ભેદે સમત્વનું ત્રિવિધપણું દર્શાવ્યું છે. ગાથામાં આદિ શબ્દ રોચક અને વ્યંજકના ગ્રહણ માટે છે. આ સમ્યકત્વનું સ્વરૂપ આગળ કહેવાનાં છે માટે અહીં વિસ્તાર કરતા નથી. આ સમ્યકત્વનું વીતરાગ પરમાત્મા વડે પ્રરૂપણ કાં કરાયું છે. (૪૩) હવે ક્ષયોપથમિક સમ્યકત્વને કહેવાની ઇચ્છાવાળા કહે છે. मिच्छत्तंजसुदिन्न, तं खीणं अणुइयं च उवसंतं । मीसीभावपरिणयं वेयिज्जंतं खओवसमं ॥४४॥ ઉદયાવલિકામાં આવેલું જે મિથ્યાત્વમોહનીયકર્મ તેને ક્ષીણ કરે અને જે | ઉદયમાં નથી આવેલું તેને ઉપશાંત કરે. ઉપશાંત એટલે ઉદયને રોકી બાકી રહેલા મિથ્યાત્વના સ્વભાવને દૂર કરે. ૩ પુંજ કરેલા મદન કોદ્રવાના દ્રષ્ટાંતની જેમ સમત્વને પણ શુદ્ધ કરે. G H E F F GF ૧ર૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ કકકકક: - મુકિતબીજ $ $ $ 5 5 $ $ 5 $ $ પ્રશ્ન : જેનો ઉદય રોકાયો છે, તે મિથ્યાત્વમોહનીયનો અનુદય તો યોગ્ય || છે. પરંતુ વિપાકોદય વડે ભોગવાતી સમત્વ મોહનીયનો અનુદય યોગ્ય નથી. Mા જવાબ : સાચી વાત છે. પરંતુ મિથ્યાત્વ મોહનીયન વાસ્તવિક રીતે ઉદય ન હોવાથી મિથ્યાત્વનો સ્વભાવ દૂર થયો છે. તેથી સમ્યકત્વ મોહનીયને વિષે અનુદયનો ઉપચાર કરાયો છે. અથવા જે અનુદયતા છે તે 8િ મિથ્યાત્વ મોહનીયમાં જ છે. પણ સમ્યકત્વ મોહનીયમાં નથી. કેમ કે જે મિથ્યાત્વ ઉદયમાં છે તે ક્ષય પામ્યું છે અને ઉદયમાં નથી આવ્યું તે શાંત | થયું છે. તેથી જે અનુદતિ છે તે મિથ્યાત્વમોહનીય અને ઉપશાંત થયેલું સમ્યકત્વ મોહનીય તરીકે ગ્રહણ કરાય છે. એનો ભાવાર્થ પહેલાની જેમ જ !” સમજવો. એ પ્રમાણે મિશ્રભાવને પ્રાપ્ત થયેલા એટલે ક્ષયોપશમ સ્વભાવમાં 8 રહેવા મિથ્યાત્વ મોહનીયને પ્રદેશોદય વડે અને સમ્યકત્વમોહનીયને વિપાકેદય વડે ભોગવતા બંને ક્ષયોપશમ દ્વારા થયેલું જે સમ્યકત્વ તે યોપશમ સમત્વ કહેવાય છે. પ્રશ્ન : મોહનીયકર્મના ઉદયથી થતું હોવાથી આ સમકત્વ તો | ઔદયિક ભાવનું છે માટે આ સમત્વને ક્ષયોપશમ સમ્યકત્વ ન કહેવાય જવાબ : વસ્તુસ્થિતિને સમજતા ન હોવાથી આ પ્રમાણે કહો છો. પણ આ પ્રમાણે નથી. કારણ કે સમ્યકત્વ તો જ્ઞાનની જેમ સહજ આત્મ | પરિણામરૂપ છે, નહીં કે કોધાદિ કષાયની જેમ કર્યપરમાણુઓના સંપર્કથી છે ઉત્પન્ન થનારું, વળી, જેટલા પ્રમાણમાં મિથ્યાત્વરૂપી ઘનઘોર વાદળાના પડ | શણ થયે છતે અને સ્વચ્છ વાદળની સમાન સમ્યકત્વ મોહનીયના પરમાણુ ઓને ભોગવતા સૂર્યના પ્રકાશની જેમ સયોપશમ સમ્યકત્વના પરિણામ સહજ | છે. માટે આ સમત્વ ક્ષયોપશમ દ્વારા જ થયેલું છે. અને ક્ષયોપશમ ભાવનગર લયોપશમ સમ્યકત્વનો અભાવ છે. ઉદયમાં આવેલાના ક્ષય વગર અને જે ! | ઉદયમાં નથી તેના ઉપશમ વગર ક્ષયોપશમ ભાવ હોતો નથી. કોધાદિ પરિણામો તો નિમિત્તના બળથી સ્ફટિકની લાલાશ જેવા અસહજ છે. * પ્રશ્ન : જો પરિણામ એ જ સમહત્વ છે. તો પછી મિશ્રભાવને પ્રાપ્ત થઈ | || ભોગવાતું હોય તે ક્ષયોપશમ એ વ્યાખ્યામાં વિરોધ આવશે કેમ કે ક્ષય અને ઉપશમ મોહનીયના ભેદો જ મિશ્રભાવે પરિણત થઈ ભોગવાતા હોય છે માટે. $ $ 55 5 55 5 5 $ $ $ $ 5 $ 5 $ 8 5| ૧ર૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ | F 아요 아금 마음 이유 H E 음 F 음 E 음 F 이유 E 음 મુક્તિબીજ જવાબ : વિરોધ નથી કારણ કે તે ક્ષય અને ઉપશમ બને તેવા પ્રકારના આત્મ પરિણામનાં હેતુ છે. માટે તે ક્ષય અને ઉપશમમાં જ સમ્યકત્વનો ઉપચાર કરાયો છે. વિસ્તાર કરવાથી સર્યું. (૪૪) લયોપશમ સમ્યકત્વ પછી ઔપશમિક સમ્યકત્વ કહે છે. उवसमगसेढिगयस्स होइ उवासामियं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो अखवियमिच्छो सम्मं ॥४५॥ ' ઉપશમ શ્રેણિના વિષે પ્રવેશ કરેલા જીવોને ઔપથમિક સમ્યકત્વ જ હોય છે. | તે સમ્યકત્વ અનંતાનુબંધી ચાર કષાયો અને ૩ દર્શનમોહનીયનો ઉપશમ થવાથી | જ થાય છે. ગાથામાં 1 અક્ષર અવધારણ અર્થમાં જ છે. અથવા જે તેવા પ્રકારના | પરિણાવાળો જીવ સમ્યકત્વ મોહનીય મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયરૂપ | ૩ પુંજ ર્યા વગર જ અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કર્યો નથી એવો જીવ જે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે પણ ઔપથમિક સમત્વ જ છે. (૪૫) આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે. खीणंमि उइन्नं मिअ अणुइज्ज ते अ सेसमिच्छत्ते । * अंतोमुहुत्त मित्तं उवसमम्म जीवो ॥४६॥ | જે મિથ્યાત્વ મોહનીય ઉદયમાં છે તેને ભોગવવા વડે કરીને લય કરે અને | | જેનો મંદ પરિણામ હોવાથી સંપૂર્ણપણે ઉદય રોકાઈ ગયો છે, તે વખતે જીવ * અંતર્મુહૂર્તકાળ સુધી જે સમ્યકત્વ પામે તે પથમિક સમ્યકત્વ છે. અંતર્મુહૂર્તકાળ પછી નિયામકનો અભાવ હોવાથી નિયમા મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. (૪૬) આ જ વાતને દ્રષ્ટાંત વડે સ્પષ્ટ રીતે કહે છે. ऊसरदेसंदड्रिढल्लयं व विज्झाइ वणदवो पप्प ।। इय मिच्छस्साणुदए उवसमसम्म लहइ जीवो ॥४७|| જયાં આગળ ઘાસ વગેરે બિલકુલ ઊગી ન શકે એવી ભૂમિ ને | || ઉખરભૂમિ ત્યાં આગળ આવી દાવાનલ બાળવા યોગ્ય વસ્તુ ન હોવાથી પોતાની મેળે જ બુઝાઈ જાય છે. તેવી રીતે તથા પ્રકારના પરિણામથી | મિથ્યાત્વનો ઉદય ન હોવાથી જીવ ઔપથમિક સમ્યકત્વ પામે છે. અહીં | મિથ્યાત્વ મોહનીય એ દાવાનલ સમાન છે. અને તેવા પ્રકારના પરિણામનો સમૂહ ઉખર ભૂમિ તુલ્ય છે. F 음 마음 마음 아 E F 마음 아 E 아요 아 F 아 F 아유 | ૧૨૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ | H 5 5 6 내 HH B $ ક $ ક $ ક $ ક $ – મુક્તિબીજ, પ્રશ્ન : Rયોપયમ સમ્યકત્વથી ઔપથમિક સમ્યકત્વમાં કઈ વિશેષતા Fણ છે? જવાબ : લયોપશમ સમત્વમાં ઉપશત થયેલા મિથ્યાત્વનો પ્રદેશોદય હોય છે જ્યારે પથમિક સમ્યકત્વમાં તે પણ નથી. આ બાબતમાં બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે કે, ઉપશમશ્રેણિમાં જયારે ઔપથમિક સમ્યકત્વ હોય ત્યારે જ પ્રદેશોદય નથી હોતો પણ નવું સમ્યકત્વ પામતા તો પ્રદેશોદય * હોય છે. છતાં ત્યાં આગળ સમ્યકત્વ મોહનીયના ઉદયનો અભાવ હોય છે. આ જ લયોપશમથી ઔપશમિકની વિશેષતા છે. (૪૭) ઔપથમિક પછી જ્ઞાયિક કહે છે. खीणेदंसणमोहे तिविहंमि वि भवनियाणभूयंमि । निप्पच्चवायमउलं, सम्मत्तं खाइयं होइ ॥४८॥ ક્ષપક શ્રેણિમાં પ્રવેશ કરેલા જીવને, જેના વિશે જીવો કર્મોને આધીન થાય ને ભવ એટલે સંસાર તેના કારણ રૂ૫ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને | સમત્વ મોહનીય આ ૩ દર્શન મોહનીય સંપૂર્ણપણે ક્ષય થાય ત્યારે જેમાં અતિચારરૂપી આપત્તિ નથી એવું, જેની સરખામણીમાં કોઈ ન આવે એવું, મોત્રનું તદ્દન નજીકનું કારણ એવું સાયિક સમ્યકત્વ કે જેનો આગળ અર્થ કહેવાઈ ગયો છે તેને પ્રાપ્ત કરે છે. તે ક્ષાયિક સમક્તિ મિથ્યાત્વના ક્ષયપૂર્વક જ થાય છે. (૪૮) સાયિક સમકિત પછી કારક વગેરે સમકિત કહે છે. जं जह भणियं त तह करेइ सइ जमि कारगं तं तु । रोयगसभ्भतं पुण रूइमित्तकरं मुणेयव्वं ॥४९|| જે પ્રમાણે સૂત્રમાં અનુષ્ઠાન કહ્યું હોય તે પ્રમાણે તે અનુષ્ઠાન પરમશુદ્ધ | ના સ્વરૂપે જે સમગ્ર દર્શનમાં કરવામાં આવે તે કારક સમ્યકત્વ કહેવાય છે, જે કરાવે ને કારક, અને રેચક સમ્યકત્વ કરેલા અનુષ્ઠાનોમાં તેવા પ્રકારની શુદ્ધિ ન હોવાથી ફક્તિ રુચિ જગાડે તે રોચક સમકત્વ છે. જે રૂચિ જગાડે તે રોચક. (૪૯) सयमिह मिच्छदिठी धम्मकहाईहि दीवइ परस्स । सम्मत्तमिणं दीवग कारणफलमावओनेयं ॥५०|| ક $ ક $ 55 ક 56 ક 5 ક 5 ક 56 ક 5 ક 5 5 | ક (૧૨) ૧ર૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ 卐 5 5 卐 5 卐 5 5 5 મિથ્યાત્વના કર્માણુઓની તેવા પ્રકારના ક્ષયોપશમથી તથા અભાવથી જ જ્ઞાયિક, ભાયોપશમિક અને ઔપમિકાદિ વિચિત્રરૂપ સમ્યક્ત્વના ભેદો છે. અને તે પણ સકારણ જાણવા આ જ વાતને સ્પષ્ટ કરે છે. તેવા પ્રકારના આત્માના પરિણામ વડે તે જીવ મિથ્યાત્વના પરમાણુઓને કોઈક પ્રકારની શુદ્ધિ પ્રાપ્ત કરાવે ત્યારે ક્ષયોપશમ સમકિત થાય છે. યોપમ સમકિત કોઈક વખત સાતિચારવાળું ૐ હોય અને કોઈક વખત કાળબળે નિરતિચાર પણ હોય. અને તે પરમાણુના ઉપશમથી ઔપમિક અને ક્ષયથી જ્ઞાયિક સમકિત કહેવાય છે. (૫૧) બીજા પણ સમ્યક્ત્વના ભેદો થાય છે, તે પણ બતાવવા માટે ક્લે છે. किं चेहुवाहिभेया दसहावीमं परुविय समए । 5 卐 5 5 મુક્તિબીજ અભવ્ય અથાવ ભવ્ય પોતે જાતે મિથ્યાદ્રષ્ટિ અંગારમર્દક આચાર્યની જેમ માયાવીપણાથી ધર્મકથા વગેરે દ્વારા બીજા શ્રોતાને સમ્યક્ત્વ પ્રગટ કરે તે ૐ મિથ્યાદ્રષ્ટિને દીપક સમ્યક્ત્વ કહે છે. 5 પ્રશ્ન : મિથ્યાદ્રષ્ટિ અને સમ્યક્ત્વ એ તો વિરોધી વાત લાગે છે. જ્વાબ : સાચી વાત છે. પરંતુ કાર્યકારણ ભાવથી મિથ્યાદ્રષ્ટિમાં સમ્યક્ત્વ જાણવું, મિથ્યાદ્રષ્ટિના પણ જે પરિણામ છે તે જ પરિણામ નવું સમતિ પામનારને માટે કારણરૂપ થાય છે. તે પરિણામ સમ્યક્ત્વમાં કારણરૂપ હોવાથી સમ્યક્ત્વ કહ્યું છે. આથી કારણમાં જ કાર્યનો ઉપચાર હોવાથી તેને સમ્યક્ત્વ કહેવામાં વિરોધ નથી. જેમ ઘીને આયુષ્ય કહેવાય છે. (૫૦) હવે બધા જ સમ્યક્ત્વનો ભાવાર્થ બતાવે છે. तव्विहखओवसमओ तेसिमणूणं अमावओ चेव । एवं विचित्तकरुवं सनिबन्धणम मुणेयव्वं ॥ ५१|| ओहेण तपिमेसिं भेयाणमभिन्नरूप तु ||५२|| અહીં ઉપાધિના ભેદથી ૧૦ પ્રકારનું આશારુચિ વગેરે ભેદોવાળું સમ્યક્ત્વ આગમોમાં કહેલું છે : પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે : निस्सगुवएसरई आरई सुत्तवीयरईमेव । अभिगमवित्थाई किरियासंखेव घम्मरई || ૧૨૭ 94€ 94€ *45 45 ક 94% *5 H *5 *5 ま *5 94€ મ 94€ Page #153 -------------------------------------------------------------------------- ________________ H | | 6 G $ F $ E $ F $ $ $ $ $ - મુક્તિબીજ નિસર્ગચિ (૧) ઉપદેશરુચિ (૨) આજ્ઞારુચિ (૩) સૂત્રરુચિ (૪) બીજરુચિ (૫) અભિગમરચિ (૬) વિસ્તારરુચિ (૭) ક્રિયાચિ (૮) સંક્ષેપરુચિ (૯) ધર્મરુચિ (૧૦). પ્રમ: તો ૧૦ ભેદો અહીં કેમ નથી કહ્યા? જવાબ : આ ૧૦ પ્રકારો પણ કયોપશમ વગેરેથી સામાન્ય રીતે | અભિન્ન જ છે. એ ક્ષયોપશમ વગેરેના કેટલાક ભેદોથી એના ભેદો હોવાથી જ | ૧૦ ભેદો છે. આ આચાર્ય મહારાજ સંક્ષેપમાં કહેવાની ઇચ્છાવાળા હોવા થી ક, અહીં ગાથામાં તેના ભેદોના નામ કહ્યા નથી. (પર) આ સમ્યકત્વ આત્માના પરિણામરૂપ હોવાથી છદ્મસ્થ જીવો વડે તે જાણી *| શકાય નહીં માટે તેનું લક્ષણ કહે છે. આ સમ્યકત્વ આત્માના પરિણામરૂપ હોવાથી છમસ્થ જીવો વડે તે જાણી | શકાયનહિં માટે તેનું લક્ષણ કહે છે. तं उवसमसंवेगाइएहि लक्खिज्जई उवाएहिं । आयपरिणामरुवं बज्झेदि पसत्थजोगहिं ॥५३|| આત્મ પરિણામરૂપ તે સમ્યકત્વ, કષાયોનું ઉપશમન તે ઉપશમ. અને મોક્ષાભિલાષરૂપ સંવેગ વગેરે બાહ્ય પ્રશસ્ત યોગો દ્વારા જણાય છે. આ શબ્દ નિર્વેદ અનુકંપા આસ્તિક્યને ગ્રહણ કરવા માટે છે. (૫૩) इत्थ य परिणामो खलु जीवस्स सुहो उ होइ विन्नेओ ।। किं मलकलंकमुक्क कणगं भुवि सामलं होइ ॥५४|| સમ્યકત્વ હોય ત્યારે જીવને અશુભ અધ્યવસાય થતા જ નથી, પરંતુ શુભ | અધ્યવસાય જ હોય છે. ગાથામાં વહુ શબ્દ અવધારણ અર્થમાં છે. પૃથ્વી ઉપર | | (જગતમાં મેલ અને કલંકથી રહિત સોનામાં શું કાળાશ હોય ખરી ? ન જ હોય. એ પ્રમાણે સમત્વમાં પણ જાણવું. મેલ કલંકના સ્થાને ઘણા ક્લિષ્ટકર્મ | લેવાં અને કાળાશની જગ્યાએ અશુભ પરિણામ લેવાં. તે અશુભ પરિણામ ઘણા | ક્લિષ્ટ કર્મનો ક્ષય થયા પછી જીવને થતા નથી. (૫૪) पयईई व कम्माणं वियाणिउं व विवागमसुहंति । अवरध्धे वि न कुप्पइ, उवसमओ सव्व कालंपि ॥५५॥ $ F $ E $ F $ $ H $ G $ F $ $ $] | ૧૨૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ બ ] બ બ બ બ વર્ષ બે % % - મુક્તિબીજ સમ્યકત્વ મોહનીયને ભોગવતા એવા જીવને સ્વભાવથી જ, અથવા કષાયને વશ થયેલો જીવ અંતર્મુહૂર્તમાં જે કર્મ બાંધે છે, અને તે કર્મ અનેક કોડાકોડી સાગરોપમમાં દુ:ખપૂર્વક ભોગવે છે. આ પ્રમાણે કષાયથી બંધાયેલા કર્મોના અશુભ વિપાકને જાણી, જીવ પ્રતિકુલ આચરણ આચરનારા એવા અપરાધી ઉપર પણ જ્યાં સુધી સમકિતનાં પરિણામ હોય છે ત્યાં સુધી ક્રોધ કરતા નથી. પરંતુ ઉપશમ ભાવને ધારણ કરે છે. (૫૫) नर विबुहेसर सुकखं दुकखं चिय भावओ य मन्नतो । संवेगओ न मुकखं, मूतूणं किंचि पत्थेइ ॥५६।। સમ્યગદ્રષ્ટિ આત્મા ચક્રવર્તી કે ઇન્દ્રના સુખને પણ અસ્વાભાવિક, કર્મજનીત || અને અંતવાળા હોવાથી વાસ્તવિક રીતે તેને દુઃખ રૂપ જ માને છે. અતિસંવેગથી - જે સ્વાભાવિક જીવસ્વરૂપ, કર્મજન્ય નહીં અને અંત વગરના અનંત સ્વરૂપવાળા મોક્ષને છોડીને બીજા કોઈ પણ સુખની ઇચ્છા કરતા નથી. (૫૬) नारथतिरियनरामतभवेसु निव्वेयओ वसइ दुकखं । अकयपरलोयमग्गो ममत्तविसवेगरहिओ वि ॥५७।। સ્વભાવથી જ મમત્વરૂપી ઝેરના ફેલાવાથી રહિત એવો સમદ્રષ્ટિઆત્મા આ સંસારમાં પરલોકના કાર્ય સિવાય સર્વકાર્યને અસાર માનતો અને પરલોકને યોગ્ય સદનુષ્ઠાન નથી કર્યું એવો જીવ નિર્વેદથી નરક તિર્યંચ મનુષ્ય અને દેવભવના વિશે દુઃખપૂર્વક રહે છે. (૫૭) दळुण पाणिनिवहं, भीमे भवसागरंमि दुकखतं । अविसेसओणुकंप, दुहाविसामत्थओ कुणइ ।।५८|| ભયાનક સંસાર-સાગરમાં શારીરિક અને માનસિક દુઃખોથી દુઃખી થયેલા ૐિ પ્રાણીઓના સમુદાયને પોતાના અને પારકાનો ભેદ ર્યા વગર બે પ્રકારે, દ્રવ્યથી ! નિર્દોષ અન્ન વિગેરેના દાનપૂર્વક અને ભાવથી જિનેશ્વરના માર્ગમાં જોડવાપૂર્વક | ક પોતાની શક્તિ અનુસાર દયા કરે. (૫૮) मन्नइ तमेव सच्वं निस्संकं ज जिणेहिंपन्नत्तं । सुह परिणामो सव्व कंखाइ विसुत्तिया रहिओ ॥५९॥ ખા જે તીર્થંકર પરમાત્માએ પ્રતિપાદન કર્યું છે તે બધું જ સાચું અને શંકા વિનાનું | છે. એ પ્રમાણે આગળ ઉપર કહેલા સર્વગુણોથી યુક્ત થઈ શુભ પરિણામપૂર્વક બ બ બ બ બ બ ૧ર૯ | લ Page #155 -------------------------------------------------------------------------- ________________ $ * $ * $ * $ $ $ $ * $ - મુક્તિબીજ - બધું સ્વીકારે. પરંતુ થોડુંક માને અને થોડું ન માને એ પ્રમાણે ન સ્વીકારે. કારણ કે પરમાત્માના વચનમાં અવિશ્વાસ થતો હોવાથી વળી વચનકાંક્ષા વગેરે દોષોના વિપરીત પ્રવાહથી રહિતપણે સ્વીકારે. કાંક્ષા એટલે અન્ય દર્શનની ઇચ્છા આદિ શબ્દથી વિચિકિત્સા ગ્રહણ કરવું. વિશ્રોતસિકા એટલે સંયમરૂપી પાકને અંગીકાર કરી અધ્યવસાયરૂપી પાણીનો વિપરીત પ્રવાહ વહે તે વિશ્રોતસિકા (૫૯) ઉપસંહાર કરે છે. ___एवंविह परिणामो सम्मदिठी जिणेहिं पन्नत्तो । एसो य मवसमुदं लंघइ थोवेण कालेण ॥६०।। આવા પ્રકારના એટલે આગળ કહેલા પ્રથમ વગેરેના પરિણામથી યુક્ત જે જીવ હોય તે સમદ્રષ્ટિ કહેવાય એમ જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે. અને | જેને સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું છે એવો જીવ ઉત્કૃષ્ટથી પણ અર્ધપુદ્ગલ પરાવર્ત || જેટલા ટૂંકા કાળમાં સંસાર-સાગરને ઓળંગી મોક્ષને પ્રાપ્ત કરે છે. (૬૦) આ પ્રમાણે જ સમત્વ છે એ પ્રમાણે પ્રતિપાદન કરે છે. जं मोणं तं सम्मं जं-सम्मं तमिह होइ मोणं ति । निच्छयओ इयरस्स उ सम्मं सम्मत हेऊ वि ॥६१॥ ખા નિશ્ચય નયથી જે મૌન તે જ સમ્યકત્વ છે અને જે સમફત્વ તે જ મૌન | છે. જે જગતની ત્રિકાળ અવસ્થાને માને તે મુનિ અથવા તપસ્વી કહેવાય છે. | અને તે મુનિપણાની સંપૂર્ણવૃત્તિ અથવા પાલન તે જ મૌન છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે जं मोणंति पासहा तं सम्मति पासहा । जं सम्मति पासहा तं मोणंति पासहा । જે મૌન દેખાય છે તેને જ સમત્વ જો. અને જે સમકત્વ દેખાય છે તેને જ મૌન જો. આ વાત નિશ્ચય નયથી જ્હી છે. जो जहवायं न कुणइ मिच्छदिठी तओ हु को अन्नो । वड्ढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥ શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જે નથી કરતો તે બીજાને શંકા ઉત્પન્ન કરવા વડે કરી મિથ્યાત્વને વધારતો હોવાથી તેના જેવો બીજો "| મિથ્યાદ્રષ્ટિ કોણ હોઈ શકે? * $ * $ * $ * $ * $ * * $ જ છે " * $ $ || કિરવા વડે શ છે તે પ્રમાણે * $ ૧૩૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ Ste St S40 S46 S4 S46 S4 S4 તબીજ વ્યવહાર નયના મતે તો સમ્યકત્વના જે અહંત શાસન ઉપર પ્રેમ વગેરે જે કારણો છે તે કારણો પણ સમ્યકત્વ છે. કારણ કે કારણમાં પણ કાર્યનો ઉપચાર | થતો હોવાથી. આ સમહત્વના કારણો પણ શુદ્ધ ચિત્તવાળા જીવોને પરંપરાએ | મોક્ષના કારણે થયા છે. કહ્યું છે કે - जिणमयं पव्वज्जह ता मा वबहार निच्छए मुंचह । ववहार नय उच्छेए तित्थुच्छेओ जओऽवस्स ॥ *| જો જિનમતમાં આવવાની ઇચ્છા હોય તો વ્યવહાર કે નિશ્ચય નય બેમાંથી | ખાં એકને પણ ન છોડો. કારણ કે વ્યવહારના ઉચ્છેદથી અવશ્યમેવ તીર્થનો ઉચ્છેદ || થાય છે. ઉમા સ્વામિ મહારાજે પણ કહ્યું છે કે – તવાર્થ કાન સ નમ્... તસ્વાર્થ ઉપરની જે શ્રદ્ધાને સમર્થન છે' 8 ખા તત્ત્વાર્થ ઉપરની જે શ્રદ્વા તે સમ્યકત્વ. સમ્યકત્વમાં આગળ કહેવાયેલાં જે પ્રશમાદિ ગુણો છે તે અનંતાનુબંધી કષાયની ઉપશમ વગેરેની અપેક્ષાપૂર્વક જ ” | નિયમા થાય છે. અનંતાનુબંધીના લયોપશમ વગર તત્વાર્થની શ્રદ્ધા થતી જ નથી અનંતાનુબંધી પ્રથમ કષાયનો ક્ષયોપશમ હોય છે તેને તો પ્રશમ વગરે ગુણો જ છે | તેથી તત્વાર્થ શ્રદ્ધાને સમત્વા કહ્યું છે. (દર) સમ્યકત્વના અતિચારો एयमिह सद्धहंतो सम्मदिछी तओ अ नियमेण भवनिव्वेय गुणाओ पसमाइ गुणासओ होइ ।।८४।। આગળ કહેલા જીવજીવાદિ તત્ત્વોને આ લોકમાં અથવા પ્રવચનમાં આ *િ | આમ જ છે. એ પ્રમાણે કરૂણાવાળા હૃદયપૂર્વક શ્રદ્ધા કરતો હોય તે સમ્યગુદ્રષ્ટિ કહેવાય છે કારણ કે તે અવિપરીત દર્શન છે માટે તે સમદ્રષ્ટિ સંસાર ઉપરના | નિર્વેદથી જેમનું લક્ષણ કહેવાયું છે તે પ્રશમ વગેરે ગુણોનો અવશ્યમેવ અધિકારી 8િ થાય છે. એ પ્રમાણે જીવાજીવાદિનું જ્ઞાન થયે છતે સંસાર ઉપર નિર્વેદ થાય છે , ' અને નિર્વેદ થવાથી પ્રશમ વગેરે ગુણો થાય છે આ વાત પ્રસિદ્ધ છે. (૪) | હવે આની વિપરીત વાત કહે છે. विवरीय सद्दहाणे मिच्छाभावाओ नत्थि केइ गुणा अणभिनिवेसो कयाइ होइ सम्मत्त हेऊ वि ॥८५|| S46 S44 S44 S46 S46 S46 | HH F S46 - ૧૩૧ Isto Page #157 -------------------------------------------------------------------------- ________________ _ક | બ ૯ H ૯ G E મુક્તિબીજ ઉપર કહેલા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા નહીં કરવાથી કોઈ પણ જાતના || લાભો થતા નથી, કારણ કે મિથ્યાત્વ વર્તતું હોવાથી વિપરીત શ્રદ્ધા હોવા છતાં ૪ અનભિનિવેશ (અનાગ્રહપણું આ આ પ્રમાણે જ છે એવો જો આગ્રહ ન હોય તો કોઈક વખત તે સમ્યકત્વનું કારણ પણ થાય. પરંતુ અનભિનિવેશપણું સમ્યકત્વનું નિયમનું કારણ નથી. આ સમ્યકત્વ અતિચાર રહિતપણે પાળવું જોઈએ. તેથી હવે અતિચારો IF જણાવે છે. सम्मत्तस्सइयारा संका कंखा तहेव वितिगिच्छा । परपासंड पसंसा संथवमाईय नायव्वा ॥८६।। આગળ જેનું સ્વરૂપ રહ્યું છે તે સમફત્વના અતિચારો કહે છે તે આ ! L પ્રમાણે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડ સંસ્તવ વગેરે જાણવા, મા ! શબ્દથી અનુપબૃહણા, અસ્થિરીકરણ વગેરેનું ગ્રહણ કરવું. જે અતિચરાય તે ” અતિચાર. અતિચાર એટલે અસદનુષ્ઠાન વિશેષ જેઓ વડે સમ્યકત્વને અનિચરાય અથવા વિરાધાય તે અતિચારો. () શંકા વગેરેના સ્વરૂપને કહે છે – संसय करणं संका कंखा अन्नन्न देसण गाहो संतंमि वि वितिगिच्छा सिज्झिज्ज न मे अयं अट्ठो ॥८७॥ સંશય કરવો તે શંકા, અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ધર્માસ્તિકાય વગેરે અત્યંત | | ગહન વિષયોમાં બુદ્ધિની દુર્બળતાથી સારી રીતે ન જાણી શક્યાથી આ પદાર્થ આ પ્રમાણે હશે કે નહીં એવી જે શંકા કરવી, તે શંકા. તે શંકા બે પ્રકારે છે : (૧). F| સર્વશંક. (૨) દેશશંકા. દેશશંકા આ પ્રમાણે છે કે શું આત્મા અસંખ્યાત પ્રદેશ છે ! કે નિષ્પદેશી છે કે નિરવયવી છે. આ પ્રમાણે શંકા કરવી તે દેશશંકા કહેવાય. સર્વશંકામાં આ પ્રમાણે શંકા કરે કે સમસ્ત ધર્માધર્મ વગેરે અસ્તિકાયનો સમુદાય શું આ પ્રમાણે છે કે નહીં આવી શંકા કરે તે સર્વશંકા કહેવાય. | | કાંક્ષા-એટલે બીજા દર્શનોની ઈચ્છા. બૌો વગેરેએ સ્થાપેલા ધર્મોની ઇચ્છા *| કરવી તે કાંક્ષા. સર્વકાંક્ષા, અને દેશકાંક્ષા એમ બે પ્રકારની કાંક્ષા છે. કોઈ પણ ખ| એક બૌદ્ધ વગેરે ધર્મને ઇચ્છે. તે આ પ્રમાણે, મનનો યે તો આ (બૌદ્ધ) | ધર્મમાં કહ્યો જ છે; અને એ જ ધર્મ, મુક્તિનું પરમ કારણ છે. આથી આ જ ! « « _F_F_F « « ૯ ૯ ૯ ૯ ૧૩ર | બ Page #158 -------------------------------------------------------------------------- ________________ S40 F S46 S46 S46 F_F_F_F S46 946 Gio G46 ' મુકિતબીજ ધર્મ યોગ્ય લાગે છે માટે તે દૂર કરવા યોગ્ય નથી. આ પ્રમાણે જે ઇચ્છા કરે તે દેશકાંક્ષા. બધાય ધર્મોને ઇચ્છે તે સર્વકાંક્ષા બધાય ધર્મો અહિંસાનું પ્રતિપાદન કરે છે, અને કપિલ ઋષિ, અક્ષયપાદઋષિ વગેરેના મતો આલોકમાં અત્યંત કલેશકારક કષ્ટપ્રતિપાદન નથી કરતા માટે આ ધર્મો પણ સારા છે. વિચિકિત્સા એટલે બુદ્ધિનો ભ્રમ. યુક્તિ અને આગમ વડે સિદ્ધ એવી પણ | | ક્રિયા વગેરેના ફળમાં સંદેહ કરવો તે વિચિકિત્સા. રેતીના કણના કોળિયા જેવા | (સિતાકણકવલના) કનકાવલિ વગેરે મોટા તપના કષ્ટનો પ્રયત્ન કરનારા મને આનું ફળ મળશે કે નહીં ? જેમ લોકોમાં ખેડવાની ક્રિયા ખેડૂતોને બંને પ્રકારની દેખાય છે ફળવાળી અને નિષ્ફળ. || પ્રશ્ન : શંકા અને વિચિકિત્સા બંને જુદા નથી પણ એક જ છે. | જવાબ : બરાબર નથી. શંકા એ બધા પદાર્થો વિષયક અને દ્રવ્યગુણ '| વિષયક છે. જ્યારે વિચિકિત્સા તો ક્રિયા વિષયક છે. બાકી વાસ્તવિક રીતે તો આ બધા મોટે ભાગે મિથ્યાત્વ મોહનીયના ઉદયથી થતા જીવના પરિણામ $ વિશેષ જ સમ્યકત્વના અતિચારો કહેવાય છે. અહીં ઘણી ઝીણવટ કરવી નહીં અથવા વિચિકિત્સા એટલે વિદ્વાનોની જુગુપ્સા. વિદ્રા એટલે જેમણે સંસારનો સ્વભાવ જામ્યો છે એવા સાધુઓ કે જેમણે સર્વસંગનો ત્યાગ કર્યો છે. તેમની નિંદા આ પ્રમાણે કે સાધુઓ સ્નાન નથી કરતા માટે પરસેવાથી ભીના થયેલા | મેલના કારણે દુર્ગધી શરીરવાળા છે. જો સાધુઓ અચિત્ત પાણીથી સ્નાન કરે _| તો શું દોષ લાગે ? એમ પણ નિંદા ન કરવી, કેમકે શરીર જ ખરેખર અશુચિમય છે. (૮૭) परपासंड पसंसा सक्काईणमिह वन्नवाओ उ तेहिं सह परिचओ जो स संथवो होइ नायब्बो ॥८८॥ સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ સિવાય બીજા ધર્મોની પ્રશંસા કે સ્તુતિ કરવી તે || પરપાવંડ પ્રશંસા. જેમ કે લાલ વસ્ત્રવાળા ભિક્ષુ જે શાક્ય પરિવ્રાજક વગેરેની આ પ્રમાણે પ્રશંસા કરવી કે આ લોકો પુણ્યશાળી છે. એમણે મનુષ્યજન્મ સારો ..! પ્રાપ્ત કર્યો છે. એ લોકો દયાળુ છે વગેરે પ્રશંસા કરવી તથા તે પાખંડીઓની સાથે જે પરિચય કરવો તે પરપાખંડ સંસ્તવ કહેવાય છે. સંસ્તવ એટલે | એકબીજાની સાથે બોલવું, રહેવું ભોજન વગેરે કરવાં સ્વરૂપ પરિચય ગ્રહણ G4c G4 G4 G46 G4c G4c G4c F fi $ ૧૩૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ 5. 5 5 $ H $ $ F $ H F 5 ન મુક્તિબીજ "| કરવો. પરંતુ સ્તુતિરૂપ નહીં તથા લોકમાં પણ પ્રસિદ્ધ છે કે સન્મ પૂર્વક તું | ધાતુ પરિચય અર્થમાં છે. પરંતુતેષુ પ્રસાં યેવું વગેરે. (૮૮) હવે શંકા વગેરે અતિચારોનું અતિચારપણું બતાવે છે. संकाए मालिन् जायइ चित्तस्सपच्चओअ जिणे सम्मत्ताणुचिओ खलु इइ अइआरो भवे संका ||९८॥ ઉપર કહેલા સ્વરુપવાળી શંકા હોય છે, તેનાથી શ્રદ્ધા અને જ્ઞાનરૂપી | પ્રકાશમાં શ્યામતા રૂપી મલિનતા ઉત્પન્ન થાય છે અને હૃદયમાં અરિહંત પરમાત્મા ઉપર અવિશ્વાસ ઉત્પન્ન થાય છે. આમપુરુષ પરમાત્માના વચન ઉપર સંશય ઉત્પન્ન થવો એ સમ્યકત્વને માટે યોગ્ય નથી. સમ્યકત્વની F મલિનતા શંકા વગર થતી નથી. આ રીતે શંકા સમ્યકત્વની અંદર અતિચાર રૂપે | ના થાય છે. એમ જણાય છે. અહીં અતિચાર પરિણામ વિશેષથી અથવા નયભેદ વડે સમ્યકત્વમાં હોય છતે સમ્યકત્વમાં સ્નાન થાય છે. અથવા સમ્યકત્વનો અભાવ થાય છે. તથા બીજા આચાર્યોએ પણ કહ્યું છે કે, एकस्मिन्नप्यर्थे संदिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः । मिथ्या च दर्शनः तत्सः चादि हेतुर्मुव गतीनाम || એક પણ પદાર્થના વિશે શંકા કરવાથી અરિહંત પરમાત્મા ઉપરથી શ્રદ્ધાનો નાશ થાય છે અને તેને ભગવતિના કારણરૂપ મિથ્યાત્વ લાગે છે. (૮૯) શંકાનું અતિચારપણું બતાવી, હવે દોષ કહે છે. नासइ इमीइ नियमा तत्तामिनिवस मो सुकिरिया य તો વિંધ તોસો તખ્તી વિવMMા IIળા શંકા હોવાથી નક્કી સમફત્વના અધ્યવસાય કે જે તત્ત્વના આગ્રહ રૂપે છે તે - નાશ પામે છે. કારણ કે શ્રદ્ધાનો અભાવ છે. તથા અત્યંત ઉપયોગી પ્રધાનતાવાળી | ક્રિયા પણ નાશ પામે છે. ગાથામાં મો પૂર્તિ માટે ગ્રહણ કર્યો છે. તે તવાભિનિવેશ wઈ અને સુકિયાના નાશથી કર્મબંધ થાય છે. તેથી આ શંકાને છોડી દેવી. મુમુક્ષુઓએ શંકારહિતપણે કાંઈક બુદ્ધિની દુર્બળતાથી કોઈક વાત ન સમજાય છતાં પણ જિનેશ્વરનું વચન સત્ય જ હોય એ પ્રમાણે અંગીકાર કરવું. જેવી રીતે સર્વજ્ઞ ભગવતે કહેલા બીજા પદાથો અંગીકાર કરીએ છીએ તેમ. (0) પરલોક સંબધી દોષ કહ્યો, હવે આ લોક સંબધી દોષ કહે છે. F 5 E 5 5 F_F_F 5 56 F 5 5 T 5 F 56 F ૧૩૪ 5| Page #160 -------------------------------------------------------------------------- ________________ F. 546 | F 546 E 546 546 S40 S40 G S40 F S40 E S46 મુકિતબીજ इहलोगम्मि वि दिठ्ठो संका चेव दारुणो दोसो अविसय विसयाए खलु पेयापेया उदाहरणं ।।९९|| આ લોકમાં તેમજ પરલોકમાં પણ જ્યાં શંકા કરવા જેવી નથી ત્યાં શંકા કરવાથી ઘણા ભયંકર દોષ થાય છે. અને શંકા કરવામાં (પયાયિ) પીવા યોગ્ય | અને ન પીવા યોગ્યનું દ્રષ્ટાંત છે. એક નગરમાં એક શેઠને બે પુત્રો છે. તે બંને શાળામાં ભણે છે. તે બંને છોકરાને તેમની મા પ્રેમથી કોઈ તુચ્છ સ્ત્રી તેમને નજર ન લગાડે તે માટે દા તથા બુદ્ધિવર્ધક ઔષધિ હંમેશાં પીવા માટે આપે છે. તે ઔષધિ પીતા એક | પુત્ર તે ઔષધિમાં માખી છે એમ વિચરાતો (વાપરે) પીએ છે, તે શંકાથી | વારંવાર ઊલટી કરતો હોવાથી તેને વલ્ગરીનો રોગ થયો અને મરી ગયો, અને ! આલોકના ભોગ સુખથી વંચિત રહ્યો. બીજો પુત્ર માતા કદી પણ અહિત ન * કરે, એમ વિચારતો નિસંકપણે (વાપરતો) પીતો હોવાથી નિરોગીપણે વિદ્યાવાન અને કલાવાન થયો, અને આલોકના સુખને ભોગવનારો થયો. આનો ઉપાય ઉપર કર્યો જ છે. (૯૧) હવે કાંક્ષા આદિનું અતિચારપણું જણાવે છે – एवं कंखाईसु अइयारत्तं तहेव दोसाय ___ जोइज्जा नाए पुण पत्तेयं चेव वुच्छामि ॥९२|| Fી જે પ્રમાણે શંકામાં અતિચારપણું બતાવ્યું તે પ્રમાણે કાંસા વગેરેમાં પણ ૐ - મલીનતા ઉત્પન્ન થાય છે. તે ચિત્તની અંદર જિનેશ્વર પરમાત્મા પ્રત્યે | અવિશ્વાસ ઉત્પન્ન કરે છે. તે કાંક્ષા વગેરે દોષો ભગવાને નિષેધ કર્યા છે. એ | ક| પ્રમાણે વિચિકિત્સા વગેરેમાં પણ અતિચારપણે વિચારવું તેથી કાંક્ષા વગેરે ન | | કરવા. (૯૨) કાંક્ષા વગેરે દરેકના દ્રષ્ટાંતો કહે છે. रायामच्चो विज्जासाहग सड्ढग सुयाय चाणक्को सोरठ्ठसाबओ खलु नाया के खाइसु हवन्ति ॥९३|| કાંક્ષાદોષમાં રાજા અને અમાત્યનું દ્રષ્ટાંત કહે છે : એક રાજા અને | પ્રધાનનું ઘોડાએ અપહરણ કર્યું અને તેઓને જંગલમાં લઈ ગયો. રાજા અને ૪ પ્રધાન બને ત્યાં ભૂખ્યા થયા ત્યારે ત્યાં ફળ વગેરે ખાય છે. રાજા ત્યાં વિચારે S46 S46 F_F_F_F_F F | S40 S40 S46 F S46 E S46 _F S46 S46 ૧૩૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ છે પાછા ફરીશું ત્યારે લાડુ, પુડલા વગેરે સર્વ વસ્તુ ખાઈશુ. બંને જણા જંગલમાંથી નગરમાં આવ્યા. પછી રાજાએ રસોઈયાઓને બોલાવીને કહ્યું કે લોકની અંદર જેટલી વાનગી હોય તેટલી બધી રાંધો. રસોયાઓએ તે રાંધીને રાજા આગળ મૂકી. રાજા પણ ત્યાં આગળ નાટક જોનારાના દ્રષ્ટાંતની જેમ કરે છે. જેવી રીતે નાટક જોવા આવેલા કાર્પટીક વગેરે ગરીબ માણસો જે આગળ બેઠેલા હોય અને તેમને બળવાન પુરુષો માર મારીને પાછળ કરે તેમ રાજા | પણ બીજી તુચ્છ રસોઈ હઠાવે છે અને મીઠાઈની જગ્યા કરે છે. જગ્યા થવાથી વિવિધ પ્રકારની અનેક વાનગીઓ ખાધી. તે ખાવાથી શૂળ ઉત્પન્ન થયું અને મરણ પામ્યો, જયારે અમાત્ય તો ઊલટી અને જુલાબ કરીને સ્વસ્થ થયો અને સુખનો ભાગી થયો. તાત્પર્યાર્થ જેમ રાજા અનેક વાનગીને ખાવાથી મૃત્યુ પામ્યો તેમ આ જીવ અનેક દર્શનોની ઇચ્છા કરવાથી પોતાના સમકિત રત્નનો H નાશ કરે છે. વિચિકિત્સામાં વિદ્યાસાધક અને શ્રાવકનું દ્રષ્ટાંત : એક શ્રાવક નંદીશ્વર દ્વીપમાં ગયો, ત્યાં દેવના સંસર્ગથી દિવ્ય સુગંધવાળો થયો. જયારે પાછો આવ્યો | ત્યારે તેના મિત્રે દિવ્યગંધવાળો જોઈ તેને પૂછ્યું, ત્યારે તેને બધી હકીકત કહી અને વિદ્યાના પદોને સાધવાની વિધિ કહી કે સ્મશાનમાં ચાર પાયાવાળા TM છિક્કાની નીચે અંગારાથી ભરેલો ખાડો રાખવો. પછી ૧૦૮ વાર મંત્રજાપ કરી છિક્કાનો એક પાયો કાપવો, પછી પાછો ૧૦૮ વાર જાપ કરી બીજા પાકો કાપવો એ પ્રમાણે ૩જો અને ૪થો પાયો પણ કાપવો. ચોથો પાયો કપાય ત્યારે ક્યું તે છિકૂકુ આકાશમાં જાય. ત્યારે તે મિત્રે તે વિદ્યા ગ્રહણ કરી, અને કાળીચૌદશની રાતે સ્મશાનમાં સાધવા બેઠો. તે વખતે જેની પાછળ નગરના રક્ષકો પડેલા છે, એવો ચોર ત્યાં આગળ ફરતો ફરતો આવી ગયો. તે વખતે નગરરક્ષકોએ સવારે ચોર પકડીશું એમ વિચારી સ્મશાનને ઘેરીને રહ્યાં. તે ચોરે સ્મશાનમાં ફરતા ફરતા પેલા વિદ્યા સાધનારને જોયો. તેણે પૂછ્યું ત્યારે વિદ્યાસાધકે કહ્યું કે હું વિદ્યાસાધુ છું.' ચોરે પૂછ્યું કોણે આપી છે ? ત્યારે તેણે કહ્યું કે શ્રાવકે આપી છે. ચોરે કહ્યું કે આ દ્રવ્ય લઈને મને વિદ્યા આપ. ત્યારે ફ્ક્ત તે સાધક શંકા કરે છે કે આ વિદ્યા સિદ્ધ થશે કે નહીં.' એમ શંકા કરી તેને વિદ્યા આપી ચોરે વિચાર્યું કે શ્રાવક એક કીડીને મારવાના પાપને પણ ન ઇચ્છે, માટે આ વિદ્યા સાચી છે. એમ વિચારી તેણે વિદ્યા આપવા માંડી અને 卐 5 5 ૧૩૬ *+5 946 946 ऊँ H *45 K K K 946 મ 946 5 He 946 946 Page #162 -------------------------------------------------------------------------- ________________ ક $ $ $ $ $ | $ $ F $ + મુક્તિબીજ, તે વિદ્યા તેને સિદ્ધ થઈ ગઈ. જયારે બીજો સવારે નગર રક્ષકો દ્વારા પકડાઈ || ગયો, ત્યારે તે ચોરે આકાશમાં રહીને લોકોને ડરાવીને તે વિદ્યાસાધકને છોડાવ્યો, | પછી ચોર અને વિદ્યાસાધક બંને જણા શ્રાવક થયા. તાત્પર્યાર્થ વિદ્યાસાધકે || વિદ્યામાં શંકા કરવાથી નગરરક્ષકો દ્વારા પકડાઈ ગયો, અને ચોર નિસંકપણે [ સાધવાથી છૂટી ગયો. તેમ ક્રિયાઓમાં શંકા કરવાથી મિથ્યાત્વ વડે આત્મા | પકડાય છે, અને નિસંકપણે કરવાથી મિથ્યાત્વથી મુક્ત થઈ આત્મ સુખનો || ભાગી બને છે. ખા સાધુની જુગુપ્સામાં શ્રાવકપુત્રીનું ઉદાહરણ : એક શેઠને ત્યાં પોતાની દિકરીનો લગ્નોત્સવ ચાલતો હતો. તે વખતે કોઈક ઠેકાણેથી સાધુઓ આવ્યા F, ત્યારે તેના પિતાએ તેની પુત્રીને કહ્યું, કે સાધુઓને વહોરાવ' તે શણગાર સજેલી પુત્રીએ સાધુને વહેરાવ્યું. વહોરાવતી વખતે સાધુઓના મેલની ગંધ આવવાથી તે વિચારે છે કે ભગવાને નિષ્પાપ ધર્મ કહ્યો છે. પરંતુ અચિત | દાં પાણી વડે જો સાધુઓ સ્નાન કરે તો શો દોષ લાગે ? આ ખરાબ ? | વિચારણાની આલોચના કે પ્રતિક્રમણ કર્યા વગર તે મરીને રાજગૃહીમાં ! ક વેશ્યાવાડ ઉત્પન્ન થઈ. ગર્ભમાં આવતાંની સાથે જ બીજાને અપ્રિય થવા ૪ લાગી. ગર્ભપાત કરવાનો પ્રયત્ન કરવા છતાં નાશ ન પામી. આખરે જન્મી તેવી જ તેની માતાએ તેને વનમાં છોડી દીધી. તે છોકરીએ દુર્ગધ વડે આખાં વનને દુર્ગંધવાળું કર્યું. તે વખતે શ્રેણિક રાજા તે પ્રદેશમાંથી ભગવંતને વંદન કરવા માટે નીકળે છે, ત્યારે તેમનો પરિવાર તે દુર્ગધને સહન કરી F\ શકતો નથી. રાજાએ પૂછ્યું કે શું છે ? ત્યારે પરિવારે દુર્ગધી છોકરીની વાત કરી તો રાજાએ જાતે જઈને તેને જોઈ, અને કહ્યું કે પહેલાં જઈને ભગવાનને આ જ વાત પૂછીશ. ભગવાન પાસે જઈ વંદન કરી ભગવાનને ખ દુર્ગધી છોકરીની વાત પૂછે છે. ત્યારે ભગવાને તેની આદિથી અંત સુધીની વાત કરી. ત્યારે રાજા પૂછે છે કે કયાં સુધી આ દુઃખ ભોગવશે ? ભગવાને ન કહ્યું કે આ એનું કર્મ ધીમે ધીમે ભોગવાઈ જશે. અને ભવિષ્યમાં તે તારી | પટરાણી થશે. આઠ વર્ષની થયેલી એ જયારે તારી સાથે રમતી પીઠ પર | ચડીને રમત રમે ત્યારે આ વાત સાચી માનજે. રાજા વંદન કરીને ગયો તે કે છોકરીની દુર્ગધી દૂર થઈ ત્યારે એક રબારીએ ગ્રહણ કરી પોતે મોટી કરી | અને યૌવનવયમાં આવી. $ 1 +5 h 5 F 5 _F_F_F 5 ૧૩૭ 5| ૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ મોક્તિબીજ i 가 F. 가 F 가 5 가 5 가 5 5 5 5 H એક વખત કૌમુદી મહોત્સવમાં માતાની સાથે ત્યાં આવી. ગુપ્ત રીતે | અભયકુમાર અને શ્રેણિક રાજા પણ કૌમુદી મહોત્સવ જુએ છે. ત્યાં પેલી છોકરીના અંગનો સ્પર્શ થવાથી કામાતુર થયેલા શ્રેણિકે પોતાના નામવાળી વીંટી તેની સાડીએ બાંધી. પછી અભયકુમારે દરવાજા આગળ માણસો રાખ્યા અને | કહ્યું કે દરેકને તપાસ્યા પછી જવા દેવા. તે માણસોએ પેલી છોકરીને જોઈ અને ચોર તરીકે પકડી. પછી રાજાએ તેની સાથે લગ્ન કર્યા. એક વખત રાજા તેની સાથે સોગઠા વડે રમે છે. તેમાં રાણી રાજાને વાહન રૂપે ચલાવે છે અને પોતે રાજાની પીઠ પર બેસી કપડાની લગામ કરી ચલાવે છે. રાજાએ એકદમ મને યાદ કરી તેને ઉતારી મુક્ત કરી ત્યારે તે રાણીએ દીક્ષા લીધી. તાત્પર્ય - શેઠની છોકરીએ સાધુના મલિન શરીરની જુગુપ્સા કરવાથી દુર્ગધમય શરીર પ્રાપ્ત કર્યું. પરપાવંડ પ્રશંસામાં ચાણક્યનું દ્રષ્ટાન – પાટલીપુત્ર નગરમાં ચાણક્ય મંત્રી રહે છે. ત્યાં ચંદ્રગુપ્ત રાજાએ ભિક્ષુકોની આજીવિકા લઈ લીધી તેથી તેઓ રાજાને ધર્મ કહે છે. રાજા ખુશ થઈ ચાણક્યની | સામે જુએ છે પણ ચાણક્ય તેઓની પ્રશંસા કરતો નથી. તેથી રાજા દાન આપતો કર્યું નથી. એટલે ભિક્ષુકોએ ચાણક્યની સ્ત્રીને વાત (ખુશામત) કરી, ત્યારે તે સ્ત્રીએ તે વાત અંગીકાર કરી અને ચાણક્યને વાત કરી. બીજે દિવસે રાજસભામાં રાજાની પાસે પોતે હસ્યો એટલે રાજાએ તે ભિક્ષુકેને અનાજ આપ્યું. બીજે દિવસે ચાણકયે રાજાને કહ્યું કે તમે દાન આપ્યું ? ત્યારે રાજાએ કહ્યું તમે , પ્રશંસા કરી એટલે આપ્યું. ચાણક્ય કહ્યું, હું સરંભમાં પ્રવર્તેલાની પ્રશંસા કરતો | કર્યું નથી. તાત્પર્યાર્થ-ચાણક્ય જરાક હસવા માત્રથી જ રાજાએ ભિક્ષુકોની વાતને | યોગ્ય જાણી દાન આપ્યું. દાન આપવાનું કારણ પૂછતા રાજાએ કહ્યું કે તમે ! પ્રસંશા કરી માટે વાતો કરવાથી, જરાક હસવા માત્રથી મિથ્યાત્વની પુષ્ટિ થઈ તો | પછી મિથ્યાત્વીઓનો પરિચય કરવાથી સમ્યકત્વ દુષિત કેમ ન થાય ? પરપાવંડ સંસ્તવમાં સૌરાષ્ટ્રના શ્રાવકનું ઉદાહરણ– સૌરાષ્ટ્ર દેશમાં તે શ્રાવક ભિક્ષકોની સાથે ભિક્ષા માટે ફરવા માંડ્યો. એને | ખાવાનું મળવા માંડ્યું. એક વખત વિસૂચિકાના રોગથી તે મરણ પામ્યો. ત્યારે તેને વસ્ત્ર વડે ઢાંક્યો. મરણ પામી તે દેવલોકમાં ગયો. ત્યારે વિભંગ જ્ઞાન વડે 가도 가 F 5 가도 5 ; 5 ; 가도 F 가동 가도 * 가도 ૧૩૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ ક | 가 가 ક 가 ક 가 가 ક 가도 - 가도 가 또 5 મુક્તિબીજ | ભિલુકોને જુએ છે અને દિવ્ય હાથ વડે નિ કોને આહાર ઘન કરે છે. આથી F| શ્રાવકોની નિંદા થવા માંડી એટલે શ્રાવકોએ યુગપ્રધાન આચાર્ય મહારાજને વાત | _| કહી યુગપ્રધાન મહારાજે, “એ વિરાધિત ગુણવાલો છે. માટે આ પ્રમાણે થયું છે.” | એમ વિચારી આલોચના અને નમસ્કાર મંત્રના પાઠ દ્વારા પ્રતિબોધ ર્યો. ૯૩) તાત્પર્યાર્થ : જેમ શ્રાવકે ભિલુકે સાથેના સહવાસથી પોતે કોણ છે તે ભૂલી જઈ પોતાના સમ્યકત્વનો નાશ કરી મિથ્યાત્વીઓને પોષવા માંડ્યા. તેમ | મિથ્યાત્વી-ઓના સહવાસથી આત્મા પોતાને ભૂલી જઈ શાસનની અપભ્રાજનામાં નિમિત્ત બને છે. માટે મિથ્યાત્વીઓનો સહવાસ ન કરવો. अन्ने वि य अइयारा आइ सद्देण सूइया इत्थ साहमि अणुबवूहणमथिरी करणाइ ॥९४|| સમ્મત્તસયારા ગાથામાં સમ્યકત્વના અધિકારમાં મારિ શબ્દ કહ્યો છે. તે F| આદિ શબ્દ વડે બીજા પણ અતિચારો બતાવ્યા છે. જેવા કે સાધાર્મિકની અનુપબૃહણા, અસ્થિરીકરણ વગેરે જાણવા ગાથામાં જે અનુસ્વાર કહ્યો છે તે | અલાક્ષણિક છે. સમદ્રષ્ટિ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સાધર્મિક કહેવાય. તેઓની ઉત્તમ માર્ગ વિષે જે જે પ્રવૃત્તિઓ હોય તેની પ્રશંસા કરવી તે આ| પ્રમાણે તમને ધન્ય છે, પુણ્યશાળી છો, તમે જે શરૂ કર્યું તે કરવા યોગ્ય છે.' આ પ્રશંસાને ઉપબૃહણા કહેવાય. તે ઉપબૃહણા ન કરવી ને અનુપબૃહણા. એ ના પ્રમાણે સદ્ધર્માનુષ્ઠનમાં સીદાતા જે હોય તેને ધર્મમાં સ્થિર કરવા ને સ્થિરીકરણ. *| તે સ્થિરીકરણ ન કરવું તે અતિચાર આદિ શબ્દ વડે સાધર્મિક વાત્સલ્ય તીર્થ પા પ્રભાવના વગેરે ગ્રહણ કરવા. આપત્તિમાં પડેલા સાધાર્મિકનો ઉધ્વર વગેરે દ્વારા સાધાર્મિક વાત્સલ્ય. તે સાધર્મિક વાત્સલ્ય. તે સાધાર્મિક વાત્સલ્ય ન કરે તો અતિચાર. એ પ્રમાણે પોતાની શક્તિ અનુસાર ધર્મકથા વગેરે દ્વારા પ્રવચનની પ્રભાવના કરવી તે પ્રભાવના ન કરે તો અતિચાર લાગે. (૪) તથા આ પણ કહે છે – नो खलु अप्परिवडिए निच्छयओ मइलिएव सम्मत्ते होइ तओ परिणामो जत्तोऽणुववूहणाइया ॥१५॥ નિશ્ચયનયથી સમકિત ગયું જ ન હોય અને વ્યવહાર નયથી સમ્યકત્વ મલિન થયું હોય તો આત્માને અનુપબૃહણા વગેરેના પરિણામ થાય છે. આ પ્રમાણે સમત્વના અતિચારો કહ્યા. એ અતિચારો મોક્ષના અભિલાષીઓએ છોડવા યોગ્ય છે. (૫) 또 5 또 가도 가도 가도 또 가5 또 5 또 가요 가 또 또 가도 - - ૧૩૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ H 5 E "b F b G "5 H +6 VF SF $ $ F $ મુક્તિબીજ એમ કેમ? जं साइयारमेयं खिप्पं नो मुकखसाहगं भणिअं तम्हा मुक्खठ्ठी खलु वज्जिज्ज इमे अईआरे ॥९६|| જે અતિચારવાળું આ સમ્યકત્વ જલદી મોલને સાધનારું નથી થતું એમ તીર્થંકર | ગણધર ભગવંતે કહ્યું છે. વિશિષ્ટ કર્મક્ષયમાં અતિચાર રહિત અનુષ્ઠાન જ નિમિત્ત | બને છે. તેથી મોક્ષાભિલાષીઓએ આશંકા વગેરે અતિચારો છોડવા જ જોઈએ. (૬) आहे सुहे परिणामे पइसमयं कम्मखबणओ कहणु होइ तह संकिलेसो जत्तो एए अईयारा ॥९७|| આ પ્રમાણે અતિચારો સહિત સમક્વનું વર્ણન કર્યું ત્યારે વાદિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન : ઉપશમ સંવેગ વગેરે શુભપરિણામપૂર્વક જ સમ્યકત્વ હોય તો તે સમયે સમયે મિથ્યાદ્રષ્ટિ કરતા સમફત્વી વિશિષ્ટ કર્મક્ષય કરનારો હોય જ છે. ] | તો પછી શી રીતે ને સમકિતીના ચિત્તમાં સંક્લેશ હોઈ શકે કે જેથી તે સંકલેશ | વડે શંક વગેરે અતિચારો થાય? કારણ કે સમકિતીને સંક્લેશનો અભાવ હોય છે માટે અતિચારો ઉત્પન્ન થવાનો સંભવ જ નથી. (૯૭) અહીં આચાર્ય મહારાજ જવાબ આપે છે. नाणावरणादुदया तिव्व विवागाउ भंसणा तेसिं सम्मत्त पुग्गलाणां तहा सहावाउ किं न भवे ॥९८|| જ્ઞાનાવરણીય વગેરેના તીવ્ર વિપાકથી, નહીં કે મંદ વિપાકથી, કારણ કે મંદ વિપાક હોય તો અતિચારો ઉત્પન્ન થતા નથી અને સમજવીઓને જ્ઞાનાવરણીય વગેરેનો મંદ વિપાક હોય છે. માટે તીવ્ર વિપાકથી જ પોતાના આત્મસ્વભાવથી પડવા રૂપ અને તે સમકિત મોહનીયનો તેવો સ્વભાવ છે. કારણ કે સમકિત મોહનીય પણ ઝિં મિથ્યાત્વના દલીયામાંથી જ ઉત્પન્ન થાય છે. આથી અતિચારો કેમ ઉત્પન્ન ન થાય? | | થાય છે. પ્રજ્ઞાપના સૂત્રના કર્મ પ્રકૃતિપદ બંધચિંતાના વિષયમાં કહ્યું છે કે, ___ कहनं भंते जीवे । अट्ठ कम्मपगडीउ बंधइ ? गोयमा । ऊँ पाणावरणिज्जस्स कम्मस्स उदएणं दंसणावरणिज्जं कम्मं नियच्छइ, दंसणावरणिज्बस्स कम्मस्स उदएणं दंसणमोहणिज्जं कम्मनियच्छइ | दंसणामोहणिज्जस्स कम्मस्स उदएणं मिच्छतं नियच्छइ, मिच्छत्तेणं उदिन्नेण एवं खलु जीवे अकम्मपगडीउ बंधइति । F $ F $ E $ F $ F E $ F G $ H $ I $ ૧૪૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ S46 | E S46 G S46 G40 H + G4 G4 540 F 94 ક 946 | મુક્તિબીજ - હે ભગવંત ! જીવ ૮ કર્મપ્રકૃતિઓ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ ! કક જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મગ્રહણ કરે છે. દર્શનાવરણીયના | ઉદયથી દર્શન મોહનીય કર્મ ગ્રહણ થાય છે. દર્શન મોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વ ગ્રહણ થાય છે. મિથ્યાત્વના ઉદયથી જીવ ૮ કર્મપ્રકૃતિઓ બાંધે છે. (૮) नेगंतेनं चिय जे तदुदयभेया कुणंति ते मिच्छं तत्तो हुंतिऽइयारा वज्जेयध्वा पयत्तेणं ॥९९।। જે જ્ઞાનાવરણીય વગેરેના ઉદયો તે સમ્યકત્વ મોહનીયના પુદગલોને એકાંતે | મિથ્યાત્વના મુદ્દગલો નથી કરતા પરંતુ સમ્યકત્વમાં સ્કૂલના માત્ર જ કરે છે. '| તેથી જ્ઞાનાવરણીય વગેરેના ઉદયથી થતી શંકા વગેરે અતિચારો પ્રયત્નપૂર્વક | છોડવા જોઈએ. (૯) जे नियमवेयणिज्जस्स उदयओ होन्ति तह कहं तेउ । इवज्जिज्जंति इद खलु, सुदेणं जीवविरिएणं ||१००|| પ્રશ્ન : જો શંકા વગેરે અતિચારો જ્ઞાનાવરણ વગેરેના ઉદયથી નિયમા થતા હોય તો તેને સમ્યકત્વમાં કેવી રીતે છોડી શકાય ? તથા ચારિત્ર વગેરેમાં પણ તે * કર્મોનો ઉદય હોવાથી ત્યાં પણ અતિચારો થશે. આથી ચારિત્ર વગેરે નિષ્ફળ જશે. જવાબ : કોઈક વખત ઉત્પન્ન થતા જીવના પ્રશસ્ત પરિણામથી દૂર થાય છે. (૧૦૦) - આ જ વાતનું સમર્થન કરતાં કહે છે. कत्थइ जीवो बलीओ बत्थइ कम्माइ हुति बलियाई जम्हा अणंता सिद्धा, चिठ्ठति भवंमि वि अणंता ॥१०॥ કોઈ વખત જીવ બળવાન હોય છે કે જેથી પોતાની શક્તિ વડે કિલષ્ટ _| કર્મનો પરાજ્ય કરી સમગ્રદર્શન વગેરે પ્રાપ્ત કરવા દ્વારા અનંતા આત્માઓ સિદ્ધ || થયેલા સંભળાય છે. કોઈ વખત કર્મ બળવાન હોય ત્યારે શક્તિમાન જીવ પણ Eા કર્મના પ્રભાવથી સંસારમાં સિદ્ધથી અનંતગુણા આત્માઓ રહ્યા છે. (૧૦૧) જે કારણથી અનંતાજીવો સિદ્ધ થયા અને જે કારણથી સંસારમાં (F) અનંતાજીવો રહ્યા તે વિષયને પ્રગટ કરતા કહે છે. अच्चंत दारुणाई कम्माई खवितु जीव विरिएणं सिद्धिमणंतासत्ता पत्ता जिणययण जणिएणं ॥१०२।। [ Sto G 546 F 54 E 546 F 946 946 946 946 sto Sto ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ F | 가 가 + 가 + 가 H 가 G F 가 5 મુક્તિબીજ જિનવચન વડે ઉત્પન્ન થયેલા શુભ આત્મપરિણામરૂપ વીર્ય વડે અત્યંત | ભયંકર વિપાકને આપનાર જ્ઞાનાવરણ વગેરે કર્મોને ખપાવી નાશ કરી અનંતાજીવોએ મોતને પ્રાપ્ત કર્યો છે. અહીં વૈરાગ્યના કારણરૂપ બધા વચનો જિનવચન કહેવાય છે. (૧૨) तत्कोऽणंतगुणा खलु कम्मेण विणिज्जिआ इह अडंति कइसारीर माणसाणं दुकखाणं पारमलहंता ॥१०३|| મોક્ષમાં ગયેલા સિલ્વેથી પણ અનંતગુણાજીવો, કર્મો વડે જીતાયેલા આ| ! સંસારમાં રખડે છે. કારણ કે અનાદિકાળમાં એક નિગોદનો અનંતાનો ભાગ જ સિદ્ધ થયો છે. ને નિગોદો અસંખ્યાતી છે કેવી રીતે તેઓ સંસારમાં રખડે છે? શારીરિક તાવ, શ્રેઢ વગેરે રોગો અને ઈષ્ટ વિયોગ વગેરે માનસિક દુઃખોનો પાર | ન પામતા સંસારમાં રખડે છે. (૧૩) ઉપસંહાર કરતાં કહે છે तम्हा निच्चसईए वहुमाणेणं च अहिगय गुणमि पडिवक्ख दुर्गच्छाए परिणइ आलोयणेणं च ॥१०४|| तीत्थंकर भत्तीए सुसाहुजण पज्जुवासणाए य उत्तरगुण सध्धाए अपमाओ होइ कायव्वो ॥१०५|| તેથી જ સમ્યકત્વ વગેરે ગુણોના નિત્ય સ્મરણપૂર્વક અને બહુમાનપૂર્વક $ તથા મિથ્યાત્વની ધૃણા કરવા પૂર્વક અને તે મિથ્યાત્વના દુ:ખદાયક ફળોના ભોગવટાનો વિચાર કરવા પૂર્વક પરમગુરુ તીર્થંકરની ભક્તિ વડે, સુસાધુઓની સેવા વડે તથા ઉત્તરગુણોની શ્રદ્ધાપૂર્વક એટલે સમ્યકત્વ હોય તો અણુવ્રતની ઇચ્છા અને અવતો હોય તો મહાવ્રતોની ઈચ્છાપૂર્વક, આ પ્રમાણે અપ્રમત બનેલો જીવ નિયમો ભોગવવા યોગ્ય કર્મની શક્તિનો પણ ક્ષય કરે છે. જીવનું _| વીર્ય શુદ્ધ કરવાનો આ ઉપાય છે. (૧૦૪-૧૦૫) 5 5 H 가도 F 가도 _F 가요 가요 - 가도 가 - 가 - (૨) ૧૪૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ , - મક્તિબીજ F S46 ( ૮ ) સમ્યકત્વની પાત્રતા F S46 E S46 F S46 S46 S46 _ S4 _ ક S4 - 546 546 સ્વ. પૂજ્યપાદ આચાર્ય શ્રી રામ વિજય સૂરિશ્વરજી રચિત - સમગ્રદર્શનના આધારે ટૂંકનોંધ જેને માત્ર મોક્ષની અભિલાષા થઈ છે, મિથ્યાત્વની હાજરી ભલે હો, છતાં | મોક્ષના ઉપાયની રુચિ થઈ શકે છે. સમ્યક્ત એ મોક્ષના ઉપાય અંગેનું હાર્દિક ખા નિર્ણયાત્મક વલણ છે. અજ્ઞાન પ્રત્યે અનાગ્રહી અને જ્ઞાન પ્રત્યે આદર તથા જ્ઞાનીની નિશ્રામાં || જીવને સમજ્યની પાત્રતા થાય છે. સમદ્રષ્ટિ આત્માનું જ્ઞાન સમ્યક પ્રકારનું હોવાથી તે અલ્પ હોવા છતાં તે "| મિથ્યાદ્રષ્ટિ જેવું અજ્ઞાન નથી. પરિશ્રમ કરવા છતાં, જિજ્ઞાસા હોવા છતાં જ્ઞાન પ્રાપ્ત ન થાય તો પણ | જ્ઞાન પ્રત્યે અરુચિ કે અનાદર ન કરવો પરંતુ જ્ઞાનપ્રાપ્તિનો પ્રયત્ન કરનાર " જ્ઞાની બને છે. કઈ મૂળમાં જીવને અજ્ઞાન ખટકવું જોઈએ, મને દર્શન પ્રાપ્ત ક્યારે થશે તેવી ઝંખના જોઈએ. જ્ઞાની પ્રત્યે તેની શ્રદ્ધા જોઈએ. * એક ગામથી બીજે ગામ જતાં માર્ગમાં ગામનાં નામો લખેલાં પાટિયાં આવે ખા ત્યારે તમને વાંચતા આવડતું ન હોય તો તમે મૂંઝાવ છો, તમારી સંસારયાત્રામાં '' તમને અજ્ઞાનથી મૂંઝવણ થાય ત્યારે એમ થાય કે મને જ્ઞાન હોય તો સારું. F| જે ભવ્યજીવોનો સંસારકાળ એક પુદગલપરાવર્તથી અધિક નથી, જે ચરમાવર્તકાળને પામેલા છે તે જીવમાં સંસાર ક્યાં સુધી ટકે ? જયાં સુધી બોધિ, સમકિતબીજ કે મોક્ષમાર્ગની અભિલાષા ન આવે ત્યાં સુધી, તે ભવ્ય ક જીવનું મન સંસારના સુખોથી રંજિત થતું નથી. બોધિને પામેલો જીવ નિર્મમત્વ થાય છે. આથી દેહ, કુટુંબ, ધન વગેરેમાંથી *| મારાપણાનો ભાવ છૂટી જાય છે અને પુનઃ પુન: આત્મભાવ જાગ્રત થાય છે અને વિષયકષાયની તાકાત નબળી પડે છે. સમ્યગદ્રષ્ટિ આત્મા દેવગુરુ પાસે કંઈ યાચના ન કરે, છતાં માંગે તો જિનશાસનનું ભિક્ષુકપણું માંગે (દીક્ષા). 646 646 646 646 646 946 546 516 [546 ૧૪૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ કુમારપાળરાજા અઢાર દેશના અધિપતિ, શત્રુંજયમાં દાદા સમક્ષ સ્તુતિ કરતાં, | પ્રભુગુણમાં ભાવ ઠરી ગયા અને જયારે હ્રદયના ઉદ્ગાર નીકળ્યા ત્યારે શું માંગ્યું ? | પ્રભુ તારા શાસનનું ભિક્ષુકપણું આપજે. 卐 કેવું આશ્ચર્ય ? શ્રીમંત ગણાતા, ધર્મમાર્ગે જવાનો પ્રયત્ન કરનારા પણ ભૂલા ક્યાં | પડે ? દેવગુરુ પાસે રાજય ઋદ્ધિ માંગે, વૈભવ માંગે, કુમારપાળે માંગ્યું જીનશાસનનું ભિક્ષુકપણું. 5 55 55 5 જૈનદર્શન એ સંપ્રદાયમાં સીમિત દર્શન નથી, પણ એક શાશ્વત અને શુદ્ધદર્શન છે. જેમાં રાગદ્વેષ રહિત શુદ્ધતત્ત્વનું નિરૂપણ છે. એ શુદ્ધતત્ત્વ ચૈતન્ય-આત્માનું મૂળ સ્વરૂપ છે. સ્વભાવે શુદ્ધ એવા આત્મા પર લાગેલી | મલિનતા દૂર થતાં, કર્મના પરમાણુઓ સર્વ પ્રકારે દૂર થતાં શુદ્ધસ્વરુપે આત્મા પ્રગટ થાય છે. તેમાં મોક્ષ સમાય છે. જેમાં જાતિ વેશનો ભેદ નથી. 5 卐 卐 卐 5 5 આવા મોક્ષમાર્ગનું બીજ સમ્યગ્દર્શન, જેની પ્રાપ્તિ પછી જીવના જન્મ-મરણનો સંક્ષેપ થઈ જાય છે. તે જીવ કાળક્રમે મોક્ષને પામે છે. જ્ઞાનીજનો કહે છે કે સમ્યગ્દર્શન રહિત માનવજીવન વ્યર્થ છે. માનવજીવનનું મહાન કર્તવ્ય એ છે કે તેણે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના આદર્શને અગ્રિમતા આપવી. આવું ક્યારે બને ? અથવા તેની પ્રાપ્તિ કેમ થાય ? સમ્યગ્દર્શન બોધબીજ વિચારણા જૈનદર્શન એટલે વીતરાગદર્શન, જેનું સ્વરુપ મોક્ષમાર્ગથી સમજાય. અર્થાત્ જયાં પૂર્ણ વીતરાગતા ધારણા થાય છે, ત્યાં જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થાય છે. એવા ऊँ મૂળમાર્ગનું બીંજ છે સમ્યગ્દર્શન. મિથ્યાદર્શન એટલે શું ? મિથ્યાદર્શન એટલે દ્રષ્ટિમાં દોષ. જયાં સુખ નથી ત્યાં સુખનો ભાવ થવો તે દ્રષ્ટિનો દોષ. અર્થાત્ પર પદાર્થના નિમિત્તે થતાં સુખના ભાવ તે મિથ્યાદર્શન છે. 94% 94ε ૧૪૪ 946 *5 94% 946. 946 K« ૐ સમ્યગ્દર્શન આત્મગુણ હોવાથી તે અંતરંગ સાધન છે. તેને બહારથી મેળવવું પડતું નથી. જીવમાં મિથ્યાદર્શન જયાં સુધી રહ્યું છે ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ | થતું નથી. 94 946 946 *5 946 946 Page #170 -------------------------------------------------------------------------- ________________ ] , વ + લ બ « G « F « F F બે | E બ મુક્તિબીજ તો પછી સુખ ક્યાં છે? સુખ આત્માના સમત્વમાં છે, રાગદ્વેષ રહિત વીતરાગતામાં છે. દેહ સુખનું | સાધન છે. તેની શાતામાં સુખ છે તે મિથ્યાભાવ છે. વિષય અને કષાયના ભાવ તે મિથ્યાદર્શનનું લક્ષણ છે. આત્મા-પરમાત્મા વિષે રૂચિ ન થવી મિથ્યાદર્શન છે. ક પુણ્યયોગને સુખ માની અટકી જવું તે મિથ્યાદર્શન છે. | સર્વજ્ઞ વીતરાગદેવ નિર્ગથ ગુરુ સિવાય અન્ય દેવોને માનવા, પૂજવા તેમાં સાંસારિક સુખની અપેક્ષા રાખવી તે મિથ્યાદર્શન છે. અહિંસા કે દયારૂપ ધર્મ ! સિવાય હિંસાત્મક પ્રવૃત્તિવાળા ધર્મને માનવો તે મિથ્યાદર્શન છે. સમ્યગદર્શન એ ભાવાત્મક દર્શન છે, તેથી તે આત્મગુણો વડે જણાય છે. શુદ્ધ-આત્મા અને પરમાત્માના પ્રગટ અસ્તિત્વની શ્રદ્ધા તે સમગ્રદર્શનનું સાચું બીજ છે. "! સ્વયં આત્મા મોક્ષસ્વરૂપ છે તેવા ભાવનું સેવન ને સાચું દર્શન છે. મૂળમાં | જો આત્માને જ કે તેના નિત્ય સ્વરૂપને સ્વીકારે નહિ તો કોના આધાર પર જીવને દર્શન થાય ? દર્શન કરનાર તત્ત્વ તો આત્મા છે. એટલે સમગદર્શનનું * સાચું અધિષ્ઠાન સ્વયં સ્વાત્મા જ છે. આથી જ્ઞાનીઓએ છ સ્થાનક દર્શાવ્યા છે. આત્મા છે. આત્મા નિત્ય છે. આત્મા સ્વભાવે સ્વગુણનો કર્તા, વિભાવે કર્મનો કર્તા છે. આત્મા સ્વભાવે સ્વગુણનો કર્તા હોવાથી સ્વગુણનો ભોક્તા છે. વિભાવે કર્મનો કર્તા હોવાથી કર્મનો ભોક્તા છે. કર્મ એ યોગ છે તેનાથી મુક્તિ તે મોક્ષ છે. મોક્ષ માટેનો ઉપાય સમગ્રદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમગ્રચારિત્ર છે. જગતના જીવો દેહના હરવા ફરવા વિગેરેની ક્રિયા થાય ત્યાં સુધી શરીર _| જીવે છે તેમ માને છે, તેનાથી આગળની તેમની ચેતનાનો વિકાસ થયો નથી. ઈન્દ્રિયજ્ઞાનથી તે ચેતનાનો વિકાસ કરવા પ્રયત્ન કરે તો ઈન્દ્રિયો સ્વયં મર્યાદાવાળી અને જડના લક્ષણવાળી છે, તેનાથી ચૈતન્ય અનુભવમાં કેવી રીતે આવે ? કે ચેતનનો વિકાસ કેવી રીતે થાય ? | બ F બ « E « F G બ« H બ« « E ૯ F F % % ૧૪૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ F. “5 5 5 5 5 5 F E 5 5 મુક્તિબીજ - સમગદર્શન એ આત્માના ગુણોના દર્શનનો અનુભવનો પ્રારંભ છે. એ | પ્રારંભ જ પૂર્ણતાને પ્રગટ કરનારો છે. એ દ્રશ્ય પદાર્થોની જેમ જણાતો નથી. | _| તેથી જીવ તેની શુદ્ધ દશાનો વિશ્વાસ કરી શકતો નથી. જગતના સર્વ પદાર્થોનું બહારનું રૂપ જણાય છે, પણ તેના ગુણ તો અનુભવાત્મક રહે છે ને ? જેમ મીઠું ગાંગડારૂપે જણાય પણ તે સાકરનો ગાંગડો છે કે મીઠાનો તેના નિર્ણય માટે તો તેનો સ્વાદ ચાખવો પડે. વળી | સ્વાદ રૂપી નથી તેથી અનુભવમાં આવે પણ વર્ણન થઈ ન શકે. આત્મા અરૂપી છે, છતાં એક તત્વ કે પદાર્થ છે તેમ તે ગુણો સહિત છે, તેના જ્ઞાન, દર્શન આદિ ગુણો જણાય ખરા પણ તેમાં થતા અનુભવનું વર્ણન | | થવું શક્ય નથી અને તેથી જીવોને મૂંઝવણ થાય છે કે આત્મા છે તો જણાતો ૐ _| નથી, દેખાતો નથી. પણ ભાઈ, આ તું જીવે છે તે જ તેનું પ્રગટ લક્ષણ છે. વળી મરણ સમયે બંને છૂટા થઈ જાય છે. ખારાશ અને મીઠાની જેમ એકમેક કર્યું હોય તો છૂટા ન પડે. મીઠું ઓગળી જાય પણ ખારાશ છોડે નહિ. આત્મા શરીરથી છૂટો પડે છે માટે તેમાં લક્ષણ પણ જુદા હોય તેમ સ્વીકારવું રહ્યું તો પછી તે લક્ષણ કયા છે? આત્મા અમૂર્ત છે, સ્વરૂપને જાણવાવાળો છે. સુખથી પરિપૂર્ણ છે. જ્ઞાનદર્શન ઉપયોગવાળો છે. નિત્ય અને અચળ છે, અસંખ્યાત પ્રદેશ છે. આત્મા અનુભવમાં આવે તેવો છે, તે અત્યંત સૂક્ષ્મ, શુદ્ધ ચૈતન્ય અને જ્ઞાન 3 સ્વરૂપ હોવાથી સ્કૂલ, જડ કે પૌદ્ગલિક ઈન્દ્રિયો જેવા સાધનથી જણાતો નથી. પુષ્પની આકૃતિ દેખાય પણ સુવાસ દ્રષ્ટિગોચર નથી, અનુભવાત્મક છે. તે | | અનુભવેલી સુગંધનું વર્ણન પણ કરી શકાતું નથી. સુગંધનો આનંદ માણી શકાય છે, તે પણ બહાર સુગંધનું સાધન અને ઘાણેન્દ્રિય હોય તો અનુભવી શકાય. આત્મા અરૂપી છે, ચૈતન્યવાળો છે, તે ઇન્દ્રિયોથી નથી જણાતો, પણ | આત્મા જ્ઞાનગુણ વડે જણાય છે, દરેક પદાર્થ તેના લક્ષણથી જણાય છે, તેમ આત્મા જ્ઞાન વડે પોતાને અને પરને બંનેને જાણે છે, પોતાને અભિન્નપણે | જાણે છે, પરને ભિન્નપણે જાણે છે, અર્થાત્ સ્વને સ્વપણે જાણે, આનંદરૂપે | જાણે છે. પરને પરરૂપે જાણે. E 5 I 5 H 5 5 F 5 E 5 F E બ5 F % | ૧૪૬ %| Page #172 -------------------------------------------------------------------------- ________________ $ _ $ $ _ $ _ $ _ $ _ $ _ $ - મુકિતબીજા પરંતુ સ્વને જાણવાવાળું જ્ઞાન જયાં સુધી રાગાદિ વિકલ્પવાળું છે ત્યાં સુધી | | તે આત્મા મૂળસ્વરુપનો અનુભવ કરી શકતો નથી, પરને જાણવાથી મુક્ત થઈ ઝું | રાગાદિ ભાવથી રહિત શુદ્ધ ઉપયોગના દર્પણમાં સ્વયં આત્મા તેના ગુણોથી * પ્રગટ થાય છે. તે ગુણોનું દર્શને આનંદરૂપે અનુભવમાં આવે છે, ત્યારે બહારના કોઈ પદાર્થની કે ઇન્દ્રિયોની આવશ્યકતા રહેતી નથી. વળી તે આનંદ ઇન્દ્રિયોના વિષયની જેમ ક્ષણિક નથી પણ શાશ્વત છે. આનંદ સ્વરૂપ આત્માના અનુભવ માટેનું બીજ સમ્યગદર્શન છે, તે સતત તત્ત્વના યથાર્થ બોધથી અને વૈરાગ્ય | ભાવથી પ્રગટ થાય છે. જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન વડે જ અનુભવાય છે. વ્યવહાર પ્રયોજન માટે વ્યક્તિને જ્ઞાનની જરૂર પડે છે, અને તેથી જેમ વ્યવહારિક જ્ઞાન માટે, માનવને તેનું મુલ્ય છે, તેમ ધર્મમાર્ગમાં તત્ત્વજ્ઞાનનું મૂલ્ય કેમ જણાતું નથી. ? શહેરમાં તે-તે વિષયની શાળા-કોલેજ ન હોય તો બીજી વ્યવસ્થા કરે ધન ખા ખર્ચે દુઃખ વેઠે અને છતાં જો પુત્ર-પુત્રી ભણે નહિ, તો તમારી ઊંઘ ઊડી "| જાય પણ તમારા સંતાનો ધર્મ-તત્ત્વનું જ્ઞાન ન મેળવે તો તમે નિશ્ચિંત રહો છો અને છતાં ધર્મી કહેવડાવો છો? લેઈ સાધુ મહાત્મા પૂછે તમને કે તમારા સંતાનોને તત્ત્વનું જ્ઞાન છે? - ના, શું કરીએ અમારા કર્મ ભારે છે અને વ્યવહારનું જ્ઞાન મેળવવા કર્મ હળવાં છે? આવી માન્યતા મિથ્યાત્વ છે. | પ્રૌઢનામાં પ્રવેશવા છતાં જીવને એમ થતું નથી કે આપણે તત્ત્વજ્ઞાન વગર રહી ગયા, પછી તમારા સંતાનો માટે તો વિચાર જ કેમ આવે? આ મિથ્યાત્વનો ઉદય છે. | . ઘણાં કહે છે આપણે તો તત્ત્વની વાતમાં ઊંડા ઊતરતા નથી. એટલે પછી ૪ _| તેને શિરે સંસારના પરિભ્રમણમાં ઊંડા ઊતરવાનું બાકી રહેને ? વિચારો કે જ્ઞાની થવાની ઈચ્છા છતાં અજ્ઞાની કેમ રહ્યા ? સુખી થવાની ઈચ્છા છતાં Eાં દુ:ખી કેમ રહ્યા? સારું કરવાની ઈચ્છા છતાં ખરાબ કેમ થઈ જાય છે ? આનો વિચાર એક F| પળ માટે પણ કેમ આવતો નથી? ખા સંસારનું સુખ ભૂત જેવું છે. વળગે તેને દુઃખી કર્યા વગર ન રહે. એ | | દુઃખથી છૂટવા જીવે મોક્ષનો માર્ગ પકડવો જોઈએ. $ $ _ $ _ $ _ $ _ $ _ $ $ ૧૪૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ સંસારમાં અસંતોષ તે પાપ છે, ધર્મમાં સંતોષ થઈ જવો તે પાપ છે. - કરોડપતિ થયો કે ઊભા ઊભા પણ દર્શન કરવામાં કે એકાદ માળા ગણવામાં સંતોષ માને છે. અરે ! એ પણ બનતું નથી ધર્મથી સંતોષ છે, અને ધન વધવા છતાં અસંતોષ છે. ધનનો સંતોષ તો ક્યારેય થવાનો નથી. ધર્મનો સંતોષ સંસારમાં રહે ન થાય પણ સર્વવિરતિ ધર્મથી તે પ્રગટ થાય. 卐 卐 5 5 卐 15 અંતિમ સમયે કામ કોણ આપશે ? હૂંફ કોની મળશે ? જાણો છો ? સંસારીજીવ માને છે કે ધન હશે તો ઔષધાદિ થશે, ધર્મથી કંઈ દરદ મટે ? i સંતો કંઈ ઔષધિ આપશે ? 卐 તેની પાસે ઘણું ધન હોય, પણ જો કોઈ મિત્ર મળી જાય અને વધુ ધન મેળવવાનું કોઈ સાધન બતાવે તો પરદેશ વેઠે. પણ કોઈ સાધુજન મળી જાય | અને ધર્મ માટે કોઈ તીર્થમાં આવવાની વાત કરે તો, શું કહો ? 'હમણાં સમય નથી. ' संतोष પાપના ઉદયથી ધનનો અસંતોષ અને ધર્મનો સંલ્પ થાય છે 卐 અરે, ઔષધ આપનારા અમર થયા જાણ્યા નથી, ધર્મ સાધનારા કોઈ ઋષભ, મહાવીર, શાલિભદ્ર, ચંદના, ચિલાતી જેવા ધર્મ સાધીને અમર થયા. ૐ ધર્મનું શરણ પૂર્વે લીધું હોય તો રોગ ન થાય, પછી લીધું હોય તો ભાવિમાં રોગ | ન થાય. અર્થાત્ મૂળમાંથી રોગનું નિવારણ કરે ધર્મ અને ધનથી લીધેલા તેજ ઔષધો પ્રતિક્રિયા ઉપજાવે, અંતે આયુષ્ય ખૂટે ત્યારે ઔષધ નિરર્થક બને. બધું સમાપ્ત થઈ જાય. છતાં ભલે તું શારીરિક નબળાઈમાં ઔષધ કરે, પણ એટલું સ્વીકારજે કે 5 આ માનવશરીર ખાઈ-પીને બીમાર પડવા અને ઔષધ લેવામાં સમાપ્ત થતું નથી, એવા અશાતાના ઉદય જ ટળી જાય, તેવું ઔષધ કે જે ભવરોગ મટાડે એવું છે, તે સમ્યગ્દર્શન છે અથવા કહો કે આત્માદર્શન છે. જે સર્વ દુખોની મુક્તિનું સાધન છે. સર્વજ્ઞ પરમાત્માએ સ્વયં સ્વ-આત્મસુખ અનુભવ્યું, અને જગતના કલ્યાણ TM અર્થે તેની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો પણ જીવો ભ્રમ સેવે છે. કે ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ જણાય છે. આહાર જે સમયે લઈએ તે જ સમયે સુખનો અનુભવ થાય છે, પણ આત્માનો અનુભવ તો થતો નથી. સુખ ΟΥ 5 5 ૧૪૮ 94% $15 946 946 S46 45 45 5 946 S S46 H 546 946 SHE Page #174 -------------------------------------------------------------------------- ________________ | E | 5 5 G 5 5 E 5 F 5 F 5 5 F 5 - મુક્તિબીજ હે ભવ્યાત્મા ! ઈન્દ્રિયોના સુખમાં પણ જો ચૈતન્યની ઉપસ્થિતિ ન હોય 'ક તો જડ ઇન્દ્રિયો સુખનો અનુભવ કરતી નથી. સુખનું વદન તો ચૈતન્યના જ્ઞાનગુણમાં રહ્યું છે. પરંતુ તે અંતરમુખ થવાથી અનુભવમાં આવે છે, અનાદિકાળથી જીવે બહાર સુખ શોધવા પ્રયત્ન કર્યો છે, પુયોગે ઇન્દ્રિયોને કાં અનુકૂળ વિષયો મળવાથી જીવ ત્યાં સુખનો ભ્રમ સેવે છે અને તેથી ક્યારે પણ અંતરમાં સંશોધન કરતો નથી. કોઈ વિરલ જીવોને જ આત્માના સુખની વાત સમજાય છે અને તેથી | તેની પ્રાપ્તિ માટે સંશોધન કરે છે. આત્મ- સંશોધનનો માર્ગ પ્રારંભમાં કાંટાળી કેડી જેવો છે. તેથી ભીરુ માનવો ત્યાં જવાનો પ્રયાસ કરતાં નથી. તેઓ વિશ્વાસ | કરી શકતા નથી કે દેખાતી કાંટાળી કેડી પછી તદ્દન સરળ અને સુખદ માર્ગે જવાય તેવું છે. * શ્રદ્ધારહિત જીવોને મોક્ષનું સુખ પરોક્ષ લાગે છે. તે જીવો માને છે કે || અમને પ્રત્યક્ષ જણાય તો સાચું માનીએ. ભાઈ ! તું આ સંસારમાં તો આંધળાની જેમ દોટ મૂકીને જીવે છે. જે | થવાનું હોય તે થાય પણ બધા દોડે છે તેમ દોડું રે સુખી થઈશ. દોડેલાને | | દુ:ખી થતાં જુએ તો પણ દોડે છે. ધન મેળવીને ચિંતા કરનારા તું જુએ છે ! માન મેળવેલા વધુ માન મેળવવા કાવાદાવા કરી ચિંતા સેવનારા જુએ છે. છતાં તું તેમાં સુખ માની દોડે છે. ભાઈ-તને જયારે પેટમાં દુખે ત્યારે ડોક્ટર પાસે જઈને બેસે ત્યારે | ડૉક્ટરને તારે કહેવું પડે છે કે તને ક્યાં દુ:ખે છે છતાં ડૉકટર કંઈ તારા | દુઃખનો અનુભવ કરતાં નથી તે દર્દ માટે તને જે ઔષધ આપે તે પોતે ખાઈને આપતા નથી. છતાં તું ડોકટર અને ઔષધ પર વિશ્વાસ રાખે છે અને ઉપચાર કરે છે. કેમ? જવાબ - ડોકટરને દરદનું અને ઔષધનું જ્ઞાન છે. એ જ્ઞાન ક્યાંથી મેળવ્યું? નિષ્ણાત ડોક્ટરો, પ્રોફેસરો અને પુસ્તકોમાંથી. તેમના એ મેળવેલા જ્ઞાન પર તને શ્રદ્ધા ખરીને ? હા. 5 F 5 F 56 5 H 5 5 5 F 5 F ૧૪૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ H | 가 G F 가도 가도 가도 G F 가 가 가 _F_F_F 가도 가도 - મુક્તિબીજ તેનાથી શું લાભ? શરીરનો રોગ મટે. તો પછી હવે વિચાર કરો કે આપણા સાધકો અને સંતોએ શરીરમાં રહેલા આત્માનું દુઃખ અનુભવ્યું કે આ જન્મ-મરણ, રોગ-શોક, સુખદુ:ખ, જેવા ભવરોગથી આત્મા દુઃખી થાય છે. જેમ નિરોગ શરીરનો સુખદ અનુભવ છે. તેમ તેમણે જન્મ-મરણ રહિત આત્માના સુખનો વિચાર ઉદ્ભવ્યો. અને દુઃખ * દૂર કરવાનો ભાવ એ જન્મ્યો. આથી તેઓએ જેની પાસે તેનો ઉપચાર હતો તેવા સત્પુરુષો પાસેથી રોગનું નિદાન કરાવ્યું. જ્ઞાનીઓએ અનુભવથી તેમણે માર્ગ બતાવ્યો. તેને યોગ્ય શાસ્ત્રોનું નિરૂપણ કર્યું. હવે જેમ તમે ડૉક્ટરોમાં વિશ્વાસ રાખ્યો, તેમ તે સાધકોએ આ નિસ્પૃહ જ્ઞાની સંતોમાં વિશ્વાસ રાખી, જ્ઞાન, બાન અને ભક્તિરૂપી સાધન મેળવ્યું હે ભવ્યાત્માઓ ! વિચારો કે તમે દીર્ધકાળ શરીરાદિ સુખના પ્રયોગોમાં | કાં ગાળ્યો હવે આ એકાદ ભવ, અરે એકાદ વર્ષ તમે આત્મસુખનો પ્રયોગ તો ઝૂ કરો. જો એકવાર પ્રયોગ કરશો તો પછી તમે તે સુખને છોડી શકશો નહિ. | જ્ઞાનીજનો કહે છે કે રણમેદાનમાં હજારો સુભટોને શૌર્યગીતો વડે શૌર્ય ઉપજાવી શકાય અને તેઓ શૂરવીર થઈને જાન આપી દે પણ સંસારીજીવોને આત્મા પરમાત્માની વાતો કરી મોક્ષના શાશ્વત મેદાનમાં ખેંચી લાવવા કઠણ છે. છતાં ભાગ્યશાળી જીવો આ કાળમાં પણ સાચા સુખના સાધનોને અવશ્ય પ્રાપ્ત કરે છે. એકવાર આ માર્ગમાં ઝુકાવી દો આગળ વિજયમાળા તમારી રાહ જુએ છે. મિથ્યાત્વ ટળી જતાં જીવના દુર્ગતિના કારણો હોવા છતાં સત્ત્વની "| હાજરીમાં તે કારણો દુર્ગતિમાં લઈ જતાં નથી. આત્માની રુચિ જ બદલાઈ જાય છે. ચોથા ગુણસ્થાનકે અવિરતિનો ઉદય ઘણો હોય તો પણ તેના હૈયામાં પાપબુદ્ધિ ન ઊઠે, હિંસાદિ પાપ પ્રવૃત્તિ થાય પણ તેનું હ્યદય હવે પાપ મુક્ત F\ થયું છે. ખા તત્ત્વજ્ઞાન પામેલો આત્મા સંસારમાં રહેવું પડે તો પણ સાવચેત થઈને રહે, તેનામાં વિરતિધર્મ ન હોય પણ વિરાગ તો હોય, જેટલા કષાયનું શમન થયું F 가도 가도 F 가도 F 가도 E 가도 F 가도 E 가도 가도 가도 ૧૫૦ 가도 Page #176 -------------------------------------------------------------------------- ________________ $ $ $ $ $ - મુક્તિબીજ || છે તેટલી વિરાગતા છે. ભોગોનું સેવન કરે છતાં વિરાગ હોવાથી તે વિરતિની નજીક જાય છે. - અહો સમ્યગદ્રષ્ટિ આત્મા સંસારને સંસારથી તરવાનું સાધન બનાવી દે છે. | આ આત્માના ભાવ મંદકવાયી હોવાથી શુભભાવવાળા હોય છે, ત્યાં જયાં સુધી ક| સંસારકાળ છે ત્યાં સુધી તે જીવ રાજયાદિકની અદ્ધિ-સિદ્ધિ પામે, દેવગતિ પામે, ચક્રવર્તીપદ પામે, અર્થાત્ પુણ્યોદયને કારણે સારામાં સારી સામગ્રી અને વૈભવ પામે છતાં સમદ્રષ્ટિ આત્મા એ બધાની વચ્ચે રહે કેવો? ખા એ સર્વ સામગ્રી તેને સંસાર કરવામાં ઉપયોગી બને, પુણ્યની નિર્જરા થતી રહે, સંસારનાં કંકો તેને વૈરાગ્યનું કારણ બને. સામાન્ય રીતે સંસારના સંયોગો || રાગાદિજનિત હોવાથી જીવને અલ્યાણકારી છે, પરંતુ સમ્યગદ્રષ્ટિ આત્મા .. સંસારના સાધનોને મંગળરૂપ બનાવે છે. બોધિ, સમ્યકત્વની ગેરહાજરીમાં એ સર્વ સાધન ખતરનાક છે. માટે ક બોધિની ગેરહાજરીમાં સુખ મેળવવાની અભિલાષા ન કરવી. સમદ્રષ્ટિને કદાચ પૂર્વના અશુભયોગે પ્રતિકૂળતા આવે તો પણ તે દુ:ખી 4] નથી. દુઃખને પણ તે મંગળકારી માને છે અને કર્મની નિર્જરા કરે છે, કારણ કે એને દુ:ખ ડંખતું નથી પણ પાપ ડંખે છે. $ $ $ $ $ $ $ $ $ $ સમ્યક્તરત્નાન પર હિ ને, સમજ્ય મિત્રાને પર હિ મિત્રમ, સમક્ત બંધોને પરો હિ બન્યુ: | સમન્વલાભાન પરો હિ લાભ: સમ્યકત્વ રત્નથી કોઈ શ્રેષ્ઠ રન નથી, સમ્યકત્વરૂપી મિત્રથી કોઈ શ્રેષ્ઠ મિત્ર નથી. સમ્યકત્વરૂપી બંધુથી કોઈ શ્રેષ્ઠ બંધુ નથી. સમ્યકત્વના લાભથી વિશેષ કોઈ લાભ નથી. $ $ $ [ ૧૫૧ %) Page #177 -------------------------------------------------------------------------- ________________ કી | મુક્તિબીજ | સમગ્રદર્શનના સ્વરૂપની ઝલકો 5 F “5 F 5 E “5 F 5 5 5 5 5 (સંક્ષિપ્ત નોંધ). લે. પં. શ્રી ચંદ્રશેખર વિજ્યજી ગણિ. આત્માના વિકાસમાં સમગ્રદર્શન નામના ગુણનું મહત્ત્વ શાસ્ત્રકાર | પરમર્ષિઓએ ખૂબ જ વિશેષ જણાવ્યું છે. બેશક સર્વવિરતિધર્મ (મુનિજીવન)થી | ન જ મોક્ષ મળે છે. એટલે તેનું જ સૌથી વધુ મહત્ત્વ ગણાય. પરંતુ જગતમાં બે 8િ) પ્રકારના પદાર્થો હોય છે. કેટલાક મુખ્ય હોય છે તો કેટલાક તે મુખ્ય માટેના | || પ્રથમ હોય છે. પ્રારંભની ભૂમિકારૂપે હોય છે. મોક્ષ પામવા માટે સર્વવિરતિ મુખ્ય છે પરંતુ સર્વવિરતિ પ્રથમં નથી તે છે માટે પ્રથમ તો સમગ્રદર્શન પ્રાપ્ત કરવું એ અત્યંત જરૂરી છે. ભૂખ્યા માણસને ભોજન એ મુખ્ય ગણાય; પરંતુ ભોજન તૈયાર કરવા | ગેસનો ચૂલો એ પ્રથમ ગણાય. પાંડુરોગીને આરોગ્ય માટે દૂધ મુખ્ય ગણાય પરંતુ મળશુદ્ધિ માટે પ્રથમ * તો મગનું પાણી જ મુખ્ય ગણાય. યુદ્ધમાં તલવાર મુખ્ય છે પણ મંગળ નિમિત્તે કંકુનું તિલક એ પ્રથમ છે. મોક્ષ પામવા માટે સર્વવિરતિ એ મુખ્ય છે પણ પ્રથમ તો સમગ્રદર્શન છે. સમગદર્શન એ મુખ્યત્વે મનની-અનુભવની વસ્તુ છે. બેશક, | ક સમ્યગદર્શન પામેલા આત્મામાં તનની (બાહ્ય) ત્રણ વાતો તો હોય જ. દેવગુરુની ભક્તિ, જિનવાણીનું શ્રવણ અને ચારિત્રધર્મ પ્રત્યે કાયાની અભિવ્યક્તિવાળો તીવ્ર રાગ છતાં બીજા કાયિક ધર્મોનો સમગદર્શન સાથે સદ્ભાવ હોવો જ જોઈએ તેવો નિયમ નથી. * જો હૈયે આ સમકિત (સમ્યગ્રદર્શન-સમ્યકત્વ) પેસી જાય તો તેના ફાયદા * ઓ બેસુમાર છે. અને તે જો હૈયે ન પેઠું તો તેનાં નુકસાન પણ ઘણાં છે. સમકિતી જીવ બે પ્રકારના વૈરાગ્યથી વાસિત હોય. 5 5 5 5 5 5 5 { ૧૫ર 5| Page #178 -------------------------------------------------------------------------- ________________ | | $ | E $ F $ E $ F “5 F 5 ક $ $ | મુક્તિબીજ સંસારના તમામ પરપદાર્થોથી તે વિરાગી હોય. તે પદાર્થોને ભોગવે તો ય || તેનાથી મળતા સુખને તે કદી સારું માનતો ન હોય. કાયાથી સુખ ભોગવવાના સમયે પણ મનથી તે સજાગ હોય. સમકિતી કહે છે : સુખ માત્ર દ્રા બનીને જોયા કરવા જેવું છે. દુ:ખ ભોગવવા જેવું છે (કર્મક્ષય માટે). પાપ કાઢવા જેવું છે (દુ:ખના ક્ષયમાટે). સમકિતી આત્માને બધી ભૌતિક સુખસામગ્રી, પાપ સામગ્રી લાગે. આથી જ તેની ધર્મસામગ્રી પાપ સામગ્રી બની શકે નહિ. જે સમકિતી નથી તે આત્માને સુખસામગ્રીઓ પાપ સામગ્રી ન લાગવાથી, તેની ધર્મસામગ્રી પણ પાપ સામગ્રી બની ગયા વિના રહેતી નથી. માટે જેની પાસે સમકિત છે તેની પાપની ક્રિયાઓ | પાપ બની શકતી નથી. પાપની ક્રિયાઓ જો પાપ ન બને તો તે પાપયિાઓ | જીવને દુર્ગતિમાં લઈ જઈ શકે તેમ નથી. કારણ કે તેને પરપદાર્થમાં સુખબુદ્ધિ નથી. તેથી ઉદયકર્મને ખપાવે છે. વળી, આ આત્મા જે કાંઈ ધર્મક્રિયા કરે તે અચૂક ધર્મ બની જાય છે. ભલે પછી તે ધર્મક્રિયાઓ સરળભાવ સાથે અવિધિ, આશાતના કે અર્થની અણસમજવાળી હોય. અહીં અવિધિ આદિનું એટલું મહત્વ નથી જેટલું મહત્વ | સમકિતના અભાવનું છે. | સર્વવિરતિધર સાધુ પાસે જો સમગ્રદર્શન ન હોય તો તેનું સાધુપણું માં માત્ર વેશમાં રહી જાય, એટલું જ નહિ પણ તેની ધર્મક્રિયાઓ ધર્મ બની શકે નહિં. ધર્મ વિના કોઈ પણ આત્મા મોક્ષ પામી શકતો નથી, ધર્મક્રિયા|| ઓ તો સ્વર્ગ જ આપી શકે; મોક્ષ આપવાની તાકાત તેનામાં નથી. જો | સાધુએ મોક્ષ જ પામવો હોય તો તેની પાસે સમતિ હોવું એ અત્યંત ન આવશ્યક છે. - સાધુ એટલે જેને મોક્ષ કરતાં જરાય ઓછું ખપતું નથી. સ્વર્ગાદિક ભૌતિક | સુખોની તો તેને કામના જ નથી. * મર્યલોકની નારીનો ત્યાગ કાંઈ સ્વર્ગલોકની અપ્સરાઓ મેળવવા કરાતો As નથી, મર્યલોકના ધનાદિ વૈભવનો ત્યાગ સ્વર્ગલોકના અખૂટ વૈભવની પ્રાપ્તિ | માટે કરાતો નથી. ; $ F $ E $ F $ $ F $ E $ $ $ $ ૧૫૩ ૧૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ હકદાર ક બ5 5 % $ _F_F_F_F_F_F_F $ $ $ $ - મુક્તિબીજ એટલે હવે બે વાત નક્કી થઈ ગઈ કે દુર્ગતિએ ન જવું હોય તો પાપની | ક્રિયાઓને 'પાપ' બનવા દેવી ન જોઈએ; અને મોક્ષમાં જ જવું હોય તો 8િ ધર્મક્રિયાઓને ધર્મ બનાવીને જ જંપવું જોઈએ. આ બે ય કાર્યો સમક્તિ પ્રાપ્ત | કરવાથી એકીસાથે સિદ્ધ થઈ જાય છે. આથી જ કહ્યું છે કે સમકિતી જીવ નિયમથી દેવલોકે હાલ આ ભરત ક્ષેત્રથી મોક્ષ બંધ છે) જાય. એ દુર્ગતિએ જાય જ નહિ. પછી ભલે તેને કેટલીક પાપક્રિયાઓ સંસારમાં રહીને કરવી પડતી હોય તો પણ. જેની પાસે સમકિત નથી તે નિયમથી ભ્રષ્ટ છે, જેની પાસે સર્વવિરતિ | (સાધુવેષ) નથી તે આત્મા ભષ્ટ હોઈ શકે; અને ભ્રષ્ટ ન પણ હોઈ શકે. સાધુવેષ વિનાના ભરત, ગુણસાગર, પૃથ્વીચંદ્ર રાજા વિગેરેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, પરંતુ સમકિત વિનાના કોઈને ય કદાપિ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું જ નથી, આથી જ કહ્યું છે : दसणभट्टो दंसणभट्टस्स नत्थि निव्वाणं । सिसंति चअणअहिए। दंसणअहिआ न सिज्संति ।। અહીં કોઈ સવાલ કરશે કે, “જો આ રીતે સમકિતનું જ મહત્વ હોય તો સાધુવેષ લેવાની જરુર માં રહી?" એનો જવાબ એ છે કે સમકિત એ જો રત્ન છે તો સાધુવેષ એ તેને *| સાચવી રાખતો દાબડો છે. દાબડા વિનાનું રત્ન ખોવાઈ, ચોરાઈ, લુંટાઈ | ખા જવાની શક્યતા દરેક પળે રહે છે. ક્યારેક કેટલાક ધર્માત્માઓ - નંદિષણ, અષાઢાભૂતિ વગેરે . સર્વવિરતિ ગુમાવી દેતા હોય છે, પણ જો તે વખતે ય તેઓ હૈયે સમકિત બરોબર સાચવી રાખે તો ગુમાવેલી સર્વવિરતિને પાછી આવી જતાં વાર લાગતી નથી. સમકિતની બહુ મોટી વિશેષતા એ છે કે, જીવ અનંત ભ્રમણમાં જયારે F, પણ પહેલી વાર સમકિત પામે ત્યારે તેના અનંતા ભવોનું એક, એવા અનંતા | પુદગલ પરાવર્તનો સંસાર પાઈ જતો હોય છે. હવે તેનો સંસાર અર્ધપુદ્ગલ ! | પરાવર્તથી વધુ હોતો નથી. આટલો ય સંસાર સમકિતથી પડી જઈને મિથ્યાત્વે ર્કિ જઈને જે આત્મા ઘોર પાપો આચરી બેસે તેને થાય; બાકી તો સમકિત પામ્યા | પછી થોડાક ભાવોમાં જ મોક્ષ પામી જવાની પૂરી શક્યતા રહે છે. fi $ F $ $ $ $ 낚낡 $ $ $ ૧પ૪. ) Page #180 -------------------------------------------------------------------------- ________________ ક. 5 F 45 G $ F $ E F $ $ F $ મુકિતબીજ - || હા, સમકિત જો સાયિક સમકિત હોય તો વાત જુદી છે, તે તો કદી જાય નહિ; બાકી લયોપશમ સમકિત તો એક જ ભવમાં લાખો વાર આવે અને પાછું ચાલી પણ જાય. સમગ્ર ભવભ્રમણમાં તો અસંખ્ય વાર જતું પણ રહે. પરિણામના પરિવર્તનની અપેક્ષાએ) માર્ગાનુસારીના ગુણો ને ખાતર છે જિનવાણીના શ્રવણનો સત્સંગ તે બીજ છે • ધર્મની ક્રિયાઓ તે વૃક્ષ છે અને સમક્તિ એ વૃક્ષનું ફળ છે. વિશ્વદર્શન સમગ્રદર્શન એટલે વિશ્વનું સમ્યગદર્શન. વિશ્વમાં બે તત્વો છે. જગત અને ૪ જગત્પતિ ' જગતનું દર્શન બાર ભાવનાઓ દ્વારા જ્યારે કરાય છે, ત્યારે જગતનું પૂર્ણ | દર્શન થાય છે. જગત અત્યંત હય તરીકે જણાય છે, જગત્પતિ (વીતરાગ) | અત્યંત ઉપાય તરીકે દેખાય છે. ટૂંકમાં આગ ઉપર રાગ એ જ મિથ્યાત્વ, રાગ પર વિરાગ એ જ સમ્યકત્વ. આથી જ સમકિતી જીવ એવો હોય કે જીભને ગળ્યું ખવડાવો કે કડવું ખવડાવો એને કશું અડે નહિં. એ તો જોવો હતો તેવો જ રહે છે. જે સમકિતી જીવ સાગર જેવો હોય. એમાં ગમે તેટલી નદીઓ ઠલવાય તો તેથી કાંઈ સાગર ઉછળી ન પડે. દુકાળના સમયમાં પાણીનું ટીપું ય તેમાં ન | ભળે તો તેથી તે કાંઈ ઉકળી ન પડે. ને તે રીઝે કે ન તે રીસે. સંસારની અગનજવાળાઓ વચ્ચે સમકિતી જીવ ફરતો રહે તો ય તે કદાપિ દાઝી ન જાય; કેમ કે તેના હૈયે સમત્વ નામનો ચન્દ્રકાન્ત મણિ પડેલો છે. | "| જિનેશ્વરદેવનો અને તેમની આજ્ઞાઓના યથાશક્તિ પાલક તથા કટ્ટર ને પક્ષપાતી એવા સગુઓનો અને તેવા સુંદર સાધમિકોનો તે ભક્ત હોય. ટૂંકમાં તે જિનેશ્વદેવની પૂજા અચૂક કરતો હોય; ગુરુઓની વૈયાવચ્ચ કરતો હોય F\ અને સાધર્મિકોની ભોજન વગેરે ભક્તિમાં તે કદી પાછો પડતો ન હોય. cો તે ચારિત્ર-ધર્મનો ભારે રાગી હોય, ચારિત્રધર મહાત્માઓને જોતાં જ તેને || કાંઈ ને કાંઈ થઈ જતું હોય. F $ E $ F $ મ9 F $ F $ $ $ $ (૫૫) ૧૫૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ F 54 # 540 પર મુક્તિબીજ સમક્તિી જીવનું ત્રીજું લક્ષણ એ છે કે તેને જિનવાણીનું શ્રવણ મધ કરતાં યે મધુર લાગતું હોય. જો તેને આ શ્રવણ મળતું હોય તો તે સંસારના બધાય લાભોને બાજુ મૂકીને ત્યાં દોડી જાય. જન્મશુદ્ધ આત્માઓ તો ખૂબ થોડા હોય; પણ દરેક આત્માએ પાપશુદ્ધ તો રહવું જ જોઈએ. પાપનો પછવાતાપ, પાપધિક્કારનો જોરદાર ભાવ એ પણ ૪ પાપ થવા છતાં પાપશુદ્ધિના જ સ્વરૂપો છે; જે સમકિતી પાસે અવશ્ય હોય. # 516 # Sk (સમ્યકત્વ-પ્રાપ્તિ) SH # પૂજ્યપાદ શ્રી ચંદ્રશેખર ગણિજી રચિત ચૌદ ગુણસ્થાનક ગ્રંથના આધારે 946 # 646 # S16 # G96 # G4 # G4 # હવે આપણે જોઈએ કે સમ્યકત્વ-ધર્મની પ્રાપ્તિ શી રીતે થાય છે? સંસારભાવમાં જીવને ફસાવનાર જીવના રાગ-દ્વેષાદિ ભાવો છે, જેને | શાસ્ત્રકાર ભગવંતોએ ભાવકર્મ તરીકે સંબોધ્યા છે. ચૌદ રાજલોકમાં એવા | પ્રકારની રજકણો ઠાંસીને ભરેલી છે, જે રજકણોના સમૂહોને કર્મણવર્ગણા કહેવાય છે. જયારે જ્યારે જીવ મન-વચન-કાયાનો કોઈ પણ વ્યાપાર કરે છે, શુભાશુભ વિચાર કરે છે કે સમૃદ્ઘિમ જેવી અનુપયોગ દશામાં વર્તે છે ત્યારે ૐ આ કાર્મણવર્ગણાની રજકણો તેની ઉપર ચોંટે છે. પ્રતિસમય અનંતી રજકણો જીવને ચોંટતી જ રહી છે. અનાદિકાળથી જીવ સંસારમાં છે, માટે | | અનાદિકાળથી આ કાર્મણ વર્ગણાની રજકણો જીવને ચોંટતી જ રહી છે. આ રજકણો જીવની સાથે સંબંધ પામ્યા પછી તેને કર્મ કહેવાય છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ કર્મબંધના ચાર પ્રકાર છે: કોઈ પણ કર્મિક રજકણ ચોંટતાની સાથે જ એનો ચાર રીતે બંધ થાય છે. $ | એક તો એ કર્મની પ્રકૃતિ બંધાય છે એટલે કે સ્વભાવ નક્કી થાય છે, બીજું એની આત્મા ઉપર રહેવાની સ્થિતિ નક્કી થાય છે, ત્રીજું એ કર્મનો રસ નક્કી કે | થાય છે અને ચોથું એ કર્મનું દળ નક્કી થાય છે. આ ચારને અનુક્રમે | પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવાય છે. ૧૫૬ , G4 # G4 # # Sto 546 | 54 Page #182 -------------------------------------------------------------------------- ________________ $ F $ $ f $ $ F $ $ | મુકિતબીજ દા. ત., એક માણસે એક જીવની ખૂબ આનંદથી હિંસા કરી. એ વખતે F| જીવને જે રજકણો ચોંટી પડી એને જો વાચા હોય અને આપણે ઉપલી ચાર વાત પૂછીએ તો તે જાણે કહે કે મારી પ્રકૃતિ (Nature) એવી છે કે હું જયારે ઉદયમાં આવીશ ત્યારે આ જીવને અશાતા આપીશ, હું બે હજાર વર્ષ સુધી રહીશ, અશાતા પણ સામાન્ય નહિ આપું પણ ભયંકર કોટિની આપીશ. અને હું એક જ રજકણ નથી પણ એક લાખ રજકણોના જથ્થામાં ચોંટી છું. - આ ચારેય વાતથી તેની પ્રકૃતિ (Nature), સ્થિતિ (Time-limit), રસ (Power), પ્રદેશ (Bulk) રૂપ ચાર બંધ નિશ્ચિત થાય છે. કોઈ પણ પ્રકારનું કાર્મિક-રજકણ જીવને ચોંટે તે ચોયું ત્યારે જ કર્મ કહેવાય, F જયાં સુધી આકાશમાં પડ્યું હોય ત્યાં સુધી કાર્મણવર્ગણાની રજણો કહેવાય. | ગમે તે વિચારથી, ગમે તે ભાષાપ્રયોગથી, ગમે તેવા વર્તનથી વિશ્વના ૩ અબજ * માનવો કે ૧૪ રાજલોકની તમામ જીવસૃષ્ટિ જે કાંઈ રજકણોને પોતાની ઉપર કા ચોંટાડે તે તમામ રજકણ ૮ જાતના સ્વભાવમાંથી ગમે તે એક સ્વભાવરૂપ હોય જ. | ૮ ની ઉપર ૯ મો એવો કોઈ સ્વભાવ નથી, જે રૂપે અનાદિ અનંતકાળના જીવોએ ક બાંધેલી અનંતાનંત રજકણોમાંથી એક પણ રજકણ જીવ ઉપર ચોંટીને રહી હોય. આ ૮ સ્વભાવને લીધે કર્મના ૮ પ્રકાર છે. ૧ જે કર્મ જીવનો અનંત જ્ઞાનપ્રકાશ ઢાંકી દેવાના સ્વભાવવાળું હોય છે | તેને જ્ઞાનવરણીય કર્મ કહેવાય છે. - ર જે કર્મ જીવના અનંતદર્શન સ્વભાવને આવરી દેવાના સ્વભાવવાળું છે તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. ૩ જે કર્મ જીવને સુખ કે દુઃખ આપવાના સ્વભાવવાળું છે તે વેદનીય કર્મ કહેવાય છે. *| ૪ જે કર્મ જીવની રાગ-દ્વેષ રહિત વીતરાગ અવસ્થાને અથવા તત્વદર્શનને | ઢાંકી દેવાના સ્વભાવવાળું છે તે મોહનીય કર્મ કહેવાય છે. | | ૫ જે કર્મ જીવના અનંતવીર્ય, અનંતલાભ, અનંતભોગ વગેરેને આવરી દેવાના સ્વભાવવાળું છે તેને અંતરાય કર્મ કહેવાય છે. ૬ જે કર્મ જીવની અજરામર અવસ્થાને રોકવાના સ્વભાવવાળું છે તે || આયુષ્ય કર્મ કહેવાય છે. F $ F $ $ E $ F $ $ F $ F $ F $ $ ૧૫૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ ૭ જે કર્મ જીવના અરૂપી સ્વભાવને રોકવાના સ્વભાવવાળું છે તે નામ કર્મ | કહેવાય છે. 卐卐 卐 卐 આ આઠે ય કર્મોના સ્વભાવ જીવના સ્વાભાવિક ગુણોને રોકવાનું જ કામ કરતા હોય છે. એટલું જ નહિ પરન્તુ જીવમાં નવી નવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આ તો એમના સ્વભાવની વાત થઈ. હવે એમની સ્થિતિનો વિચાર કરીએ. દરેક કર્મ બંધાતી વખતે પોતાની અમુક સ્થિતિને નક્કી કરે છે. તે વખતે ઓછામાં ઓછી સ્થિતિ કેટલી નક્કી થાય ? અને વધુમાં વધુ સ્થિતિ કેટલી નક્કી થાય ? તે આપણે જોઈએ. 卐 卐 5 5 5 卐 5 ૮ જે કર્મ જીવના અગુરુલઘુ પર્યાયને રોક્વાના સ્વભાવવાળું છે તે ગોત્ર કર્મ કહેવાય છે. 5 જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડા કોડી સાગરોપમની હોય છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કો. કો. સાગરોપમની બંધાય છે. નામ કર્મ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૦ કો. કો. સાગરોપમની હોય છે. આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સોગરોપમની બંધાય છે. હવે આઠે ય કર્મની જઘન્ય સ્થિતિ જોઈએ. વેદનીય કર્મની જધન્ય સ્થિતિ ઓછામાં ઓછી ૧૨ મુર્હુતની સ્થિતિ હોય છે. નામ-ગોત્ર કર્મની ૮ મુર્હુતની અને બાકીના પાંચે ય કર્મની ૧ અંતર્મુહૂતની જધન્ય સ્થિતિ હોય છે. અંતર્મુહૂર્તના અસંખ્ય પ્રકાર છે. ૯ સમયથી માંડીને ૪૮ મિનિટમાં ૧ સમય ઓછા સુધીનો બધો કાળ અન્તર્મુહૂર્તમાં ગણાય. આંખના ૧ પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે તો ૧ મિનિટમાં કેટલા સમય પસાર થતા હશે ? અને ઉપરોક્ત મોટામાં મોટા અન્તર્મુહૂર્તમાં કેટકેટલા અસંખ્ય સમય સમાતા હશે ? આથી જ અન્તર્મુહૂર્તના અસંખ્ય પ્રકાર પડે. ઉપરોક્ત આઠે ય કર્મ જીવ ઉપર ચોંટી પડીને શું ભાવ ભજવે છે તે જોઈએ. જ્ઞાનાવરણીય કર્મ જીવને અજ્ઞાની બનાવે છે. ૧૫૮ 5 946 5 946 H 94% H H 94. 5 *b5 946 946 K H 5 Page #184 -------------------------------------------------------------------------- ________________ [ | 5 GF fi 5 F “5 fi 5 F 5 5 5 5 56 | મુકિતબીજ દર્શનાવરણીય કર્મ અંધાપો વગેરે કે અનેક પ્રકારની નિદ્રા લાવે છે. મોહનીય કર્મ મિથ્યાત્વ-અવિરતિ-રાગ-દ્વેષ-કામ-ક્રોધાદિ લાવે છે. વેદનીય કર્મ શાતા-અશાતા લાવે છે. આયુષ્ય કર્મ જન્મ-જીવન-મૃત્યુ લાવે છે. નામ કર્મ ગતિ-શરીર-ઇન્દ્રિયાદિ-યશ-અપયશ-સૌભાગ્ય-દૌભંગ્યાદિ લાવે છે. ગોત્રકર્મ ઉચ્ચ-નીચ કુળ આપે છે. ઉપરોક્ત ૮ કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય || એ ૪ કર્મને ઘાતી કર્મો કહ્યાં છે. - આ ચારે ય આવરણો જીવના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરી નાંખે છે માટે '| તેમને ઘાતી કહેવાય છે. જ્યારે બાકીનાં ચારમાં ગુણોનો સીધો ઘાત કરવાની ન તાકાત ન હોવાથી તેમને અપાતી કહેવાય છે. _|૪ ઘાતી કર્મમાં પણ મોહનીય કર્મ સૌથી વધુ ઘાતક કર્મ કહેવાય છે કેમ કે એના તોફાન ઉપર જ બાકીનાં ૩ ઘાતી કર્મનું તોફાન હોય છે. કા ઉપરોક્ત ૮ કર્મના પેટાભેદ ૧૫૮ પડે છે. એમાં મોહનીય કર્મના પેટાભેદરૂપે જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે તેની ભયાનકતા તો બીજા પેટાભેટવાળા મોહનીય | કર્મથી પણ અતિશય વધુ હોય છે. આથી એમ કહી શકાય કે સર્વ કર્મમાં સૌથી 8 વિઘાતક-સૌથી ભયંકર કર્મ હોય તો તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. આ મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયમાં ગુણો પણ દુર્ગુણનું કાર્ય કરે છે, અને એના હાસ-કાળમાં તા દુર્ગુણો પણ ખાસ અસર બતાવી શકતા નથી. જયારે આ મિથ્યાત્વ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કો. કો. સાગરોપમની) એક પણ વખત જીવ બાંધવાનો નથી, - ત્યારે જ તે જીવ અપુનર્બક કહેવાય છે, એ વાત આપણે પૂર્વે જોઈ ગયા છીએ. | જીવ અપુનર્દકતામાં જ્ઞાનાવરણિયાદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિના હસનો સંબંધ ન લગાડતા મિથ્યાત્વ મોહનીય કર્મના હાસનો સંબંધ લીધો એ જ વાત ક બતાવી આપે છે કે ધર્મપ્રાપ્તિમાં મોટામાં મોટી દખલગીરીરુપ કોઈ કર્મ હોય તો તે મિથ્યાત્વ મોહનીય કર્મ જ છે. આ જ કર્મ સમ્યકત્વ ભાવની પ્રાપ્તિમાં પણ ભારે અટકાવ કરે છે. ૭૦ કો કો. સાગરોપમની અંદરની સ્થિતિને જ બાંધતો જીવ અનપુર્બન્ધક થઈ શકે એ અવસ્થામાં ઊંચામાં ઊંચો ગણાતો વિકાસ પામી શકે, પરંતુ તે ઉચ્ચ વિકાસની | 5 5 _ 5 _ 5 _ 5 _ 5 _ 5 5 5 ૧૫૯ 5| Page #185 -------------------------------------------------------------------------- ________________ 546 540 S40 S4 S4 H S46 5 S46 5 S44 5 S4 ન મુક્તિબીજ તદ્દન નિકટમાં જ ઊભો રહેલો સમ્યકત્વ ભાવ પામી ન શકે એ ભાવ પામવા # માટે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિની અંદર આવી જવા જેટલી શરત નથી ચાલતી કિન્તુ એ મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ ફક્ત કો. કો. સાગરોપમની પણ અંદર આવી જાય ત્યારે જ તે સમ્યકત્વ ભાવ પ્રાપ્ત થઈ શકે છે. ખૂબ માર ખાઈને તડકા, તાપ વેઠીને, નરકમાં જઈને ઘોર દુઃખો ભોગવીને બાળપ વગેરે કરીને ગમે તે રીતે મિથ્યાત્વ મોહનીય કર્મની એક કો. કો. - સાગરોપમ ઉપરની સ્થિતિ કપાઈ જાય, અને પછી પણ હજી થોડી ઓછી થઈ જાય, એટલે કે જીવ ઉપર ચોટેલા મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ અંત:કોટાકોટિ સાગરોપમની સ્થિતિ થાય ત્યારે જ સમ્યકત્વ ભાવ પ્રાપ્ત થાય છે. અહીં પણ વચ્ચે એક સાધના કરવાની તો રહી જ છે. એ છે રાગદ્વેષની ગાંઠનું ભેદન. અનાદિકાળના રાગ-દ્વેષના પરિણામની જીવ ઉપર જે ગ્રન્થિ ગંઠાઈ છે તે એવી દુર્ભેદ્ય છે કે તેને F તોડવાનું કામ પર્વતને ચૂરી નાંખનાર ચક્રવર્તી માટે પણ મુશ્કેલ હોય છે. જયાં સુધી આ ગ્રન્થિનું ભેદન ન થઈ જાય ત્યાં સુધી સમ્યકત્વ ભાવ પ્રાપ્ત થતો નથી, સ્થિતિ કર્મ | ક્યો ગુણ ઢકે ? શું આપે ? જઘન્ય ઉત્કૃષ્ટ ! અધાતી ? | જ્ઞાનાવરણ અનંતજ્ઞાન અંત. પૃ. | ૩૦ કો. કો. ઘાતી સાગરોપમ દર્શનાવરણ અનંતદર્શન અંધાપાદિ-નિદ્રા મોહનીય | સમ્યક્ત મિથ્યાત્વ-અવિરત ૭૦ કો. કો. વીતરાગતા રાગ-ર-કામ કોધાદિ અંતરાય અનંત- કૃપણતા-દરિદ્રતા ૩૦ કો. કો. વીર્યાદિ પરાધીનતા, દુર્બલતાદિ સાગરોપમ વેદનીય અનંતસુખ ૩૦ કો. કો. સાગરોપમ આયુષ્ય અક્ષય-સ્થિતિ જન્મ-જીવન-મૃત્યુ ૩૩ સાગરોપમાં નામ | અરપિતા ગતિ શરીર | ૮ મુહૂર્ત ર૦ કો. ક. ઈન્દ્રિયાદિ યશ સાગરોપમ | સૌભાગ્ય-દુર્ભાગ્યાદિ ગોત્ર | અગુરુલઘુતા ઉચ્ચ-નીચ ! 5 ઘાતી કે S4 5 S4 અજ્ઞાન 5 S46 * * 5 S4 * 5 S4 5 શાતા-અશાતા ૧૨ મુહૂર્ત અધાતી S4 5 | | અંત.”. S4 5 S46 5 S46 S46 5| Page #186 -------------------------------------------------------------------------- ________________ કકકકકડ, 가도 가도 가도 ક 가도 5 가성 FI 가 가도 E 가도 | મુકિતબીજ અભવ્ય વગેરે જીવો અનેકાનેક વખત આ ગ્રન્થિની નજદીક આવ્યા, ઘોર ક ચારિત્ર્ય વગેરે પાળ્યા પણ ગ્રન્થિને ભેદ્યા વિના જ પાછા ફર્યા. આવું તો તેમને અનંતી વખત બની જાય અને તો ય એ અભવ્ય જીવો ગ્રન્થિભેદ કાપિ કરી | શકે નહિ. રસ્થિપ્રદેશની નજદીક આવ્યા વિના દ્રવ્યથી પણ ધર્મસાધના પ્રાપ્ત થતી નથી. અર્થાત પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો એવા છે કો. સાગરોપમ જેટલી મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ થઈ જાય, ત્યારે જ Fી ગ્રન્થિની નજદીક પણ આવી શકાય અને ત્યારે જ દ્રવ્યાનુષ્ઠાનની પણ પ્રાપ્તિ થાય. | કેટલાકને ગ્રન્થિભેદ કરીને સમકત્વ ભાવ નિસર્ગથી એટલે કે તે વખતે | ગુર્વાદિન નિમિત્ત મેળવ્યા વિના પ્રાપ્ત થઈ જાય છે તો કેટલાકને ગુર્વાદિનિમિત્ત પામીને અપૂર્વ વર્ષોલ્લાસ થતાં એ રાગદ્વેષની ગ્રન્થિનું ભેદન થઈ જાય છે F\ અને તરત જ સમ્યકત્વ ભાવની પ્રાપ્તિ થાય છે. આમ, બે રીતે ગ્રથિભેદપૂર્વક સમ્યકત્વ ભાવ પ્રાપ્ત થાય છે, નિસર્ગથી અને અધિગમથી. યથાપ્રવૃત્તકરણ: પર્વત પાસેની નદીમાં પાણીથી તણાતો-અથડાતો-કુટાતો પથ્થર અણઘડ્યો " પણ ક્યારેક ગોળ સુંવાળો બની જાય છે તેમ જીવને પણ કોઈ તથાવિધ | કર્મસ્થિતિ ઘટાડવાનો આશય ન હોય તો પણ ઘુણાક્ષર ન્યાયે કષ્ટો વેઠતાં કોઈ | | | કર્મો ખપે છે તેમ નવું બંધાયા પણ કરે છે. આ પ્રવૃત્તિ સહજરૂપે થયા કરે છે માટે તેને યથાપ્રવૃત્તકરણ કહ્યું છે. એ યથાપ્રવૃત્તકરણ દ્વારા કર્મસ્થિતિની હાનિ ક્રિ અને વૃદ્ધિ બે ય થયા કરે છે. કોઈ વાર હાનિનું પલ્લું નમી પડે છે. પરંતુ | આમ કરતાં કરતાં જયારે હાનિનું પલ્લું ખૂબ જ નમી જાય છે એટલે કે | | કર્મસ્થિતિ અંત કો. કો. સાગરોપમની જ બાકી રહે છે ત્યારે ગ્રન્થિભેદ કરવાનો | | અવસર આવે છે. * આયુષ્ય વિનાના સાતે ય કર્મની અંત કો. કો. સાગરોપમની સ્થિતિ થાય ત્યારે | તે જીવ ગ્રન્થિભેદ પાસે આવ્યો કહેવાય છે. જયારે જે જીવનું ભાવિમાં લ્યાણ "| થવાની સામગ્રી પ્રગટી હોય છે ત્યારે તે જીવને તેવો રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ | | ઊભો રહેતો નથી. એ વખતે કોઈ એવો અનેરો ઉલ્લાસ પ્રગટે છે કે તેથી તે | વખતે તે જીવ પાંચ વસ્તુઓ અપૂર્વ કરે છે. આને અપૂર્વકરણ કહેવાય છે. ( ૧૬૧ ) F 가 마 5 음 H G 가요 F 가 E 도 F 가도 가 E | 가 Page #187 -------------------------------------------------------------------------- ________________ . 5. $ F F $ E $ H G $ $ મુક્તિબીજ આ વર્ષોલ્લાસના બળે રાગ-દ્વેષની ગાંઠનું ભેદન થાય છે જ્યારે આ રીતે F| જીવ અપૂર્વકરણ કરે છે ત્યારે તે જીવનું તે અપૂર્વકરણ પૂર્વનું યથાપ્રવૃત્તકરણ ને છેલ્લું યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. અપૂર્વકરણ : અપૂર્વકરણમાં કઈ પાંચ બાબતો અપૂર્વ બને છે તે જોઈએ. ૧. અપૂર્વ સ્થિતિઘાત ૨. અપૂર્વ રસઘાત ૩. અપૂર્વ ગુણ શ્રેણિ ૪. અપૂર્વ ગુણસંક્રમ ૫. અપૂર્વ સ્થિતિબંધ. (૧) અપૂર્વ સ્થિતિઘાત : બાંધેલા કર્મની સ્થિતિ એટલે ટકવાનું ૐ કાળમાન. આપણે જોઈ ગયા કે કોઈ કાર્મિક રજકણ ચોટતાની સાથે તેની સ્થિતિ | કI (Time-limit) નક્કી થયેલી જ હોય છે. આ અપૂર્વકરણના એક મુહૂર્તના | વર્ષોલ્લાસથી તે સ્થિતિ ઉપરથી પ્રતિસમય તૂટતી જાય છે. અર્થાત એમાંની | F\ ઉપરની અંતિમ સ્થિતિના કર્મસ્કોને પ્રતિસમયે અસંખ્ય ગુણની વૃદ્ધિ સાથે $િ ઉપાડે છે અને ઉપર નીચેની સ્થિતિવાળા કર્મસ્કન્ધમાં ભેળવી દે છે. તેથી એ ભાગની સ્થિતિમાં કર્મ જ નહિ રહેવાથી તેટલી સ્થિતિનો ઘાત થયો કહેવાય. | યથાપ્રવૃત્તકરણની શરૂઆત વખતે કર્મોની સ્થિતિ ઠેઠ એક કોટાકોટિ |૪| સાગરોપમની અંદર આવેલી હતી. તેમાં એ કરણથી અંત: કો. કોમાં ય | ઓછી કરી મૂકી હતી તે હવે અહીં અપૂર્વકરણમાં છેવટે જઈને એમાંથી 8 | સંખ્યાના ભાગ ઓછા થઈ જવાથી, પ્રારંભ કરતાં સંખ્યામાં ભાગ જેટલી કાળસ્થિતિ બાકી રહે છે. આને અપૂર્વ સ્થિતિઘાત કહેવાય. અપૂર્વ એટલા માટે કે પૂર્વે આવો સ્થિતિઘાત કદી જીવે ર્યો ન હતો. (૨) અપૂર્વ રસઘાત : અહીં અશુભ કર્મોમાં રહેલા ઉગ્રરસનો ઘાત થાય છે. અર્થાત્ અશુભ કર્મોમાં પડેલા રસને મંદ બનાવી દેવામાં આવે છે. જો કે આ રસઘાત ન થયો હોય તો તે કર્મોનો રસ કર્મના ઉદય વખતે ભારે તોફાન | | મચાવત, જે હવે નહિ મચાવી શકે. (૩) અપૂર્વ ગુણશ્રેણિ : અહીં ગુણ એટલે અસંખ્ય ગુણાકારે અને શ્રેણિ એટલે કર્મને દળની રચના કરવી. પૂર્વે જે સ્થિતિઘાત જણાવ્યો ત્યાં | પ્રતિસય ઉપરની સ્થિતિમાંથી જે કર્મ-દળિયા નીચે ઉતારે તેને ઉદય સમયથી* F E F F $ $ $ | F_F_F_F_F $ 5. ૧૬ર Page #188 -------------------------------------------------------------------------- ________________ 5 5 5 5 _F_F_F_F_F_F_F % 5 5 5 મુક્તિબીજ | માંડીને અંતર્મુહૂર્ત સુધીનાં સ્થિતિસ્થાનોમાં અસંખ્ય ગુણના ક્રમે ગોઠવે. અર્થાત ક ૧ લાખ દલિક ઉપાડ્યા હોય તેમાંથી પહેલા સમયે ઉદયમાં જે કર્યો છે તેના ૪ ભેગા ૧૦૦ દલિક ગોઠવે. બીજા સમય ઉદયમાં આવનાર જે કર્મો છે તેના ભેગા ૫૦૦ દલિક ગોઠવે. ત્રીજા સમયે ઉદયમાં આવનાર જે કર્મો છે, તેના ભેગા ૨૫૦૦ દલિક ગોઠવે. આમ ઉદય સમયથી માંડી અંતર્મુહૂર્ત સુધીનાં સ્થિતિસ્થાનોમાં અસંખ્ય ગુણના ક્રમથી થતા દલિક રચનાને ગુણશ્રેણિ કહે છે. | આ રીતે, અપૂર્વકરણના ચરમ સમય સુધી ગુણશ્રેણિની રચના ચાલુ રહે છે. (૪) અપૂર્વ ગુણસંક્રમ : અહીં અસંખ્યાત ગુણ-અસંખ્યાત ગુણ ચડતા ક્રમે અશુભ કર્મદલિકોનું નવાં બંધાઈ રહેલાં શુભ કર્મોમાં સંક્રમણ કરે, અર્થાત્ અશુભને શુભમાં પલટાવી નાંખે. સામાન્યત: તો નિયમ એવો છે કે | બંધાતા શુભ કર્મમાં પૂર્વે બાંધેલા સજાતીય અશુભ કર્મના અમુક અંશોનું અને બંધાતા અશુભ કર્મમાં પૂર્વબદ્ધ સજાતીય શુભકર્મના અમુક અંશોનું સંક્રમણ ચાલુ જ હોય છે. પરંતુ સંક્રમ પામતો અંશ પ્રતિસમય અસંખ્ય ગુણ બનતો જાય તેને ગુણસંક્રમ કહે છે. અહીં મુખ્યત્વે મિથ્યાત્વ કર્મનો વિચાર છે. આ કર્મમાં કોઈ કર્મનો સંક્રમ થવાનો પ્રબંધ નથી. તેથી આ મિથ્યાત્વ મોહનીય કર્મનો અપૂર્વ ગુણસંક્રમ અહીં બનતો નહતો. પણ બાકીના આયુષ્ય સિવાય સાતે કર્મોમાં ગુણસંક્રમ ચાલુ છે. (૫) અપૂર્વ સ્થિતિબંધ : અહીં અંતર્મુહૂર્તે - અન્તર્મુહૂર્તે નવા નવા | કર્મબંધમાં કાળસ્થિતિ, પલ્યોપમના સંખ્યામા ભાગ જેટલી ઓછી ને ઓછી નકકી થતી જાય છે. એવો નિયમ છે કે અધ્યવસાયનો સંક્લેશ જેમ વધારે તેમ | સ્થિતિબંધ વધારે ને વધારે અને અશુદ્ધિ વધારે તેમ સ્થિતિબંધઓછો ઓછો થાય. શુભ હોય કે અશુભ હોય બે ય કર્મ માટે આ નિયમ છે. જ્યારે રસબંધમાં નિયમ એવો છે કે સંક્લેશમાં શુભ કર્મમાં મંદરસ અને અશુભનો તીવ્રરસ થાય, જ્યારે વિશુદ્ધિમાં શુભનો તીવ્ર અને અશુભનો મંદરસ બંધાય. સારાંશ એ છે કે અપૂર્વકરણ વખતે શુભ અધ્યવસાય પ્રતિ સમય ચડતી ૪ માત્રામાં હોય છે. તેથી સમયે સમયે ઉપરોક્ત પાંચે ય કાર્ય ચડતા ચડતા થાય . | છે. આ રીતે સ્થિતિઘાતાદિ પાંચે ય કદાપિ થયા ન હતા. કેમ કે આવો ચડતો | | પરિણામ કદાપિ આવ્યો ન હતો. માટે જ આ પાંચેયને અપૂર્વ કહેવામાં આવે છે. આ વર્ષોલ્લાસવાળું અપૂર્વકરણ અન્તર્મુહૂર્તકાળ સુધી જ ચાલે છે. F 5 E 5 F 5 5 5 5 5 5 5 ૧૬૩ 5| Page #189 -------------------------------------------------------------------------- ________________ 546 G46 G4c G46 F Ho _F 946 946 546 GF S4 - મુક્તિબીજ - અનિવૃત્તિકરણ : છેલ્લા યથાપ્રવૃત્તકરણ વખતે આયુષ્ય સિવાયના સાતે | ય કર્મની સ્થિતિ તૂટી પડીને અંત: કો. કો. સાગરોપમની થઈ ગઈ હતી. હવે _| આ અપૂર્વકરણમાં તેથી પણ સંખ્યામા ભાગની માત્ર સ્થિતિ રહી, સંખ્યાતા બહુ ભાગનો નાશ થયો તેમજ એ કર્મોના રસો પણ તૂટ્યા. અર્થાત્ એ કર્મો ખાં કાંઈક નિર્બળ થયાં. માટે જ અપૂર્વકરણ દ્વારા આત્મા (મિથ્યા મોહનીય કર્મ) રાગ-વના તીવ્ર રસરૂપ ગ્રન્થિને ભેદી નાંખે છે. એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મનો સત્તામાં રહેલાં તીવ્ર રસ તૂટી પડે છે, તે એકદમ મંદ પડી જાય છે. જેથી આગળનું કામ સરળ થાય છે. આ અપૂર્વકરણનો એક અંતર્મુહૂર્તનો કાળ પૂર્ણ થતાં આત્મા ક અનિવૃત્તિકરણના એક અન્તર્મુહૂર્તના કાળમાં પ્રવેશે છે. અહીં પણ અપૂર્વ સ્થિતિઘાતાદિ ચાલુ તો રહે જ છે, પણ આ કરણમાં એકસાથે તે તે સમયે F| પ્રવેશતા જીવોના અધ્યવસાય ઉત્તરોત્તર સમયે વધતા જાય છે અને તે તે સમયે એક સાથે તે અનિવૃત્તિકરણમાં ચડેલા તે જીવોના પરસ્પરના અધ્યવસાય ભાવમાં ફેરફાર હોતો નથી. અપૂર્વ કરણમાં તો એક જ સમયે તેમાં પ્રવેશેલા જીવોના અધ્યવસાયમાં પરસ્પર ફેરફાર રહ્યા કરે છે. જેમ કે ૧ લાખ જીવ એક સાથે અપૂર્વ સ્થિતિઘાતાદિ કરે છે. પરંતુ જયાં Fા સુધી તેના પરસ્પરના અધ્યવસાયમાં તારતમ રહે છે ત્યાં સુધીનો એક - અન્તર્મુહૂર્તનો કાળ એ અપૂર્વકરણ કહેવાય છે. પણ આ કાળને તારતમ્યવાળું "| કરણ એટલે કે નિવૃત્તિવાળું (નિવૃત્તિ તારતમ્ય) કરણ કહેવાય છે. હવે અપૂર્વ સ્થિતિઘાતાદિ તો ચાલુ જ છે પણ જે સમયથી એક સાથે ને | જીવો પરસ્પરના તારતમ્ય વિનાના અધ્યવસાયવાળા એટલે કે સરખા અધ્યવસાયવાળા બની જઈને આગળ આગળના સમયમાં પસાર થતા જાય | છે. તે સમયથી તે જીવો અનિવૃત્તિકરણમાં (પરસ્પરના અધ્યવસાયના તારતમ્ય વિનાના) કરણમાં પ્રવેશ્યા એમ કહેવાય છે. અહીં પ્રવેશતાં ૧ લા સમયે જે અધ્યવસાય વિશુદ્ધિ હોય છે, તેના કરતાં અનંતગુણા વિશુદ્ધિ ઉત્તરોત્તર સમયે સાથે પ્રવેશેલા બધા જીવોની એકસરખી રીતે વધતી જ જાય છે. પણ એમાં *| પરસ્પરની વિશુદ્ધિમાં જરા ય ઓછા-વત્તાપણું થતું નથી. માટે જ આ કરણને | અનિવૃત્તિકરણ કહેવાય છે. આ અનિવૃત્તિકરણ પણ એક અન્તર્મુહૂર્તના સમય જેટલું જ હોય છે. S46 S4 _F_F_F_F S46 S46 S46 _F F S46 F S46 S46 S46 OF S46 ૧૬૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ F S4 S46 F S46 E S46 S46 S46 F_F_F_F S46 S46 ( 7 S4 | મુક્તિબીજ અનાદિ સંસારમાં સર્વજીવે અનંતા યથાપ્રવૃત્તિકરણ કર્યા છે. પરંતુ તેમાં જે F\ અપૂર્વકરણ કરે તેને તે અપૂર્વકરણની પૂર્વનું છેલ્લું યથાપ્રવૃત્તિકરણ એક અન્તર્મુહૂર્તનું થાય. પછી એક અન્તર્મુહૂર્તનું અપૂર્વકરણ થાય. અને પછી એક અન્તર્મુહૂર્તનું અનિવૃત્તિકરણ થાય. અનાદિની તીવ્ર મંદ મિથ્યાત્વ છેલ્લું યથા | અપૂર્વકરણ | અનિવૃત્તિકરણ | મિથ્યાત્વ દશા દશા પ્રવૃત્તકરણ અનંતકાળ |અનંતકાળ ૧. અંતર્મુહૂર્ત ૧ અંતર્મુહૂર્ત ૧ અંતર્મુહૂર્ત કાળ કાળ અપૂર્વકરણના છેડે રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ થયો. અહીં ખ્યાલ રાખવો કે ઉપરોક્ત ત્રણેય અન્તર્મુહૂર્તના કાળમાં જીવા મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને ભોગવે છે. માટે તે જીવ ૧લા મિથ્યાત્વ ગુણસ્થાનકે જ છે. અપૂર્વકરણના છેડે રાગ-દ્વેષની ગ્રન્થિ ભેદાઈ ગઈ પછી પણ * ૧ અન્તર્મુહૂર્તકાળના અનિવૃત્તિકરણને પસાર કર્યા પછી જ જીવ સમ્યકત્વ પામે માં છે. કેમ કે તે અનિવૃત્તિકરણમાં પણ મિથ્યાત્વ મોહના દલિકોનો જ ઉદય ચાલું છે. અર્થાત્ તે દલિકોને ઉદયમાં લાવીને જીવ પોતાની ઉપરથી ખંખેરી Fી નાંખવાનું કાર્ય ભયંકર વેગથી કરી રહ્યો છે. એક અન્તર્મુહૂર્તના કાળનું અનિવૃત્તિકરણ પૂર્ણ થતાં પછીના એક "| અન્તર્મુહૂર્તકાળમાં મિથ્યાત્વ મોહનીયનું કર્મ ઉદયમાં આવી શકતું નથી. F. કેમ કે અનિવૃત્તિકરણના કાળના પાછલા ભાગમાં જીવે તે ભાગની સાફસુફી કરવાનું કામ શરૂ કરી દઈને તે કાળને મિથ્યાત્વ મોહના એક પણ દળિયા | વિનાનો બનાવી રાખ્યો છે. શી રીતે અનિવૃત્તિકરણમાં જીવ આગળની સાફસૂફી | ક કરે છે તે જોઈએ. ઉપરના કોઠામાં આપણે અનિવૃત્તિકરણનું એક અન્તર્મુહૂર્ત કાળનું ખાનું | જોઈએ છીએ. ધારો કે આ અનિવૃત્તિકાળના ૧૦૦ સમય છે. વસ્તુતઅસંખ્ય) | તો જયારે તે જીવ ૬૦ સમયનો અનિવૃત્તિકરણનો કાળ પસાર કરી દે છે એટલે બાકીના ૪૦ સમયમાં એવું કામ કરે છે કે ૪૦મા સમયે આવતાં આવતાં તો તે S46 S46 Sto S46 S4 S46 S46 S46 S46 ૧૬૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજા S4 S46 F S46 S46 E S46 F S46 5 S46 S46 S46 A | પછી આવનારા ૧૦૦ સમયના એક અન્તર્મુહૂર્તમાં એક પણ મિથ્યાત્વ મોહનીય | કર્મનું દળિયું રહેવા દેતો નથી. | અર્થાત્ અનિવૃત્તિકરણના ૬૧-૬૨-૬૩મા સમયમાં પસાર થતો જતો તે જીવ આખા અનુવૃત્તિકરણની પછી આવનારા નવા અન્તર્મુહૂર્ત કાળમાં (= ૧૦૦ સમયમાં) આવી શકનારા મિથ્યાત્વ મોહનીય કર્મના દળિયાને ઉઠાવીને દૂરના | કાળમાં એટલે કે એ ૧૦૦ સમયના અંતર્મુહૂર્તની ઉપરની સ્થિતિમાં અને પોતાના ભોગવાતા ૬૧-૬૨-૬૩ વગેરે સો સુધીના સમયરૂપ નીચલી સ્થિતિમાં ફેંકતો જાય છે. આ ક્રિયા અંતર્મુહૂર્તકાળ (એક સ્થિતિબંધ કે સ્થિતિઘાત જેટલા) સુધી ચાલે છે (૪ સમય સુધી). શેષ રહેલા અનિવૃત્તિકરણના સંખ્યામાં ભાગ || સુધી જ ચાલે છે. તેટલા કાળમાં અનિવૃત્તિકરણના અંત પછીના | અંતર્મુહૂર્તકાળને મિથ્યાત્વના દલિક વગરનો બનાવી દે છે. આ મિથ્યાત્વના | દલિક વગરના કાળને અંતરકરણ કહે છે. અંતરકરણના નીચેના અનિવૃત્તિકરણના શેષ કાળને પ્રથમ સ્થિતિ તથા અંતરકરણની ઉપરના કાળને દ્વિતીય સ્થિતિ કહે છે. અનિવૃત્તિકરણના જે એક અંતર્મુહૂર્ત પ્રમાણ (૬૧ થી ૬૪ સમય) કાળમાં ઉપરની જગ્યાને ખાલી કરી તે કાળને અંતરકરણ-ક્રિયાકાળ કહેવાય છે. | અંતરકરણ- ક્રિયાકાળ પછી બાકીની પ્રથમ સ્થિતિમાં (૬૫ થી ૧૦૦ સમયની). મિથ્યાત્વના દળને ભોગવતો જીવ આગળ વધે છે અને પ્રથમ સ્થિતિનો ભાગ પૂરો થતાં જ અંતરકરણમાં (મિથ્યાત્વના દળિયા વિનાનાં સ્થિતિસ્થાનોના || ભોગવટામાં) પ્રવેશ કરતો જીવ સમગ્રદર્શનને પામે છે. lખ કેમ કે હવેના અંતર્મુહૂર્તમાં તે મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને ઉદયમાં | ભોગવતો નથી. કેમ કે તેણે પહેલેથી તે સ્થાનેથી તે દલિકોને સાફ કરવાનું કામ ન કરી રાખ્યું છે તે જ કાળમાં જે મિથ્યાત્વ મોહનીયના દલિકો ઉદયમાં આવવાના ૪ હતા, તેમાંના કેટલાકને તો તેણે ભોગવી નાંખેલા અને કેટલાકને એવા દાબી દીધા છે, ઉપશાન્ત કરી દીધા છે કે તે બિચારા અંતર્મુહૂર્ત સુધી ચૂં કે ચા કરી | શકે તેમ નથી. આથી જ તે જીવ સમ્યકત્વભાવમાં રમે છે. આ સમ્યક્ત '' ઉપશમ ભાવનું સમર્વ કહેવાય છે. E 546 54 F 946 946 946 946 E S46 S46 F. S46 ૧૬૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ F અનિવૃત્તિકરણનો અર્થ એ પણ થાય છે કે ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કર્યા વિના પાછા ન ફરવું - નિવૃત્તિ ન કરવી - જંપીને બેસવું નહિ - કેમ જાણે આવી પ્રતિજ્ઞા કરીને જ જીવ અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ (૪૦ સમય) બાકી રહે ત્યારે આપણે જાણ્યું કે અંતરકરણ કરવાની ક્રિયા ચાલુ થાય છે. આ ક્રિયાને ‘આગાલ' કહેવામાં આવે છે. 5 5 卐 5 5 અનિવૃત્તિકરણ પૂર્ણ થતાં જ જીવ મિ-મોહ.ના ઉદય ભાવથી મુક્ત થઈ જાય છે અને સમ્યક્ત્વ ભાવની ખુશનુમા હવાને અનુભવે છે. હવે તેની અનંતકાળની મિથ્યાત્વની અંધકારમય ગૂંગળામણ દૂર થાય છે. એ દૂર થતાં જ અનંતાનુબંધી ક્રોધ માન-માયા-લોભનાં કર્મોનાં તોફાન પણ ઉપશાન્ત થઈ જાય છે. હવે એક અંતર્મુહૂર્ત સુધીના કાળમાં ગૂંગળામણની શક્યતા નથી. કેમ ૐ કે ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂર્ણ થયે ક્ષયોપથમિક સમ્યક્ત્વ પામનારને ગૂંગળામણ ભોગવવાની નથી. 5 5 હવે ઉપશાંત ભાવમાં રહેલા જીવની વિશુદ્ધિ શું કરે છે તે જોઈએ. અર્થાત્ અંતરકરણના કાળમાં પ્રવેશેલો ઉપશમ સમ્યક્ત્વી જીવ શું કરે છે તે તપાસીએ. તે આત્માનો ઉપશાંત ભાવ ભાવિમાં ઉદયમાં આવનારાં કર્મોને એવા ઝાટકા (શોક) મારે છે કે તે કર્મના તો છક્કા છૂટી જાય છે, 5 સખત આંચકા | તેમના રસ એકદમ તૂટી પડવા લાગે છે. 5 i 5 2 આ અંતકરણમાં પ્રવેશતો જીવ ઉપશમ ભાવના સમ્યક્ત્વવાળો હોય છે. અહીં યદ્યપિ મિથ્યાત્વ મોહનીય કર્મનું એક પણ દલિક નથી તથાપિ જ્ઞાનાવ - રણાદિ કર્મોના દલિકો તો ઢગલાબંધ ઉદયમાં આવ્યા જ કરે છે. કેમ કે તે બધાયની સાફસૂફીનું કાર્ય જીવે કર્યું જ નથી. - - ૧. કેટલાક મિથ્યાત્વ મોહ-કર્મના દળિયાને તો એવો ઝાટકો લાગે છે કે તેનો રસ એટલો બધો ઘટી જાય કે પછી તેનામાં અત્યલ્પ પ્રમાણમાં નહિવત્ રસ જ રહે છે. (સમક્તિ મોહનીય) ૨. બીજા કેટલાક મિથ્યાત્વ મોહનીય-કર્મના દળિયાને ઝાટકો લાગતાં તેમનામાંથી અડધો રસ નીકળી જાય છે. એટલે કે તે દળિયા અડધા મિથ્યાત્વ ભાવ વિનાના અને અડધા મિથ્યાત્વ ભાવવાળા એવા મિશ્ર ભાવમાં રહે છે. (મિશ્ર મોહનીય) *45 ૧૬૭ 94% 946 K 94 SHE 94% 5 S4 F 94e 946 5 5 S4C 946 ૐ Page #193 -------------------------------------------------------------------------- ________________ 卐 卐 આમ થતાં મિથ્યાત્વમોહના દલિકો ઝાટકાની જુદી જુદી અસરોથી ૩ ૐ ભાગમાં વહેંચાઈ જાય છે. કેટલાક મિથ્યાત્વ મોહ.ના ભાવ વિનાના, કેટલાક મિશ્ર ભાવવાળા અને કેટલાક લગભગ મિથ્યાત્વ મોહનીય ભાવવાળા. 卐 - મુક્તિબીજ ૩. કેટલાક મિથ્યાત્વ મોહનીયના દળિયાને ધારી અસર ન થતાં તેમનો રસ ખાસ નીકળતો નથી એટલે મિથ્યાત્વની મેલી અવસ્થામાં જ લગભગ રહી જાય છે. (મિથ્યાત્વ મોહનીય) 5 આમ એક જ ઢગલાના ૩ ઢગલા થાય છે. જેને ૩ પુંજ કહેવામાં આવે છે. આ ત્રણેય ને ક્રમશ: શુદ્ધપુંજ (સમ્યક્ત્વપુંજ), અર્ધશુદ્ધપુંજ (મિશ્રપુંજ), અશુદ્ધપુંજ (મિથ્યાત્વપુંજ) કહેવાય છે. ખ્યાલમાં રાખવું કે અંતરકરણમાં પ્રવેશેલા જીવના ઉપશમ ભાવની વિશુદ્ધિના ઝટકાઓ સમયે સમયે મિથ્યાત્વ કર્મના દળિયાને લાગવાથી આવા ત્રણ પુંજ બન્યા છે. ઉપશમ સમ્યક્ત્વનો કાળ અધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યારે બીજી સ્થિતિમાં રહેલ ત્રણ પુંજોને લઈને જીવ છેલ્લી આવલિકાની સ્થિતિ સ્થાનોમાં ગોઠવે છે. જયારે તે આલિકા ઉપરનો કાળ પૂર્ણ થાય છે અને છેલ્લી આવલિકામાં જીવ પ્રવેશ કરે છે, ત્યારે અધ્યવસાય અનુસાર કોઈ પણ એક પુંજને વિપાક ઉદય થાય છે. બાકીના બે પુંજના દલિકો પ્રદેશોદયથી 卐 વિપાકોદયવાળા પ્રકૃતિમાં સંક્રમીને ભોગવાઈ જાય છે. પ્રદેશોદયવાળા કર્મનું ફળ મૈં ભોગવાતું નથી. આથી છેલ્લી આવલિકામાં પ્રવેશ કરતા જીવને જો સમ્યક્ત્વ મોહનીય ર્મોનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અને જો મિશ્ર મોહનીયનો પુંજ ઉદય થાય તો મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. જયાંથી અંતર્મુહૂર્ત પછી જીવ અવશ્ય ક્ષાયોપમિક સમ્યક્ત્વ પામે કે મિથ્યાત્વે જાય. મિથ્યાત્વનો પુંજ ઉદય આવે તો જીવ મિથ્યાત્વે જાય છે. અર્થાત્ ૧ લા ગુણસ્થાનકને પામે છે. જેને પહેલા શુદ્ધ પુંજનો અમુક અંશ ઉદયમાં આવે છે તેને-તે પુંજમાં મિથ્યાત્વનો તીવ્રરસ ન હોવાથી-અત્ય૫રસ હોવાથી ભોગવતી વખતે તે જીવ ૐ સમ્યક્ત્વભાવમાં જ વર્તતો હેવાય છે. પદ્યપિ મિથ્યાત્વ મોહનીયનો તે શુદ્ધ પુંજ ઉપશમભાવને-ઉપ.ભાવના સમ્યક્ત્વને દૂર કરે છે. તથાપિ જીવમાં ૧૬૮ S46 *5 946 5 *5 946 ऊँ *5 94€ ऊँ 946 ऊँ 94 *5 946 Page #194 -------------------------------------------------------------------------- ________________ E # છે. અર્થાત F 5 રહે છે. પોપશમ F $ કેમ કે $ F_F_F_F_F $ $ $ મુક્તિબીજા | ઉપશમભાવનું સમ્યકત્વ ન રહેવા છતાં ક્ષયોપશમભાવનું સમ્યકત્વ તો રહે જ | છે. અર્થાત્ ઉપશમભાવના સમ્યકત્વને પ્રાપ્ત કરીને પણ તે જીવ ૪ થા , ગુણસ્થાને જ ટકી રહે છે. માત્ર નામ બદલાય છે. પહેલાં જીવ ઉપશમ | સમ્યક્ટ્રી કહેવાય છે. આ યોપશમ સમ્યકત્વ જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી ખાં ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ સુધી ટકી રહે છે કેમ કે તેટલા કાળ સુધી શુદ્ધ થયેલા મિથ્યાત્વ પુજના અંશો કમશ: ઉદયમાં આવીને ભોગવાઈ શકે છે. | જો કે આ વખતે જે સમ્યક્તભાવ પ્રાપ્ત થયો છે, તે મિથ્યાત્વમોહનીય 8િ ના કર્મના શુદ્ધ દલિકોના ઉદયથી પ્રાપ્ત થયો છે. પરંતુ છતાંય મિથ્યાત્વી છે માટે તે | અતિચાર લગાડી શકે છે. કેટલીક વાર તત્વ સંબંધી સૂક્ષ્મ સંશય પણ થવા દે છે. * હવે અંતરકરણની છેલ્લી આવલિકામાં આવેલા જીવને (લગભગ છેડે) મિ.મોહકર્મનો ૧ લો શુદ્ધ પુંજ ઉદયમાં ન આવે અને બીજો મિશ્ર પુંજ ઉદયમાં આવી જાય તો તે જીવ મિશ્રભાવ પામે એટલે કે તેનામાં અડધો સમ્યકત્વભાવ અને અડધો મિથ્યાત્વભાવ એક અન્તર્મુહૂર્ત સુધી રહે. ત્યાર પછી તે અવસ્થામાં ગમે તે ફેરફાર થઈ જ જાય આ અવસ્થાવાળા જીવને અતત્ત્વ ઉપર રુચિભાવ ન હોય તેમ તત્ત્વ ઉપર અરુચિભાવ પણ ન હોય, બેયની મિશ્રતા હોય. આ સ્થિતિમાં જીવ ચોથા ગુણસ્થાને ટકી શકતો નથી. તે વખતે તે ૩ જા મિશ્રગુણસ્થાને ગણાય છે. એ અન્તર્યુ. પછી જો ૧ લો શુદ્ધ પુંજ | ઉદયમાં આવી જાય તો ક્ષયોપશમ સમ્યકત્વભાવ પ્રાપ્ત કરીને ૪ થા ગુણસ્થાને ચડી જાય અને જો અશુઇ પુંજનો ઉદય થઈ જાય તો તે જીવ ૧ લા ક ગુણસ્થાને ધકેલાઈ જાય. આપણે ઉપશમભાવના સમકત્વ પછી શુદ્ધપુંજ ઉદયમાં આવે તો શું થાય | તે જોયું. હવે અશુદ્ધપુંજ ઉદયમાં આવે તો શું થાય તે પણ જોઈ લઈએ. ખ| જીવને અંતરકરણની છેલ્લી આવલિકામાં ઉપશમ સમ્યકત્વનો અન્નમુહૂર્ત "| કાળ પૂરો થતાં જ સીધો અશુદ્ધ પુંજ એકદમ ઉદયમાં આવી જતો નથી, કેમ કર્યું કે તેને ઉદયમાં આવતાં વધુમાં વધુ છ આવલિકા જેટલો સમય લાગી જાય છે. | જ્યાં સુધી આ છ આવલિકાનો સમય પૂરો થાય નહિ ત્યાં સુધી જીવ અશુદ્ધ jજના ઉદયવાળો ૧ લા ગુણસ્થાને ધકેલાઈ ગયેલો ગણાય નહિ. આ ૬ આવલિકા પછી આવનારા મિથ્યાત્વના મિત્ર સમા ૪ અનંતાનુબંધી કષાયમાં ગમે તે એક મિત્ર ઉદયમાં ધસી આવે છે. એમ થતાં શુદ્ધ $ $ _ “5 5 +6 * $ $ $ $ ૧૬૯ 5| ૧૩ - Page #195 -------------------------------------------------------------------------- ________________ | . ક $ $ $ ક $ ક $ ક $ ક $ F $ મુક્તિબીજ, આ ઉપ.સમફત્વ ન રહે અને લયોપશમ કે મિશ્રભાવનું સમ્યકત્વ પણ ન રહે, એટલું જ નહિ પણ હજી અશુદ્ધ પુંજનો ઉદય થયો ન હોવાથી તે જીવ | મિથ્યાત્વી પણ ન કહેવાય તો શું કહેવાય ? એ પ્રશ્ન સહેજે થાય. સાસ્વાદનભાવ તેનું સમાધાન એ છે કે આ સ્થિતિમાં અનંતાનુબંધી કષાય ઉદયમાં આવી | ગયેલ છે, એટલે એ સ્થિતિ ડહોળાએલી તો બની જ ગઈ છે અને વધુમાં વધુ ૬ આવલિકામાં અશુદ્ધ પુંજ ઉદયમાં આવતાં જ જીવ ૧ લા ગુણસ્થાને ધકેલાઈ પણ જવાનો છે. આ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટથી ૬ આવલિકાના ડહોળાએલા ભાવને સાસ્વાદન ભાવ કહેવાય છે. આ ભાવનો જીવ બીજા ગુણસ્થાને રહેલો ગણાય છે. અહીં મિથ્યાત્વનો ઉદય નથી અને સમ્યકત્વ ભાવની ઊલટી થવા લાગી છે એટલે એ ઊલટીમાં સમ્યકત્વનો સ્વાદ આવે જ છે માટે આ ભાવને (સ + | || આસ્વાદ) સમ્યકત્વના આસ્વાદ સહિતનો સાસ્વાદન ભાવ કહેવાય છે. આ ભાવ ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ ૬ આવલિકા સુધી જ ટકી શકે છે. ત્યાર પછી તે ભાવવાળો જીવ અવશ્ય ૧ લા ગુણસ્થાને ધક્લાઈ જાય છે. કેમ કે | મિથ્યાત્વ મોહકર્મના અશુદ્ધ પુંજનો ઉદય થઈ ગયા વિના રહેતો નથી. આ ઉપરથી સમજી શકાશે કે બીજું ગુણસ્થાનક ચોથેથી પડીને ૧ લે જતા | જીવને જ હોઈ શકે છે. પરંતુ ૧ લે થી ૩ જે, ૪ થે વગેરે ગુણસ્થાને ચડતા કે ૪ થે થી ૩જે જતા કે ૩ જે થી ૧ લે જતા કે ૪ થે જતા આ બીજું ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી. ટૂંકમાં, ઉપમશ-ભાવ પ્રાપ્ત ર્યા પછી જ ચોથેથી - કાં પડતાં અને ૧ લે જતાં આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. લયોપશમભાવનું સમ્યકત્વ પણ ૪ થા જ ગુણસ્થાને છે, છતાં તે ભાવથી * પડનાર ૧ લે ગુણસ્થાને જાય તો પણ આ બીજું ગુણસ્થાન તો પ્રાપ્ત ન જ કરે. ' ઉપશમભાવના સમ્યકત્વ ભાવવાળા ૪ થા ગુણસ્થાનેથી પડીને ૧ લે જતાં જીવને જ બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય. અહીં ઉપલક્ષણથી સમજી લેવું કે ઉપશમભાવના સમ્યફથી પડતાં જેમ | ખાં બીજું ગુણસ્થાન આવે તેમ ઉપશમભાવના ચારિત્ર્યથી (૧૧ મા ગુણસ્થાનેથી) પડતાં પણ આ બીજું ગુણસ્થાન આવે. A $ OF $ $ $ . $ $ $ $ $ - બ5| ૧૭૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ ક | | 5 가 가5 음 ક 가 가 가 가동 – મુકિતબીજ, ' ઉપશમભાવનું સમ્યક્ત એક મતે જીવ અનંતી વાર પ્રાપ્ત કરી શકે છે, - તેથી ત્યાંથી દરેક વાર પડીને અનંતી વાર બીજું ગુણસ્થાન પણ પ્રાપ્ત થાય છે. છે અને ઉપશમભાવનું ચારિત્ર્ય તો ભવચક્રમાં વધુમાં વધુ ચાર જ વાર પ્રાપ્ત થાય છે. (એક ભવમાં એકીસાથે બે વાર, તેમ બે ભવમાં ચાર વાર) છતાં શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ ઉપશમભાવ પાંચ જ વાર પ્રાપ્ત કરે છે અને તેથી ત્યાં અવશ્ય | પડવાનું હોવાથી બીજું ગુણસ્થાન પણ પાંચ જ વાર પ્રાપ્ત કરે છે. અહીં ઉપશમ ભાવનું સમ્યકત્વ અનતી વાર પ્રાપ્ત થવા છતાં જાતિ તરીકે એકની જ વિવક્ષા કરીએ અને એ જ રીતે એ ઉપશમભાવના સમકત્વથી પડતાં અનતી વાર પ્રાપ્ત થતા બીજા ગુણસ્થાને પણ જાતિથી એક જ માનીએ (૪ + 1) ભવચકમાં પાંચ વારની પ્રાપ્તિની હકીક્ત સંગત થઈ જાય છે. પહેલાં તો ઉપશમ-સમ્યકત્વ દરેક જીવને અવશ્યમેવ પ્રાપ્ત થાય જ. F\ ત્યાર પછી જો ૧ લો શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો તે જીવ ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે, અને જો બીજા પુંજ ઉદયમાં આવે તો મિશ્ન-સમ્યકત્વ પ્રાપ્ત કરે, અને જો અનંતાનુબંધી કષાય ઉદયમાં આવ્યા હોય અને ૩ જો ક પુંજ ઉદયમાં આવવાની તૈયારી કરી ન આવ્યો હોય તે વખતે સાસ્વાદન સમ્યકત્વ પ્રાપ્ત કરે અને ૩ જો પૂંજ ઉદયમાં આવે તો ૧ લું મિથ્યાત્વ Fી ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય. વળી, એ જ ગૂંગળામણ એ જ અંધકારમાં - અટવાઈ જવાનું. છતાં પૂર્વની એ ગૂંગળામણ અને અંધકાર કરતાં હવે તેમાં ઘણી જ ઓછાશ તો ખરી જ. ક (૧) હવે જે આત્માને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત ર્યા પછી જો ૧ લા શુદ્ધ | કુંજનો કેટલોક પુંજ ઉદયમાં આવે તો ત્રીજા અશુદ્ધ પુંજ (મિથ્યાત્વ પુંજ)માંથી બીજામાં કેટલોક અર્ધશુદ્ધ જથ્થો ઠલવાય છે. એને જ સંક્રમ હેવાય છે. અને બીજા મિશ્ર પુંજમાંથી ૧ લામાં તે જ વખતે શુદ્ધ થઈને સંક્રમે છે. (૨) જો ઉપશમ સમત્વ પામ્યા પછી બીજો મિશ્ર પુંજ ઉદયમાં આવી F/ જાય તો-૧લા શુદ્ધપુંજમાંથી અડધા મેલા થઈને અને ત્રીજામાંથી અર્ધા ચોખ્ખા | થઈને કર્મપ્રદેશો બીજામાં સંક્રમે છે. (૩) જો ઉપશમસમ્યક્ત્વ પામ્યા પછી ત્રીજો અશુદ્ધ પુંજ ઉદયમાં આવી ખી જાય તો ૧ લામાંથી અડધા મેલા થઈને બીજામાં સંક્રમે અને તેમાંથી પૂરા મેલા | થઈને ત્રીજા પૂરા મેલા પુંજમાં સંક્રમે. F 가 마음 F 가 가 가 가도 가도 5 가도 가도 가 5 ૧૭૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ કી $ $ “ % % $ $ $ - મુકિતબીજા આપણે જોઈ ગયા કે ૧ લો શુદ્ધ પુંજ ઉદયમાં આવતાં જ જીવ !" Rયોપશમભાવનું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તે વખતે મિશ્ર અને અશુદ્ધ પૂંજના કર્મપ્રદેશો સંકમતા સંકમતા શુદ્ધ પુંજમાં એકઠા થતા અને તે એકઠો થયેલો જથ્થો ઉદયમાં આવીને ક્ષય પામતો જાય છે. આમ કરતાં કરતાં અશુદ્ધ અને મિશ્રના બધા જ કર્મપ્રદેશ ૧ લા શુદ્ધ : પંજમાં ફેરવાઈ ગયા એટલે એ બે પુંજ નાશ પામ્યા એટલે ૧ લા પુંજમાં ! કર્મપ્રદેશો પણ ઉદયમાં આવી આવીને ક્ષય પામતા હોવાથી તે ૧ લો મુંજ ઝિ | ખતમ થઈ જવાની અણી ઉપર આવી જાય ત્યારે ૧ લા પુંજનો છેલ્લો જથ્થો . ઉદયમાં વેદાતો હોય તે વખતે સત્તામાં ઉપશાન ભાવે ૩ માંથી એકે ય પુંજનું | એક પણ દલિક રહ્યું નથી. અર્થાત્ આ વખતે શુદ્ધ પુજના છેલ્લા જથ્થાનો | કેવળ ઉદય દ્વારા વેચવાનું (ક્ષય કરવાનું) જ કામ ચાલે છે. એટલે અહીં એકે ય પુંજનો ઉપશમ નથી. તેમ જ છેલ્લા જથ્થાને વેદવાનું કામ ચાલુ હોવાથી તેનો ક્ષય પણ નથી. માટે આ સ્થિતિનું સમ્યકત્વ તે ક્ષયોપશમ-સમ્યકત્વ તો ન કહેવાય કિન્તુ તેને વેદક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ એક જ સમયનું હોય છે. આ સમ્યકત્વને ઉપશમભાવનું, ત્રયોપશમ ભાવનું, સાસ્વાદન ભાવનું કે આગળ કહેવાતા * ક્ષાયિક ભાવનું કહી શકાય નહિ. જયારે શુદ્ધ પુંજનો છેલ્લો જથ્થો ૧ જ સમયમાં સંપૂર્ણ ભોગવાઈ જાય છે, ત્યારે હવે આત્મા ઉપર ત્રણેય પુંજનું અસ્તિત્વ સર્વથા નષ્ટ થઈ ગયું હોય છે. આ વખતે આત્માનો સ્વાભાવિક સમ્યગદર્શન ગુણ પ્રગટ થઈ જાય છે. અત્યાર ૐ સુધી આ ગુણને મિથ્યાત્વ મોહનીયના કર્મદળિયાઓએ ઢાંકી રાખ્યો હતો. માત્ર * શુદ્ધ એવા ને દળિયાના ઉદય વખતે મિથ્યાત્વનો રસ ન હોવાથી તે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું પૌદ્ગલિક સમ્યક્ત પ્રાપ્ત થયું હતું પરંતુ હવે તો આત્માનું સમ્યકત્વ પ્રાપ્ત થયું, જે અનંતકાળ સુધી એ જ સ્વરૂપમાં પ્રગટ રહેવાને સર્જાયેલું છે. આ જ રીતે જે ઉપશમભાવનું સમ્યકત્વ હતું તે પણ કર્મના ઘરનું ન હતું કેમ કે ત્યાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મના પુલનો સંપૂર્ણ ઉપશમ થઈ ગયો હતો. આમ, ઉપશમ અને જાયિક ભાવના સમત્વ અપૌલિક કહેવાય છે. જયારે સાયોપથમિક, મિશ્ર, સાસ્વાદન અને વેદક | ભાવના સમૃત્વ પૌગલિક કહેવાય છે. $ 5 H 낚5 5 5 55 5 5555 5 555 5 $ $ $ $ મં$ $ $ $ ૧૭૨ $| Page #198 -------------------------------------------------------------------------- ________________ E “5 F 5 મુક્તિબીજ આ રીતે આપણે છ પ્રકારના સમ્યકત્વ અને મિથ્યાત્વનો વિચાર કર્યો પિૌ.કે.અપી. | ગુણસ્થાન ૧. | ઉપશમ સમ્યકત્વ | ૧ અંતર્મુહૂર્ત | અપૌગલિક ૪ થે સાયિક સાદિ અનંત ૪ થે થી ૧૪મે કાળ E 5 F જે 5 G 5 નું H 5 વેદક 5 5 | મિશ્ર 5 5 5 5 5 5 5 “5 5 5 | સાયોપશમ ૧ અંતર્મુથી ૬૬ પૌદ્ગલિક : ૪ થી ૭મે સાગરોપમ ૧. સમય ૪ થે થી ૭મે ૧ અંતર્મુ. સાસ્વાદન ૧ સમયથી ૬ આવલિકા ૭ મિથ્યાત્વ (ભવ્યનું) અનાદિ સાન " (અભવ્યનું) | અનાદિ અનંત ૧ લે જીવ જયારે કર્મનો બંધ કરે છે ત્યારે માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મનો જ બંધ કરે છે. કિન્તુ કદી પણ સમ્યકત્વ કે મિશ્ર-મોહનીય કર્મનો બંધ કરતો નથી. પ્રશ્ન : આ બે કર્મના બંધ વિના તે બેનો ઉદય શી રીતે થાય? ઉત્તર : મિથ્યાત્વ મોહના દલિકો જ ત્રણ પુંજની સંક્રમણ કિયા પ્રાપ્ત કરીને ૩ પુંજમાં ફેરવાય છે. એટલે તેમાંનો જે શુદ્ધ પુંજ છે તેને સમ્યકત્વ મોહનીયકર્મ કહેવાય છે અને જે મિશ્ર પુંજ છે તેને મિશ્ર મોહકર્મ કહેવાય છે. આથી જ બંધ પામતી કર્મપ્રકૃતિ ૧૨૦ કહી છે. જયારે ઉદયમાં આવતી કર્મપ્રકૃતિ ૧રર કહી છે. જે જીવો કદી પણ મોક્ષભાવ પ્રાપ્ત કરવાના નથી તે અભવ્યો અને જાતિ _| ભવ્યોને સદાય મિથ્યાત્વ મોહ.કર્મનો જ ઉદય રહે છે. છતાં અભવ્યો તે કર્મની કિાંઈક લઘુતાથી ગ્રન્થિદેશ નજદીક આવે છે ત્યારે તે તીર્થકર ભગવંતના ખા સમવસરણ સુધી જઈ શકે છે અને મુક્તિના અન્વેષપૂર્વક દેવલોકદિનાં સાંસારિક || સુખો માણવાની ઇચ્છાથી સદનુષ્ઠાનના રાગ વિના સાધુજીવનનો આચાર પાળી | ૧૭૩ 5 5 F બ5 % F $ ; $ $ ; Page #199 -------------------------------------------------------------------------- ________________ પતબીજ - બ5 HE $ F $ G F $ G $ H $ 5 $ શકે છે. અને ૯ મા રૈવેયક સુધી પણ જઈ શકે છે. આ બધુ ય રસ્થિદેશની | | નજદીક આવ્યા વિના બની શકતું નથી. | ક્ષયોપશમભાવનું સમ્યકત્વ ભવચક્રમાં અસંખ્ય વાર આવે છે અને ચાલી જાય છે. પરંતુ એક વાર પણ જે જીવ સમ્યકત્વ પામી જાય છે તેનો સંસાર ! અર્ધપુદગલ પરાવર્તથી વધુ તો રહી શકતો જ નથી. એ જીવ સમ્યકત્વ ભાવથી ૪ પડીને મિથ્યાત્વ ભાવ પામે ત્યારે જગતનાં ભયંકરમાં ભયંકર પાપો કરે તો પણ | તેનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્તથી વધી શકતો નથી. આવા પાપો ન કરનાર | ખી પતિત સમકતી જીવ તો થોડા કાળમાં જ સંસારનો અંત આણી શકે છે. મતાંતરો : સમત્વ ભાવ પ્રાપ્ત કરવા સંબંધમાં મતાંતર છે. | કર્મગ્રન્થનો અભિપ્રાય એવો છે કે ૧ લી ૪ વાર સમ્યકત્વ પતિત થઈને | મિથ્યાત્વ ભાવ પામે પછી પણ ત્યાં રહીને મિથ્યાત્વની ૭૦ કો. કો. | સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે છે, પણ ઉત્કૃષ્ટ રસ બાંધતો નથી. | - જ્યારે આ અંગે સિધ્ધનનો અભિપાય એવો છે કે સમ્યકત્વથી પડેલો ર્ક ખ| જીવ મિથ્યાત્વ ભાવ પ્રાપ્ત કરે ત્યારે ત્યાં રહીને પણ તે ફરી કર્મની ઉત્કૃષ્ટ | | સ્થિતિ પણ બાંધતો નથી. | ગમે તેમ હોય પણ એક અન્તર્મુહૂર્ત માત્ર પણ જે સમ્યકત્વ ભાવને || સ્પર્શી જાય છે તેનો સંસાર વધુમાં વધુ અર્ધપુગલ પરાવર્તથી વધુ હોઈ શકતો નથી. વળી, સમકત્વ ભાવવાળો મનુષ્ય જો તે ભાવ પ્રાપ્ત કરવા પહેલાં કોઈ | ક ગતિના આયુષ્યને નિશ્ચિત (નિકાચિત) ન કરી ચૂક્યો હોય અને સમ્યકત્વ | | | ભાવમાં જ આયુષ્યનો બંધ કરે તો નિયમ: વૈમાનિક દેવલોકનું જ આયુષ્ય | બાંધે, પરંતુ મનુષાદિ ગતિ ન બાંધે. હા, સમ્યકત્વ ભાવવર્તી તેવો દેવ આયુષ્ય | | બાંધે તો તે મનુષઆયુ જ બંધ કેમ કે દેવ મરીને દેવ થઈ શક્તો નથી. | આપણે સમત્વ પ્રાપ્તિનો જે કમ કહ્યો છે તે કર્મગ્રન્થના અભિપ્રાય છે. | || જયારે સિદ્ધનમાં તો કહ્યું છે કે, કોઈ અનાદિ મિથ્યાત્વી જીવ તેવા પ્રકારના ૪ _| વિશિષ્ટ અધ્યવસાયાદિને પ્રાપ્ત કરીને પૂર્વે જણાવ્યા મુજબ (અનિવૃત્તિકરણ દ્વારા !. નથી કહ્યું) અપૂર્વ-કરણ દ્વારા જ ત્રણ પુંજ કરીને તેમનાં સર્વથા શુદ્ધ કરેલાં | ખા સમ્યકત્વ-મોહનીય-કર્મના પુજને ભોગવતો ઔપથમિક સત્વ પામ્યા વિના જ '] પ્રથમત: રાયોપથમિક સમ્યકત્વ પામે તો કોઈ અન્ય જીવ યથાપ્રવૃત્ત-કરણાદિ |" $ * $ $ * $ * બ5 6 6 6 ૧૭૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ ક 5 +6 _ $ F $ E $ F $ E $ F F $ - મુક્તિબીજ - ૩ કરણના કામે અંતરકરણમાં પ્રથમ સમયે જ ઔપશમક સમ્યકત્વ પામે છે.” આપણે સ્વીકારેલો મત) પણ ૩ પુંજ કરવાની ક્રિયા તે કરે નહિ. આથી તેને સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય રૂપ બે પુંજ ન હોવાથી ઔપથમિક | સમ્યકત્વનો કાળ પૂર્ણ થતાં નિયમતઃ મિથ્યાત્વ મોહનીય કર્મ જ ઉદયમાં આવે અર્થાત્ તે મિથ્યાત્વી જ બને. બૃહત્કલ્પ ભાષ્યની ૧૨૦ મી ગાથામાં કહ્યું છે કે, “જેમ ઇયળ પહેલાં પોતાના શરીરને લંબાવી આગળના સ્થાને સ્થિર થઈને પછી જ પાછલા સ્થાનને છોડે છે પણ આગળનું સ્થાન પડી ન શકાય તો પાછળના સ્થાનને છોડતી નથી, અને પાછી વળે છે. તેમ ૩ પુંજ વિનાનો ઉપશમ-સમકિતી જીવ | આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પુજના અભાવે તેના ઉદય રૂપ આલંબન ન મળતાં મિથ્યાત્વે જ પાછો આવે છે" તા-પર્ય એ છે કે સૈનિક મતે કોઈ વિશિષ્ટ અધ્યવસાયી જીવ પ્રથમ જ ક્ષાયોપથમિક સમ્યકત્વ પામીને કાલાંતરે મિશ્ર કે 8િ | મિથ્યાત્વના ઉદયવાળો બને છે. અને કોઈ તેવા વિશિષ્ટ અધ્યવસાય વિનાનો જીવ ઉપશમ-સમ્યકત્વ || પામીને પછી નિયમઃ મિથ્યાત્વી જ બને છે. વળી પહેલી જ વાર સમ્યકત્વ પામતા જીવ પણ ઉપશમ-સમ્યકત્વ ભાવમાં જ રહીને દેશવિરતિ-સર્વવિરતિ ધર્મ પામી શકે છે. (જો સાસ્વાદન ભાવ ન પામવાનો ન હોય તો એવું શતક બૃહસ્થૂર્ણિમાં કહ્યું છે. સમ્યકત્વથી પડેલો જીવ જયારે ફરી સમ્યકત્વ પામે છે ત્યારે પણ તે અપૂર્વકરણથી ત્રણ પુંજ કરે છે અને અનિવૃત્તિકરણથી સમ્યકત્વના પુંજને કઈ ઉદયમાં લઈને સાયોપથમિક સમ્યકત્વ પામે છે. અર્થાત્ હવે તે અંતરકરણની | કિયાદિ કરતો નથી. પ્ર. ૧લી જ વાર સમ્યકત્વ પામતાં તેણે અપૂર્વકરણ કર્યું છે, હવે ફરી સમત્વ પામતાં અપૂર્વકરણ કેમ કહો છો? કેમ કે હવે તો તે પૂર્વે થઈ ચૂક્યું છે? | ઉ. પૂર્વે જે અપૂર્વકરણ કર્યું હતું તેથી પણ વિશિષ્ટ આ અપૂર્વકરણ | હોવાથી તેને પણ અપૂર્વકરણ જ કહેવાય ખા સૈદ્ધાનિક મત એ પ્રમાણે છે કે, સમ્યકત્વની પ્રાપ્તિની જેમ દેશવિરતિ | | કે સર્વવિરતિની પ્રાપ્તિ વખતે પણ જીવને યથાપ્રવૃત્ત અને અપૂર્વ-એ બે . $ $ $ $ $ $ _F $ $ $ $| Page #201 -------------------------------------------------------------------------- ________________ * * 5 * 5 * % * $ * $ * $ * $ ન મુક્તિબીજ કરણો તો થાય છે પરંતુ અપૂર્વકરણનો કાળ સમાપ્ત થતાં અનન્સર સમયે જ !” || દેશ કે સર્વવિરતિ પ્રાપ્ત થતા હોવાથી અનિવૃત્તિકરણ થતું નથી. વળી 8 દેશવિરતિ કે સર્વવિરતિન પ્રાપ્તિ થયા પછી પણ એક અન્તર્મુહૂર્ત સુધી તો જીવ અવશ્ય વધતા પરિણામવાળો જ હોય છે અને તે અન્તર્મુહૂર્ત પસાર થઈ ગયા બાદ તે દેશવિરતિ કે સર્વવિરતિ જીવ વિશુદ્ધ પરિણામી તે | સંક્લિષ્ટ પરિણામી બને છે. કાર્યપ્રન્શિકો આ વિષયમાં કહે છે કે, જે જીવ ઉપયોગ વિના જ કથંચિત સંકિલષ્ટ પરિણામી બનીને દેશ કે સર્વવિરતિથી પતિત થયો હોય છે, તે જીવ યથાપ્રવૃત્ત કે અપૂર્વકરણ કર્યા વિના જ ફરીથી દેશ.સર્વવિરતિ |* | પામી શકે છે. જે જીવ ઉપયોગપૂર્વક પતિત થઈને મિથ્યાત્વે ગયો હોય તે ૪ | જીવ પતિત થઈ ગયા પછી જઘન્યથી અન્તર્યુ કાળે અને ઉત્કૃષ્ટથી ઘણા | લાંબા કાળે પણ પૂર્વે કહેલા યથા.પ્ર. આદિ કરણો કરીને જ દેશ કે | સર્વવિરતિ પામી શકે છે. વળી તૈધુનિક મને સમ્યકત્વનો વિરોધક કોઈ જીવ સમ્યકત્વ સહિત પણ મરીને છઠ્ઠી નારકી સુધી ઉપજે છે અર્થાત્ ઔપથમિક સમ્યકત્વ પૂર્ણ | થતાં શુદ્ધ પુંજને વેદતો કોઈ નારક ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે અથવા મનુષ્ય તિર્યંચ ગતિમાંથી કયોપશમસમ્યકત્વી કોઈ જીવ નારકીમાં ઉત્પન્ન થાય છે તેને પરભવનું સમ્યકત્વ સાથે હોય છે. કારણ કે સમ્યકત્વની વિરાધના કરનારો કોઈ જીવ ૬ઠ્ઠી નરક સુધી સમ્યકત્વ સાથે પણ જાય છે. સાયિક સમ્યકત્વી જો નરકમાં ઉપજે તો સમ્યકત્વ સાથે જ ત્રીજી નરક | | સુધી જાય છે. પ્ર. લયોપશમ અને ઉપમશ સમ્યકત્વમાં ફરક શું ? કેમ કે બેયમાં. | ઉદય પામનો ક્ષય થયો છે અને અનુદય પ્રાપ્ત કર્મનો ઉપશમ થાય છે. ઉ. કયોપશમ સમ્યકત્વી જીવ સત્તામાં રહેલા મિથ્યાત્વના અને ૪ | અનંતાનુબંધી કષાયના પ્રદેશોને વિપાકથી ભોગવે છે પણ તેનો રસ ભોગવતો નથી. જ્યારે ઉપશમ સમ્યકત્વી તે સત્તાગત પ્રદેશોને પણ ભોગવતો નથી. અર્થાત 4 દ એકને સત્તાગત તે દલિકોને પ્રદેશોદયથી તો ભોગવવાના હોય છે. જ્યારે બીજાને તે પ્રદેશોદય પણ હોતો નથી. (રસોદય વિના પ્રદેશોનો ભોગવટો તે પ્રદેશોદય). * $ * $ * $ * $ * $ * $ * * $ $ $ | ( ૧૭૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ, F. | #5 F સમજ્ય અને સાધના પ્રક્યિા $ G $ F $ 5 $ $ F_ $ H $ $ F $ પંડિત શ્રી પનાલાલ જ. ગાંધી (પ્રબુદ્ધ જીવનમાંથી ઉદ્ભૂત) આત્માના સ્વ-સ્વરૂપની સાથે જે અંતર પડી ગયું છે, તે અંતરને દૂર કરવું '' અર્થાત આવરણ ભંગ કરવો તે રૂપાંતર છે. રૂપાંતર કરવાની પ્રક્રિયા માત્ર ક| સંસારી-સંસાર ભાવવાળા આત્મદ્રવ્યમાં જ કરવાની છે. બીજા કોઈ પણ દ્રવ્યમાં | રૂપાંતર કરવાની વૃત્તિ રાખવાની કે પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. કારણ કે (જીવદ્રવ્ય સિવાયના બાકીના દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાય પોતાના નીજ સ્વભાવમાં જ છે. પુદ્ગલદ્રવ્યમાં રૂપાંતર થવું એ તો એનો નીજ સ્વભાવ છે. ઘાસમાંથી દૂધ ન થવું, દૂધમાંથી દહીં થવું, દહીંમાંથી માખણ થવું, અને માખણ માંથી ધી થવું, એ બધો પુદ્ગલદ્રવ્યનો સ્વ-સ્વભાવ-(નીજ) છે. તેમાં કદી સ્વરૂપાંતર - | જાત્યાંતર કહેતાં દ્રવ્યાંતર થતું નથી, રૂપાંતર થાય છે. આપણે આત્મદ્રવ્ય, આપણા નીજ સ્વભાવમાં, મૂળ શુદ્ધ સ્વરૂપમાં જવાની | વૃત્તિ- પ્રવૃત્તિ નહિ કરતાં પુદ્ગલદ્રવ્યમાં રૂ૫ રૂપાંતર કરવાનો સદા સતત * પ્રયત્ન કરીએ છીએ. અને એથી આપણી વૃત્તિ એમાંજ ગૂંચવાયેલી રહે છે. તેમ કા પુદ્ગલદ્રવ્યના રૂપ રૂપાંતર કરવાની વૃત્તિનો કોઈ અર્થ નથી. એ રૂપ રૂપાંતર | એનું કાર્ય હોઈ, સ્વભાવ હોવાથી ભવિતવ્યતાનુસાર એના આધારે થયાં કરશે. આત્માએ તો પોતાના જ્ઞાન-દર્શનના ઉપયોગમાં રૂપાંતર કરવાનું છે. જો | આત્મા પોતાના જ્ઞાનોપયોગ, દર્શનોપયોગમાં રૂપાંતર કરી નાખે, એ જ્ઞાનોપયોગ, | દર્શનોપયોગમાંથી મોહભાવ-રાગભાવ કાઢી નાખે, અને વિતરાગ ભાવ દાખલ કરે, | તો કોઈ પણ અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે. પછી એ આત્મા ૪િ _| ગૃહસ્થાવસ્થામાં કે સાધુ અવસ્થામાં હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, જૈન હોય કે . * અજૈન હોય, સ્વલિંગ હોય કે અન્યલિંગે હોય! આમાં બાહ્ય લિંગ-વેશ, દેશ-કાળ | ખા આદિનું કોઈ વિશિષ્ટ મહત્વ નથી. પરંતુ... ઉપયોગમાં રૂપાંતર કરવું - ઉપયોગ '] નિર્વિકારી કરી નિરાવરણ કરવો તે જ અતિ મહત્વનું છે, જે ખરી સાધના છે. E $ F $ $ || $ $ $ $ --- ૧૭૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ $ $ – મુક્તિબીજ, નિશ્ચય નયનું જેવું જ્ઞાન છે તેવી દ્રષ્ટિ જોઈએ. નિશ્ચય દ્રષ્ટિ થવી તે જ F\ રૂપાંતર છે. વર્તમાનકાળમાં અને પ્રાચીનકાળમાં નિશ્ચયનું પ્રરૂપણ કરનારા ઘણા છે અને થઈ ગયા છે. નિશ્ચય નયનું જ્ઞાન મેળવવું અને એનું પ્રરૂપણ કરવું તે જરાય મહત્વનું નથી. પરંતુ નિશ્ચયનય પ્રમાણે પોતાની દ્રષ્ટિ કેળવવી, નિશ્ચયનય પ્રમાણે પોતાના જ્ઞાનોપયોગને દર્શનોપયોગને બનાવવા એજ રૂપાંતર | કહેવાય. અને તેજ મહત્વની વાત છે. સિધ્ધિને માટેની સાચી સાધનાની પ્રક્રિયા GF $ F $ E $ H $ $ $ * $ * $ * $ * - આપણું શરીર, ઈન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ અને ભૌતિક જગત એ બધું દ્રશ્ય છે. આપણને એનું નિત્ય અસ્તિત્વ દેખાય છે, અગર એને નિત્ય રાખવા સતત પ્રવૃત્ત છીએ. આજ આપણી મોટી ભૂલ છે, દ્રશ્ય વસ્તુ નિત્ય નથી અને તે કદી નિત્ય બની શકનાર નથી. એ સાદિ સાંત છે - અનિત્ય છે - * ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે. સંસારની દ્રશ્ય અવસ્થાઓ, દ્રશ્ય જગત વિનાશી છે જયારે એને જોનારો : | દ્રષ્ટા અવિનાશી છે. આપણે પહેલાં કે શાસ્ત્ર પહેલાં? આપણે પહેલાં છીએ અને પછી શાસ્ત્ર છે. આપણા જીવનોત્થાન માટે શાસ્ત્ર રચાયાં છે. આપણા હિત માટે શાસ્ત્રો બનાવાયાં છે. “જેવી દ્રષ્ટિ તેવું શાસ્ત્ર શાસ્ત્રોમાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે સમગદ્રષ્ટિ માટે જગતનું તમામ શાસ્ત્ર સમ્યગશાસ્ત્ર છે. અને મિથ્યાદ્રષ્ટિ માટે જગતનાં તમામ શાસ્ત્ર મિથ્યા શાસ્ત્ર છે. આગમગ્રંથો અને ધર્મશાસ્ત્રો મિથ્યાદ્રષ્ટિ આત્મા માટે | મિથ્યાશાસ્ત્રો છે. સમગદ્રષ્ટિ ન હોય તો સાડાનવ પૂર્વ સુધીનું વિશાળ જ્ઞાન | ધરાવનાર જ્ઞાનીનું પણ પતન થાય છે એવું શાસ્ત્રવિધાન છે. આ વિધાનનું રહસ્ય * જ એ થયું કે દ્રષ્ટાની જેવી દ્રષ્ટિ તેવું શાસ્ત્ર! તેથી જ તો શાસ્ત્રજ્ઞાન ભણી જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ રૂપ, સ્વયંની દ્રષ્ટિ રૂપાંતરિત કરીને શુદ્ધ બનાવવાની છે. આપણા આત્માના સ્વરૂપને || નિરાવરણ બનાવવાનું છે. શાસ્ત્ર એ દ્રવ્ય છે. દ્રષ્ટિ અને દ્રા સ્વયં આત્મા છે. આપણી દ્રષ્ટિમાં જે અશુદ્ધતા-દોષ છે, જે મિથ્યાભાવ - દુર્ભાવ - વિભાવ - વિપરીતતા છે તે દૂર $ $ * $ $ $ _ + 5 $ ૧૭૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ . જ 546 F ste sto sto F sto to F ste sto F F Sto || કરવાની છે. આપણી દ્રષ્ટિમાં જ પરિવર્તન કરવાનું છે; સ્વરૂપ દશામય દ્રષ્ટિ કેળવવાની છે. ખા શાસ્ત્ર દ્વારા, દ્રશ્યથી - સાધનથી અસંગત થવાનું છે. શાસ્ત્ર એ આલંબન | | છે. સાધન દ્વારા સાધના કરવાની છે, આગળ આગળની ભૂમિકાએ - સાધનો | ઓછાં ને ઓછાં થતાં જાય છે અને સિદ્ધિ સાંપડતા સાધક સાધનાતીત સિદ્ધ | બની જાય છે. વાંદરીનું બચ્ચું વાંદરીને વળગી પડે તેમ સાધનાને કાયમ વળગી રહેવાનું નથી. સાધના કરી એનાથી અલગ થવાનું છે. - અલિપ્ત થવાનું છે. ખ હા... એટલું ધ્યાન રાખવું કે સાધના સિદ્ધ થયા પછી શાસ્ત્રથી અલિપ્ત થવાનું | છે, નહિ કે સાધના થયાં પહેલાં. શાસ્ત્રમાં સાધનાના ચૌદ સોપાન અર્થાત ચૌદ ગુણ સ્થાનક દર્શાવેલ છે. તે | કોઈ નામ, લિંગ કે વેષના સ્થાનકો નથી. એટલું જ નહિ અધિકરણ, ઉપકરણ કે કરણના સ્થાનકો નથી. પણ મોહભાવ ઘટવાથી ગુણોના આધારે અકષાય ભાવના સ્થાનકો છે. અર્થાત અંતઃકરણમાં આવિર્ભાવ થતાં ગુણોના સ્થાનકો છે. | ગુણોની ઉપર ઉપરની કક્ષા છે. સાધનામાં જેમ સાધક ઉપલી કક્ષાએ પહોંચતો | ન જાય છે, તેમ તેમ સાધનો ઓછાં ને ઓછો થતાં જાય છે, અને સાધનાકાળ પણ ઘટતો જાય છે. આ દેહમાં રહી આપણે મન દ્વારા દેહભાવને ભોગવીએ છીએ. પુદ્ગલદ્રવ્યના વેદનાની સુખાનુભૂતિ કે દુઃખાનુભૂતિ કરીએ છીએ. તેને બદલે સાધકે સાધનામાં દેહમાં રહે તે છતે મન દ્વારા, અંતઃકરણ દ્વારા આત્મસ્વરૂપાનુભૂતિ અનુભવવાની છે. - સ્વરૂપવેદન કરવાનું છે. સ્વરૂપ દશાના સ્વાદનો આંનદ માણવાનો છે નિરાવરણ જ્ઞાનની વાનગી ચાખવાની છે. આ માટે આપણે અલ્પાશે ય સંકલ્પ કર્યો છે ખરો? ધર્મક્ષેત્રે આપણે અંતર્મુખ થવાનું છે. અંતરાત્મા બનવાનું છે. બાહ્ય દ્રશ્ય | જગતથી વિમુખ-પર થવાનું છે. જેટલે અંશે આપણે દ્રશ્ય જગતથી પર થતાં જઈશું અને એટલે જેટલે અંશે આપણે અંતર્મુખ થઈશું એટલે તેટલે અંશે | સ્વાનુભૂતિ થતી જશે. દ્રશ્ય જગતની સાથે આપણું મન જોડાયેલું રહે છે. તે જ મન | સ્વરૂપાનુભૂતિમાં મહાવિધરૂપ બને છે. S46 E F S46 G S4 S46 H glo E 546 F 546 G 546 F 540 F ISHG ૧૭૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ ge : ; $ ; F $ E H $ G $ F $ E $ $ મુક્તિબીજ શરીરમય અને ઇન્દ્રિયમય બનેલું મન, સંકલ્પ વિકલ્પ, તરંગ, વિમાસણ, વિચારણા, કલ્પના, વૃત્તિ, આકાંક્ષા, અભિલાષા આદિ કરે છે અને અસ્થિર બને 8 છે. આવું વૃત્તિઓથી ભરેલું અંત:કરણ આત્મામાં દોષોનો ઉમેરો કરે છે અને આવરણ-પડળ ગાઢા બનાવે છે. આમ આત્મા સ્વરૂપાનુભૂતિથી - નિજાનંદથી - સચ્ચિદાનંદ સ્વરૂપથી દૂર ને દૂર થતો જઈ પુદ્ગલાનંદી બની જાય છે. ]. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો આત્મા પૂર્વના ભવમાં સંભૂતિ મુનિ તરીકે ચારિત્રમાં | | વિહરતો હતો. સ્વરૂપાનંદના અચ્છા આસ્વાદમાં મસ્ત હતો, ત્યાં એક પ્રસંગે નગરમાં ગોચરીએ જતાં તીરસ્કૃત થયાં, તેથી અણસણ સ્વીકારી દેહત્યાગની પ્રવૃત્તિ આદરી. એમાં ચક્રવર્તી વંદન કરવા આવ્યા. સાથે સ્ત્રીરત્ન હતું. તે પણ | વંદન કરે છે. વંદન કરતાં અંબોડો છૂટી ગયો અને કેશની લટ મુનિને સ્પર્શી ગઈ. ખેલ ખતમ થયો! મુનિના અંત:કરણમાં સ્ત્રી વૃત્તિએ સ્થાન લીધું. ભોગ ભાવનાએ હૃદયનો કબજો લીધો. સ્વરૂપાનુભૂતિ ચાલી ગઈ. પુદ્ગલવૃત્તિ આવી છે કા ગઈ. આનું જ નામ શરીરમય અને ઇન્દ્રિયમય વૃત્તિ. જ્યારે એ જ મન અંત:કરણમાં ધારણા, ધ્યાન, સમાધિને સ્થાન આપે અને સ્વયં રિચર બનતું જાય, એકાગ્ર થાય ત્યારે શરીર અને ઈન્દ્રિયથી મન ઉપર ઉઠી દાં જાય છે. નવી નવી કલ્પનાના ચિત્રામણો કરતું બંધ થાય છે અને દ્રશ્ય જગતને સાક્ષીભાવે જોવાની શરૂઆત કરે છે. ત્યારે એ મન અંતઃકરણ પરમાત્માના સ્વરૂપમાં કહો, કે સ્વની સ્વરૂપાનુભૂતિમાં કહો, એમાં લીન બને છે. આ રીતે ધીરે ૪ ધીરે ઉન્મની ભાવ આવે છે. મન લય પામે છે વિલય પામે છે, અર્થાત મનનો પ્રલય થાય છે. - મન અમન બની જાય છે. તૃપ્ત થાય છે. પૂર્ણકામ બની જાય છે. અર્થાત આત્મા પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. પરંતુ અશુદ્ધતા-આવરણોની વિદ્યમાનતામાં | મન અમન કદિ નહિ બને. એ માટે સાધકે અંત:કરણના દોષો ટાળવા જ રહ્યાં ! | મોહાદિ ભાવો એ જ ભાવદોષ છે ને ભલામણનું કારણ છે. આ મોહાદિભાવો જ આત્મા ઉપર આવરણ રચે છે. મોહાદિભાવો એ કારણ છે ! અને આવરણ એ કાર્ય છે. આવરણ દૂર કરવા, આવરણ હટાવવા માટે જીવે પોતે સેવેલા દોષો જોતાં શીખવું જોઈએ. દોષને દોષરૂપે જોયા જાણ્યા પછી દોષ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ આખીય પ્રક્રિયા નિષ્કપટ ભાવે અંત:કરણમાં થવી જોઈએ. 5 $ $ 5 $ 5 $ H $ G $ F $ $ _F $ ૧૮૦ 5, Page #206 -------------------------------------------------------------------------- ________________ 卐 95 અન્યના દોષ જોવા એ સ્વયં ને માટે દોષ રૂપ બની જાય છે. જયારે સ્વયંના દોષ જોવા, સ્વદોષ દર્શન કરવું તે સ્વયંને માટે ગુણરૂપ બની જાય છે. પરદોષ દર્શન અવગુણ છે. સ્વદોષ દર્શન ગુણ છે. “પોતાનામાં રહેલાં દોષો 卐 સતાવતા હોય, એની પીડા, દુ:ખી બનાવતી હોય, એ દોષોના પ્રતિપક્ષી ગુણોનો અભાવ દિલમાં ખટકતો હોય તો ગુણીજનોમાં રહેલા ગુણોને જોઈ ભૂરિ ભૂરિ 卐 અનુમોદના કરવી કે જેથી પોતામાં રહેલાં અવગુણો ટળે અને ગુણો ખીલે. 5 5 5 મુક્તિબીજ આધ્યાત્મભાવે અર્થાત ધર્મભાવે દોષોને ટાળવાનું મન હોય તો દોષો જાય અને દોષ જતાં દુ:ખ પણ જાય. જ્ઞાની ભગવંતોએ સ્વદોષ દર્શન કરવા ફરમાવેલ છે. આ સ્વદોષ દર્શનને તપના બાહ્ય અત્યંતર બાર ભેદમાંનો એક અત્યંતર ભેદ જણાવેલ છે. (પ્રાયશ્ચિતરૂપે) આવરણનું કારણ દોષ છે. દોષનું ઉદ્ભવક્ષેત્ર મોહાદિભાવ છે - મોહનીય કર્મ છે. 5 5 5 અનિત્યાદિ બાર ધર્મભાવનામાં દોષની ઓળખ માટે આશ્રવ ભાવના, ગુણ | કેળવવા અને દોષ અટકાવવા માટે સંવર ભાવના તથા દોષ ટાળવા નિર્જરા બતાવેલ → છે. અને સમ્યગ્દર્શનના સ્થિરીકરણ માટે બોધિ દુર્લભભાવના બતાવેલ છે. આ ભાવનાઓ દ્વારા આાવો અટકે છે, નિર્જરા થાય છે. આવરણ ટળે છે. આ કારણે જીવનું મૂળભૂત આત્મસ્વરૂપ પ્રગટે છે. અસત્ અને અનિત્યપણું | ટળે છે. સત્ અને નિત્યપણું પ્રાપ્ત થાય છે. K H - 946 546 946 દોષ એ આશ્રવ છે. - બંધ છે. - પાપ છે. - અધર્મ છે. - આવરણ છે. ૐ દોષોને અટકાવવા વીતરાગ ભગવંતોએ સંવર બતાવેલ છે. અને દોષને ટાળવા નિર્જરા બતાવેલ છે. 916 946 *5 આત્મામાં સત્તાગત કેવળજ્ઞાન છે જ. અખૂટ અને અખંડ આનંદનો ઝરો તો આત્મામાં છે જ. ધરતીમાં પાણીના વહેણના અખંડ ઝા છે જ, પરંતુ તેની ઉપર માટીના અને પથ્થરના આવરણો છે. એમ આત્મામાં કેવળજ્ઞાન | અને આનંદના વહેણ - ઝરા છે જ, પરંતુ તેની ઉપરના મોહના અજ્ઞાનના || પડળો આવરણ હટાવવાની જરૂર છે. જેથી માટી અને પત્થર આધા હટાવતાં પાણીના દર્શન થાય છે તેમ આત્મા ઉપરના આવરણ હટાવતા પડળો દૂર થતાં કેવળજ્ઞાન વેદન એટલે કે આનંદ વેદન થાય છે. આવરણ ૧૮૧ *5 *ક *45 *5 94% 94€ *45 ક Page #207 -------------------------------------------------------------------------- ________________ S4 S46 g/ 64 E 946 F 946 946 E 546 F H. Gl મુક્તિબીજી હટાવવાનો - નિરાવરણ થવાનો - નિર્મોહી વીતરાગ બનાવાનો જ પુરુષાર્થ | કરવાનો છે. | પુદગલદ્રવ્યના ભૌતિક પદાર્થોમાં જેટલે અંશે સ્વરૂપ બુદ્ધિ ઘટે એટલે અંશે || આનંદ અનુભવાય. પર - મિથ્યા - અસત્ - વિનાશી તત્ત્વમાં - પદાર્થમાં સ્વ || બુદ્ધિ કરવી અર્થાત સ્વરૂપ બુદ્ધિ કરવી તેનું જ નામ મિથ્યાત્વ. જેમાં જે નથી, તે છે એવી બુદ્ધિ કરવી તેનું જ નામ મિથ્યાત્વ જેમાં એક નથી, છે એવી બુદ્ધિકસ્વી તેનું નામ મિથ્યાત્વ: રેતીમાં તેલ નથી છતાં તેમાંથી તેલ મળશે તેવી | વાત કરનારને અને રેતીમાંથી તેલ કાઢવાની પ્રવૃત્તિ કરનારને મૂઢ કે મુર્ખ કહીએ છીએ, તેવી આ વાત છે. સમ્યકત્વમાં પ્રવેશ ક્યા બાદ આનંદનો અનુભવ થવા લાગશે. સંસાર - પરત્વેનો રાગ ઉઠવા લાગશે. વૈરાગ્ય આવતો જશે. પછી દુન્યવી - ભૌતિક વસ્તુઓના ગ્રહણમાં અને ઉપરના મોહમાં પડવાનું મન નહિ થાય. સમ્યગદર્શન દ્વારા મોક્ષમાર્ગમાં પ્રવેશ કર્યા બાદ આત્માએ સુખ અને કેવળ ના આનંદનો જ અનુભવ કરવો જોઈએ. પ્રતિકૂળતામાં પણ અનુકૂળતાની અનુભૂતિ થવી જોઈએ. જ્ઞાન ઓછું હશે કે વધુ હશે તો ચાલશે. પણ દ્રષ્ટિ તો વાસ્તવિક | સમન્ જ જોઈએ અને સ્વરૂપાનંદની અનુભૂતિ કરતાં આવડવું જોઈએ. સ્વરૂપાનંદની અનુભૂતિ દ્વારા સાચી વીતરાગતા પ્રાપ્ત થશે અને વીતરાગતાથી જ્ઞાન નિરાવરણ બનશે. પ્રતિક્ષણ વીતરાગતા ટકાવી રાખવા માટે આપણે જાગૃત રહેવું જોઈએ. આવી સત, સરલ, અને સહજ જાગૃતિ એજ સમગ્રદર્શન. સિદ્ધ સ્વરુપ છું. આવું જ્ઞાન ને નિશ્ચયનયનું જ્ઞાન કહેવાય. બુદ્ધિ તો કે | એક વિકલ્પ ગણાય એની ખરી સાધના શું ? “હું સિદ્ધ સ્વરુપ છું એની | ખરી સાધના હું દેહ નથી એવી દ્રષ્ટિમાં છે, એવી આંશિક અનુભૂતિમાં છે. | એ વખતે દેહભાવો અંત:કરણમાં ન આવવા જોઈએ, જેથી વીતરાગદશા | આવતી જાય. છેવટે હું સિદ્ધ સ્વરુપ છું." એ વિકલ્પ પણ યાદ રાખવો ન * પડે એવી નિર્વિકલ્પ દશા આવે અને તે સ્થિર રહે, ત્યારે છેવટના સંજવલન કષાયો પણ ભય પામે છે. મોક્ષની ખરી સાધના સમગદર્શન પછી ધ્યાન અને સમાધિમાં છે. Go + S4 H S44 G 946 F 946 F 946 946 546 F 1546 Page #208 -------------------------------------------------------------------------- ________________ ઝ 5 5 5 મુક્તિબીજ ધ્યાન એટલે પોતાના સ્વરુપરસને પોતાના આત્માના સહજ અખંડ | આનંદને વેદવો - અનુભવવો અને સમાધિ એટલે આત્માના અખંડ આનંદમાં ડૂબકી મારી પડ્યા રહેવું. આ પ્રક્રિયાથી મોહનીય કર્મ તૂટશે. મોહનીય કર્મ તૂટતા, જ્ઞાનાવરણીય કર્મ પણ તૂટશે. 卐 E સમ્યદ્રષ્ટિ આત્મા ક્ષણિક જીવન જીવતો હોય, દેહમાં પૂરાયેલ છે એટલે ક્ષણિક જીવન જીવ્યા વિના ચાલે તેમ નથી. છતાં તે ક્ષણિØવનનો, નશ્વર 5 દેહનો, પ્રામ કાળનો એવો સદુ૫યોગ કરે કે તે દેહાતીત બની જાય, કાળાતીત બની જાય. અકાલ બની જાય. નિત્ય બની જાય. જીવન ભલે વિનાશી હોય પણ તે જ જીવન જો જીવી જતાં આવડે તો તે અવિનાશી અજરામર પદની પ્રાપ્તિ કરાવી આપવા સમર્થ છે. વર્તમાનકાળ-પ્રાપ્ત સ્વ સમયનો સદુપયોગ થાય તો સમયાતીત, અકાલ ત્રિકાળ નિત્ય બની શકાય છે. સમ્યદ્રષ્ટિ દશ્યને ન જુએ, દ્રશ્યના પરિણામને જુએ. પરિણામનું લક્ષ્ય તે જ નિશ્ચયદ્રષ્ટિ' અને એજ નિશ્ચય નય. 5 5 આપણે જો ધ્યાન અને સમાધિ દ્વારા સ્વરુપેરસના આનંદનો અનુભવ નહિ કરીએ તો દેહભાવના ક્ષણિક આનંદમાં ગબડી પડવાના જ. અને પછી દુ:ખમાં સબડવાના જ. 卐 આપણને પહેલાં તો બાહ્મજગત સ્વપ્નવત્, અનિત્ય અને મિથ્યા લાગવું જોઈએ. જેથી આપણી દ્રષ્ટિ, સ્વરુપદ્રષ્ટિ બને, સચ્ચિદાનંદમય બને. આપણે જગતના દ્રષ્ટા છીએ અને નહિ કે ભોક્તા. - નિશ્ચય દ્રષ્ટિએ એટલે કે નિશ્ચય નયની દ્રષ્ટિએ પર દ્રવ્યમાં સ્વ બુદ્ધિ ન જ રખાય. અરે ! વ્યવહાર પણ એવો છે કે પારકાના ધનને પોતાનું નહિ મનાય કે નહિ ગણવાય પર પદાર્થનું સ્વામિપણું ન હોય. આવી અંત:કરણની વૃત્તિ એજ પરમાર્થદ્રષ્ટિ છે. આવી નિશ્વનયપૂર્વકની પરમાર્થદ્રષ્ટિ આવ્યા પછી પર વ્યક્તિઓ સાથેના મોહભાવપૂર્વકના સંબંધો, સાધક, ઓછાં ને ઓછાં જાય, અને પર પદાર્થોનો ઉપયોગ પણ ઘટાડતો જાય. આ રીતથી જ નિશ્ચયદ્રષ્ટિ સ્થિર અને હિતસ્ત્રી રહી શકે. કરતો 946 946 946 946 946 946 946 ऊँ 546 946 946 946 946 આપણો દેહ એ આપણો નથી. તે પુદ્ગલ દ્રવ્યનો છે. તેનો ઉપયોગ પોતાના ऊँ માટે કેવી રીતે થાય ? એનો ઉપયોગ પરાર્થે, અન્યના હિતમાં થવો જોઈએ. ૧૮૩ 946 946 94% ૐ Page #209 -------------------------------------------------------------------------- ________________ * HI G $ F $ E “5 F 5 E 5 VF 5 _f 5 મુક્તિબીજ જ્યારે દેહ જ પોતાનો નથી ત્યાં એના વડે પોતાના જીવનનું અસ્તિત્વ માનવું એ અજ્ઞાનદશા છે. • મિથ્યાત્વ છે. ખેર ! કર્મના ઉદયે દેહમાં રહેવું 8િ) | _| પડે તો તે વાત જુદી છે. બાકી વાસ્તવિક તો, દેહના અસ્તિત્વ વિના જ આત્માનું ખરું અને સાચું અસ્તિત્વ છે. સિદ્ધદશા એટલે દેહના અસ્તિત્વ | વિનાની દશા સિદ્ધ ભગવંતો દેહાતીત છે, એ જ દશાને પોતાની શુદ્ધ દશા માને તે સમ્યગદ્રષ્ટિ, અને આગળ દેહભાવ રહિત જીવન વ્યવહાર તે સમગ્ર ચારિત્ર્ય. - આપણો દેહ પુગલ રાશિના એક અંશરૂપ છે. તે આપણો નથી. જે આત્માઓ પુદગલમાં સ્વરુપ બુદ્ધિ રાખે છે, સુખબુદ્ધિ અને ભોગવૃત્તિ રાખે છે, તે તેમની અનાત્મદશા અર્થાત અજ્ઞાનદશા છે, અને એવી બુદ્ધિને મિથ્યાત્વ | | બુદ્ધિ જણાવેલ છે. સમગદ્રષ્ટિએ આ દેહનો, સાધનામાં સાધન તરીકે ઉપયોગ કરી લેવો જોઈએ. સાધકની સાધના સિદ્ધ થયા બાદ સાધના અને સાધન ખા બને છૂટી જશે. આયુષ્ય પૂર્ણ થયે અજન્મા થવાશે. નિર્વાણ થતાં દેહનો | પરિત્યાગ થશે અને નવો દેહ ધારણ કરવાનો નહિ રહેશે. નિર્વાણનો અર્થ જ | નિ = નહિં, વાન = શરીર, જેમ ચક્રવર્તી પુણ્યના ઉદય વખતે ભેદશાનથી સમ્યકત્વ પામી શકે છે, "| તેમ નારકનો આત્મા પોતાના પાપના ઉદય વખતે ભેદજ્ઞાનથી સમ્યકત્વ પામી શકે છે. ભલે પુણ્ય અને પાપ સામસામા વિરોધી તત્ત્વો હોય છતાં તેના ઉદય વખતે સમકત્વ પામી શકાય છે. કારણ કે આત્મા તો પુણ્ય અને પાપથી પર છે. માત્ર બદ્ધ સંબંધને કરીને પુણ્ય પાપ કર્મથી જોડાયેલો છે. જેમ આત્મા દેહથી ભિન્ન છે તેમ આત્મા પુણ્યકર્મ અને પાપકર્મથી પણ પરમાર્થથી ભિન્ન છે. પુણ્યના ઉદયમાં એટલે શાતા વેદનીય આદિ શુભ પ્રકૃતિના ઉદયમાં દાં સમ્યકત્વ, એટલે પર પદાર્થોમાં સુખબુદ્ધિ અને ભોગવૃત્તિ નહિ તેમજ પાપના ઉદયમાં અશાતા વેદનિય આદિ અશુભ પ્રકૃતિના ઉદયમાં સમ્યકત્વ એટલે | દુ:ખમાં દુ:ખ બુદ્ધિ નહિ, અને દુ:ખથી ઉદ્વેગની વૃત્તિ નહિ. “ભેદજ્ઞાન એટલે સુખ અને દુઃખ એ બેયથી પોતાને પર એટલે કે જુદો માનવો.” _ $ $ _F_5_ $ $ _F_F $ $ $ * $ * $ ૧૮૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ F | $ $ F $ કદિ ભાવો E $ હાદિભાવોને H છે. * G $ મુકિતબીજ, સમ્યકત્વ એટલે અંતરાત્મા ! અંતરાત્મા માટે પુણ્ય અને પાપથી પ્રાપ્ત || થનારા બહિરંગ દ્રશ્ય પદાર્થો દ્રશ્યરુપ નથી. એને તો એનું અંતઃકરણ જ દ્રશ્યરુપ છે. અંતરને જુએ તે અંતરાત્મા બને અને બાહ્યદ્રશ્યને જુએ તે બહિરાત્મા બને. અંતરાત્મા પોતાના અંતરમાં થતાં મોહાદિ ભાવો ખતમ કરે છે. આત્માએ પોતાના જ્ઞાનોપયોગમાં અને દર્શનોપયોગમાં ઉત્પન્ન થતાં મોહાદિભાવોને ખતમ ન કરવાના છે. ઉપયોગમાંથી મોહાદિભાવો ખતમ થયેથી ઉપયોગ શુદ્ધ બને છે, ૐ પૂર્ણ બને છે, નિત્ય બને છે. આનું નામ જ કેવળજ્ઞાન અને કેવળદર્શન. મોહાદિભાવો જીવના જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગનો આધાર લઈને રહે છે. આપણી દ્રષ્ટિ જો જાગૃત બને, વિવેકી બને, સમગ્ર બને તો મોહાદિભાવો હણાતા જશે. સમ્યકત્વ પ્રગટ થશે. | મહેલાતોમાં મહાલતો પુણ્યવંત સમગદ્રષ્ટિ ચક્રવર્તી અને રસ્તે રઝળતો | પાપોદયવંત સમદ્રષ્ટિ ભિખારી પોતાના ઉદયને બદલવા શક્તિમાન ન થઈ શકે, પણ સમત્વના આધારે, ભેદજ્ઞાનના બળે પોતાના મોહાદિ ભાવો ખતમ કરવા શક્તિમાન છે. | જીવ કદી પણ પોતાનાથી અભિન્ન એવા જ્ઞાન દર્શન વિહોણી બની શકતો નથી પરંતુ પોનાથી પર - ભિન્ન એવાં મોહાદિ ભાવ વગરનો તે અવશ્ય બની શકે છે. જો તે પુરુષાર્થ કરે તો જીવે પોતાને મોહાદિભાવથી મુક્ત કરવો એજ સમ્યકત્વશીલ આત્માનું કર્તવ્ય છે. F $ E $ F $ E $ F $ E $ F $ F $ E $ F પરમાત્માની અપાર કરુણાથી સદ્ગની પ્રાપ્તિ થાય છે. સદ્દગુરુની કૃપાથી અંતરમાં બોધ થાય છે. આ બોધ પોતાની અંદર રહેલા પરમતત્ત્વની ઝાંખી કરાવે છે. આ સ્થિતિની પ્રાપ્તિનું નામ સિદ્ધિ છે. તે સાધનાની નિષ્પત્તિરૂપ સિદ્ધિ છે. $ E $ F $ E ૧૮૫ -(૧૮૫ ૧૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ક મુક્તિબીજ ' 가 ક સમ્યક્ત પ્રાપ્તિનું દોહન 가도 ક 가도 ક 가 ક 가 ક 5 ક 5 F. 5 F 가 가도 (પંડિત ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા લિખીત ચૌદગુણ સ્થાનકમાંથી ઉદ્ભૂત) શરીરમાં જેમ મહાવ્યાધિનો વિકાસ વ્યાસ થયો હોય ત્યારે સમગક પ્રકારે પથ્ય વસ્તુનો આશય કદાપિ થતો નથી. તે જ પ્રમાણે ચરમાવર્તથી અન્યત્ર (બીજા કાળે) ભારે ભાવમલ (ભારે કર્મોનો ઉદય) હોવાથી પ્રધાનતાએ મોક્ષનો | આશય આવતો નથી. - અચરમાવર્તનો કાળ તે ધર્મ ને માટે સંસારમાં બાળકાલ કહેલ છે, અને ચરમાર્વત તે ધર્મનો યુવાકાળ છે. બન્ને કાળમાં ચિત્ત જુદું હોય છે. આ ચરમાવર્તમાં ભવ્યાત્માને તથાસ્વભાવે ધર્મરાગ પ્રગટ થાય છે. અહિંથી આગળ હવે કરાતો આ ધર્મ તે શુદ્ધધર્મ થાય છે. ચરમ પુલ પરાવર્તનના કાળમાં જ તથાભવ્યત્વનો પરિપાક થવાથી આ| ખા સંશુદ્ધચિત્ત આત્માને નક્કી પ્રગટ થાય છે. પરંતુ અન્યકાળે (અચરમાવર્ત કાળે) આ સંશુચિત્ત હોતું નથી એમ જ્ઞાની પુરુષો કહે છે. ચરમ પુદ્ગલપરાવર્તન કાળે આ ભાવમેલનો ક્ષય જીવોને થાય છે કારણ કે તે કાળે ભાવમલના ક્ષયનાં આ લક્ષણ (શાસ્ત્રમાં) કહેલાં છે. આ પ્રમાણે જ્યારે સંસારમાં રખડવાના ભાવો પાકી જાય છે. મોક્ષની | || અભિમુખતા થાય ત્યારે તથાભવ્યત્વનો પરિપાક થવાથી આ જીવને ધર્મ સંજ્ઞા રચે છે. પછી તે લૌકિક ધર્મ હોય કે લોકોત્તર ધર્મ હોય પરંતુ દુ:ખીઓ પ્રત્યે દયા, ગુણવાન પુરુષો પ્રત્યે અદ્વેષ, ઉપકારો પ્રત્યે વિનય ભાવ, દેવ-ગુરુઓ પ્રત્યે | પૂજ્યભાવ, ગ્લાન-સંતપ્ત જીવો પ્રત્યે વૈયાવચ્ચનો ભાવ, દરિદ્ર જીવો પ્રત્યે દાનાદિનો ભાવ, ઇત્યાદિ ધર્મ કરવો કરાવવો, સાંભળવો, સંભળાવવો, અને તેમાં || જોડાવાનું રુચે છે. અહિંથી જીવનું યત્કિંચિત્ ઉર્ધ્વગમન શરુ થાય છે. આવી લૌકિક ધર્મસંજ્ઞાઓમાં પ્રવર્તતાં, ધર્મબુદ્ધિએ હોમ-હવન-પૂજા-પાઠ કરતાં, લૌકિક પરોપકારનાં કાર્યો કરવા રુપ ધર્મ કરતાં કરતાં ચરમાવર્તમાંથી લગભગ અડધુ આવર્ત નીકળી જાય અને અર્ધ પુલ પરાવર્તન જેટલો કાળ જીવનો બાકી રહે ત્યારે ઉપરના ગુણો પ્રાપ્ત થવાના બીજભૂત ગુણો આવવા લાગે છે. H 가도 G 5 가 5 _ 가 _ 5 5 가요 ૧૮૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ 가 업 아동 아 하음 아 아 음 * – મુક્તિબીજ "| ૧) જ્યારે જયારે પાપ કરવાના પ્રસંગો આવે ત્યારે તીવ્ર પરિણામપૂર્વક પાપ ક ન કરે, પરંતુ પાપ કરવા છતાં મને ઘણું દુ:ખાય, હોંશે હોંશે પાપ ન કરે ! ના (૨) આ સંસારને નિર્ગુણ સમજે જે કંઈ સારભૂત દેખાય છે તે સર્વ | કાળાન્તરે રૂપાન્તર થનાર, ક્ષણવર્તી, અને દુ:ખદાયી છે. સારભૂત નથી એમ સમજે. (૩) ઉચિત સ્થિતિનું આચરણ કરે. પોતે જે માનવાદિ ભવ પામ્યો, જે અધિકાર પામ્યો, તેને ઉચિત પરને પીડા ન કરવી, યોગ્યને માન આપવું. પટવૃત્તિ ન સેવવી, નિખાલસ દીલ અને ભદ્રપરિણામ રાખવા, ઈત્યાદિ ઉચિત | આચરણ કરે. આવી ઉંચી ઉચી પરિણામની (અધ્યવસાયની - વિચારોની) ધારાઓમાં ચઢતાં આ આત્માને ત્રણ કરણ થાય છે. (કરણ એટલે અધ્યવસાય, વિચાર, પરિણામ, આશયવિશેષ) (૧) યથાપ્રવૃત્તકરણ, (ર) અપૂર્વકરણ, (૩) અનિવૃત્તિકરણ, સમજ્યની પ્રાપ્તિ થતાં પહેલાં આ ત્રણ કરણ અવશ્ય થાય છે. એકેક કરણનો કાળ “અન્નમુહૂર્ત જ કહેવાય છે. કારણ કે અન્તર્મુહૂર્તના નાના - | મોટા અસંખ્યાતા ભેદો છે. અડતાલીસ મીનીટને એક મુહૂર્ત કહેવાય છે. તેમાં કંઈક ઓછું તે અંતર્મુહૂર્ત એટલે ૨ થી ૯ સમયનું જધન્ય અંતર્મુહૂર્ત, ૧૦ * સમયથી બે સમયજૂન ૪૮ મીનીટ તે મધ્યમ અન્તર્મુહૂર્ત, અને એક સમયજૂન ૪૮ મીનીટ તે ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કહેવાય છે. (૧) જેમ પર્વત પાસે ખળખળ વહેતી નદીના નીરના પ્રવાહમાં પર્વત ઉપરથી પડેલા પત્થરો તણાતાં આજુ-બાજુની ભૂમિ સાથે અથડાતાં અનાયાસે ગોળ થાય છે (આ ન્યાયને “નદી ઘોલપાષાણ ન્યાય કહેવાય છે) તેની જેમ આ આત્મા પણ અનાદિ કાળથી સંસારમાં અનેકવિધ ભવોમાં અથડાતાં વિવિધ દુ:ખોને અનુભવતો અનુભવતો સ્મશાનીયા વૈરાગ્યથી અનાયાસે ક્યારેક વૈરાગ્યના વિચારવાળો બને છે. તેને હૃદયદ્રાવક રુદનો સાંભળીને પણ સંસારની અસારતા લાગે છે. આ ભવ અસાર છે, દુઃખહેતુ છે, હેય છે, અત્તે દરેકને | જરા-મરણ આવવાનાં જ છે. ઈષ્ટના વિયોગો અને અનિષ્ટના સંયોગો થવાના | જ છે. ઈત્યાદિ વિચારધારાથી સહજભાવે આવેલા વૈરાગ્યના પરિણામોને ખા શાસ્ત્રમાં યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. 가도 이 F F 마음 마음 마음 마음 가 E F S S 마음 가 1 마음 | H ૧૮૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ પ્રવર્તેલો, યા - જેમ તેમ, સહજભાવે, અનાયાસે, વગર પ્રયત્ને, પ્રવૃત્ત અધ્યવસાય વિચાર તે યથાપ્રવૃત્તકરણ આવો સહજ પણ આવેલો કરણ 卐 આવેલો વૈરાગ્ય આત્માને ગુરુ ભાવમલ માંથી લધુ ભાવમલ વાળો બનાવે છે. જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મોની (આયુષ્યવિના) સ્થિતિ જે ૭૦/૩૦/૨૦ કોડાકોડી |ૐ સાગરોપમની આ આત્મા પાસે સત્તામાં છે. તેને તોડીને ફક્ત ૧ કોડાકોડી સાગરોપમાં પણ કંઈક ઓછી, અર્થાત અંત:કોડાકોડી કરે છે. કર્મો એ ૐ ભાવમલ છે. તે ભારે હતો તે આ કારણથી લઘુ-હળવો થાય છે. આ યથપ્રવૃત્ત કરણ થવાથી જીવ કંઈક ઉંચો આવે છે. પરંતુ તેની પાછળ પડેલા મોહના અનાદિના સંસ્કારો તેને સંસારભણી ખેંચે છે. એટલે કોઈ કોઈ જીવો આવી સ્થિતિને પામીને પાછા પડી જાય છે, અર્થાત દીર્ધસ્થિતિ પાછી બાંધે છે. અને ગુરુકર્મી બને છે. કોઈ કોઈ જીવો ત્યાં જ વિરામ પામે છે. આગળ વધવામાં હતોત્સાહી બને છે. અને કોઈ મહાત્મા મોહમાં ન ફસાતાં આગળ પણ વધે છે. આ યથાપ્રવૃત્તકરણ કરીને પડી જવાના કારણે આ કરણ જીવ 5 અસંખ્યાતીવાર કરે છે. 卐 卐 5 卐 卐 આ યથાપ્રવૃત્તકરણ કરીને કર્મોની સ્થિતિને તોડતાં અને પાછાં પડીને ફરી ફરી બાંધતાં, વારંવાર આવી ચડ-ઉતર થતાં જયારે આ જીવોને કાળ પાકે અને ફક્ત બે જ વખત દીર્ધસ્થિતિ બાંધે એવી યોગ્યતા રહે ત્યારે દ્વિર્બન્ધક કહેવાય ૐ છે. તેમાંથી વળી કાળ જતાં જયારે એક જ વખત દીર્ધસ્થિતિ બાંધે તેવી યોગ્યતા વર્ષે ત્યારે સમૃદ્ધ્ધક કહેવાય છે. અને જયારે એક પણ વખત હવે દીર્ધસ્થિતિ બાંધવાની યોગ્યતા ન રહે ત્યારે અપુનર્બન્ધક કહેવાય છે. આ પ્રમાણે કાળક્રમે અપુનર્બન્ધક થતાં હવે છેલ્લું ચરમયથાપ્રવૃત્તકરણ થાય છે. 6 એવો સમય નિકટ આવે છે. 卐 = તે આત્માના હિતકારી માર્ગમાં પ્રવેશની યોગ્યતાને પામેલો જીવ માભિમુખ કહેવાય છે. આત્માનાં હિતકારી માર્ગમાં પ્રવેશવું તે માર્ગપતિત. આત્માના હિતકારી માર્ગમાં પ્રવેશ્યા પછી તેમાં આગળ વધવું તે માર્ગાનુસારી. 946 94% ૧૮૮ 946 946 અપુનર્બન્ધક થયા પછી જીવનો જે આધ્યાત્મિક વિકાસ થાય છે. તેમાં પ્રથમ મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક હોવા છતાં મિથ્યાત્વ નબળું પડવાના કારણે દ્મ ઉત્તરોત્તર ત્રણ વિકસિતાવસ્થા આવે છે. (૧) માભિમુખ (૨) માર્ગપતિત (૩) ૐ માર્ગાનુસારી. 946 ક 946 946 946 946 946 ॐ Page #214 -------------------------------------------------------------------------- ________________ - મુક્તિબીજ આ ત્રણે અવસ્થાઓ અપુનર્બન્ધકાવસ્થા આવ્યા પછી ઉત્તરોત્તર આત્મહિન – તરફ વિકસીત અવસ્થા છે. (માર્ગપતિત = માગમાં ચઢેલો) પૂજય હરિભદ્રસૂરિજીએ યોગબિન્દુમાં કહ્યું છે કે : 卐 卐 ભવાભિનન્દી આત્માઓના ક્ષુદ્ર- લાભરતિ - દિનાદી દોષોના પ્રતિપક્ષી ૐ એવા અક્ષુદ્રતા, નિર્લોભતાદિગુણોથી યુક્ત, શુક્લપક્ષના ચંદ્રની જેમ વધતી ગુણકલા વાળો જીવ અપુનર્બન્ધક કહેવાય છે. આ જીવને જ પૂર્વે જણાવેલી યોગસેવા મુખ્યપણે હોય છે. શેષ જીવોને ૬ (દ્રિર્બન્ધક અને સમૃદબન્ધને) કલ્યાણકારી આશયવિશેષને અનુસારે ઉપચારથી હોય છે. તત્ત્વથી હોતી નથી. તત્ત્વથી તો અપુનર્બન્ધકાદિ જીવોને જ હોય છે. 5 ૧. યથાપ્રવૃત્તકરણ - આ પ્રમાણે અનાદિકાળનું મોહનીયર્મનું જોર ધીમે ધીમે મન્દ થવાથી કેટલાક વ્યવહારિક ગુણોને પામતો આ છવ પરિણામની ધાર સુધરવા વડે એક ૐ વખત એવું "યથાપ્રવૃત્તકરણ કરે છે કે જે કરવા વડે બીજા અપૂર્વ કરણની નજીક પહોંચી જાય છે. પતન પામે એવી કક્ષાનું આ યથાપ્રવૃત્તકરણ થવાથી “ચરમયથાપ્રવૃત્તકરણ” કહેવાય છે. ૨. અપૂર્વકરણ : 卐 5 5 | ૧૮૯ S4 S46 - ॐ આજ સુધી “રાગ-દ્વેષ” જે પ્યારા લાગતા હતા. તેને આધીન જીવ હતો. તેને બદલે હવે તે આત્માને “રાગ-દ્વેષ ખટકે છે. બુરા લાગે છે. જાણે શરીરમાં ૐ ગાંઠ થઈ હોય અને જેમ ખુંચે તેમ આ જીવને "રાગ-દ્વેષ ગાંઠની જેમ ખુંચે છે, તેને રાગ-દ્વેષની ગ્રન્થિ કહેવાય છે. આ ગ્રન્થિ અનાદિનીછે. મજબૂત છે – કર્કશ છે, દુર્ભેદ્ય છે. આ આત્મા પોતાનામાં આવેલા અપૂર્વ (પહેલાં કોઈ દિવસ નહિ આવેલા) અધ્યવસાય વડે આ રાગ-દ્વેષની ગ્રન્થિને તોડી નાખે છે. અર્થાત “ગ્રન્થિભેદ કરે છે. ગ્રન્થિભેદ કરનારા આ અધ્યવસાય (પરિણામ વિચારધારા) ને “અપૂર્વકરણ" કહેવાય છે. ગ્રન્થિભેદ થવાથી રાગ - દ્વેષનું જે પ્રાબલ્ય હતું તે પ્રાબલ્ય ક્ષીણ થઈ જાય છે. જેમ એક સોપારી ગાંઠરૂપ હોવાથી ખાઈ શક્તી નથી, તે જ સોપારીનો ચૂરો-કરવાથી તેનું બળ ક્ષીણ થઈ જાય |ૐ છે., અને ખાઈ શકાય છે. તેમ રાગ - દ્વેષની ગ્રન્થિ તુટવાથી તેનુ બળક્ષીણ થઈ જાય છે. He 5 946 946 S4 H $45 S SH46 H *15 ૐ Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ન મુકિતબીજ, ક % - અs * $ * $ $ $ * $ * $ તેના કારણે જીવને જે સંસાર ગમતો હતો, તેને બદલે મોક્ષ અને મોક્ષના || ઉપાયો ગમે છે. સંસાર વિશેષ નિર્ગુણ લાગે છે. પુરુષો પ્રત્યે પ્રેમ જાગે છે. સત્સંગ વધારે છે. આ ભવ સર્વ દુઃખરૂપ છે તેનો ઉચ્છેદ કેમ થાય ? અને કેવી રીતે થાય ? શિષ્ટપુરુષોની વાણી જ પ્રમાણ છે. માટે તેને સાંભળવી | જોઈએ, અનુસરવું જોઈએ, ઈત્યાદિ દ્રષ્ટિ બદલાય છે. શાસ્ત્રમાં આવી | આત્માની બદલાતી દ્રષ્ટિને મિત્રા - તારા - બલા અને દીપા દ્રષ્ટિ કહેલી છે. | આ જીવ અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિ તો હતો જ, પરંતુ દોષોને છોડીને ગુણવાળું ચિત્ત અને જીવન હવે જે બન્યું છે. માટે મિથ્યાદ્રષ્ટિ અવસ્થામાં "ગુણસ્થાનક પશું તો નિશ્ચયનયથી તો હવે જ આવ્યું છે અત્યાર સુધી લૌકિકગુણોને લીધે | વ્યવહારનયથી ગુણસ્થાનકપણું હતું. પરંતુ માર્ગ તરફ જવાના ગુણો હવે | આવ્યા છે. માટે ગુણસ્થાનકું એવું નામ હવે સાર્થક બને છે. રાગ દ્વેષની ગ્રન્થિ જે આત્માએ ભેદી છે, તેનું ચિત્ત મોક્ષમાં હોય છે. અને ! | શરીર જ માત્ર સંસારમાં હોય છે. તે આત્માને અહિ સર્વે યોગ પણ ભાવથી હોય છે. - પ્રથમ ગુણસ્થાનકને સામાન્યથી જે "ગુણસ્થાનક કહેલું છે, તે સર્વ આ અવસ્થામાં જ મુખ્યપણે ઘટે છે, કારણ કે અહિ જ ગુણસ્થાનક શબ્દનો | અન્યર્થ (સાચો અર્થ) ઘટી શકે છે. ૩. અનિવૃત્તિકરણ : જે અપૂર્વકરણ કરે છે તે હવે સમજ્યુ પામ્યા વિના પાછો આવતો નથી. એકવખત મોહ મન્દ પડે તો તેની માતા અને આત્માની પ્રબળતા વધતી જ જાય છે. ચરમાવર્તના પશ્વાદ્ અર્ધભાગમાં મિથ્યાદ્રષ્ટિ ગુણઠાણે રહેલો આ | આત્મા અપૂર્વકરણ ર્યા પછી તીવ્ર વૈરાગ્યબળે સંવેગ-નિર્વેદપૂર્ણ અધ્યવસાયોના 4 | બળે ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. જે કરણમાં એકસમયવર્તી જીવોના અધ્યવસાયો પરસ્પર નિવૃત્તિ-તફાવત | વિનાના છે, તે અનિવૃત્તિકરણ કહેવાય છે. આ કરણમાં આવેલા જીવો | પ્રતિસમયે અનંતગુણી વિશુદ્ધિ વડે આગળ વધે છે. જેમ જેમ વિશુદ્ધિ |૧ ભુખ્યા બ્રાહ્મણને જેમ ઘેબરનું ભોજન ગમે તેમ મોક્ષની તીવ્રાભિલાષા તે સંવેગ. *|ર સંસારની ચારેગતિ બંદીખાનું છે એમ સમજી તેમાંથી ઉદ્વેગપરિણામ તે - નિર્વેદ | * $ * $ * $ $ * F $ E $ F $ $ $ ૧૯૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ --:- ::-: -::::::::::: F 가 가 F E F E 가도 가도 가도 가도 가도 F G H - મુક્તિબીજ - (આત્માની નિર્મળતા) વધતી જાય છે તેમ તેમ મોહનીયકર્મ (ખાસ કરીને ” | મિથ્યાત્વ મોહનીય કર્મ) ઢીલું થતું જાય છે. આત્માની પ્રબળતા અને મિથ્યાત્વની મંદતા વધતી જાય છે. અનિવૃત્તિકરણનો અંતર્મુહૂર્ત પ્રમાણ જે કાળ છે, તેના સંખ્યાતા ભાગ ચાલ્યા જાય, અને ફક્ત એક સંખ્યામાભાગ જેટલો કાળ બાકી રહે ત્યારે આ આત્મા મિથ્યાત્વ મોહનીયકર્મની સળંગ સત્તામાં | રહેલી સ્થિતિને વચ્ચેથી તોડીને અંતરકરણ કરે છે. ૪. અતંરકરણ : જેમ કોઈ જંગલમાં ક્રમશ: હજારો વૃક્ષો પંક્તિબદ્ધ ઉગેલાં હોય, અને ધારો ! કે પ્રથમવૃક્ષમાં આગ લાગે તો તેને છેદવા જતાં જે સમય જાય તેમાં આગ આગળ વ્યાપી જાય, અને સર્વ વૃક્ષો બળીને ભસ્મ થઈ જાય. તેથી પ્રથમવૃક્ષને | નો છેદતાં આશરે તે આગન ભય તરીકે જ પચીસેક વૃક્ષો છોડી, ર૬ થી ૫૦ સુધીનાં બીજાં પચીસ વૃક્ષો જો તુરત છેદી નાખવામાં આવે, તો પ૧ મા વૃક્ષથી બાકી રહેલાં હજારો વૃક્ષો આગથી બચી જાય. પ્રથમનાં ૨૫ વૃક્ષો આગથી બળે, બીજાં પચીસ છેદાય, પરંતુ પાછળનાં હજારો વૃદ્ધો સુરક્ષિત બની જાય. તે માટે *| ર૬ થી ૫૦ વૃક્ષોનો કરેલો છેદ તે અંતરકરણ (આંતરું કરવું વિક્ષેપ કરવો) કહેવાય છે. તેની જેમ આ આત્મા પાસે મિથ્યાત્વમોહનીય કર્મ સત્તામાં હજુ | અંત:કોડાકોડી સાગરોપમ છે, તેમાં જ્યાં જીવ વર્તે છે ત્યાંથી ફક્ત એક || અંતર્મુહુર્ત કાળ જેટલી સ્થિતિ વેદવા માટે રાખી તેની ઉપરની બીજા એક | અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિનું અંતરકરણ કરે છે. યાવત્ ગ્રંથિ પાસે આવે ત્યાં સુધી પ્રથમકરણ થાય છે. ગ્રંથિનો છેદ કરે ને ત્યારે બીજું કારણ થાય છે. અને સમક્વ અતિશય સન્મુખ બને ત્યારે ત્રીજું | | અનિવૃત્તિકરણ થાય છે. ચરમાવર્તમાં આવ્યા પછી અપુનર્બન્ધાવસ્થાથી આરંભીને સમ્યક્ત પામે | ત્યાં સુધી દિન-પ્રતિદિન મિથ્યાત્વ રૂપ ભાવમલ ક્ષીણ થતો જાય છે અને તેનાથી અવરાયેલા ગુણો આવિર્ભત થતા જાય છે. તેના પ્રતાપે આ જીવ | ઉપરના ગુણસ્થાનકમાં ચઢે છે. આરોહણદશામાં આ જીવમાં ધીમે ધીમે નીચેના ગુણો વિકસતા જાય છે. E 5 가도 가5 F . OF 5 가 F 가도 G 가도 가도 E 가 F 가도 GF 가도 가 F. ૧૯૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ | | 5 | 5 _ 5 _ 5 5 5 5 – મુકિતબીજ (૧) જિનેશ્વર પ્રભુ પ્રત્યે બહુમાનાદિ ભાવવાળુ ચિત્તપરિણામ, (ર) તેમની | મૂર્તિઆદિ સમક્ષ ઉત્તમ લોકો બોલવા પૂર્વક નમસ્કાર - સ્તુતિ કરવી (૩) ૐ તથા તેમને ભાવથી વીતરાગ - પૂજય સમજીને પ્રણામાદિ કરવા (૪) આહારાદિ મોહસંજ્ઞાઓનું વિધ્વંભણ (રોકવું, (૫) સંસારસુખરૂપ ફળના અભિપ્રાય વિનાનું સંશુદ્ધ ચિત્ત, (૬) ભાવયોગી એવા આચાર્યાદિ મહાત્માઓને વિષે વિશુદ્ધ એવી વૈયાવચ્ચ, (૭) સ્વાભાવિક જ ભવઉગ (2) દ્રવ્ય ક્ષેત્ર-કાલાદિના અભિગ્રહોનું ધારણ, (૯) સિદ્ધાન્તો (આગમો) લખાવવાં. પૂજવાં, બીજાને આપવાં, રાય સાંભળવા, પ્રકાશિત કરવા, આવા આવા આત્માભિમુખતાના ગુણો મનુષ્યોને | મોહનીયકર્મ રૂપ ભાવમલ ઘણો ક્ષીણ થયો હોય ત્યારે ત્યારે પ્રગટ થતા જાય દાં છે. આ ગુણો એ યોગદશાનું બીજ છે. _| આ મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનનો કાળ ત્રણ પ્રકારનો છે. (૧) અભવ્યોને આશ્રયી અનાદિ-અનંત, (૨) ભવ્યોને આશ્રયી અનાદિસાત્ત અને (૩) પતિતને Lી આશ્રયી સાદિસાંત કાળ જાણાવો. અભવ્ય જીવો અનાદિ કાળથી આ પ્રથમ ગુણઠાણે છે અને આ જ ગુણઠાણે સદા રહેવાના છે. કદાપિ આ ગુણઠાણાનો - તેઓમાં અંત આવવાનો નથી, માટે અનાદિઅનંત જે ભવ્યજીવો છે, તેમાં _| પણ આ ગુણસ્થાનક છે, તો અનાદિકાળથી જ, પરંતુ દેવ-ગુરુ આદિનો યોગ *| મળતાં તે જીવોમાં ભવ્યતા હોવાથી આ ગુણ સ્થાનકનો અંત આવશે, માટે દ અનાદિસાન્ત તથા જે જીવો ત્રણ કરણ કરી એકવાર સમજ્ય પામી ચુક્યા છે, 1 અને સમ્યક્વથી પડીને પાછા મિથ્યાત્વે આવ્યા છે, તે જીવો વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તે પણ અવશ્ય મોક્ષે જવાના હોવાથી તેઓને આશ્રયી સાદિ-સાન્ત. પ્રશ્ન :- ભવ્ય • અભવ્ય એટલે શું? ઉત્તર : જેમ મગ અને કોયડુ, જેનામાં પાકની યોગ્યતા છે તે મગ અને જેમાં પાકની યોગ્યતા નથી તે કોયડુ; તેની જેમ જેમાં મોક્ષે જવાની યોગ્યતા છે તે ભવ્ય, અને જેનામાં મોક્ષે જવાની યોગ્યતા નથી તે અભવ્ય. પ્રશ્ન :- ભવ્ય • અભવ્યના પેટાભેદો છે? ઉત્તર :- ભવ્યો ત્રણ પ્રકારના છે. (૧) નજીકના કાળમાં મોક્ષે જવાને યોગ્ય | જે હોય તે આસનભવ્ય, (૨) દૂર-દૂર કાળે પણ મોક્ષ જવાને યોગ્ય હોય તે 5 5 5 5 5 5 5 5 5 5 - 5 - - 5 - - H - 5 - | G 5. ——- ૧૯૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ - મુક્તિબીજ ૐ દૂરભવ્ય, (૩) જેઓ મોક્ષે જવાને યોગ્ય હોવા છતાં મોક્ષે જવાના જ નથી તે TM જાતિભવ્ય, અભવ્યના પેટાભેદો નથી. પ્રશ્ન :-જાતિભવ્યો ભવ્ય હોવા છતાં મોક્ષે કેમ જતા નથી ? 卐 ઉત્તર :-નિગોદ - એકેન્દ્રિયાદિ તુચ્છ ભવોમાંથી નીકળવાનો નંબર જ ન TM લાગવાથી મનુષ્યાદિભવો રુપ નિમિત્તોનો સંયોગ ન મળવાથી ભવ્ય હોવા છતાં, પણ મોક્ષે જવાના નથી. જેમ અગ્નિના સંયોગને ન પામેલા મગ પાકને યોગ્ય ૉ હોવા છતાં પાકદશા પામતા નથી તેમ. પ્રશ્ન :-અભવ્ય અને જાતિભવ્યમાં તફાવત શું ? ઉત્તર :-અભવ્યમાં મનુષ્યભવાદિ શુભનિમિત્તનો યોગ છે પરંતુ યોગ્યતા નથી, તેથી વંધ્યા સ્ત્રી સમાન છે. અને જાતિભવ્યોમાં યોગ્યતા છે, પરંતુ શુભનિમત્તોનો યોગ નથી તેથી વિધવા સ્ત્રી સમાન છે. બન્નેમાં ફળની અપ્રાપ્તિ તુલ્ય હોવા છતાં પણ કારણ ભિન્ન-ભિન્ન છે. 卐 5 5 5 卐 આ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનકમાં પણ ધીમે ધીમે વિકસિત અવસ્થા ૐ પ્રાપ્ત થતાં, મોહનીયકર્મ મંદ થતાં, મિત્રા-બલા આદિ દ્રષ્ટિઓ નો વિકાસ થતાં, યોગનાં બીજો પ્રાપ્ત થતાં, તેના અંકુર સ્વરુપે સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થતાં; પહેલા ગુણઠાણેથી સીધું ચોથું ગુણઠાણું જ આવે છે. બીજું - ત્રીજું ગુણઠાણું ચોથા ગુણઠાણેથી પડતાં આવે છે. ચડતાં સીધુ ચોથું ગુણઠાણું ૐ આવે છે. તેથી હવે પ્રથમ ચોથું ગુણાણું સમજાવી પછી બીજું - ત્રીજું ગુણઠાણું સમજાવીશું. 卐 (૪) અવિરત સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનક : આત્મા જયારે મોક્ષતત્ત્વની રુચિ ધરાવે છે, ત્યજવા લાયક અહિતકારી ભાવોને હેય સમજે છે. આત્મહિતકારી આદરવા લાયક ભાવોને ઉપાદેય સમજે TM છે. સંસાર-મોક્ષ અનુક્રમે હેય-ઉપાદેયપણે સમજાય છે. ભવ ઉપરનો યથાર્થ વૈરાગ્ય થાય છે. તીવ્રભાવે પાપો કરવાની વૃત્તિ બળી જાય છે. અનંતાનુબંધી કષાયોથી થતા તીવ્ર સંક્લિષ્ટ પરિણામો નાશ પામે છે. દ્રષ્ટિ સમ્યગ્ – બને છે. સંસારિક ભોગો હેય લાગે છે. ફક્ત ચારિત્રમોહનીયકર્મના તીવ્ર ઉદયની | પરવશતાથી ભોગો ત્યજી શકતો નથી. તેવી અવસ્થામાં આત્માનું જે ગુણસ્થાનક || તે "અવિરતસમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનક" કહેવાય છે. સાચી He ૧૯૩ = H SHE 946 946 946 946 946 946 ૐ K 946 946 ऊँ *5 Page #219 -------------------------------------------------------------------------- ________________ કા | 546 낚 946 낚 946 5 946 낚 546 ક 546 ste sto Sto મુક્તિબીજ આ ગુણસ્થાનકે આવેલા આત્માને સંસારની બધી જ ચેષ્ટા (સ્ત્રી-પુત્રાદિ Fઅને ધન-ગૃહાદિના વ્યવહારો) બાળકોએ બનાવેલાં રેતીનાં ઘરો જેવી ! અસ્થિર-ચંચળ અને અસાર લાગે છે. શ્રુતજ્ઞાનના બળથી સંસારિક બાહ્યભાવો ઝઝવાના જળ જેવાં કલ્પિતસુખાભાસ માત્ર લાગે છે. અંદરથી ભોગસુખથી અલિપ્ત રહે છે. ચિત્ત તદ્દન ન્યારુ વર્તે છે. આત્મપરિણતિ વધારે આત્માભિમુખ | બનતી જાય છે. આત્મભાવમાં વધારે સ્થિર બને છે. આથી પાંચમી સ્થિરાદ્રષ્ટિ પ્રગટ થાય છે. પૂજય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજજીએ યોગદ્રષ્ટિસમુચ્ચયમાં કહેલ છે કે : આ ગુણઠાણે વર્તતા જીવો જિનેશ્વર પ્રભુના શાસન પ્રત્યે અનુપમ પ્રીતિ ધરાવતા હોવાથી ભોગોની વિરતિ એ જ આદરણીય છે. એમ જાણવા છતાં તેને આદરી શકતા નથી અને તેથી જ પાળી પણ શકતા નથી. તેથી ચોથું ગુણઠાણું અર્થાત અવિરતિ કહેવાય છે. વિરતિને જાણવા - આદરવા અને પાળવાના આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે છે. (૧) ન જાણે, ન આદરે, ન પાળે, એકેન્દ્રિયાદિ જીવો. (૨) ન જાણે, ન આદરે, પાળે, તાપસો, (૩) ન જાણે, આદરે, ન પાળે અગીતાર્થ પાર્થસ્થ મુનિઓ (૪) ન જાણે, આદર, પાળે વિનયરત્નાદિ મુનિઓ (૫) જાણે, ન આદરે, ન પાળે, અનુત્તરાદિ દેવો (૬) જાણે, ન આદરે, પાળે નારદમુનિ વિગેરે (9) જાણે, આદરે, ન પાળે ગીતાર્થ પાર્થસ્થમુનિઓ (૮) જાણે, આદર, પાળે ગીતાર્થ સંવેગપાક્ષિક મુનિઓ. આ આઠ ભાંગા પૈકી પ્રથમના ચાર ભાગમાં વર્તનારા જીવો અજ્ઞાની | હોવાથી વ્રતો લે તો પણ, પાળે તો પણ, મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. સર્વ 8િ | વિનાનું જ્ઞાન જેમ અજ્ઞાન કહેવાય છે તેમ સમ્યત્ત્વ વિનાની વિરતિ પણ છે * અવિરત જ કહેવાય છે. પાંચમે ભાગે વર્તનારા જીવો અવિરતિ સમ્યગદ્રષ્ટિ | | ગણાય છે. છઠું સાતમે ભાગે વર્તનારા જીવો પણ અવિરત સમ્યગદ્રષ્ટિ કહેવાય છે. આઠમે ભાગે વર્તનારા જીવો દેશવિરતિ અને સર્વવિરતિ કહેવાય છે. S46 S46 Glo H E S40 F S40 H S40 S40 Sto I SHE ૧૯૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ આ ગુણઠાણે આવનારો જીવ ત્રણ કરણ કરીને સૌ પ્રથમ અંતરકરણ અવસ્થામાં દાખલ થયો ત્યારે સૌ પ્રથમ "ઉપશમ સમ્યક્ત્વ" ને પ્રાપ્ત કરે છે. ૐ તે અંતરકરણના કાળમાં મિથ્યાત્વનો ઉદય બીલકુલ નથી. સત્તામાં રહેલી મિથ્યાત્વની સ્થિતિ તદ્ન ઉપશાન્ત કરેલી છે. જેમ રેતીને પાણીનું સિંચન કરી 5 ઘણથી કુટવામાં આવે તો દબાઈ જાય છે. તેમ અનિવૃત્તિકરણ રુપ ઘણ વડે કર્મને એવું દબાવી દેવામાં આવ્યું છે કે ઉદીરણાદિ અન્ય કરણો વડે પણ હાલ | ઉદયમાં ન આવે અને આત્મપરિણતિને મલીન ન કરે. તેથી મિથ્યાત્વ ઉપશાન્ત હોવાથી આ સમ્યક્ત્વને ઉપશમસમ્યક્ત્વ કહેવાય છે. ઉમશમસમ્યક્ત્વના કાળે – મિથ્યાત્વમોહનો ઉદય ન હોવાથી તત્સખા (તેનો મિત્ર) અનંતાનુબંધી તે કાળે સત્તામાં હોવા છતાં ઉદયમાં આવી શકતો નથી. 5 અત્યાર સુધી આ આત્મા મિથ્યાદ્રષ્ટિ હતો તેથી મિથ્યાત્વ મોહનીય કર્મ જ TM બાંધતો હતો. તેથી દર્શનમોહનીયમાં તે એક જ સત્તામાં હતી. પરંતુ હવે સમ્યક્ત્વ પામવાથી વિશુદ્ધિના બળે મિથ્યાત્વનો બંધ તો નથી જ થતો. પરંતુ સત્તામાં રહેલાં મિથ્યાત્વમોહનીયનાં દલિકોનો તીવ્રરસ હણી-હણીને મંદરસવાળાં બનાવે છે. તેથી એક જ ર્મલતાની ત્રણ લતા બને છે. જેમ ખેતરમાંથી લાવેલી ડાંગર ફોતરાવાળી હોવાથી ખોરાકની અપેક્ષાએ અશુદ્ધ કહેવાય છે. તેને ખાંડવાથી જે દાણા અર્ધફોતરાવાળા બને છે તેને અર્ધશુદ્ધ કહેવાય છે. અને જે દાણા ફોતરાં વિનાના બને છે તે શુદ્ધ કહેવાય છે તેમ મિથ્યાત્વ ના દલિકો અશુદ્ધ પૂંજ છે. તેમાં મંદરસ જે દિલકોમાં થાય તે અર્ધશુદ્ધ પુંજ કહેવાય છે તેનુ નામ મિશ્રમોહનીય છે. અને જે દિલકોમાં અતિશય મંદતર રસ થાય તે શુદ્ધપુંજ કહેવાય છે તેનું નામ સમ્યક્ત્વમોહનીય છે. એમ એક જ પૂંજના ત્રણ 5 પૂંજ કરે છે. સાસ્વાદન સમ્યદ્રષ્ટિ 5 આ કાળે મિથ્યાત્વનો ઉદય ન હોવાથી તેનો મિત્ર અનંતાનુબંધી જો કે | ઉદયમાં આવતો નથી (ઉપશાન્ત છે.). તથાપિ કોઈ આત્માને આ અંતરકરણનો ૧ સમય, ૨ સમય, ૩ સમય બાકી હોય અથવા વધુમાં વધુ છ આવલિકા કાળ બાકી હોય ત્યારે મિથ્યાત્વમોહનીય વિના પણ કેવળ એકલો અનંતાનુબંધી કષાય જાણે ધરતી ફાટીને જવાળામુખી બહાર આવે તેમ ઉદયમાં આવી જાય છે. આવલિકા એ એકપ્રકારનું કાળનું માપ છે. જેમ ૬૦ સેકંડની મિનિટ ૧૯૫ 5 946 946 94 9. 5 946 946 946 ऊँ 5 *5 *5 946 5 946 S4€ Page #221 -------------------------------------------------------------------------- ________________ – મુક્તિબીજ કહેવાય છે. તેમ અસંખ્યાત સમયોની એક આવલિકા થાય છે. અસત્કલ્પનાએ || ધારો કે ૨ સમયની એક આવલિકા ૫ીએ તો ૬ × ૨ = ૧૨ બાર સમયની 卐 છ આવલિકા કાળ થાય છે. ત્યારે અનંતાનુબંધીનો ઉદય આ ઉપશમ સમ્યક્ત્વને મલીન કરે છે. અતિચારો વાળુ કરે છે. શુદ્ધસમ્યક્ત્વમાંથી આત્માનું પતન થાય છે. તેથી તે કાળમાં (છ આવલિકાવાળા કાળમાં) મલીન સમ્યક્ત્વ થવાથી તે વખતના ગુણસ્થાનકને "સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ" નામનું બીજું | ગુણસ્થાનક હેવાય છે. 5 卐 જેમ ખીર ખાતી વખતે પણ ખીરની મધુરતા અનુભવાય, અને કોઈ કારણસર વમન થાય તો પણ મધુરતા અનુભવાય, પરંતુ ખાતી વખતની | મધુરતા સ્વચ્છ અને શુદ્ધ હોય છે અને વમતી વખતે ગંદી અને અશુદ્ધ હોય છે. તેમ અંતરકરણની શુદ્ધભૂમિમાં અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી શુદ્ધ હોય છે તે ચોથુ ગુણઠાણું કહેવાય છે. અને તે જ શુદ્ધ ભૂમિમાં છેલ્લી છ આવલિકાવાળો કાળ અનંતાનુબંધીના ઉદયવાળો થવાથી મલીન સમ્યક્ત્વ 卐 5 5 E 5 થવાના કારણે વમેલી ખીર જેવો અશુદ્ધ કાળ છે. માટે "સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ બીજુ ગુણસ્થાનક કહેવાય છે. સ + આસ્વાદન સાસ્વાદન સમ્યક્ત્વનો વમેલી ખીર જેવો માત્ર અશુદ્ધ આસ્વાદ જ છે જયાં તે સાસ્વાદન. 5卐 = ક ક પણ ऊँ આ બીજુ ગુણસ્થાનક ચોથે ગુણઠાણેથી પડતાં જ આવે છે અને તે ઉપશમસમ્યક્ત્વથી જ પડતાં આવે છે. ઓછામાં ઓછુ એક સમય અને વધુમાં વધુ છ આલિકા માત્ર જ ટકે છે. આ ગુણઠાણે આવેલા જીવો નિયમા મિથ્યાત્વે જ જાય છે. એક જીવને એક ભવમાં અથવા સંસારચક્રમાં જેટલીવાર ઉપશમસમ્યક્ત્વ પામી શકાય તેટલી વાર આ બીજુ સાસ્વાદન ગુણસ્થાનક → પામી શકાય છે. જીવ સંલિષ્ટપરિણામી જો બને તો તેવા જીવને મિથ્યાત્વમોહનીયકર્મ પુન: ઉદયમાં શરુ થાય છે અને તે જીવનું ચોથા ગુણઠાણાથી પતન થાય છે. પહેલું મિથ્યાદ્રષ્ટિ ગુણઠાણું શરુ થાય છે. મિશ્ર | ગુણસ્થાનક કોઈ જીવ મધ્યમ પરિણામી જો બને તો ત્રણપુંજ પૈકી બીજા પુંજનો મિશ્રમોહનીયનો ઉદય શરુ થાય છે, તે વખતે પણ ચોથાગુણઠાણેથી પતન થાય છે. મિશ્રમોહનીયનો ઉદય હોવાથી "મિશ્રદ્રષ્ટિ નામનું ત્રીજુ ગુણસ્થાનક આવે છે. આ ગુણઠાણે વર્તતા જીવને જિનેશ્વરપ્રભુના ધર્મ ઉપર ચિ પણ હોતી નથી અને અરિચ પણ હોતી નથી. આ ગુણઠાણું ફક્ત ૧૯૬ 946 H 94ε ક 6 94 94 મ 946 *5 946 946 Page #222 -------------------------------------------------------------------------- ________________ - [F fi $ $ $ $ $ $ - મુકિતબીજ અંતર્મુહૂર્ત જ ટકે છે. ત્યાર બાદ જીવ પડીને પહેલે ગુણઠાણે પણ જાય છે F અને કોઈ પુન: ચડીને ચોથે ગુણઠાણે પણ આવે છે. | પૂજય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજજીએ કર્મવિપાક માં કહ્યું છે કે :- | આ મિશ્રદ્રષ્ટિ ત્રીજુ ગુણસ્થાનક જેમ સમથી (ચોથા ગુણઠાણેથી) | પડતાં આવે છે, તેમ ચોથે ગુણઠાણેથી પડી પહેલે ગુણઠાણે ગયા પછી કેટલોક કાળ ગયા વીત્યા બાદ પણ પહેલેથી ત્રીજે ક્વચિત આવે છે. આ પ્રમાણે ત્રીજુ * ગુણસ્થાનક બહુ વખત આવી શકે છે. કોઈ જીવ અંતરકરણ પૂર્ણ કર્યા પછી તેવાને તેવા સમન્ પરિણામ વાળો જ રહે તો તે જીવ ચોથા ગુણઠાણેથી પતન પામતો નથી. પરંતુ સમ્યક્ત મોહનીય નામના ત્રીજા પુજનો અવશ્ય ઉદય થાય છે. તેથી ઉપશમસમક્વને ૪ બદલે ક્ષયોપશમ સમત્વવાળો કહેવાય છે. ગુણસ્થાનક તે જ રહે છે. પ્રશ્ન :-ઉપશમ અને ક્ષયોપશમ સમજ્યમાં શું તફાવત? ઉત્તર :-દર્શનત્રિક અને અનંતાનુબંધિ ચાર એમ દર્શન સપ્તક જેને તદ્દન | ઉપશાન્ત હોય, સાતમાંથી એક પણ કર્મ પ્રકૃતિનો ઉદય ન હોય, ત્યારે જે ! સમ્યક્ત તે ઉપશમસમ્યક્ત કહેવાય છે. અને આ સાતમાંથી સમમોહનીય કર્મ નો જેને ઉદય છે, બાકીની છ કર્મપ્રકૃતિઓ જેને ઉપશાન છે તેને ક્ષયોપશમ સમ્યક્ત કહેવાય છે. ઉપશમ સમજ્યનો કાળ || પૂર્ણ થયા પછી સમ્યક્ત મોહનીયનો ઉદય શરુ થવાના કારણે ક્ષયોપશમ | _| સર્વ કહેવાય છે. પ્રશ્ન :-અક્ષયોપશમં શબ્દનો અર્થ શું? અને તે અર્થ અહિ કેમ સંગત દાં થાય ? | ઉત્તર :-ક્ષય અને ઉપશમ એમ બે પ્રક્રિયા જેમાં સાથે છે તે ક્ષયોપશમ છે. F) જે સમક્વમોહનીય હાલ ઉદયમાં વર્તે છે, તે પ્રથમ મિથ્યાત્વમોહનીય રૂ૫ હતી તેનો તીવ્રરસ જે હતો, તે દબાવીને (ઉપશમાવીને) મંદ કરીને સ ર્વ મોહનીય બનાવી આ ઉપશમ પ્રક્રિયા થઈ. હવે પંદરસરૂપે બનેલ તે સમત્વ | મોહનીયને ઉદયથી ભોગવી ભોગવી તે કર્મદલિકનો આ જીવ ક્ષય કરે છે તે | | ક્ષય પ્રક્રિયા થઈ. એમ રસનું મંદ કરવું, અને મંદરસને ભોગવવું આ બને | પ્રક્રિયાવાળો જે ઉદય તે કયોપશમ કહેવાય છે. આનું બીજું નામ શાસ્ત્રોમાં ર્ફેિ $ $ $ $ $ $ $ $ $ F 5 $ ૧૯૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ # | 가5 # 가 # 가도 # # 가도 # 가도 # 가 # 가도 # 가도 – મુકિતબીજ (મોહનીયકર્મને આશ્રયી) પ્રદેશોદય કહેવાય છે કારણ કે મિથ્યાત્વમોહનીયના જ ! દલિકોનો બીજપ્રકૃતિરુપે ઉદય આવેલ છે. પ્રશ્ન :-ચોથે ગુણઠાણે શું ઉપશમ અને કયોપશમ એમ બે જ સમ્યક્ત હોય કે ત્રીજુ કોઈ સમ્યક્ત હોય છે ? ઉત્તર :-ચોથે ગુણઠાણે વર્તનારા જીવોમાં ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ૐિ એમ ત્રણ પ્રકારનાં સમદ્દ હોઈ શકે છે. એ જ પ્રમાણે આગળ સમજાવવામાં પાંચમા - છઠ્ઠા અને સાતમા ગુણઠાણમાં પણ ત્રણ પ્રકારના સત્ત્વ હોય છે. આઠમાથી અગ્યારમાં ગુણઠાણા સુધી ઉપશમ અને ક્ષાયિક એમ માત્ર દ્વિવિધ સમક્વ હોય છે. તથા ૧ર થી ૧૪ ગુણઠાણામાં માત્ર | માયિક એક જ સમત્ત્વ હોય છે. પ્રશ્ન :-ક્ષાયિક સમ્યક્ત એટલે ? દર્શન સમકનો સંપૂર્ણપણે સત્તામાંથી જેણે ક્ષય કર્યો છે, તેને ક્ષાયિક સમવ કહેવાય છે. આ ક્ષાયિક સમજ્યની પ્રાપ્તિ ફક્ત મનુષ્ય ભવમાં જ થાય છે. પ્રથમ સંઘયણવાળા જ કરી શકે છે. અને મોક્ષમાર્ગ ચાલુ હોય તેવા ક્ષેત્રમાં અને કાળમાં જ પામી શકાય છે. અન્યત્ર પ્રાપ્ત કરી શકાતું નથી. મનુષ્યભવમાં પ્રાપ્ત કરી અન્ય ગતિમાં જાય તો ચારે ગતિમાં પણ ભાયિકસમ્યક્ત હોઈ શકે છે. પરંતુ નવું પામી શકાતું નથી. પ્રશ્ન :-સાયિક સમ્યક્ત પ્રાપ્ત ર્યા પછી પરભવમાં જવાનું આયુષ્યકર્મ શું બંધાય ? ઉત્તર :-સાયિક સમજ્ય માત્ર મનુષ્યગતિમાં જ પ્રાપ્ત કરી શકાય છે. તે પામ્યા પહેલાં જ પરભવનું આયુષ્યકર્મ ન બાંધ્યું હોય અને તે ક્ષેત્ર કાળમાં મોક્ષમાર્ગ ચાલું હોય તો તે ક્ષાયિક સમન્વી જીવ નિયમા ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જ જાય છે. પરંતુ જો ક્ષાયિક સમ્યકત્વ પામતાં પહેલાં ચારે ગતિમાંથી કોઈ પણગતિનું આયુષ્ય બાંધી લીધું હોય અને પછી આત્મા ક્ષાયિક સમજ્યા પામ્યો હોય તો બાયુષ્ય હોવાથી ક્ષપકશ્રેણી પ્રારંભતો નથી. પરંતુ બાંધેલા આયુષ્ય પ્રમાણે પરભવમાં જાય છે. દેવ- નરકમાં જાય છે અને મનુષ્ય - તિર્યંચમાં જો જાય તો માત્ર યુગલિકમાં જ જાય છે. દેવ-નરકમાં જાય તે ત્રણ "| ભવે મોક્ષે જાય છે. તેથી વધુભવો સાયિકસમન્વીને થતા નથી પરંતુ # 가 # 가 # # # _ 가도 가도 가도 | ૧૯૮ ) Page #224 -------------------------------------------------------------------------- ________________ E E F 아용 마음 마음 마음 마음 아 F F ક_ 5 - મુક્તિબીજ દેવ-નરકમાં જનારા ક્ષાયિકસમન્વી જીવોને દેવ-નરકના ભવ પછીનો મનુષ્યનો ભવ એવો મળે કે જ્યાં મોક્ષમાર્ગ બંધ જ હોય તો તે આત્માને શાયિકસમન્વ હોવા છતાં પણ ફરજીયાત દેવાયુષ્ય બાંધીને દેવભવમાં જઈ ફરી મનુષ્યમાં આવી મોક્ષે જવાય છે. અને આવા પાંચ ભવ કરનારા ક્ષાયિકસમન્વીને વચ્ચેના * ત્રીજા ભવમાં ક્ષાયિક સમ્યક્ત હોવા છતાં પરભવનું આયુષ્ય બંધાય છે. પ્રશ્ન :- શાસ્ત્રમાં ઉપશમ, યોપશમ, ક્ષાયિક, વેદક, અને સાસ્વાદન એમ | પાંચ સમક્ત આવે છે. અહિ ત્રણ જ સમજાવ્યાં તેનું કારણ શું? ઉત્તર : વેદક અને સાસ્વાદન એ આ ત્રણથી જુદાં સમ્યક્ત નથી. માત્ર વિવક્ષા વશથી તેને જુદાં કય્યાં છે. વેદક અને કયોપશમમાં અને સાસ્વાદન એ | ઉપશમમાં અંતર્ગત છે. સમ્યક્ત મોહનીયના ઉદયકાળને ક્ષયોપશમ કહેવાય છે, ! જ્યારે સમજ્ય મોહનીયનો છેલ્લો ગ્રાસ (સમય) ઉદયમાન હોય ત્યારે તે જ ક વિશિષ્ટ ક્ષયોપશમને જ વેદક સ ર્વ કહેવાય છે. જયોપમનો અંતિમ કળ F, અને ક્ષાયિકનો પૂર્વકાળ તે વિશિષ્ટ ક્ષયોપશમને જ વેદક કહેવાય છે. * અંતરકરણની અવસ્થા તે દર્શનસપ્તકની ઉપશાન અવસ્થા હોવાથી ઉપશમસમન્વ કહેવાય છે. તેમાં ક્વચિત અનંતાનુબંધીના ઉદયવાળી જે | મલીનાવસ્થા તે જ સાસ્વાદન છે. માટે સાસ્વાદનનો સમાવેશ ઉપશમમાં અને વેદકનો સમાવેશ ક્ષયોપશમમાં જાણવો. પ્રશ્ન :- આ ત્રણે સમજ્યનો અને ચોથા ગુણઠાણાનો કાળ કેટલો? | ઉત્તર : ઉપશમ સમન્વનો કાળ જધન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત હોય છે. અંતર્મુહૂર્તથી વધુ સમય ઉપશમ સમ્યક્ત ટકતું નથી. ક્ષયોપશમ સમવનો કાળ જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ થી કંઈક અધિક હોય છે. અનુત્તર વાસી દેવના બે ભવ, અથવા અચુતદેવલોકના ત્રણ ભવો | સુધી ક્ષયોપશમ સમજ્ય ટકે છે. તેથી તે ભવોનો કાળ ૬૬ સાગરોપમ છે અને “ વચ્ચે થતા મનુષ્યોના ભવોનો કાળ કંઈક અધિક સમજવો. જ્ઞાયિક સજ્જ આવ્યા | પછી જતું નથી. તેથી તેનો કાળ સાદિ અનંત છે. ચોથા ગુણઠાણાનો કાળ ૬૬ સાગરોપમથી કંઈક અધિક સમજવો, કારણ કે અનુત્તરવાસી દેવો ભવ અવિરત | સમગદ્રષ્ટિ ગુણઠાણે છે અને તેનો કાળ ૩૩ સાગરોપમ છે. ત્યાંથી ગ્રેવી મનુષ્યમાં આવી દેશવિરતિ સર્વવિરતિ ગ્રહણ ન કરે ત્યાં સુધીનો કાળ અધિક સમજી લેવો. 이음 마음 마음 가요 이 * * F 이용 아요 마음 아 F E F E 요 마음 아요 아 F F ૧૯૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ L S || $ E $ F $ F $ F $ $ $ – મુક્તિબીજ પ્રમ -આ ત્રણે સમજ્ય વધુમાં વધુ કેટલીવાર પ્રાપ્ત થઈ શકે ? ઉત્તર :-ઉપશમ સમ્યક્ત પાંચ વાર (એકવખત અનાદિ મિથ્યાત્વી | | સમત્વ પામતાં જે પ્રથમ પામે છે, અને ચાર વખત ઉપશમશ્રેણીમાં પામે ' છે.) લયોપશમ સમત્વ અસંખ્યાતી વાર પામી શકાય છે. અને ક્ષાયિક સમ્યક્ત ફક્ત એક જ વાર પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રમાણે ઉપશમ - ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યક્ત પામેલા જીવોમાં | જે વિરતિ નથી લઈ શક્યા, તેવા આત્માઓનું જે ગુણસ્થાનક તે અવિરત | સમગદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. (૫) દેશવિરતિ ગુણસ્થાનક :' ઉપશમાદિ ત્રણ પ્રકારમાંના કોઈ પણ એક પ્રકારનું સમ્યક્ત પ્રાપ્ત ક્ય પછી સાંગા રક ભોગો અસાર-તુચ્છ લાગવાથી પોતાની શક્તિને અનુસાર યત્કિંચિત ભોગોનો જે ત્યાગ તે દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક જાણવું. દેશ = અલ્પ પ્રમાણમાં, વિરતિ = ત્યાગ, તે દેશવિરતિ, આ ગુણસ્થાનક મનુષ્ય તિર્યંચગતિમાં જ આવી શકે છે, અને તે પણ સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ભરત | ઐરાવત મહાવિદેહ ક્ષેત્રવર્તી તિર્યંચ મનુષ્યોને જ હોય છે. દેવ - નારકી અને યુગલિક તિર્ય, મનુષ્યો અવિરતિ જ હોય છે. | આ ગુણસ્થાનકવર્તી મનુષ્યોને શ્રાવક શ્રાવિકા કહેવાય છે. જિનેશ્વર ભગવંતે | બતાવેલાં ૧૨ વ્રતોમાંના એકવ્રતધારણ કરનારથી પ્રારંભીને સંપૂર્ણ બાર વ્રતધારી ક્યાં સુધી આ દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. સમ્યક્ત સહિત દેશવિરતિ અથવા સર્વવિરતિ ગ્રહણ કરવામાં આવે તો જ પાંચમું છઠું વિગેરે ગુણઠાણાં આવે છે. સમજ્યા વિના દેશવિરતિ - સર્વવિરતિ ગ્રહણ કરવામાં આવે તો પણ અવિરતિ જ ગણાય છે. જેમ આગળ એકનો અંક ન હોય તો પાછળનું શૂન્ય શૂન્યતાને જ બતાવે છે. પરંતુ જો આગળ એકનો આંક હોય તો પાછળનું તેજ શૂન્ય દસના આંકને બતાવે છે. તેમ અહિં સમત્વ એકના આંક બરાબર છે, અને || દેશવિરતિ સર્વવિરતિ પાછળના શૂન્ય બરાબર છે. આ ગુણસ્થાનક પ્રાપ્ત કરનાર આત્માની પરિણતિ અતિશય નિર્મળ થતી Eાં જાય છે. તેના પ્રતાપે તે આત્મામાં નીચેના ગુણો આવે છે. (૧) ધર્મની વૃદ્ધિ | કરે તેવા દાનાદિ ગુણથી યુક્ત હોય છે. (૨) નિત્ય જિનેશ્વરનું વચન _ $ _ $ _ $ T F $ F $ $ $ $ ર૦૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ FI 가 가 E 가 가5 G 가도 F 가도 가 F 가도 E - મુક્તિબીજ સાંભળવામાં રુચિ હોય છે. (૩) માર્ગાનુસારી (૪) પ્રજ્ઞાપનીય (સમજાવી શકાય || તેવા કોમળ સ્વભાવવાળો) (૫) ક્રિયામાં તત્પર (૬) ગુણી પુરુષોનો અનુરાગી, (૭) પોતાનાથી શક્ય હોય તેવા જ કાર્યનો આરંભ કરનાર (૮) તીર્થંકરભગવાનની પૂજાભક્તિ (૯) સુસાધુ જનની પર્યુપાસના (૧૦) કા નમસ્કારાદિના સ્મરણપૂર્વક શયન-જાગરણ, (૧૧) વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરનાર, (૧૨) દેશ-કાળથી અવિરુદ્ધ વ્યવહાર કરનાર, (૧૩) મોહનદુર્ગછા, (૧૪) અંતરમૂખતા સહિત ઉદાસીન, (૧૫) આત્મતત્ત્વનું ચિંતન, (૧૬) સ્ત્રીના | શરીરને ક્લેવર માનનાર, તેના ત્યાગી પુરુષો પ્રત્યે બહુમાનવાળો ઈત્યાદિ | અનેકવિધ ગુણોથી યુક્ત આ ગુણસ્થાનક વર્તી જીવ હોય છે. ક દેશવિરતિ ગુણસ્થાનકવર્તી આત્મા સત્યધર્મને બાધા ન આવે તેવી આજીવિકા વાળો, સુવિશુધ્ધ દાનવાળો, જિનેશ્વરની પૂજાયુક્ત, વિધિપૂર્વક ભોજન કરનાર, સંધ્યા સમયે દર્શન કરનારો, આત્મ ભાવનાઓવાળો, ચૈત્યવંદન તથા ૐ - સાધુઓની ભક્તિ કરનારો, ધર્મવિષયક, વ્યાખ્યાન સાંભળનારો, ગૃહસ્યોને પણ છે, આ યોગ હોય છે. તો પછી ભાવનામાર્ગ સ્વરૂપ યોગ તો હોય જ? એમાં | કહેવાનું શું? સમદ્રષ્ટિ પંચમ ગુણસ્થાનક વતિ, આત્મા મનમાં આવી ભાવનાઓ ભાવનારો હોય છે. જો ત્રણે ભુવનમાં ગુરુ વીતરાગ પ્રભુ જ વજનીય છે. એ જ સાચું તત્ત્વ છે. || એ જ મહાકલ્યાણ રૂપ છે. દુ:ખો રૂપી પર્વતોને ભેદવામાં વજ સમાન છે. F| સુખોની પ્રાપ્તિમાં કલ્પ વૃક્ષ સમાન છે. જીવલોકમાં આ જ સારભૂત છે. ૐ | દુર્લભોમાં પણ શિખરતૂલ્ય છે. સર્વવિરતિ વાળા ચારિત્રીયા પુરુષો | આત્મકલ્યાણમાં ઉદ્યમી છે. તેમની સેવા એ જ મારો ધર્મ છે. એ સેવા જ ઉત્તમભાવનું બીજ છે. ધર્મવિષયક વ્યાખ્યાન સાંભળવા જેવું છે. આ વ્યાખ્યાન | શ્રવણ જ મોહરૂપી અંધકારને હણવામાં સૂર્યસમાન છે. પાપ રૂપી વૃક્ષને | * હણવામાં પટહ સમાન છે. સાંભળવા લાયકમાં સર્વોત્તમ છે. આ જ વાસ્તવિક |% ભાવ અમૃત છે. મોક્ષગતિને બતાવનાર છે. આનાથી બીજું કોઈ કલ્યાણકારી | નથી. આ જીવલોક ઈન્દ્રજાલની તુલ્ય અસાર છે. પાંચ ઈન્દ્રિયોના વિષયો વિષયતુલ્ય છે, વજ જેવુ બલવત્તર દુઃખ છે. પ્રિયવ્યક્તિઓના સમાગમ ચલિત 가도 F 가 A 가도 가5 VF 5 G 5 F 5 | 가도 가도 가도 - - - ૨૦૧ LI ૧૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ * * - . 5 25 5 5 5 - મુકિતબીજ ' છે. સંપત્તિ અસ્થિર છે. પ્રમાદ ભયંકર છે. દુર્ગતિનો હેતુ છે. ધર્મના મહાન સાધનભૂત મનુષ્યત્વ અતિદુર્લભ છે. માટે મારે ઇન્દ્રિયોના વિષયો વડે સર્યું. 8 ધર્મ જ પ્રયત્ન કરું, મૃત્યુ દિન-પ્રતિદિન નજીક આવી રહ્યું છે, સદેવ-ગુરુનો સંયોગ અને તેમનું દર્શન દુર્લભ છે. આવી ઉત્તમોત્તમ ભાવનાઓ ભાવવા વડે ! વાસિત હૃદયવાળો આ આત્મા મોક્ષના કારણભૂત યોગનો અધિકારી બનતો જાય છે. આ ગુણસ્થાનક સંખ્યાતવર્ષના મનુષ્ય-તિર્યમમાં જ સંભવિત હોવાથી તેનો કળ ધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વોડ વર્ષ જાણવો. સમજ્યની પ્રાપ્તિકાળે આયુષ્યકર્મ વિનાના શેષ સાત કર્મોની સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ થયેલી હતી તેમાંથી પલ્યોપમ પૃથકત્વ સ્થિતિ તુટે, છતે આ પાંચમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનક અસંખ્યાતી વાર પ્રાપ્ત કરી શકાય છે. અબ્રહ્મના ત્યાગ રૂપ બ્રહ્મચર્યાદિ એકાદ વ્રત ગ્રહણ કરનાર જધન્ય ! દેશવિરતિધર કહેવાય છે. અને બારવ્રત ધારણ કર્યા પછી શ્રાવકની ૧૧ પડિ | વહન કરી ત્રણ પ્રકારની અનુમતિમાંથી બે અનુમતિનો ત્યાગ કરનાર આત્મા ) ઉત્કૃષ્ટ દેશવિરતિધર કહેવાય છે. 5 5 5 5 56 H 5 - - 5 F 5 E 5 એવો શુધ્ધાત્માસમતાનો અનુભવ કરાવે છે, ભેદમાં અભેદનો અનુભવ, નિજમાં જિનનું દર્શન, જીવ શવરુપ જણાય. આમ સર્વત્ર ચિપ પરમાત્માનું દર્શન કરાવે છે. આ અનુભવ અને દર્શન એ જ સમગ્રજ્ઞાન અને સમન્ દર્શન છે. તેથી તે આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ ચારિત્ર બક્ષે છે. H 5 G 56 F 5 E 5 | ૨૦૨ 5] Page #228 -------------------------------------------------------------------------- ________________ F– મુક્તિબીજ | F | $ સમ્યગદર્શન 5 $ 5 $ H $ G $ F $ E $ F $ F $ 5 $ (દિગબર આમ્નાય અનુસાર સમગ્રદર્શન વિષેનું સ્વરૂપ) સમ્યગ્દર્શન પહેલાં શુભપયોગ જ હોય, અશુભોપયોગ ન હોય. | અશુભોપયોગ પછી સમ્યગ્દર્શન થતું નથી પરંતુ શુભોપયોગ પછી જ થાય છે. | તો સમ્યકત્વ પહેલાં જે ભોપયોગ થયો હતો તે શુભોપયોગમાં જિનબિંબદર્શન વગેરે આશ્રયભૂત કારણો હતાં. દર્શનાદિક-ઋદ્ધિદર્શન, (લિંગ) વેદના પ્રભાવ | આદિક જે જે કારણો દર્શાવ્યાં તેઓ તો સમ્યકત્વની પ્રાપ્તિ પહેલાં થનારો | શુભપયોગ, તેના આશ્રયભૂત કારણો હતા. તો શુભોપયોગ પછી જે સમ્યગ્દર્શન | થયું તેને માટે, લોકોને કર્તવ્ય બતાવવા માટે શું શું કાર્ય કરવું જોઈએ અર્થાત સમ્યકત્વપ્રાપ્તિ પૂર્વે શું કર્તવ્ય છે કે જેથી સમ્યકત્વ પેદા થઈ શકે તે બતાવ્યું છે, માટે તે ઉપરોક્ત કારણોને પ્રાપ્તિનું નિમિત્તકારણ કહી દીધું છે અને _| આગમમાં પણ તેમ કહ્યું છે. ધવલાના છઠ્ઠા પુસ્તકમાં ચૂલિકાના કથનમાં સમગ્રદર્શનનું નિમિત્તકારણ ભિન્ન ભિન્ન ગતિઓના જીવોના હિસાબથી બતાવેલ છે. ક્યાંક ત્રણ નિમિત્તકારણ અને ક્યાંક ચાર નિમિત્તકારણ બતાવ્યાં છે. તે નિમિત્તકરણો તો કોઈનાય નથી, શુભોપયોગનાં પણ નથી. તે આશ્રયભૂત કારણને નિમિત્ત-શબ્દથી કહી દીધેલ છે, કેમ કે એવું કહેવાની એક પ્રકારની પ્રથા છે. તો તેનો અર્થ એ છે કે એ રીતે પરંપરાથી કારણ બતાવવામાં આવે છે. સમ્યગ્દર્શનાદિ શુધ્ધભાવની પ્રાપ્તિ પશ્ચાત તેના આગૃળ પ્રવર્તતા રહેવાના કૅ પ્રસંગમાં કારણનું વિવરણ સમ્યગ્દર્શનની ઉત્પત્તિના કાળમાં ઉપાદાનકરણ અને નિમિત્તકારણ છે. પરંતુ ઉત્પન્ન થયા પછી સમ્યગ્દર્શનની જે વર્તના ચાલી રહી છે, તેમાં હવે તે નિમિત્તકારણ રહ્યું નહિ. કાળદ્રવ્ય સર્વત્ર નિમિત્ત છે અને | સાધારણ રૂપથી નિમિત્ત છે, તેથી તેને નિમિત્તના પ્રસંગમાં જોવાનું પણ છે, * કારણ કે ક્યાંય પણ તેનો વ્યતિરેક હોતો નથી. તો જુઓ અહીં કાળદ્રવ્ય નથી | | તેથી તેનું પરિણમન થતું નથી એવું ઉદાહરણ તમે આપી શકશો નહિ, માટે | કાળદ્રવ્ય સધારણ નિમિત્ત કહેવાય છે. $ _ * $ * $ * * $ F. $ $ E $ ૨૦૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ 15 તો અહીં શોધવાનું એ છે કે જે નિમિત્ત ક્યારેક તો હોય અને ક્યારેક ન પણ હોય. તો સમ્યગ્દર્શનની જે અંગવર્તના ચાલી રહી છે તેમાં હવે ક્ષય, ઉપશમાદિક હોવાં તે નિમિત્ત કારણ નથી, છતાં જે સમ્યગ્દર્શન વર્તી રહ્યું છે તેને એમ કહેવામાં એ વાતનું સ્મરણ કરાવ્યું છે કે જે કાળમાં તે સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું હતું તે સમયમાં સાત પ્રકૃતિઓનો ક્ષય થયો હતો. જે પ્રકૃતિનો ક્ષય થઈ ચૂક્યો તે હવે અભાવરૂપ જ છે, માટે તેને ાયિક ૐ કહે છે. પરંતુ ક્ષય થયો તે નિમિત્ત આગળ સમ્યગ્દર્શનની વર્તનામાં પડેલું નથી. 5 5 પરંતુ ઔપમિક સમ્યક્ત્વમાં, જયાં સુધી ઉપશમ સમ્યક્ત્વ રહેલું છે ત્યાં સુધી ઉપશમ બરાબર ચાલતો રહે છે. ક્ષયનો તો એક જ સમય છે, પરંતુ ઉપશમ એક જ સમય હોતો નથી, તે તો ચાલી જ રહ્યો છે . અત્યારે પણ ચાલે છે અને અંતર્મુહુત સુધી ચાલે છે . 5 卐 5 હવે યોપશમ સમ્યક્ત્વ જયાં સુધી છે ત્યાં સુધી નિરંતર ઉદયભાવી ક્ષય અને પ્રતિસમય નિરંતર સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય ચાલે છે. પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ એવું છે કે તેની ઉત્પત્તિનું કારણ જે સાત પ્રકૃતિનો ક્ષય છે, તે ક્ષયનો કાળ એક સમય જ છે . અભાવ તો હંમેશાં રહેશે, પરંતુ તે અભાવનું નામ ક્ષય નથી પરંતુ તેનું નામ મટી જવું તેનું નામ ક્ષય છે. નિવૃત્તિનું નામ ક્ષય છે. નિવૃત્તિ એક સમયમાં છે, અભાવ સદાકાળ છે. નિવૃત્તિ તો થઈ ચૂકી છે; પરંતુ | નિવૃતિ થવી તે જ્ઞાયિક સમ્યક્ત્વનું નિમિત્તકારણ છે . આત્મકલ્યાણ માટે માત્ર-સ્વના અવલંબનની શિક્ષા. 5 અહીં શિક્ષાનું પ્રયોજન એ છે કે અર્થાત્ નિરખવાનું એ છે કે ૐ સમ્યગ્દર્શન સ્વના આશ્રયથી પ્રગટે છે. ઔપમિક સમ્યક્ત્વ અને ક્ષાયોપમિક સમ્યક્ ભલે ઉપશમ અને ક્ષયોપશમાં ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં આશ્રય કોઈ પરનો નથી. જયાં જયાં પરનો આશ્રય છે તે સર્વે ૐ શુભોપયોગાદિ હશે, શુદ્ધભાવ હશે નહિ. 5 卐 5 જે જે સમ્યગ્દર્શન છે તે સ્વના આશ્રયથી ઉત્પન્ન થયેલ વિશુદ્ધ પરિણામ છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન બાહ્ય પદાર્થોથી સદાય નિરાલંબ છે. ભલે ઉત્પન્ન ૨૦૪ 94% 946 916 *+5 ક U SHE 94e 94¢ 946 H K 946 946 546 K 946 946 5 Page #230 -------------------------------------------------------------------------- ________________ ' ''' $ $ ક $ $ $ $ $ મુકિતબીજ - થતું હોય ત્યાં કે ભલે આગળ વર્તી રહ્યું છે ત્યાં, સમ્યગ્દર્શન ને સર્વે પદાર્થોથી | નિરાલંબ છે. આ સમ્યગ્દર્શન માટે કહેવાય છે કે તે ધર્મનું મૂળ છે, અર્થાત્ સ્વરૂપસ્થિતિનું મૂળ આ સમગ્દર્શન છે . જો આવી શુદ્ધિ ન થઈ હોય, આવા | પ્રકારની સ્વચ્છતા ન જાગી હોય, વિપરીતાભિનિવેશ નીકળી ગયો ન હોય, | પોતાનું સાફ સ્વચ્છ ધામ ન મળ્યું હોય તો તે ક્યાં બેસશે ? માટે ધર્મનું મૂળ | સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે જે બુદ્ધિપૂર્વક પ્રયત્ન છે તે પ્રયત્ન બતાવવામાં | આવ્યો છે, કે જે સમ્યકત્વની પૂર્વે થતાં શુભપયોગમાં કામ આવે છે. એને તેની આવશ્યક્તા પણ છે . સમત્વની પૂર્વે થતો શુભોપયોગ જ જેનો બનતો નથી તેને સમ્યકત્વ ક્યાંથી થશે ? તેથી શું કર્તવ્ય છે તેનો એક સાધારણ ક ઉપદેશ અહીં આપવામાં આવે છે કે : સ્વાધયાય કરો, દેવદર્શન કરે, પ્રભુભક્તિ કરો. તત્વમનન કરો, આ બધી ૪ | બાબતો કર્તવ્યોમાં બતાવવામાં આવી છે. તે કર્તવ્ય છે. આ પ્રમાણે કર્તવ્યપૂર્વક * થતા શુભપયોગની અનંતર સ્વના આશ્રમથી થનારું સમગ્દર્શન ને ચારિત્રવૃક્ષનું કૅ | મૂળ છે, મોક્ષવૃક્ષનું મૂળ છે. આ પ્રમાણે જિનેન્દ્ર ભગવાને શિષ્યોને ઉપદેશ આપ્યો છે, તે સમદર્શનની વાર્તાને હે કાનવાળાઓ ! તમે રુચિપૂર્વક સાંભળો ક . કાનવાળા કોને કહે છે ? જે તે ઉપદેશ સાંભળવામાં પ્રીતિ રાખે અને તેનો પ્રયોગ કરવાની અર્થાત્ તેને કાર્યાન્વિત બનાવવાની ભાવના રાખે. જો | સાંભળીને કોઈ તે ઉપદેશનો લાભ જ ન ઉઠાવે તો માનવું કે તેમને કાન જ | નથી, એવો ભાવ અહીં વ્યક્ત કર્યો છે. હે બુદ્ધિમાન પુરુષો ! સમ્યગ્દર્શનને તેની વાર્તાને ભાવનાસહિત સાંભળો. (દિગંબર આમ્નાથ પ્રમાણે ટૂંક નોંધ) $ $ 5 $ 5 $ 5 $ 5 $ 5 $ 5 $ ( જગતમાં સુતર અને ખેતરને કોઈ મેળ ના થાય. તેમ જગતના પ્રપંચો અને ભગતના ભાવોને કંઈ મેળ ન થાય. સમદૃષ્ટિરૂપ સૂતર અને મિથ્યા દૃષ્ટિ રૂપ નેતરનો મેળ ન થાય. ચોરાશીનું ચક્કર ક્ષય કરવા માટે તું તારા વિકલ્પોનો સાક્ષી બની જા. તારું જીવદળ તેનાથી ભિન છે. તેનો પરિચય કેળવ. 5 $ H $ k ર૦૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ 5 5 卐 5 જૈન આગમ પ્રથમાનુયોગ કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના, ભેદથી ચાર પ્રકારના છે. આ અનુયોગોમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી સમ્યગ્દર્શનના સ્વરૂપની ચર્ચા કરી છે. પ્રથમાનુયોગ અને ચરણાનુયોગમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ પ્રાયે કરીને આ પ્રમાણે બતાવ્યું છે કે સત્ દેવ, સત્ શાસ્ત્ર, સત્ ગુરુની ત્રણ મુઢતાઓ ૐ અને આઠ મદો રહિત તથા આઠ અંગોની સાથે શ્રદ્ધા કરવી તે સમ્યક્ દર્શન છે, વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી વ્યક્તિ સત્ દેવ કહેવાય છે. જૈન 5 આગમમાં અરિહંત અને સિદ્ધપરમેષ્ઠીની દેવસંજ્ઞા છે. વીતરાગ સર્વજ્ઞ દેવની દિવ્યધ્વનિમાંથી નીકળેલા તથા ગણધર આદિ દ્વારા રચાયેલા અને આચાર્યોના દ્વારા લખાયેલા આગમ શાસ્ત્ર કહેવાય છે, 卐 મુક્તિબીજ અનુયોગો અનુસાર સમ્યગ્દર્શનના વિવિધ લક્ષણો (પૂ સમંતભદ્ર આચાર્યશ્રી રચિત રત્નકરંડ શ્રાવકાચાર હિંદી પરથી ગુજરાતી અનુવાદ) વિષયોની આશાથી અલિપ્ત નિગ્રંથ નિષ્પરિગ્રહ એવા જ્ઞાનધ્યાન અને તપમાં લીન સાધુ ગુરુ કહેવાય છે . અમારું લક્ષ્ય મોક્ષ છે, એની પ્રાપ્તિ આ દેવ, શાસ્ત્ર, ગુરુના આશ્રયથી મળી શકે છે તેથી તેની દૃઢ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. ભય, આશા, સ્નેહ અથવા લોભને વશીભૂત થઈને ક્યારેક પણ કુદેવ, કુશાસ્ત્ર અને કુગુરુઓનો || વિશ્વાસ નહિ કરવો જોઈએ. 15 卐 - દ્રવ્યાનુયોગમાં મુખ્યત્વે દવ્ય, ગુણ, પર્યાયનું નિરૂપણ કરેલું છે, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એમ સાત તત્ત્વો તથા પુણ્ય, પાપ સહિત નવ પદાર્થોની ચર્ચા આવે છે. તેમજ દ્રવ્યાનુયોગમાં સમ્યગ્દર્શનનાં લક્ષણ તત્ત્વાર્થે શ્રદ્ધામાં બતાવ્યાં છે. તત્ત્વરૂપ અર્થ અથવા તત્ત્વ જુદા જુદા વાસ્તવિક સ્વરૂપ સહિત જીવ, અજીવ, વગેરે પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. અથવા પરમાર્થરૂપથી જાણેલા, જીવ, અજીવ, પુણ્ય, પાપ આશ્રવ, સંવર નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પદાર્થો સમ્યગ્દર્શન છે . ૨૦૬ 946 946 946 H 946 94e *15 H K K 94% SHE H 946 946 ક Page #232 -------------------------------------------------------------------------- ________________ [ F * F F. 5 $ $ $ F. $ $ _ _ મુકિતબીજ, - અહીં વિષય (તત્ત્વ) અને વિષયમાં (તત્ત્વને જાણનાર) અભેદ માનીને | જીવ વગેરે પદાર્થોને સમ્યગ્દર્શન કર્યું છે. એટલે આ નવ પદાર્થોની | | પરમાર્થરૂપથી શ્રદ્ધા કરવી તે સમગ્રદર્શન છે. એ જ દ્રવ્યાનુયોગમાં સ્વપરની શ્રદ્ધા કરવી તે સમદર્શન કર્યું છે. કેમકે આશ્રવ વગેરે તત્વ સ્વ-જીવ અને પર-કર્મરૂપ અજીવના સંયોગથી થવાવાળું પર્યાયાત્મક તત્ત્વ છે. એથી સ્વપરમાં જ ગર્ભિત થઈ જાય છે અથવા એ જ દ્રવ્યાનુયોગના અંતર્ગત અધ્યાત્મ ગ્રન્થોમાં પરદ્રવ્યોથી જૂદા આત્મદ્રવ્યની પ્રતીતિ સમ્યગ્દર્શન કહેવાય છે. કારણ _| કે પ્રયોજનભૂત તત્વ તો સ્વએ કરેલું આત્મ દ્રવ્ય જ છે. સ્વનો નિશ્ચય થતાં જ પર આપોઆપ છૂટી જાય છે. મૂળમાં તત્ત્વ એ છે- જીવ-અજીવ. Eા ચેતનાના લક્ષણવાળા જીવ છે. અને એનાથી જુદા અજીવ છે. અજીવ પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળના ભેદથી પાંચ પ્રકારના છે . પરંતુ અહીં એ બધા સાથે પ્રયોજન નથી. અહીં તો જીવની સાથે પ્રાપ્ત થયેલાનો કર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મરૂપ અજીવ સાથે પ્રયોજન છે. ચૈતન્યસ્વભાવવાળા જીવની સાથે અનાદિ કાળથી આ નોકર્મ – શરી-દિ, દ્રવ્યકર્મ - જ્ઞાનાવરણાદિ અને ભાવકર્મ રાગાદિ વગેરેનો જીવ સાથે સંયોગ રહે છે. જ્યારે એનો વિચાર આવે છે ત્યારે આશ્રવ તત્ત્વ ઉત્પન્ન થાય છે. આશ્રવ પછી જીવ અને અજીવની કેવી દશા થાય છે એ બતાવવાને માટે બંધ તત્ત્વ આવે છે. આશ્રવના વિરોધી ભાવ સંવર છે, બંધના વિરોધી ભાવ નિર્જરા છે તથા જ્યારે બધા નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવકર્મ જીવથી સદાને માટે વિમુક્ત થઈ જાય | છે ત્યારે મોક્ષ તત્ત્વ પ્રગટ થાય છે, અને પાપ આશ્રવમાં અંતર્ગત છે, આ રીતે આત્મકલ્યાણને માટે | ઉપર પ્રમાણે સાત તત્વ અથવા નવ પદાર્થ જાણવા પ્રયોજનભૂત છે. એનો ખા વાસ્તવિક રૂપથી નિર્ણય કરી પ્રતીતિ કરવી તે સમદર્શન છે. એવું ના થાય કે આશ્રવ અને બંઘના કારણોને સંવર અને નિર્જરાનાં કારણ સમજી લેવાય !” F, અથવા જીવની રાગાદિક અવસ્થાને જીવતત્ત્વ સમજી લેવાય, કેમકે એવું | સમજવાથી વસ્તુ તત્ત્વનો સાચો નિર્ણય નથી થઈ શકતો, અને સાચા નિર્ણયના અભાવમાં એ આત્મા મોક્ષને પ્રાપ્ત નથી થઈ શકતો. જે ભાવોને એ જીવ મોક્ષનું કારણ માનીને કરે છે, એ ભાવ પુણ્યાશ્રવનું કારણ બની એ જીવને દેવાદિગતિઓમાં સાગર પર્યન્ત સુધી રોકી લે છે. $ _ $ _ $ _ $ $ _ $ 45 _ $ _ $ ૨૦૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ . *6 5 5 4 5 5 5 5 5 5 5 H G 5 F 56 E મુક્તિબીજ, સાત તત્વોમાં જીવ અને અજીવનો જે સંયોગ છે તે સંસાર છે તથા આશ્રવ અને બંધ એનાં કારણ છે. જીવ અને અજીવના જે વિયોગ - પૃથ> ભાવ છે તે મોક્ષ છે તથા સંવર અને નિર્જરા એનાં કારણ છે. જે પ્રકારે રોગી * મનુષ્યને રોગ, એનું કારણ, રોગમુક્તિ અને એનું કારણ ચારેને જાણવું આવશ્યક | છે એ જ પ્રકારે આ જીવ ને સંસાર, એનું કારણ, એમાંથી મુક્તિ અને એનું કારણ ચારેને જાણવું આવશ્યક છે. કરણાનુયોગમાં, મિથ્યાત્વ, સમ્યમિથ્યાત્વ, સમ્યકત્વ પ્રકૃતિ અને અનન્તાનુબંઘી ઘ-માન-માયા-લોભ આ સાત પ્રકૃતિઓને ઉપશમ, યોપમ અથવા ક્ષયથી થવાવાળા શ્રદ્ધાગુણની સ્વાભાવિક પરિણતિને સમ્યગ્દર્શન કહે છે. કરુણાનુયોગના આ સમ્યગ્દર્શનના થવા ઉપર ચરણાનુયોગ, પ્રથમાનુયોગ અને દ્રવ્યાનુયોગમાં પ્રતિપાદિત સમ્યગદર્શન નિયમથી થઈ જાય છે. પરંતુ બાકીના | અનુયોગોના સમ્યગ્દર્શન થવા ઉપર કરણાનુયોગ પ્રતિપાદિત સમ્યગ્દર્શન થાય પણ છે અને નથી પણ થતું. મિથ્યાત્વ પ્રકૃતિના મધ્ય ભેદ અસંખ્યાત લોકપ્રમાણ હોય છે . એક મિથ્યાત્વપ્રકૃતિના ઉદયમાં સાતમી નરકના આયુષ્યનો બંધ પડે છે અને એક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં નવ ગ્રેવયકના આયુષ્યનો બંધ પડે છે. એક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં આ જીવની મુનિ હત્યાના ભાવ થાય છે . અને એક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં સ્વયં મુનિવ્રત ધારણ કરી અઠ્ઠાવીસ મૂલગુણોનું નિર્દોષ પાલન કરે છે. એક મિથ્યાત્વના ઉદયમાં કૃષ્ણાલેશ્યા થાય છે અને એક - મિથ્યાત્વના ઉદયમાં શુક્લલેશ્યા થાય છે. જે સમયે મિથ્યાત્વપ્રકૃતિનાં મંદ મંદતર ઉદય ચાલે છે તે સમયે આ | જીવને કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ અનુસાર સમ્યગ્દર્શન થઈ જાય છે એવું લાગે છે, પરંતુ કરણાનુયોગ અનુસાર એ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. એક પણ પ્રકૃતિનો એને સંવર નથી થતો. બંધ અને મોક્ષના પ્રકરણમાં કરણાનુયોગનું | સમ્યગદર્શન જ અપેક્ષિત રહે છે, બીજા અનુયોગનું નહિ. જોકે કરણાનુયોગ ૪ _| પ્રતિપાદિત સમગ્રદર્શનનો મહિમા સર્વોપરિ છે. તેમ છતાં તેને પુરુષાર્થપૂર્વક કે. | બુદ્ધિપૂર્વક કરી શકાતો નથી. આ જીવનનો પુરૂષાર્થ ચરણાનુયોગ અને દવ્યાનુયોગમાં પ્રતિપાદિત સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાને માટે જ મુખ્ય હોય છે. | એટલે એ બુદ્ધિપૂર્વક પરમાર્થ દેવશાસ્ત્ર ગુરૂનું શરણ લે છે, એની શ્રદ્ધા કરે છે !” ૨૦૮ 5 H 56 G 5 F 5 56 E F 5 F 5 F 56 Page #234 -------------------------------------------------------------------------- ________________ | * | * * $ * $ * $ * $ * $ * $ _* $ મુક્તિબીજ અને આગમનો અભ્યાસ કરી તત્ત્વોનો નિર્ણય કરે છે . આ બધું હોય ને !” અનુકૂળતા થતાં કરણાનુયોગ પ્રતિપાદિત સમ્યગદર્શન પોતાની જાતે પ્રાપ્ત થઈ 8 _| જાય છે. અને એ પ્રાપ્ત થતાં જ એ સંવર અને નિર્જરાને પ્રાપ્ત કરી લે છે. સમ્યગ્દર્શનના વિવિધ લક્ષણોનો સમન્વય. ઉપર કરેલા વિવેચનથી સમ્યગ્દર્શનના નીચે લખેલાં પાંચ લક્ષણો સામે આવે છે : '' (૧) પરમાર્થ દેવશાસ્ત્રગુરૂની પ્રતીતિ (૨) તત્ત્વાર્થમાં શ્રદ્ધા (૩) સ્વપરની શ્રદ્ધા (૪) આત્માની શ્રદ્ધા (૫) સત પ્રકૃત્તિઓનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયથી પ્રાપ્ત શ્રદ્ધગુણની ના નિર્મળ પરીણતિ. આ લક્ષણોમાં પાંચમું લક્ષણ સાધ્ય છે. અને બાકીનાં ચાર એનાં સાધન | છે. જયાં એને સમ્યગ્દર્શન કર્યું છે, ત્યાં કારણમાં કાર્યનો ઉપચાર સમજવો || જોઈએ. જેવી રીતે અહંતદેવ, તણીન શાસ્ત્ર અને નિગ્રંથ ગુરુની શ્રદ્ધા | થવાથી અને કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની શ્રદ્ધા દૂર થવાથી ગૃહીત મિથ્યાત્વનો અભાવ હોય છે, આ અપેક્ષાથી જ એને સમ્યગ્દર્શન કહે છે, હંમેશાં સમગ્દર્શનનાં એ લક્ષણ નથી, કેમકે દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહાર, ધર્મના | ધારક મિથ્યાદ્રષ્ટિ જીવોને પણ અરિહંત આદિની શ્રદ્ધ હોય છે, અથવા જે પ્રકારે અણુવ્રત મહાવ્રત ધારણ કરવા ઉપર દેશ ચારિત્ર, સકલચારિત્ર હોય પણ છે, અને નથી પણ હોતું, પરનું અણુવ્રત અને મહાવ્રત ધારણા કર્યા વિના દેશચારિત્ર, સક્લચારિત્ર કદાચ નથી હોતું, એટલા માટે અણુવ્રત, મહાવ્રતના અવયરૂપ કારણ જાણીને કારણમાં કાર્યનો ઉપચાર કરી, એને દેશચારિત્ર, સકલચારિત્ર કહ્યું છે. આ જ પ્રકારે અરિહંતદેવ આદિની શ્રદ્ધા થવા પર સમ્યગ્દર્શન થાય પણ F\ છે અને નથી પણ થતું, પરનુ અરિહંત આદિની શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન પણ કદાપિ નથી થતું એટલે અવયવ્યામિના અનુસાર કારણમાં કાર્યના ઉપચાર કરે | એને સમ્યગ્દર્શન કહે છે. $ fi $ GF $ F $ GF $ _F $ $ $ $ ૨૦૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ - ; ; મુક્તિબીજ આ જ પદ્ધતિ તત્ત્વાર્થશ્રદ્ધારૂપ લક્ષણમાં સંઘટિત કરવી જોઈએ, કેમકે F દ્રવ્યલિંગી પોતાના વયોપશમ અનુસાર તત્વાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી એની શ્રદ્ધા ૪ _| કરે છે, બુદ્ધિપૂર્વક અશ્રદ્ધાની કોઈ પણ વાતને આશ્રય નથી આપતો, તત્ત્વાર્થના એવા વિશદ (સ્પષ્ટ) વ્યાખ્યાન કરે છે કે એને સાંભળીને બીજા | | મિથ્યાદ્રષ્ટિ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. પરંતુ પરમાર્થથી તે સ્વયં મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. એની શ્રદ્ધામાં ક્યાંક ભૂલ રહે છે. જે પ્રત્યક્ષજ્ઞાની જાણે છે . આટલું થતાં પણ એ નિશ્ચિત છે કે કરણાનુયોગ પ્રતિપાદિત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ | તત્વાર્થ - શ્રદ્ધાપૂર્વક થશે. તેથી કારણમાં કાર્યના ઉપચાર કરે એને સમ્યગ્દર્શન F કો કહે છે. $ F E $ F $ M T - સ્થૂળરૂપથી “શરીર ભિન્ન છે. આત્મા ભિન્ન છે. એમ સ્વપરનું ભેદવિજ્ઞાન દવ્યલિંગી મુનિને પણ હોય છે. દ્રવ્યલિંગી મુનિ, ઘાણીમાં પલાઈ જાય તો પણ સંક્લેશ નથી કરતા અને શુક્લલશ્યાના પ્રભાવથી નવમેં નૈવેયક સુધીમાં 8 ઉત્પન્ન થવાની યોગ્યતા રાખે છે. તો પણ તે મિથ્યાદ્રષ્ટિ રહે છે . એના સ્વપરના ભેદવિજ્ઞાનમાં જે સૂક્ષ્મ ભૂલ રહે છે તે સાઘારણ મનુષ્ય નથી જાણી | શકતા. એ ભૂલ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. એવી સ્થિતિમાં એ કહી શકાય કે કરણાનુયોગ પ્રતિપાદિત સમગ્દર્શન એનાથી ભિન્ન છે. પરન્તુ એની પ્રાપ્તિમાં સ્વપરના ભેદવિજ્ઞાન કારણ હોય છે. એટલે કારણમાં કાર્યના ઉપચાર કરી એને 8િ સમ્યગ્દર્શન કહે છે. કષાયની મંદતાથી ઉપયોગની ચંચળતા દૂર થવા લાગે છે એવી સ્થિતિમાં દ્રવ્યલિંગી મુનિનો ઉપયોગ પણ પરપદાર્થથી હટી સ્વમાં સ્થિર થવા લાગે છે. સ્વદ્રવ્ય - આત્મદ્રવ્યની એ એકદમ સૂક્ષ્મ ચર્ચા કરે છે.આત્માના જ્ઞાતાદૃષ્ટા * સ્વભાવનું એવું ભાવવિભોર થઈ વર્ણન કરે છે કે બીજા મિથ્યાદ્રષ્ટિ જીવોને ખા પણ આત્માનુભવ થવા લાગે છે પરંતુ એ સ્વયં મિથ્યાદ્રષ્ટિ રહી જાય છે. આ '| સ્થિતિમાં આ આત્મશ્રદ્ધને કરણાનુયોગ પ્રતિપાદિત સમ્યગ્દર્શનનું સાધન માની સમ્યગ્દર્શન કહી ગયા છે. આ બધા લક્ષણોમાં સૂક્ષ્મ ભૂલ રહે છે. એને છદ્મસ્થ જાણી નથી શકતા એટલે વ્યવહારથી આ બધાને સમગ્દર્શન કહેવાય છે. આમ હોવા છતાં સમજ્યનો ઘાત કરવાવાળી સાત પ્રકૃતિઓના ઉપદમાદિ થઈને કરણાનુયોગ પ્રતિપ્રાદિત સમ્યગ્દર્શન પ્રકટ થાય છે. દેવ- શાસ્ત્ર -ગુરુની પ્રતીતિ, F $ M $ F $ F $ E 8 | ર૧૦. Page #236 -------------------------------------------------------------------------- ________________ કારક S46 ક S46 S46 S46 S46 S46 S46 S46 – મુક્તિબીજ તત્ત્વાર્થશ્રદ્ધ, સ્વપશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા આ ચારે લક્ષણ એક બીજાના બાધક નથી. કેમકે એકનું હોવું બીજા લક્ષણને સ્વયં પ્રકટ કરે છે. પાત્રની યોગ્યતા જોઈને આચાર્યોએ વિભિન્ન શૈલીઓથી વર્ણન કર્યા છે. ' જેમકે આચરણ- પ્રધાન શૈલીને મુખ્યતા આપવાની અપેક્ષા દેવ - શાસ્ત્ર - ક ગુરુની પ્રતીતિને, જ્ઞાનપ્રધાન શૈલીને મુખ્યતા આપવાની અપેક્ષા તત્ત્વાર્થશ્રદ્ધાને, || અને કષાય સહિત વિકલ્પોની મંદ-મંદતર અવસ્થાને મુખ્યતા આપવાની | અપેક્ષા સ્વપશ્રદ્ધા તથા આત્મશ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. જીવની યોગ્યતાને અનુસાર ચારે શૈલીઓને અપનાવી શકાય છે. આ ચારે 3 શૈલીઓમાં પણ જો મુખ્યતા અને અમુખ્યતાની અપેક્ષાએ ચર્ચા કરવામાં આવે | તો તત્ત્વાર્થશ્રદ્ધારૂપ જ્ઞાનપ્રધાન શૈલી મુખ્ય દેખાય છે. કારણકે એના થવા પર બાકીની ત્રણ શૈલીઓને બળ મળે છે. સમ્યગ્દર્શન કોને પ્રાપ્ત થાય છે ? - મિથ્યાદ્રષ્ટિ બે પ્રકારની છે—એક અનાદિ મિથ્યાદ્રષ્ટિ, અને બીજી સાદી મિથ્યાદ્રષ્ટિ . જેને આજ સુધી ક્યારેય સમ્યગદર્શન પ્રાપ્ત નથી થયું તે અનાદિ | મિથ્યાદ્રષ્ટિ છે અને જેને સમગ્રદર્શન પ્રાપ્ત થઈને છૂટી ગયું છે, તે સાદી | મિથ્યાદ્રષ્ટિ જીવ છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવમાં મોહનીય કર્મની છવ્વીસ પ્રકૃતિઓની સત્તા રહે છે, કેમ કે દર્શનમોહનીયની મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વી અને સમ્યફપ્રકૃત્તિ આ પ્રકૃતિઓમાંથી એક મિથ્યાત્વ પ્રકૃતિનો જ બંધ હોય છે. | | બાકી બેનો નહિ. પ્રથમ ઉપશમ સમગ્રદર્શન થવા પર એના પ્રભાવથી આ જીવ મિથ્યાત્વ || પ્રકૃતિના મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમય પ્રકૃતિના ભેદથી ત્રણ ખંડ કરે છે. આ રીતે સાદી મિથ્યાત્વદ્રષ્ટિ જીવના જ સમ્યફ મિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિની સત્તા હોઈ શકે છે. સાદી મિથ્યાત્વદ્રષ્ટિ જીવોમાં મોહનીય કર્મોની સત્તાના ત્રણ વિકલ્પ બને છે. એક અઠ્ઠાવીસ પ્રકૃતિઓની સત્તાવાળા, બીજા સત્તાવીસ પ્રકૃતિઓની સત્તાવાળા અને ત્રીજા છવ્વીસ પ્રકૃતિઓની સત્તાવાળા જે જીવના દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓ વિદ્યમાન છે. તે અઠ્ઠાવીસ પ્રકૃતિઓની સત્તાવાળા છે અને જેણે સમ્યફ મિથ્યાત્વ પ્રકૃતિની ઉદ્વેલના (ભંગ) કરી છે તે છવ્વીસ પ્રકૃતિઓની સત્તાવાળા છે. S40 _ S40 _ S46 _ S46 _ S46 _ S46 _ S46 _ S46 _ S46 _ S46 ૨૧૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ 5 가 가 T 가도 F 가 E 가 F 5 – મુક્તિબીજ, સમ્યગ્દર્શનના ઔપથમિક, કયો પક્ષમિક અને સાયિક આ પ્રમાણે ત્રણ ભેદ * || છે. અહિં સર્વપ્રથમ ઔપથમિક સમ્યગ્દર્શનની ઉત્પત્તિનો અપેક્ષાએ વિચાર કરે છે. ૪ ના કેમકે અનાદિ મિશ્રાદ્રષ્ટિને સર્વપ્રથમ ઔપથમિક સમ્યગ્દર્શન જ પ્રાપ્ત થાય છે. *| એટલું નિશ્ચિત છે કે સમગ્દર્શન સંશી, પંચેન્દ્રિય, પર્યાપ્તક ભવ્ય જીવને ન જ થાય છે અને બીજાને નહિ. ભવ્યોમાં પણ એમને થાય છે જેના | | | સંસારભ્રમણનો કાળ અર્ધપુદ્ગલ પરાવર્તનના કાળથી બાકી નથી. વેશ્યાઓના | || વિષયમાં આ નિયમ છે કે મનુષ્ય અને તિર્યંચોની ત્રણ શુભ લેશ્યાઓમાંથી કોઈ લેશ્યા હોય અને દેવ તથા નારકીઓની જયાં જે વેશ્યા, બતાવી છે તેમાં ઔપથમિક સમ્યગ્દર્શન હોઈ શકે છે. સમગ્રદર્શનની પ્રાપ્તિને માટે ગોત્રનો પ્રતિબંધ નથી. અર્થાત જ્યાં ઉચ્ચ નીચ કોઈ પણ ગોત્રમાં સમગ્દર્શન હોઈ શકે છે. કર્મ સ્થિતિના વિષયમાં ચર્ચા આ છે કે જેના બધ્યમાન કર્મોની સ્થિતિ અન કોડાકોડી સાગર પ્રમાણ હોય તથા સત્તામાં સ્થિત કર્મોની સ્થિતિ સંખ્યાત હજાર સાગર કમ અન્ત: કોડાકોડી સાગર પ્રમાણ રહી ગઈ હોય એ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. આનાથી અધિક સ્થિતિ બંધ પડવા પર સમ્યગ્દર્શન નથી થઈ શકતું. આ રીતે જેને અપ્રશસ્ત | પ્રકૃતિઓના અનુભાગ દ્રિસ્થાનગત અને પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગ | ચતુઃસ્થાનગત હોય છે. એ જીવ ઔપથમિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. અહીં ઝિં એટલી વિશેષતા સાથે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે સાદી મિથ્યાદ્રષ્ટિના આહારક શરીર અને આહારક શરીરાંગોપાંગની સત્તા હોય છે. એને પ્રથમોપશમ સમ્યગ્દર્શન નહીં થાય. અનાદિ મિથ્યાદ્રિષ્ટિને એની સત્તા હોતી નથી. આ પ્રમાણે પ્રથમોપશમ સમ્યગ્દર્શનથી ચુત થઈ જીવ બીજા પ્રથમ પશમ સમ્યકત્વને ત્યાં સુધી પ્રાપ્ત નથી કરી શકતો કે જયાં સુધી એ વેદક | કાળમાં રહે છે. વેદક કાળની અંદર જો એને સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનો અવસર આવતો હોય તો એ વેદક ક્ષયોપથમિક સમગ્રદર્શન જ પ્રાપ્ત કરે છે. વેદક કાળના વિષયમાં કહ્યું છે કે સમગ્રદર્શનથી ચુત થતાં જે મિથ્યાદ્રષ્ટિ જીવ ૐ | એકેન્દ્રિય પર્યાયમાં ભ્રમણ કરે છે; એ સંજ્ઞી પંચેન્દ્રિય થઈને પ્રથમોપશમ | સમ્યગ્રદર્શનને ત્યારે પ્રાપ્ત કરી શકે છે જ્યારે એના સમ્યકત્વ અને સમ્યક મિથ્યાત્વ આ બે પ્રકૃત્તિઓની સ્થિતિ એક સાગરથી ઓછી બાકી રહી જાય. જો આનાથી વધારે સ્થિતિ બાકી હોય તો નિયમથી એને વેદક - | E 5 F G 가도 H 가 E 가도 F 가도 F 5 F 5 5 ( ૨૧ર Page #238 -------------------------------------------------------------------------- ________________ S4 S46 S46 S46 S46 S40 S40 મુકિતબીજ લાયોપથમિકસમગ્રદર્શન જ થઈ શકે છે. જો સમ્યગદર્શનથી યુત થયેલો જીવ F| વિકલત્રયમાં પરિભ્રમણ કરે છે તો એને સમ્યકત્વ અને મિથ્યાત્વપ્રકૃતિની | | સ્થિતિ પૃથકત્વ સાગર પ્રમાણ બાકી રહે ત્યાં સુધી એનો વેદકકાળ કહેવાય છે. આ કાળમાં જો એને સમગ્રદર્શનની પ્રાપ્તિ થાય છે. હા, સમ્યફપ્રકૃત્તિની અથવા સમ્યકત્વપ્રકૃત્તિ અને સમમિથ્યાત્વપ્રકૃતિ બનેની ઉદ્વેલના થઈ ગઈ છે તો એવા જીવને ફરીથી સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનો અવસર આવે ત્યારે * પ્રથમ પશમ સમત્વને પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે અનાદિમિથ્યાદ્રષ્ટિ જીવને સર્વપ્રથમ પ્રથમોપશમ સમ્યગદર્શન જ થાય છે. અને સાદીમિથ્યાદ્રષ્ટિઓમાં ર૬ કે ૨૭ પ્રકૃતિઓની સત્તાવાળા જીવને Fી બીજી વાર પણ પ્રથમોપશમ સમ્યગદર્શન થાય છે. પરંતુ ૨૮ પ્રકૃતિની સત્તાવાળા ૐિ જીવના વેદકકાળની અંદર બીજીવાર સમગ્રદર્શન થાય તો વેદક ક્ષાયોપથમિક જ | હોય છે. વેદકકાળના નીકળી ગયા પછી પ્રથમોપશમ સમ્યગ્રદર્શન થાય છે. ક, આ પ્રકારે સમદર્શન પ્રાપ્ત કરવાવાળાની યોગ્યતા રાખવાવાળા સંજ્ઞી ૐ _| પંચેન્દ્રિય પર્યાપક વિશુધ્ધિયુક્ત, જાગ્રત, સાકાર ઉપયોગયુક્ત, ચારે ગતિવાળા ભવ્ય જીવ જ્યારે સમગ્રદર્શન ધારણ કરવાને સન્મુખ થાય છે ત્યારે . લાયોપથમિક, વિશુદ્ધિ, દેશના, પ્રયોગ્ય અને કરણ આ પાંચ લબ્ધિઓને પ્રાપ્ત | કરે છે. આમાં કરણ લબ્ધિને છોડીને બાકી ચાર લબ્ધિઓ સામાન્ય છે. એટલે ” ભવ્ય અને અભવ્ય બન્નેને પ્રાપ્ત થાય છે. પરંતુ કરણ લબ્ધિ ભવ્ય જીવને જ | પ્રાપ્ત થાય છે. ઉપયુક્ત લબ્ધિઓનાં સ્વરૂપ આ પ્રમાણે છે : (૧) લાયોપથમિક લબ્ધિ : પૂર્વસંચિત કર્મપટલનો અનુભાગ સ્પર્ધકોની *િ વિશુદ્ધિ દ્વારા પ્રતિસમય અનન્તગુણિત હીન થવાથી ઉદીરણાને પ્રાપ્ત | થવા ક્ષાયોપથમિક લબ્ધિ છે. આ લબ્ધિ દ્વારા જીવના પરિણામ | ઉત્તરોઉત્તર નિર્મળ થતા જાય છે. વિશુદ્ધિ લબ્ધિ : શાતા વેદનીય વગેરે પ્રશસ્ત પ્રકૃતિઓના બંધમાં કારણભૂત પરિણામોની પ્રાપ્તિને વિશુદ્ધ લબ્ધિ કહે છે. દેશના લબ્ધિ : છ દ્રવ્યો અને નવ પદાર્થોના ઉપદેશને દેશના કહે છે. ઉપ કે દેશના દાતા આચાર્ય આદિની લબ્ધિને અને ઉપદેશના અર્થના ગ્રહણ, | ધારણ તથા વિચારણાની શક્તિની પ્રાપ્તિને દેશના લબ્ધિ કહે છે. ૨૧૩ Ho ક S46 F S46 F E S46 F S46 S46 E F S46 G S46 | Page #239 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ 卐 (૪) પ્રાયોગ્ય લબ્ધિ: આયુર્મને છોડીને બાકી કર્મોની સ્થિતિને 卐 અન્ત:કોડાકોડી સાગર પ્રમાણ કરી દેવું, અને અશુભકર્મોમાંથી ઘાતિયા કર્મોના અનુભાગને લતા અને દારૂ આ બે સ્થાનગત, તથા અઘાતિયા કર્મોના અનુભાગને નીમ અન કાંજી આ બે સ્થાનગત કરી દેવું તે પ્રાયોગ્ય લબ્ધિ છે. 卐 卐 5 卐 5 (૫) કરણ લબ્ધિ : કરણ ભાવોને કહે છે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવાળા કરણોભાવોની પ્રાપ્તિને કરણ લબ્ધિ કહે છે. એના ત્રણ ભેદ છે. 卐 5 ૧, યથાપ્રવૃત્તકરણ. અથવા અધ:કરણ. ૨, અપૂર્વકરણ, અને ૩, નિવૃત્તિકરણ. યથાપ્રવૃત્તકરણ : જે કરણ (પરિણામ) પૂર્વે જેને પ્રાપ્ત થયું ન હોય એને ચરમ યથાર્થપ્રવૃત્તકરણ કહે છે. એનું બીજું સાર્થક નામ અધ:કરણ છે. જેમાં ૩ આગામી સમયમાં રહેવાવાળા જીવોના પરિણામ પાછળના સમયવર્તી જીવોના પરિણામોને મળતા છે એને અધ:પ્રવૃત્તકરણ કહે છે. એમાં સમયવર્તી તથા વિષમ સમયવર્તી જીવોના પરિણામ સમાન અને અસમાન બન્ને પ્રકારના હોય છે. જેમ પહેલાના સમયમાં રહેવાવાળા જીવોના પરિણામ એકથી લઈને દસ નંબર સુધીના પરિણામ વિભિન્ન સમયવર્તી અનેક જીવોના એકથી દસ સુધીના પરિણામોના જેવા પરિણામ થઈ શકે છે. એટલે કોઈ પણ બે જીવોના ચોથા નંબરના પરિણામ છે. અને કોઈ પણ બે જીવોના પાંચ નંબરના પરિણામ છે. આ પરિણામોની સમાનતા અને અસમાનતા નાના જીવોની અપેક્ષા ઘટિત હોય છે. આ કરણના કાળ અન્તર્મુહૂર્ત છે અને એમાં ઉત્તરોત્તર સમાન બુદ્ધિને | લઈને અસંખ્યાત લોક પ્રમાણ કરણ-પરિણામ થાય છે. 5 અપૂર્વકરણ : જેમાં પ્રત્યેક સમયે અપૂર્વ નવાં નવાં પરિણામ થાય છે એને અપૂર્વકરણ કહે છે. જેમ પહેલા સમયમાં રહેવાવાળા જીવોને જો એથી લઈને દસ નંબર સુધીનાં પરિણામ થાય છે તો બીજા સમયમાં રહેવાવાળા જીવને અગિયારથી વીસ નંબર સુધીનાં પરિણામ થાય છે. અપૂર્વકરણમાં સમસમયવર્તી TM જીવોનાં પરિણામ સમાન અને અસમાન બન્ને પ્રકારનાં હોય છે. પરન્તુ ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ અસમાન જ હોય છે. જેમ પહેલા સમયમાં રહેવાવાળા અને બીજા સમયમાં રહેવાવાળા જીવોનાં સમાન પણ હોઈ શકે છે અને અસમાન પણ. આ ચર્ચા પણ નાના જીવોની અપેક્ષા (તુલના) છે. આનો 卐 - 946 ૨૧૪ K H 946 946 94e 94€ H K HE K H 5 946 SHE SHE 946 $45 Page #240 -------------------------------------------------------------------------- ________________ $ IF $ $ E $ F $ F 55 56 5 મુકિતબીજ કાળ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ આ અનાર્મુહૂર્ત અધ:પ્રવૃત્તકરણના અન્તર્મુહૂર્તથી નાનો છે. આ અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત ૪ કરતા અસંખ્યાત લોક પ્રમાણ પરિણામ થાય છે. અનિવૃત્તિકરણ : જયાં એ સમયમાં એક જ પરિણામ થાય છે તેને અનિવૃત્તિકરણ કહે છે. આ કરણમાં સમસમયવર્તી જીવોનાં પરિણામ સરખાં જે | હોય છે અને વિષમ સમયવર્તી જીવોનાં પરિણામ અસમાન જ હોય છે. એનું | કારણ છે કે અહીં એક એક સમયમાં એક જ પરિણામ થાય છે એટલે એ | સમયમાં જેટલા જીવ હોય એ બધાના પરિણામ સરખા થાય છે અને જુદા | સમયમાં જે જીવ થાય એના પરિણામ પણ જુદા થાય. એનો કાળ પણ | અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પરનું અપૂર્વકરણની અપેક્ષાએ ઓછા અંતર્મુહૂર્ત પ્રમાણ છે. એના પ્રત્યેક સમયમાં એક જ પરિણામ થાય છે. આ ત્રણે કરણોમાં Fી પરિણામોની વિશુદ્ધતા ઉત્તરોત્તર વધતી રહે છે. - ઉપર્યુક્ત ત્રણ કારણોમાંથી પહેલા યથાપ્રવૃત્ત અથવા અધઃકરણમાં ચાર | આવશ્યક હોય છે. (૧) સમય સમયમાં અનન્તગુણી વિશુદ્ધતા થાય છે. (૨) પ્રત્યેક અનર્મુહૂર્તમાં નવા બંધની સ્થિતિ ઘટતી જાય છે. (૩) પ્રત્યેક સમય પ્રશસ્ત પ્રકૃતિઓના પછીના ભાગ અનન્ય ગુણ વધતા જાય છે. અને (૪) F[ પ્રત્યેક સમય અપ્રશસ્ત પ્રકૃત્તિઓનો પછીનો અનામો ભાગ ઘટતો જાય છે. ખ| એના પછી પરિણામે અપૂર્વકરણ થાય છે. આ અપૂર્વકરણમાં નીચે લખ્યા મુજબ અન્ય આવશ્યક થાય છે : (૧). Fી સત્તામાં સ્થિત પૂર્વ કર્મોની સ્થિતિ પ્રત્યેક અન્તર્મુહૂર્તમાં ઉત્તરોત્તર ઘટતી જાય _| છે એથી સ્થિતિ કાંડકઘાત થાય છે. (૨) પ્રત્યેક અન્તર્મુહૂર્તમાં ઉત્તરોત્તર * પૂર્વકર્મના પછીના ભાગ ઘટતા જાય છે એને લીધે અનુભાગ કાંડક ઘાત થાય ખી છે અને (૩) ગુણશ્રેણીના કાળમાં ક્રમથી અસંખ્યાતગુણિત કર્મ, નિર્જરાને યોગ્ય | થાય છે. એથી ગુણશ્રેણી - નિર્જરા થાય છે. આ અપૂર્વકરણમાં ગુણસંક્રમણ !” | નામના આવશ્યક નથી હોતા. પરંતુ ચારિત્રમોહના ઉપશમ કરવાને માટે જે અપૂર્વકરણ થાય છે તેમાં થાય છે. અપૂર્વકરણની પછી અનિવૃત્તિકરણ થાય છે, એનો કાળ અપૂર્વકરણના કાળના સંખ્યામાં ભાગે થાય છે. એમાં પૂર્વોક્ત | Eા આવશ્યક સાથે કેટલોય કાળ વ્યતિત થયા પછી અન્ડરકરણ થાય છે. એટલે '' અનિવૃત્તિકરણના કાળની પછી ઉદયમાં આવવા યોગ્ય મિથ્યાત્વકર્મના નિકોના 56 5 5 5 46 5 5 5 5 ૨૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ F 가 F 5 E 5 F 가 E 5 F 5 F 6 5 5 5 - મુક્તિબીજ | અન્તર્મુહૂર્તનો અભાવ થાય છે. અનરકરણની પછી ઉપશમકરણ થાય છે, એટલે કે અત્તરકરણ દ્વારા અભાવરૂપ કરેલા નિષકોની ઉપર જે મિથ્યાત્વના નિષેકો ઉદયમાં આવવાના હતા તેને ઉદયને અયોગ્ય કરે છે. સાથે જ | અનન્તાનુબંધી ચતુષ્કના ઉદયને પણ અયોગ્ય કરે છે. આ પ્રમાણે ઉદયયોગ્ય પ્રકૃતિઓનો અભાવ થવાથી પ્રથમોપશમ સમ્યકત્વ થાય છે. પછીથી પ્રથમોપશમ સમહત્વના પ્રથમ સમયમાં મિથ્યાત્વપ્રકૃતિઓના ત્રણ ખંડ કરે છે. પરંતુ રાજવાર્તિકમાં અનુવૃત્તિકરણના ચરમ સમયમાં ત્રણ ખંડ જાહેર કર્યા છે. તદન્તર ચરમ સમયમાં મિથ્યાદર્શનના ત્રણ ભાગ કરે છે. સમ્યકત્વ, મિથ્યાત્વ અને સમમિથ્યાત્વ. આ ત્રણ પ્રકૃતિઓ તથા | અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ ચાર પ્રકૃતિઓ આ પ્રમાણે સાત પ્રકૃતિઓના ઉદયના અભાવ હોવાથી પ્રથમોપશમ સમ્યકત્વ થાય છે. | દ્વિતીયોપશમ સમગ્દર્શન ઔપથમિક સમ્યગ્દર્શનના પ્રથમોપશમ અને દ્રિતીયોપશમ એ પ્રમાણે બે | ભેદ છે. એમાંથી પ્રથમોપશમ કોને અને ક્યારે થાય છે, એની ચર્ચા ઉપર થઈ | ગઈ છે, દ્રિતીયોપશમની ચર્ચા આ પ્રમાણે છે. પ્રથમોપશમ અને લાયોપથમિક સમ્યગ્દર્શનના અસ્તિત્વ ચોથા ગુણસ્થાનથી લઈને સાતમાં ગુણસ્થાન સુધી જ રહે છે. બ્રાયોપથમિક સમ્યગ્દર્શનને ધારણ કરવાવાળો કોઈ જીવ જ્યારે સાતમા | | ગુણસ્થાનના સાતિશય અપ્રમત્ત ભેદમાં ઉપશમ શ્રેણી માંડવાની નજીક હોય છે ! ત્યારે એને દ્રિતીયોપશમ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. આ સમ્યગ્દર્શનમાં અનન્તાનુબંધી ચતુષ્કની વિસંયોજના અને દર્શનમોહનીયને ત્રણ પ્રકૃતિઓના ઉપશમ થાય છે. આ સમ્યગ્દર્શનને ધારણ કરવાવાળા જીવ ઉપશમ શ્રેણી માંડીને અગિયારમાં ગુણસ્થાન સુધી જાય છે અને ત્યાંથી પતન થઈ નીચે આવે છે. પતનની અપેક્ષા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં પણ એનો સદ્ભાવ રહે છે. સાયોપથમિક સમ્યગ્દર્શન અથવા વેદક સમ્યગ્દર્શન - મિથ્યાત્વ, સમ્યકમિથ્યાત્વ અનન્તાનુબંધી ક્રોધ, માન માયા, લોભ આ છ | | સર્વઘાતી પ્રકૃતિઓના વર્તમાનકાળમાં ઉદયમાં આવવાવાળા નિષેકોના ઉદયભાવી || લય તથા આગામી કાળમાં ઉદયમાં આવવાવાળા નિષેકોને સદવસ્થારૂપ ઉપશમ 6 H 5 G 가 F E F E H G 5 가 E ર૧૬ Page #242 -------------------------------------------------------------------------- ________________ L_ક “5 5 5 5 F 5 5 F G F 5 - મુક્તિબીજ અને સમ્યકત્વ પ્રકૃતિ નામ દેશઘાતી પ્રકૃતિના ઉદયમાં રહેતા જે સમત્વ થાય કર્યું છે એને ક્ષાયોપથમિક સમ્યકત્વ કહે છે. આ સમ્યકત્વમાં સમ્યકત્વ પ્રકૃતિનો | _| ઉદય રહેવાથી ચલ, મલ અને અગાઢ દોષ ઉત્પન્ન થતા રહે છે. છ સર્વઘાતી પ્રવૃતિઓનાં ઉદયાભાવી ક્ષય અને સદવસ્થારૂપ ઉપશમને પ્રધાનતા આપીને જ્યારે એનું વર્ણન થાય છે ત્યારે એને લાયોપથમિક કહે છે અને જ્યારે સમ્યકત્વ પ્રકૃતિના ઉદયની અપેક્ષાએ વર્ણન થાય છે ત્યારે એને વેદક | સમગ્રદર્શન કહે છે. એથી એ બને પર્યાયવાચી છે. (વેદસિમ્યગ્દર્શન)એની ઉત્પત્તિ સાદી મિશ્રાદ્રષ્ટિ અને સમદ્રષ્ટિ બન્નેની | | હોઈ શકે છે. સાદી મિથ્યાદ્રષ્ટિઓમાં જે વેદકકાળની અંદર રહે છે એને વેદક સમગ્રદર્શન જ થાય છે. સમદ્રષ્ટિઓમાં જે પ્રથમોપશમ સમ્મદ્રષ્ટિ છે એને ૪ પણ વેદક સમદર્શન જ થાય છે. પ્રથમોપશમ સમ્યફદ્રષ્ટિ જીવને, ચોથાથી | લઈને સાતમા ગુણસ્થાન સુધી કોઈ પણ ગુણસ્થાનમાં એની પ્રાપ્તિ થઈ શકે છે. એ આ સમ્યગ્દર્શન ચારે ગતિઓમાં ઉત્પન્ન થઈ શકે છે. સાયિક સમ્યગ્દર્શન : મિથ્યાત્વ, સમમિથ્યાત્વ, સમ્યફપ્રકૃતિ અને અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ સાત પ્રકૃતિઓનાં ક્ષયથી જે સમ્યકત્વ ઉત્પન્ન થાય છે તે સાયિક _| સમ્યકત્વ કહેવાય છે. દર્શન મોહનીયની લપણાનો આરમ્ભ કર્મભૂમિના મનુષ્ય જ કરે છે અને એ પણ કેવળી અથવા ઋતુકેવળીના પાદમૂળમાં; પરન્તુ એનું ખા નિષ્ઠાપન ચારે ગતિઓમાં થઈ શકે છે. આ સમ્યગદર્શન વેદક સમ્યકત્વપૂર્વક જ થાય છે, તથા ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી કોઈ પણ ગુણસ્થાનમાં થઈ શકે | છે. આ સમ્યગ્દર્શન સાદિ અનન્ય છે. પ્રાપ્ત થયા પછી ક્યારે છૂટતું નથી જ્યારે | ઔપથમિક અને લાયોપક્ષમિક સમ્યગ્દર્શન અસંખ્યાત વખત થઈને છૂટી શકે છે. * સાયિક સમદ્રષ્ટિ ક્યાં તો એ જ ભવમાં મોક્ષમાં જાય છે અથવા ત્રીજા ભવમાં ખ ક્યાં તો ચોથા ભવમાં, ચોથા ભવથી વધારે સંસારમાં નથી રહેતા જે જ્ઞાયિક સમદ્રષ્ટિ બાયુષ્ય હોવાથી નરકમાં જાય છે અથવા . | દેવગતિમાં ઉત્પન્ન થાય છે. એ ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષમાં જાય છે. એટલા માટે એ ત્રીજા ભવમાં મોક્ષમાં જાય છે અને જે ભોગભૂમિમાં મનુષ્ય અથવા | તિર્યંચ થાય છે તે ત્યાંથી દેવગતિમાં આવે છે. ત્યાંથી આવીને મનુષ્ય થઈ મોક્ષ F 5 F 5 5 5 5 5 5 5 5 શ્રેષ્ઠ ( ૨૧૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ 5 _F 가 BF 가 GF 가도 가 E F 가 F મુકિત બીજ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ચોથા ભવમાં એનું મોક્ષમાં જવાનું બને છે. ચારે ગતિ સંબંધી આયુષ્યના બંધ થવા પર સમ્યકત્વ થઈ શકે છે, એથી કરીને બદ્ઘાયુષ્ય ૐ સમદ્રષ્ટિવાળા ચારે ગતિમાં જવા સંભવ છે. પરંતુ એ નિયમ છે કે સમ્યકત્વના કાળમાં જે મનુષ્ય અને તિર્યંચના આયુબંધ થતા હોય તો નિયમથી ૪ દેવાયુનો જ બંધ થાય છે અને નારકી તથા દેવના નિયમથી મનુષ્યનો જ બંધ થાય છે. સમગ્રદર્શનની ઉત્પત્તિનાં બાહ્ય કારણો. (નિમિત્ત). બે પ્રકારના કારણે થાય છે. એક ઉપાદાનકારણ અને બીજું નિમિત્તકારણ જે સ્વયં કાર્યરૂપ પરિણત થાય છે તે ઉપાદાનકારણ કહેવાય છે, અને જે કાર્યની સિદ્ધિમાં સહાયક થાય છે તે નિમિત્તકારણ કહેવાય છે. અંતરંગ અને બહિરંગના ભેદથી નિમિત્તના બે ભેદ છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિના ઉપાદાન કારણ આસનભવ્યતા વગેરે વિશેષતાથી યુક્ત આત્મા છે. અંતરંગ નિમિત્તકારણ સમ્યકત્વની પ્રતિબંધક સાત પ્રકૃતિઓના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ છે અને બહિરંગ નિમિત્તકારણ સદ્ગર વગેરે છે. અંતરંગ નિમિત્તકારણના મવા પર સમગ્રદર્શન નિયમથી થાય છે પરંતુ બહિરંગ નિમિત્તના મળવા પર સમ્યગદર્શન થાય પણ છે અને નથી પણ થતું. સમગ્રદર્શનના બહિરંગ નિમિત્ત ચાર ગતિઓમાં જુદા જુદા પ્રકારનાં હોય છે. | જેમકે નરકગતિમાં ત્રીજા નરક સુધી જાતિસ્મરણ, ધર્મશ્રદ્ધા અને તીવ્રવેદનાનુભવ આ ત્રણ, ચોથાથી સાતમી સુધી જાતિસ્મરણ અને તીવ્રવેદનાનુભવ એ બે, તિર્યંચ અને મનુષ્યગતિમાં જાતિસ્મરણ, ધર્મશ્રવણ અને જિનબિંબદર્શન એ ત્રણ દેવગતિમાં બારમા સ્વર્ગ સુધી જાતિસ્મરણ, ધર્મશ્રવણ, જિનકલ્યાણ દર્શન, અને | દેવરિધ્ધિદર્શન એ ચાર, તેરમાથી સોળમા સ્વર્ગ સુધી દેવરિધ્ધિ દર્શનને છોડીને | |ા ત્રણ અને એનાથી આગળ નવમા રૈવેયક સુધી જાતિસ્મરણ તથા ધર્મશ્રવણ એક બે બહિરંગ નિમિત્ત છે. રૈવેયકની ઉપર સમદ્રષ્ટિ જ ઉત્પન્ન થાય છે. એથી કરીને ત્યાં બહિરંગ નિમિત્તની આવશ્યકતા નથી. સમ્યગ્દર્શનના ભેદ. ઉત્પત્તિની અપેક્ષાએ સમગ્દર્શનના નિસર્ગજ અને અધિગમના ભેદથી બે કિ ભેદ છે. જે પૂર્વ સંસ્કારની પ્રબળતાથી પરોપદેશના વિના થઈ જાય છે તે નિસર્ગજ ૪ 가도 가도 G H 가도 가 E 가 F E 가 F 가 F F 가도 가도 - ૨૧૮ Page #244 -------------------------------------------------------------------------- ________________ F 546 546 _F_F 94 546 546 G16 G16 S4 | મુક્તિબીજ | સમ્યગ્દર્શન કહેવાય છે. અને જે પરના ઉપદેશપૂર્વક થાય છે તે અધિગમજ | સમ્યગ્દર્શન કહેવાય છે. આ બન્ને ભેદોમાં અારંગ કારણ સાત પ્રકૃતિઓના | ઉપશમાદિક સમાન હોય છે. માત્ર બાહ્ય કારણની અપેક્ષાથી બે ભેદ થાય છે. કરણાનુયોગની પદ્ધતિથી સમ્યગ્દર્શનના ઔપથમિક, ક્ષાયિક અને ”િ ક લાયોપથમિક એ ત્રણ ભેદ થાય છે. જે સાત પ્રકૃતિઓના ઉપશમથી થાય છે તે ઔપથમિક કહેવાય છે. એના પ્રથમોપશમ અને દ્વિતીયોપશમની અપેક્ષાએ બે *| ભેદ છે જે સાત પ્રકૃતિઓના લયથી થાય છે, એને શાયિક કહે છે અને જે ઝિ સર્વઘાતી છ પ્રકૃતિઓના ઉદયાભાવી ક્ષય અને સવસ્થારૂપ ઉપશમ તથા | સમત્વ પ્રકૃતિનામક દેશઘાતી પ્રકૃતિના ઉદયથી થાય છે એને બ્રાયોપથમિક | અથવા વેદક સમ્યગ્દર્શન કહે છે. કૃતકૃત્ય વેદક સમગ્દર્શન પણ આવા માયોપથમિક સમગ્દર્શનના અવાજર ભેદ છે. દર્શનમોહનીયની ક્ષપણા | કરવાવાળા જે ક્ષાયોપથમિક સમદ્રષ્ટિને માત્ર સમ્યકત્વપ્રકૃતિનો ઉદય શેષ રહી કે | ગયો છે. શેષની ક્ષપણા થઈ ચૂકી છે, એને કૃતકૃત્ય વેદક સમદ્રષ્ટિ કહે છે. ચરણાનુયોગની પદ્ધતિથી સમ્યગ્દર્શનના નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે ભેદ હોય છે. ત્યાં પરમાર્થ દેવ - શાસ્ત્ર - ગુરુની વિપરીતા | -ભિનિવેશથી રહિત શ્રદ્ધ કરવાનો નિશ્ચયસમ્યગ્દર્શન કહેવાય છે અને એ | સમ્યગૃષ્ટિના પચ્ચીસ દોષોથી રહિત જે પ્રવૃત્તિ છે, એને વ્યવહારસમ્યગ્દર્શન કહેવાય છે. શંકાદિક આઠ દોષ, આઠ મદ, છ અનાયતન અને ત્રણ મૂઢતાઓ એ વ્યવહારસમગ્દર્શનનાં પચ્ચીસ દોષ કહેવાય છે. દ્રવ્યાનુયોગની પદ્ધતિથી પણ સમ્યગ્દર્શનના નિશ્ચય અને વ્યવહારની કાં અપેક્ષાએ બે ભેદ થાય છે. જયાં જીવાજીવાદિ સાત તત્ત્વોના વિકલ્પથી રહિત | શુદ્ધ આત્માના શ્રદ્ધનને નિશયસમ્યગ્દર્શન કહે છે અને સાત તત્ત્વોના F| વિકલ્પથી સહિત શ્રદ્ધાનને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. અધ્યાત્મમાં વીતરાગ સમ્યગ્દર્શન અને સરાગ સમગ્દર્શન ના ભેદથી બે જ | ભેદ થાય છે. ત્યાં આત્માની વિશુદ્ધિ માત્રને વીતરાગ સમગ્દર્શન કહે છે. અને | - પ્રશમ, સંવેગ, અનુકમ્પા અને આસ્તિકા આ ચાર ગુણોની અભિવ્યક્તિને # સરાગ સમગ્રદર્શન કહે છે. આત્માનુશાસનમાં જ્ઞાનપ્રધાન નિમિત્તાદિકની અપેક્ષાએ S46 S46 S46 S46 S46 S46 F S46 F કો SHE ૨૧૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ મોક્તિબીજ R | 94 H 946 G sto F sh E st H S4 G S46 S46 E S4 ૧. આજ્ઞા સમ્યકત્વ, ૨. માર્ગ સમ્યકત્વ, ૩. ઉપદેશ સમ્યકત્વ, ૪. સૂત્ર સમ્યકત્વ ૫. બીજ સમ્યકત્વ, ૬. સંક્ષેપ સમ્યકત્વ, ૭. વિસ્તાર સમ્યકત્વ, ૮. | અર્થ સમ્યકત્વ, ૯. અવગાઢ સમ્યકત્વ અને ૧૦. પરમાવગાઢ સમ્યકત્વ એમ દશ ભેદ કહેવાય છે. | ૧. મને જિન આશા પ્રમાણ છે. એ પ્રમાણે જિનઆશાની પ્રધાનતાથી જે સૂક્ષ્મ અન્તરિત એવા દૂરવર્તી પદાર્થોના શ્રદ્ધાન થાય છે. એને આશા સમ્યકત્વ કહે છે. ૨. નિગ્રન્થ માર્ગના અવલોકનથી જે સમગ્રદર્શન થાય છે એને માર્ગ સમ્યકત્વ કહે છે. ૩. આગમજ્ઞ પુરુષોના ઉપદેશથી ઉત્પન સમગ્રદર્શન ઉપદેશ સમ્યકત્વ કહેવાય છે. *| ૪. મુનિના આચારના પ્રતિપાદન કરવાવાળા આચારસૂત્રને સાંભળીને જે શ્રદ્ધાન થાય છે તે સૂત્ર સમ્યક્ત કહેવાય છે. ૫. ગણિતાના કારણબીજોના સમૂહથી જે સમ્યક્ત થાય છે અને બીજ સમ્યકત્વ કહેવાય છે. ૬. પદાર્થોના સંપરૂપ વિવેચનને સાંભળીને જે શ્રદ્ધાન થાય છે એને સંક્ષેપ સમ્યકત્વ કહે છે. | ૭. વિસ્તારરૂપે જિનવાણીને સાંભળવાથી જે શ્રદ્ધા થાય છે તેને વિસ્તારરૂપે સમ્યકત્વ કહે છે ૮. જૈનશાસ્ત્રના વચન વિના કોઈ અન્ય અર્થના નિમિત્તથી જે શ્રદ્ધા થાય છે. | તેને અર્થ સમ્યકત્વ કહે છે. ૯. શ્રુતકેવલીના તત્વને અવગાઢ સમ્યકત્વ કહે છે. ૧૦ કેવલીના તત્ત્વશ્રધ્વને પરમાવગાઢ સમ્યકત્વ કહે છે. આ દશ ભેદમાં પ્રારંભના આઠ ભેદ કારણની અપેક્ષાએ અને અંતના બે *| ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષા એ કર્યા છે. આ પ્રમાણે શબ્દોની અપેક્ષાએ સંખ્યાત, શ્રદ્ધા કરવાવાળાની અપેક્ષાએ | અસંખ્યાત અને શ્રદ્ધા કરવાયોગ્ય પદાર્થોની અપેક્ષાએ સમ્યગ્દર્શનના અનન્ત || ભેદ થાય છે F S4 E S46 F S44 E 646 F 646 E 646 646 54 546 | Sk ૨૨૦ Page #246 -------------------------------------------------------------------------- ________________ 5 5 卐 卐 卐 5 સાચુ સુખ સ્વાધીન છે, સહજ છે, નિરાકુલ અને સમભાવ સ્વરુપ છે. જેમ શેરડીનો સ્વભાવ મીઠો છે, લીમડાનો સ્વભાવ કડવો છે. પાણીનો સ્વભાવ - ઠંડો છે. દર્પણનો સ્વભાવ સ્વચ્છ છે. તેમ નિજાત્માનો સ્વભાવ સુખમય છે. દરેક પદાર્થનો સ્વભાવ તેના સર્વાંગમાં હોય છે. સાકરનું ગળપણ તેના પૂરા ક્ષેત્રમાં હોય છે. તેમ આત્મામાં સર્વાંગ સુખ હોય છે. જેમ મીઠાની કાંકરી જીભદ્રારા આત્માના ઉપયોગમાં ખારાપણાના સ્વાદનો બોધ કરાવે છે, તેમ સાકરની કાંકરી ઉપયોગમાં મીઠાશનો બોધ કરાવે છે. તેમ આત્માના સ્વભાવિક એક સમય માત્રના શુદ્ધ ઉપયોગ દ્વારા સહજ સુખનું જ્ઞાન થાય છે. T 5 5 આ સહજસુખ આત્માનો ગુણ છે. તે અમિટ, અતૂટ, અક્ષય અને અનંત TM અવ્યાબાધ સુખવાળો છે. અનંતકાળ પર્યંત ભોગવે તોપણ તેમાં તરતમતા થતી નથી. 5 ૧૩ 5 મુક્તિબીજ સંસારી જીવની દ્રષ્ટિ (ઉપયોગ) આત્મામાં સ્થિર થઈ નહિ હોવાથી તેને | આત્માના સહજ સુખનો અનુભવ થતો નથી. સમ્યગ્દર્શનપૂર્વક ભેદવિજ્ઞાન, સર્વજીવ પ્રત્યે મૈત્રીભાવ, સમતા, દર્યા અને ક્ષમા સદા સેવવા જોઈએ તેથી નિર્વાણનું સહજ સુખ પ્રાપ્ત થશે. 5 સમ્યગ્દર્શનનું માહાત્મ્ય દિગંબરીય શાસ્ત્રોના આધારે રચાયેલું સહજ સુખ સાધનમાંથી ઉષ્કૃત (પ્રકાશક : અગાસ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ) 5 આ સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે. તે આત્મામાં સદાકાળ સર્વાંગ રહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. વ્યવહાર નિગૢર્થ આચાર્યોએ બતાવેલા સાત તત્ત્વની યથાર્થ શ્રદ્ધા, સમ્યગ્દર્શન છે. સહજસુખ આત્માનો સ્વભાવ છે. તે પ્રાપ્ત કરવાનું સાધન રત્નત્રયરુપ આત્મધ્યાન છે. તેમાં સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની ! ૨૨૧ *5 94€ ॐ 546 $45 $45 $45 ॐ 94% 546 546 94% 946 946 Ste 946 ૐ 5 S46 946 946 Page #247 -------------------------------------------------------------------------- ________________ [k $ F $ G $ H $ E F $ $ H $ $ | મુક્તિબીજ એકતા છે. આત્મજ્ઞાનનો મુખ્ય હેતુ સમ્યગદર્શન છે, તેના વિના સર્વ સાધન મિથ્યા છે. એકડા વગરના ઘણાં મીંડાવાળી રકમ ચલણમાં ચાલતી નથી, તેમ ધર્મક્રિયાઓ સમ્યગ્દર્શન વગર દુ:ખમુક્તિ કે સંસાર મુક્તિનું કારણ બનતી નથી | અર્થાત સમ્યગ્દર્શનનો અપૂર્વ મહિમા છે. ત્રણ લોકમાં અને ત્રણકાળમાં સમ્યગ્દર્શન જેવું બીજું કોઈ સાધન પ્રાણીઓને કલ્યાણકારી નથી. બીજું મિથ્યાદર્શન જેવું બીજું અહિતકારી નથી. * જેમ નગરની શોભા દરવાજાથી, મુખની શોભા ચક્ષુથી અને વૃક્ષની સ્થિરતા | | મૂલથી છે તેમ જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમદર્શનથી છે. એક તરફ સમગ્દર્શનનો લાભ થતો હોય અને બીજી બાજુ ત્રણ લોકનું રાજય મળતું હોય તો પણ ત્રણ લોકના લાભ કરતાં સમ્યગ્દર્શનનો લાભ વધુ શ્રેષ્ઠ છે. સમદ્રષ્ટિનું દુર્ગતિમાં ગમન થતું નથી. જો કદી પૂર્વબદ્ધ આયુકર્મના યોગથી દુર્ગતિ જાય તો તે દોષ નથી, કારણ સમ્મદ્રષ્ટિ આત્મા ત્યારે * પૂર્વકર્મનો નાશ કરે છે. શંકા કક્ષા આદિ દોષોથી રહિત સમ્યગ્દર્શન પરમ રત્ન છે. જેની પાસે તે રત્ન છે તેના સંસારનું દુ:ખરૂપી દરિદ્ર નાશ પામે છે. જેના ભાવ સમ્યગ્દર્શનમાં દ્રઢ છે, અને જે સદાચારી છે, તે જ પંડિત તે | જ વિનયવાન છે, ને ધર્મજ્ઞાતા છે તેનું દર્શન બીજાને પ્રિય છે. સમ્યગ્દર્શન મહારત્ન છે અને સર્વલોકમાં અત્યંત શોભાયમાન છે, એ જ | મોક્ષ પર્યત સુખ દેવામાં સમર્થ છે. સમગ્દર્શન જ જ્ઞાન અને ચારિત્રનું બીજ છે, વ્રત અને શાંતભાવનું જીવન છે, તપ અને સ્વાધ્યાય આદિનો આધાર છે. | જો સમ્યગ્દર્શન સહિત અલ્પ પણ યમ-નિયમ તપાદિ હોય તો તે સંસારના દુઃખોનો ભાર હલકો કરે છે. ઔષધિ સમાન છે. શુદ્ધ આત્માના પ્રકાશમાં રાગદ્વેષ અને મોહ દેખાતા નથી. આશ્રવ મટે છે, ૐ | બંધ ક્ષીણ થાય છે. અનંત શક્તિવાળો છે, ભાવકૃતથી અનુભવ ગોચર છે, દ્રવ્યશ્રુત-વાણીથી અનુભવગોચર નથી. ચિદાનંદ સ્વરૂપ એવું સમ્યગ્દર્શન છે. રરર 5 $ 5 $ 5 $ 5 $ 5 $ F $ G $ H E $ FL Page #248 -------------------------------------------------------------------------- ________________ [ ; $ $ $ $ F. $ F $ E $ H $ મુક્તિબીજા સમ્યગ્દર્શન પ્રાપ્ત આત્મામાં સમજ્ઞાન સમુત્પન્ન હોય છે. તે જ્ઞાની || આત્માને પરભાવનો, પરપદાર્થનો કર્તાભાવ છૂટી જાય છે. આથી યોગ અને | ઉપયોગની ચંચળતા મટી જતાં અનુક્રમે તે પરમાત્મા બને છે. સ્વભાવથી આત્મા રાગાદિનો કર્તા નથી, તે ઔપાધિક ભાવ છે. જયારે | મોહનીય કર્મનો વિપાક થાય છે ત્યારે ક્રોધાદિના ઉદયથી જીવ છોધાદિભાવે પરિણમે છે. જેમ પાણી અગ્નિના સંયોગે શીત છતા ઉષણતાપે પરિણમે છે. | Fણ આત્મામાં થતાં દોધાદિભાવ નૈમિત્તિક ભાવ છે. નિમિત્તથી પેદા થતા ભાવ છે. ૪િ શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોનો કર્તા કે ભોક્તા છે. | "| કેવળ શુદ્ધભાવોનો જ કર્તા - ભોક્તા છે. અશુદ્ધ નિશ્ચય નયથી આત્મા ક્રોધાદિ વિભાવોનો કર્તા થવાથી ભોક્તા થાય છે. તેમ થવું હિતકારક નથી. સ્વભાવના પરિણમનથી જે કર્મ (પરિણામ) થાય છે, તેનો ઉપાદાન કર્તા છે. જ્ઞાનસ્વરુપી આત્માનો શુદ્ધ જ્ઞાનઉપયોગ જ ઉપાદાન કર્તા છે. અજ્ઞાનીજીવ રાગાદિનો કર્તા થઈ અહંકાર કરીને દુઃખ પામે છે. જ્ઞાનીને શુભરાગ થાય છે તો તેને મંદ કષાયનો ઉદય જાણે છે. ] | અશુભરાગનો ઉદય થાય તો તેને તીવ્ર કષાયનો ઉદય જાણે છે. પણ એકેને | સ્વભાવ જાણતા નથી, કષાયનો સંયોગ જાણે છે. પરોપકારાદિ કરે તો પણ તે તે કાર્યના કર્તા જ્ઞાની થતા નથી. તે 8િ શુભરાગનો ઉદય છે તેમ જાણે છે, છતાં જીવે કંઈ પણ કાર્ય કર્યું તે વ્યવહાર | નયથી કહેવાય છે. | સમન્ જ્ઞાનીને અનંતાનુબંધી કષાયના બ્રીણ થવાથી તેટલી વીતરાગતા | _| હોવાથી તે ઇન્દ્રિયના સુખને સુખ માનતા નથી, પણ રાગ સહિત હોય ત્યારે સુખ માની લે છે. જ્ઞાની જાણે છે કે સંસારના પદાર્થોમાં સુખ કે દુઃખ, મોહ, રાગ દ્વેષ કે અજ્ઞાનથી થાય છે. પદાર્થની પરિણતિ પોતાના સ્વભાવમાં સ્વતંત્ર છે. જેમાં એક જગાએ વર્ષા થઈ રહી છે. ખેડૂત વરસાદ જોઈને સુખી થાય છે. માર્ગે છત્રી %િ વગર ચાલતો માનવ દુ:ખી થાય છે. આત્મા અનાત્માનો વિવેક તે પ્રજ્ઞા છે, G 5 F % E F $ E $ F $ 6 $] ૨૨૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ F | 546] F 54 E 546 H She G S4 S4 E S4 F S46 E S4 – મુકિતબીજ પ્રાણીમાત્રનું હિત ઇચ્છવું તે મૈત્રી છે. સર્વ ઉપર સમાનભાવ તે સમતા છે, દુઃખી ઉપર દયાભાવ તે કરુણા છે. જો સમ્યગ્દર્શન સહિત આ સર્વ સદ્ગુણોનું સેવન થાય તો મોક્ષસુખનો || લાભ મળે છે. - આચાર્ય ભગવંતો કહે છે કે હે ભવ્ય જીવો ! તમે સમગ્દર્શનરૂપ અમૃતને પીઓ. એ અનુપમ અતિન્દ્રિય સહજ સુખનો ક ભંડાર છે. સર્વ લ્યાણનું બીજ છે. સંસાર સમુદ્રને પાર કરવાનું જહાજ છે. તે પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડી સમાન છે, પવિત્ર તીર્થોમાં એજ પ્રધાન છે, તે મિથ્યાત્વનો જયવંત શત્રુ છે. ભવ્ય જીવો જ તેને પામી શકે છે. આ જગતમાં જે જ્ઞાન અને ચારિત્રથી પ્રસિદ્ધ થયેલા મહાત્માઓ છે તે ષ પણ સમ્યગ્દર્શન વિના મોક્ષ પામી શકતા નથી. . જે સમ્યક પ્રકારે જીવાદિ પદાર્થોને જાણે છે, બહિરંગ અને અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરે છે, અને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થતો નથી, દા ને જીવને શુદ્ધ મોક્ષમાર્ગ કહ્યો છે. જે પરમ વીતરાગભાવને પ્રાપ્ત મોક્ષના સાધક પરમ યોગી છે, તેને સમ્યગ્દર્શન, સમજ્ઞાન ને સમજ્યારિત્ર એ ત્રણની એકતારુપ સાક્ષાત્ મોક્ષમાર્ગરુપ શ્રમણપદ કહ્યું છે. તે શુદ્ધ ઉપયોગીને અનંતદર્શન અને અનંતજ્ઞાન પ્રગટ થાય છે. તેને નિર્વાણ પ્રાપ્ત થાય છે. '[ સિદ્ધ છે, તેમને વારંવાર નમસ્કાર હો. ચારિત્ર એ આત્માનો સ્વધર્મ છે. | ન ધર્મ છે તે આત્માનો સ્વભાવ - સમભાવ છે, તે જીવના રાગદ્વેષ રહિત અનન્ય || પોતાના જ ભાવપરિણામ છે. નોંધ : દેવ ભક્તિ : જિનેન્દ્ર અરિહંત કે સિદ્ધ ભગવંતની સ્તુતિ કરવાથી તેમની વિવિધ પ્રકારની પૂજા કરવાથી કે ધ્યાન કરવાથી ભાવની શુદ્ધિ | થાય છે, અને સંસારથી મુક્ત થવાનો નિર્ણય થાય છે. _F 54 Ste Gule S4 F S4 S4 F 546 Gl 54 1 94 ૨૨૪. Page #250 -------------------------------------------------------------------------- ________________ | F. $ $ E $ H $ G $ F $ E $ _F $ * $ મુક્તિબીજ . તે તે ક્રિયા સાથે એકત્વ ભાવ હોવા છતાં તે એક ભાવોને અત્યાર સુધી ન જાણતો ન હતો તે હવે તે ભાવોને તે સ્વરૂપે જાણતો થયેલો છે. સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે. તેવી રીતે સાચાદેવ સાચા ગુરુ, સાચા શાસ્ત્રોનું વ્યવહાર શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. દેવ ગુરુ શાસ્ત્રની | સહાયતાથી પદાર્થોનું જ્ઞાન થાય છે, અને વ્યવહાર સમકત્વનું સેવન થાય છે. | માટે પ્રથમ વ્યવહાર સમ્યકત્વી થવું યોગ્ય છે. વ્યવહાર સમકત્વના સેવનથી નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત થશે તે માટે ચાર | કર્તવ્ય નિત્ય આચરવા. ૧ દેવભક્તિ, ગુરુસેવા, સ્વાધ્યાય, સામાયિક. દેવભક્તિ : જિનેન્દ્ર અરિહંત, કે સિદ્ધ ભગવંતની સૂતિ પૂજા, કે ધ્યાન Mી કરવાથી ભાવની શુદ્ધિ થાય છે. અને સંસારથી મુક્ત થવાનો નિર્ણય થાય છે. ગુરુસેવા : ગુરુભગવંતના શરણે રહેવાથી, તેમનો બોધ ગ્રહણ કરવાથી તેમની આજ્ઞાને આધીન રહેવાથી જ્ઞાનચક્ષુની પ્રાપ્તિ થાય છે. સ્વાધ્યાય : અત્યંતર તપ છે. જિનવાણીના શ્રવણ અને અભ્યાસથી તત્ત્વજ્ઞાન બુદ્ધિ પર અસર થાય છે. અધ્યાત્મજ્ઞાન પ્રગટ થાય છે. સામાયિક : શક્ય તેટલીવાર સામાયિક કરવું સામાયિક કરવાથી જીવના રાગદ્વેષ મંદ થાય છે અને જીવ સમતામાં આવે છે. સાથે નીતિપૂર્વક આચાર, ઇન્દ્રિયો પર સંયમ, ભોગ પ્રત્યે વૈરાગ્ય જેવા ખા ગુણો ધારણ કરવાથી એવો સમય આવે છે કે અનંતાનુબંધી કષાય ક્ષીણ થઈ | મિથ્યાત્વ મોળું પડી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સૂર્યના કિરણ પ્રગટ થતાં અંધકાર દૂર થાય છે તેમ જે સમયે સમ્યગ્દર્શન - રૂપી કિરણ પ્રગટ થતાં જીવનું અજ્ઞાન કે મિથ્થારૂપી અંધકાર દૂર થાય છે. જ્ઞાન સમજ્ઞાન બને છે. સમ્યમ્ ચારિત્ર પ્રગટ થાય છે. અનંતાનુબંધી કષાય ઉપશમે છે. સમ્યકત્વ પ્રગટ થતાં સ્વાનુભવદશા ગુણસ્થાનકના કમથી પ્રગટ થાય છે, તે |. | સમયે ઈન્દ્રિયાતીત આનંદનો પ્રતિભાસ થાય છે. તેવા સહજ સુખની પ્રાપ્તિને કારણે ઇન્દ્રિયજનિત સુખો તુચ્છ લાગે છે. વિશેષ પુરુષાર્થ પ્રગટ થતાં જીવ 1 મો પ્રત્યે આગળ વધે છે. * $ * $ * $ $ * $ $ $ * $ $ 5| ૨૨૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ 가 5 5 [ F_F_F_F_F_F_F 5 가 가5 가 가 ! 가도 મુક્તિબીજ આવો સમકિતી આત્મા સંસારનો ઉદય વેદે છે પણ તેને તેમાં કષાયજનિત રસની તીવ્રતા ઘટી હોવાથી બાધા પહોંચતી નથી. શ્રદ્ધા અપેક્ષાએ તે હવે સ્વાત્માને પરમાત્મસ્વરૂપ વીતરાગી અને જ્ઞાતાદ્રષ્ટારૂપે અનુભવે છે. પ્રારબયોગે ધર્મ, અર્થ, કામનું પ્રયોજન કરે છે, પણ તેને બાહય સંયોગ માને છે. તે તે ક્રિયા સાથે એકત્વભાવ ન હોવાથી તેને નાટકરૂપ જાણે છે. હજી અધૂરી દશા હોવાથી મન વચન કાયાની ગતિને પાળી શકતો નહિ હોવાથી નિરંતર સ્વાતંરમણ ન થવાથી તે ભક્તિ, સત્સંગ. સ્વાધ્યાયનું સેવન કરી ઉપયોગની સ્થિરતા માટે ઉદ્યમી રહે છે. આવું વ્યવહાર ચારિત્ર અંતે | ત્યાગવા યોગ છે છતાં ઉપયોગની સ્થિરતા અને ઉપયોગની શુદ્ધતા માટે તે | બાહ્ય ચારિત્રનો આચાર જાળવે છે. || તે જાણે છે કે આત્માનો સ્વભાવ બંધ મોક્ષના નયવાદથી પર છે, નયાતીત છે. | કર્યું પરંતુ જ્યારે નિર્વિલ્પપણું ટકતું નથી ત્યારે તત્ત્વોના સ્વરૂપનું ચિંતન કરે છે. નિશ્ચયનયનું આલંબન લે ત્યારે તે શુદ્ધ આત્માનું ચિંતન મનન કરે છે. *| તેમ વારંવાર કરવાથી સ્વાભુવનમાં લીન થાય છે. કઈ સમ્યકત્વીનું સામર્થ્ય એવું ટકે છે કે તેને બાહ્ય સુખ દુઃખમાં રાગ દ્રષના ભાવ ઉઠતા નથી. તે ગૃહસ્થ દશામાં હોવાથી પોતાના કુટુંબીજનોને આત્મરૂપ | માની તેમનું હિત વિચારે છે. જગતના જીવો સાથે મૈત્રીભાવ રાખે છે. સૌનું હિત તેના હૈયે વસેલું હોય છે. મૈત્રી પ્રમોદ કરણા અને મધ્યસ્થભાવનાઓથી ભાવિત થઈ તે સદા પ્રસન્ન રહે છે. ગુણસ્થાનક પ્રમાણે કષાયની મંદતા થતી રહે છે. કદાચિત રાગાદિ ભાવ | થાય તો પણ તે મિથ્યાદ્રષ્ટિની અપેક્ષાએ અલ્પ હોય છે. | સમન્વી સાધકના - શ્રાવકના સર્વ આચારો પામે છે અને ગુણોનો કમ [ પણ સેવે છે. જેમ જેમ આત્મશુદ્ધિની વૃદ્ધિ થાય છે તેમ તેમ કર્મોનો રસ ઘટે | છે, સ્થિતિ ઘટે છે. સમત્વી અંતરથી અન્ય પદાર્થ પ્રત્યે આસક્ત ન હોવાથી તે કર્મ ફળ '' આપીને ખરી જાય છે. ચેતન અચેતન પદાર્થોનો ઉપયોગ કરે છે ત્યારે કર્મોની 가 가 F 가5 E 가도 F 가도 E 가도 F 가 가 가 રર૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ તે નિર્જરા થાય છે. સંસારના કારણભૂત કર્મબંધ પ્રાયે થતો નથી. જેટલા પ્રમાણમાં રાગભાવ થાય તેટલું કર્મ બંધાય તોપણ તે અલ્પ સમયમાં છૂટવાવાળું હોય છે. સમ્યદ્રષ્ટિજીવ શંકારહિત હોય છે. સામાન્ય પ્રકારથી ભયથી મુક્ત હોય છે. આત્માના સ્વરુપ અને નિત્યપણાની દ્રઢ શ્રદ્ધાને કારણે તેમને રોગ કે 5 મૃત્યુનો ભય નથી. 卐 5 卐 સમ્યદ્રષ્ટિ સંયોગવશે નાના પ્રકારના મન વચન કાયાના યોગો દ્વારા વર્તે છે, તો પણ ઉપયોગમાં રાગ આદિભાવોના કર્તા નહિ હોવાથી કર્મમલથી લેપાતા નથી, અર્થાત્ - મિથ્યાદ્રષ્ટિ જેવા અનંતાનુંબંધથી બંધાતા નથી. ૐ વીતરાગી સમ્યક્ત્વી અબંધ રહે છે, અને સરાગ સમ્યક્ત્વીને જેટલો રાગ હોય | તેટલો અલ્પબંધ પડે છે, છતાં આત્મા બાધક હોતો નથી કર્મબંધનો અને આત્માનો શુદ્ધ સ્વભાવ જાણીને જે કર્મબંધથી લેપાતા નથી. તે કર્મોથી વિરક્ત થઈ, તે જ્ઞાની કર્મોથી મુક્ત થાય છે. હે શ્રાવક પરમ શુદ્ધ સમ્યગ્દર્શનને ગ્રહણ કરીને મેરુપર્વતવત્ તેને નિષ્પમ્પ રાખીને સંસારમાં દુ:ખોનાં ક્ષયને માટે ધ્યાન ધ્યાયા કર. 卐 જે સિદ્ધ થયા છે, જે સિદ્ધ થશે, અને જે સિદ્ધ થઈ રહ્યા છે તે સર્વે આત્મા દર્શનથી જ નિશ્ચય સમ્યગ્ દર્શનથીજ થાય છે. 5 15 જે સમ્મદ્રષ્ટિ ગૃહસ્થ છે તે મોક્ષમાર્ગમાં સ્થિર છે, જયારે મિથ્યાદ્રષ્ટિ મુનિ ← મોક્ષમાર્ગી નથી. એટલા માટે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ મિથ્યાદ્રષ્ટિ મુનિથી શ્રેષ્ઠ છે. 卐 નોંધ : જે સભ્યદ્રષ્ટિ ગૃહસ્થ છે. તે મોક્ષ માર્ગમાં સ્થિર છે જયારે મોક્ષની અભિલાષા વગરનો મિથ્યાદ્રષ્ટિ મુનિ મોક્ષમાર્ગી નથી એટલા માટે | સય્યદ્રષ્ટિ ગૃહસ્થ અભવ્ય દુર્વ્યવ્ય ભારેકર્માં દુર્લભ બોધિ મિથ્યાદ્રષ્ટિ મુનિથી શ્રેષ્ઠ છે. તે ધન્ય છે, તે જ કૃતાર્થ છે તે જ વીર છે, તે જ પંડિત માનવ છે, કે જેમણે સ્વપ્નમાં પણ સિદ્ધિને દેવાવાળા સમ્યગ્દર્શનને મલિન કર્યું નથી. નિરતિચાર સમ્યગ્દર્શન પામીને આત્માનંદનો વિલાસ કર્યો છે. 卐 94% ૨૨૭ 94€ 5 94€ 5 94. 94% H *45 નોંધ : જે જીવોનાં અંતરમાં સમ્યગ્દર્શન હોય છે, તે જીવોને બંધાતી 5 અશુભ પ્રકૃતિઓનો રસ અને સ્થિતિ ઓછા બંધાય છે, કારણ કે હેય ઉપાદેય ૐ દ્રષ્ટિ પેદા થયેલી હોય છે. ૐ 5 ક Page #253 -------------------------------------------------------------------------- ________________ 94 / HA G 946 F 946 E glo * Sto * 946 * sto sto * sto મુકિતબીજ શુદ્ધ સમદ્રષ્ટિ વતરહિત હોવા છતાં નારકી, પશુ, નપુંસક, સ્ત્રી, નિચકુલ, અપંગ, અલ્પ આયુધારી કે દરિદ્રી પેદા થતા નથી. વિધિ સહિત વાવેલું અને જેમ વર્ષથી ઉગી નીકળે છે તેમ અરિહંત | આદિની ભક્તિથી જ્ઞાન, ચારિત્ર, સમત્વ અને તપની ઉત્પત્તિ હોય છે. મોક્ષનું મુળ સાધન જિનેન્દ્રભગવાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની ઐક્યતાને કહ્યું છે, તેનાથી નવીન કર્મોનો સંવર થાય છે. અને પૂર્વકર્મોની નિર્જરા થાય છે. જેટલે અંશે સમ્યગ્દર્શન હોય છે તેટલે અંશે બંધ થતો નથી તેની સાથે _| જેટલો શુભાશુભ રાગ છે તેટલો બંધ છે. યોગથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય છે. કષાયથી સ્થિતિ અને ખા અનુભાગબંધ થાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર યોગરૂપ કે કષાયરૂપ નથી. તેથી રત્નત્રય બંધનું કારણ નથી સમદ્રષ્ટિના આત્મામાં નિયમથી આત્મજ્ઞાન તથા વૈરાગ્યની શક્તિ પેદા | થાય છે. તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અને પરસ્વરૂપની મૂક્તિ વડે પોતાના વસ્તુ સ્વભાવના અનુભવના પ્રેમી થઈ જાય છે. તેમણે તત્ત્વદ્રષ્ટિથી આત્મા અને અનાત્માને ભિન્ન ભિન્ન જાણી લીધા છે. તેથી તે સર્વ વિભાવના કારણોથી વિરક્ત થઈ પોતાના સ્વભાવમાં વિશ્રામ કરે છે. સમ્યકત્વની ભાવના - વિનિમય સમકતી એવી ભાવના ભાવે છે કે હે પ્રભુ! હું જીવ અને અજીવ પદાર્થોને યથાર્થ જાણું. બંધ અને આશ્રવોને સદા રોકતો રહું નિરંતર સંવર નિર્જરા કરતો રહું. મુક્તિપી લક્ષ્મીની આકાંક્ષા કરતો રહું, નિશ્ચયથી શરીરાદિથી મારું પરમાત્મસ્વરુપશુદ્ધ અને ભિન્ન છે તેવો અનુભવ કરતો રહું. શુદ્ધ મનથી ધર્મધ્યાન અને સમાધિભાવમાં મારો જીવનકાલ વ્યતીત થાઓ. Sto 546 * 94 * 946 * 946 * 946 946 546 G40 Isto | ૨૨૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ સમ્યક્ત્વી વિચારે છે કે જેનો જેનો મને સંયોગ થયો છે તે સર્વે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મારાથી ભિન્ન છે. તેનો મોહ છોડી દેવાથી હું મોક્ષ જ છું. સમ્યદ્રષ્ટિ વિચારે છે કે મેં રાગદ્વેષના ત્યાગરુપી, સામ્યભાવના, મહામંત્રથી શુભાશુભ કર્મરુપી શત્રુઓને વશ કરી લીધા છે, પછી મારું કોણ બગાડી શકશે. મેં સમતાભાવ ધારણ કર્યો છે તેથી હવે પુણ્યપાપકર્મ ઉદય આવીને કદાચ ફળ આપે તો પણ તે મને આકુળ કરી શકે તેમ નથી. 5 卐 卐 卐 સમ્યદ્રષ્ટિ વિચારે છે કે કર્મોદ્રારા બાહ્ય પરિગ્રહાદિ ઉપાધિનો સમુહ દૂર TM રહો. મારા શરીર, મન અને વચન પણ કર્મથી ઉત્તપન્ન થયેલા હોવાથી મારાથી | ભિન્ન છે. 卐 સમ્યગ્દર્શન સહિત નરકનું દુ:ખ સહેવું પણ સમ્યગ્દર્શન રહિત સ્વર્ગનું ૐ સુખ મને માન્ય નથી. કારણકે આત્મજ્ઞાન ત્યાં સાચું સુખ છે. જે પ્રાણી કાયના આતાપથી તપેલો છે, ઈન્દ્રિયોના વિષય રૂપી રોગથી મૈં પીડિત છે, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગથી દુ:ખી છે તે સર્વને માટે સમ્યગ્દર્શન પરમ હિતકારી ઔષધ છે. 卐 જેમ વૃક્ષનું મૂળ ઉખડી જવાથી તે પુન: ઉગતું નથી, તેમ આઠે પ્રકારના | કર્મોના કારણરૂપ કષાયોને ક્ષમાદિ ભાવોથી યુક્ત થઈ જીવ ક્ષય કરે છે પછી તે કર્મો પુન: બંધાતા નથી. સમ્યગદ્રષ્ટિ આત્મા કેવા હોય ? સ્વાર્થ = સ્વ = અર્થ = આત્માપદાર્થમાં. તથા પરમાર્થ એટલે મોક્ષ પદાર્થમાં જેની સાચી પ્રીતિ છે, રૂચિ છે, જિનેન્દ્રના વચનમાં - મતમાં જેની અચળ પ્રતીતિ છે, સમસ્ત નયના જે જ્ઞાતા હોવાથી કોઈથી વિરોધ નથી. પર્યાયમાં આત્માબુદ્ધિ નથી. ગૃહસ્થપણામાં પતિપણામાં જેને અહંભાવ નથી. ૬ આત્મકલ્યાણની સિદ્ધિ, અત્માની અનંત શક્તિરૂપ રિદ્ધિ અને આત્માના અનંતગુણની વૃદ્ધિ જેને સદાકાળ પોતાના અંતરમાં પ્રગટ છે, દેહાદિમાં સમસ્ત 卐 5 નિશ્ચયથી હું પરમ શુદ્ધ છું. સમ્યગ્દષ્ટિ વિચારે છે કે આઠ કર્મ મારાથી ભિન્ન છે, તો તેના ઉદયથી તે | સુખ:દુખ આપતા નથી. મ ૨૨૯ **5 $45 $45 946 946 怕 946 *45 546 ॐ 946 946 94 54% J Page #255 -------------------------------------------------------------------------- ________________ ક $ $ + $ + $ H $ - મુક્તિબીજ તે અંતરાત્મપણાની લક્ષ્મી સહિત હોવાથી તે યાચના રહિત સંપત્તિવાન છે. ભગવાન વિતરાગનો દાસ છે. સમસ્ત પદાર્થોમાં રાગ દ્વેષની મંદતા હોવાથી જગતથી ઉદાસીન છે. અને સદાકાળે આત્માના સુખે કરી યુક્ત છે તેથી મહા સુખી છે. તેનું ચિત્ત સાચું છે. તેનું વચન સાચું છે. તેની ક્રિયા સાચી છે. જેના હૃદયમાં વિવેક પ્રગટ થયો છે. અંતરમાં ઉત્પન્ન થયેલા આત્માનું ભવરૂપ આનંદથી જેણે કષાયોને જીત્યા છે. સત્યાર્થ સ્વાધીન આત્મ સુખને જ F સુખ માને છે. - પોતાના જ્ઞાનાદિ ગુણને અચળ અડોલ જાણે છે. કાદવ વાળા પાણીને જેમ "| ફટકડી કચરો અને પાણી ભિન્ન કરે છે. તેમ જીવ અજીવ દ્રવ્યો જે અનાદિથી ક ભેગા થાય છે તેને ભિન્ન જાણે છે. _| આત્મિક શક્તિની વૃદ્ધિ થાય તેવાં સાધન સેવે છે અને જ્ઞાન ઉદય થાય * તેવી આરાધના કરે છે. તેવા સમ્યગદષ્ટિવાન આત્મા આ સંસાર સમૃદ્રને તરી $ $ $ $ $ કર્યું જાય છે. $ $ M $ $ જંગલમાં કોઈ માણસ મધપૂડો લેતા પહેલા માખીઓથી રક્ષણ માટે F\ કામળો ઓઢી રાખે છે, તેથી મક્ષિકાનો ડંખ તેમને લાગતો નથી. તેવી રીતે | સમકતિ જીવ મોક્ષમાર્ગને સાધે છે ત્યારે કર્મોદયથી સુખો કે દુઃખોની ઉપાધિ આવી પડે છે, પણ તેને આત્માજ્ઞાનનું કવચ - કામળો ઓઢેલો છે તેથી ક આકુળતા થતી નથી પણ કર્મની નિર્જરા થાય છે. દુ:ખોને તે ઉપાધિ ન ગણતા | સમાધિમાં રહે છે. જેમ હંસની પ્રકૃત્તિમાં એ ગુણ છે કે દૂધ પાણી મિશ્ર હોવા છતાં દૂધને જ ખા ગ્રહણ કરે. લેશ પણ પાણીને ગ્રહણ ન કરે તેમ સમદ્રષ્ટિ આત્મા પ્રત્યેક "| દેહમાં નિશ્ચયરૂપે આત્મદેવને જ ગ્રહણ કરે પરભાવને લેશ પણ ગ્રહણ ન કરે. ! ભેદ વિજ્ઞાન જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર અજ્ઞાનવશ આત્મમાં ઉત્પન્ન થતાં | રાગદ્રષના પરિણામ છે. જેમ કેઇ વૃક્ષમાં પોતાના જ રસથી લાખ ઉત્પન્ન થઈ $ $ | $ 5 $ $ ૨૩૦ Page #256 -------------------------------------------------------------------------- ________________ F 가 E 가도 – મુક્તિબીજ, વૃક્ષનો નાશ કરે છે. તેમ આત્માના વૈભાવિક પરિણામો આત્મગુણનો ઘાત કરે છે. વાસ્તવમાં આત્મા રાગાદિ પરિણામ રહિત છે તેવા શુધ્ધ આત્માનું ધ્યાન | કરવું તેને જ ગ્રહણ કરવો આત્મા કેવી રીતે ગ્રહણ કરવો? રાગાદિ પરિણામોથી તેનો ભેદ કેવી રીતે કરવો ? આત્મા પ્રજ્ઞાવડે, ભેદવિજ્ઞાન વડે કે વિવેકભાવથી ગ્રહણ થાય છે. અર્થાત રાગાદિથી છૂટો થાય છે. | પ્રજ્ઞા - સુવિચારણા વડે આત્મા સર્વ રાગાદિભાવકર્મથી, જ્ઞાનાવરણાદિ _દ્રવ્યકર્મથી, શરીરાદિ નોકર્મથી, અર્થાત્ સર્વ જીવ - અજીવ દ્રવ્યો થી ભિન્ન છે * તેવો બોધ થતાં. તે જ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો, અર્થાત્ અનુભવ થાય F 가 G 가도 H 가도 E F 가도 카5 가도 E F 가도 가도 가 H E 가도 જેમ બુદ્ધિમાન ડાંગરમાં ચોખા અને ફોતરા જૂએ છે. ત્યાર પછી તે બુદ્ધિ વડે ચોખાને પ્રયોજનભૂત જાણી છૂટા કરી ગ્રહણ કરે છે. તેમ ભેદવિજ્ઞાન - | | આત્મા અન્ય દ્રવ્યથી ભિન્ન છે તેવું જ્ઞાન થતાં વિવેક્શી જાણ્યા પછી તે જ | વિવેકથી આત્માને ગ્રહણ કરે છે. પર પ્રજ્ઞા વડે તે જાણે છે કે નિશ્ચયથી હું આત્મા છું, અન્ય સર્વ પદાર્થો અને | ભાવો મારાથી ભિન્ન છે, તેથી હું આત્મામાં સ્થિર થાઉં આ જે જાણે છે તે પ્રજ્ઞાવંત છે. | જેના મનમાં અણુ માત્ર પણ પર દ્રવ્ય પ્રત્યે રાગ છે. તે આગમને | જાણનાર હોવા છતાં પોતાના આત્માને જાણતો નથી કારણ કે તેનામાં | ભેદવિજ્ઞાન કે પ્રજ્ઞા પ્રગટ થયા નથી. તેથી તે જાણતો નથી કે આત્મા તો | સર્વથી ભિન્ન એક શુદ્ધ જ્ઞાયક સ્વભાવવંત છે, તેનામાં રાગ દ્વેષ કે મોહનું લેશ પણ હોવા પણું નથી. ક, જેમ કોઈ તર્કબુદ્ધિથી પાણી અને દૂધ એક મેક છતાં તે જુદાં જાણે છે, | તેવી રીતે જ્ઞાની ઉત્તમ અને સુક્ષ્મ ભેદવિજ્ઞાનના બળથી આત્માને અને | શરીરાદિ પર પદાર્થોને જુદા જાણે છે. ખા આત્મધ્યાનના બળથી જીવે પુગલ અને કર્મોનો ભેદ પાડી નિજ આત્માને ગ્રહણ કરવો જોઈએ. પોતે સિસ્વરુપ છે તેમ ભાવના કરવી F 가 E 5 6 5 F 가 가 ૨૩૧ , Page #257 -------------------------------------------------------------------------- ________________ | $ $ $ $ _F_F_F_F_F_F_F_F $ $ % મુક્તિબીજ ભેદશાની મહાત્મા પોતાના આત્માથી ભૂત, ભાવિ, અને વર્તમાન કર્મબંધ, અને રાગાદિ ભાવબંધને ભિન્ન કરી, બળપૂર્વક પુરૂષાર્થ કરી મોહને દૂર કરી 8 | _| અંતરંગમાં ડૂબકી મારે છે. ત્યારે તેને આત્મદેવ પ્રગટ થાય છે. તે આત્મા નિશ્ચળ, કર્મક્તકરૂપી કાદવથી રહિત અને અવિનાશી છે, તે સ્વયં અનુભવમાં આવે છે. હે ચેતન તું મરણીઓ થઈને પણ આત્મતત્વનો જીજ્ઞાસુ થા. શરીરાદિ સર્વ મૂર્તિક પદાર્થોનો મોહ છોડી, બે ઘડી માટે તેનો સાક્ષી - પડોશી થા. તે સર્વ | તારાથી ભિન્ન છે તેમ જાણ. જેથી સ્વયં આત્માને સ્વસ્વરૂપમાં રમતો અવલોકી, શરીરાદિનો મોહ શીધ છોડી દઈશ ઉજજવલ દ્રઢ ચિત્તથી ચારિત્ર ધારણ કરનાર મોક્ષાર્થી મહાત્માએ નિરંતર ૪િ આવા સિદ્ધાંતનું સેવન કરવું જોઈએ કે હું સર્વદા એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. જે જે રાગાદિભાવ પ્રતિભાસે છે તે મારાથી ભિન્ન છે તે રૂપ હું નથી, તે મારા નથી. | ભેદવિજ્ઞાની આત્મા સમતાભાવને દ્રઢપણે આરાધી પોતાના આત્મામાં આત્માનો નિશ્ચય કરી આનાદિકાળથી એકત્વ ધરાવતા જીવ અને કર્મને ભિન્ન | કરે છે. વાસ્તવમાં હે આત્મન ! તું પોતાના આત્માની સમતાભાવની સાથે એવી અતિ દ્રઢ ભાવના કર કે જેથી પદાર્થોના સમૂહને રાગદ્વેષથી જોવાનું જ બંધ થઈ જાય. સમતાનું સ્વરૂપ શું છે? જેના ધારણ થવાથી આશાઓ શીધ નાશ પામે છે. અવિદ્યા-અજ્ઞાન ક્ષણમાં ક્ષીણ થઈ જાય છે. ચિત્તરૂપી સર્પની વાંકી ચાલ મરણ પામે છે. આવો સમતાનો આનંદ કોણ અનુભવે છે? જે મહાત્માનું ચિત્ત મહેલોને અને સ્મશાનને જોઈ, કોઈ સ્તુતિ કરે કે નિંદા | | કરે, કઈ કાદવ છાંટે કે કેસરથી વિલેપન કરે, સુંદર પાટ મળે કે કાંટાયુક્ત || શા મળે, કનકમણિ મળે કે પાષાણ મળે, દુર્બળ કે સુંદર સ્ત્રી જોવા મળે, આવા અનેક અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો મળે, છતાં મહાત્માને રાગદ્વેષના | વિકલ્પો સ્પર્શ કરતા નથી. F ^$ F $ F $ E $ F $ E 5 F 5 56 F F 5 ૨૩૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ 5 가 가 가 5 아 가 가 마음 મુક્તિબીજ તે નિપુણ મહાત્મા સમેતા ભાવના આનંદનો અનુભવ કરે છે શ્રી સદ્ગર | | કહે છે કે ભેદવિજ્ઞાન ચિદ્રુપના દર્શનને માટે અને અનાદિ કાળાના મહામોહ - - મિથ્યાત્વરુપિ અંધકારને દૂર કરવાને દીપક છે, માટે હે ભવ્ય જીવ :| તુ શીધ્ર મોહના બંધનને છેદી નાખ. સમજ્ય સ્વરૂપ જે તારો પોતાનો સ્વભાવ છે તેને ગ્રહણ કર. શુદ્ધ આત્માનો અનુભવ કર, તે પછી આ દ્રવ્યકર્મ, || રાગાદિ કર્મ કે શરીરાદિના કર્મો તો પુદ્ગલનો સમુહ છે, તે તારાથી ભિન્ન છે, " તેનો તારી સાથે મેળ કેમ થશે? તું ચૈતન્ય એ જડ તારો અને તેનો સંબંધ કેમ સંભવે ? તે મૂર્તિક છે તું અમૂર્તિક તારો અને તેનો મેળ કેમ બેસે ? પાણી અને તેલનો સંયોગ થવા છતાં બંને ભિન્ન છે તેથી ભિન્ન રહે છે. એમ - ભેદવિજ્ઞાનપણે પ્રવર્તજે. || રાગ - મોહ - રૂપી મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરી તેનાથી ભિન્ન એવું ક| સર્વ પામવું તે ભેદવિજ્ઞાન છે. રાગદ્વેષ આદિ મોહના ભાવો છે. આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો શુદ્ધ ચેતનામય કહ્યો છે. કર્મરૂપ જે પુદ્ગલ દ્રવ્ય તે તો આત્માથી પ્રગટપણે ભિન્ન છે. તે બંનેનું એકત્વ કેવી રીતે માની શકાય ? આવું ભેદવિજ્ઞાન જેના અંતરમાં રહ્યું છે, તે સુવિચક્ષણ આત્મા જેણે | ભેદવિજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પરિણતિ અનુભવી છે, અને પરપુગલની ક પરિણતિ પોતાની માનવાની ભૂલ ભાંગી છે તે મુક્ત છે. ભેદજ્ઞાનની ભાવના મિથ્યાત્વના ભાવોને મિથ્થારૂપ જાણ, પરભાવ - વિભાવ ને મિથ્થારૂપ | જાણ સમ્યજ્ઞાનના ભાવોને સમ્યકરૂપ જાણ કામ - તૃષ્ણા - કષાયના જોરને ક તોડી ઈદ્રિયવિષય ભોગના ભાવોનો નાશ કરી પરવસ્તુઓનાં સંગ, દેહાદિનું | | મમત્વ અને એકત્વનો ત્યાગ કર, નિજ શુદ્ધત્માની ભાવના કર. પાપ - પુણ્ય એ બંને પૌદ્ગલિક કર્મના પરિણામો છે, એમ જાણી તે _| ભેદને જાણી લે, અને નિજ હિતના કાર્યમાં પ્રવૃત્ત થા. જેથી ભવાંત થાય. મુક્તિની પ્રાપ્તિ થાય. હે મિત્ર, આટલું કાર્ય કરી નિશ્ચિત થા. 听听听听听听听听听听听 $5,55555 가 가 5 5 5 5 5 가도 가도 ૨૩૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ - -- $ $ $ $ $ $ $ $ - મુકિતબીજ હે ચેતના, તું આત્માના બે ભાવનો ભેદ સમજ. * ૧. જ્ઞાનરૂપ ભાવ ૨. અજ્ઞાનરૂપ ભાવ જ્ઞાનરૂપભાવ તે આત્માનો નિજભાવ છે. અજ્ઞાનરૂપભાવ પર પુલના સંગે ઉત્પન્ન થયેલો વિભાવ છે. આત્માના જ્ઞાનગુણને ગ્રહણ કરો. અજ્ઞાનભાવનું મૂળ છેદી, તેને ભસ્મ કરો. કો તેમ કરવું યોગ્ય છે. ભાવથી જ જીવો દુ:ખ પામે છે. ભાવથી જ જીવો સુખ પામે છે, માટે ! * ભાવને પલટાવી નિર્વાણનગર સુધી પહોંચી જાવ. અગ્નિ અંગને દઝાડે છે, તે ઠંડીને દૂર કરે છે. તે મારા જ્ઞાન અજ્ઞાન, | સાવધાની કે અસાવધાની પ્રમાણે પરિણામ આવે છે. [ કર્મની અને આત્માની પંક્તિ, જાતિ, લક્ષણ ભિન્ન ભિન્ન છે. તે બંને એકપણે પરિણમતા નથી. તે બંને સદા ભિન્ન છે. એવી દ્રષ્ટિ છે | '| દિવસથી પ્રકાશે તે દિવસે તું આત્માને અનુભવે છે. તેથી સંસારથી તરી ક પાર ઉતરે છે. હું એક છું, એકલો છું, મારું કોઈ નથી, હું જ્ઞાન સ્વરૂપ છું, હું શુદ્ધ છું હું. જ્ઞાનીઓએ અનુભવ્યો છે તેવો છું. આ કર્મોના સંયોગથી ઉત્પન્ન થતાં ભાવો ક મારાથી ભિન્ન છે. હું આત્મા છું, મારું મરણ નથી, તો પછી મને મરણનો ભય શો? મને | રોગ વ્યાધિ નથી તો મને પીડા શાની? બાળક, વૃદ્ધ કે યુવાન નથી. સર્વ પુદ્ગલમય શરીરની અવસ્થાઓ છે. હું તે સર્વથી ભિન્ન છું. શરીર ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું, હું ચેતન છું, શરીરાદિ અચેતન છે. શરીર એને પરમાણુઓનું બનેલું છે, હું એક અખંડ આત્મા છું. શરીરાદિ | નાશવંત છે. હું એક અવિનાશી છું. જેને કોઈ નથી, માન, નથી, માયા નથી, લોભ નથી, શલ્ય નથી લેહ્યા F\ નથી, જન્મ જરા મરણ નથી તેવો નિરંજન હું છું. જેમાં સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દાદિ નથી, જે શુદ્ધ ચૈતન્યમય પદાર્થો છે "| તે નિરંજન છે. $ $ $ 5 $ F $ E $ F $ $ F $ FI $ ૨૩૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ ::::: : :: ::::::::: બ ] બ બ હ F_ હ F હ હ G F “ 5 મુક્તિબીજ આત્મા અને કર્મવર્ગણાની ભિન્નતા કાદવમાં પડેલું સોનું કટાતું નથી તેમ સમ્યગજ્ઞાની આત્મા કર્મવર્ગણાઓની ખા વચમાં રહેવા છતાં, પણ શરીરાદિ સર્વ પરદ્રમાં રાગ દ્વેષ કે મોહ કરતા નથી. | તે તેનાથી પોતાને ભિન્ન જાણે છે. એટલે કર્મથી બંધાતા નથી. - લોટું કાદવમાં પડ્યું રહે તો કાટ લાગે. તેમ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની કર્મની _ વચમાં રહેતા સર્વ પદ્રવ્યોમાં રાગભાવ કરતો, ઉદયમાં આવેલા કર્મોમાં તન્મય થતો હોવાથી કર્મજથી બંધાય છે. - આત્મજ્ઞાનનો મહિમાજ અદ્ભુત છે. તે દરેક પ્રકારે સ્વસ્વભાવને જ પોતાનો માને છે. તેથી પર પદાર્થોના એક પરમાણું સાથે તેમને મમતા નથી થતી. સરાગ સમકુવીને કિંચિત કર્મબંધ થાય, પરંતુ કોરા કપડા પર પડેલી રજની જેમ ખરી પડે છે. સંસાર, શરીર અને ભોગો પ્રત્યે વૈરાગ્યભાવ રાખનાર મહાત્મા કર્મોના સુખ દુ:ખોના મીઠા કડવા ફળને માત્ર ઉદય પણે જાણે છે તેમાં લેખાતા નથી. તેથી તે અભોકતા છે. - જેમ આંખની દ્રષ્ટિ અગ્નિને માત્ર દેખે જ છે, પણ અગ્નિને તે ઉત્પન્ન કા કરતી નથી કે ભોગવતી નથી, તેમ જ્ઞાની કર્મો બાંધતા નથી કે ભોગવતા નથી, તે મન, વચન, કાયા, અને કર્મોથી પોતાને ભિન્ન જાણે છે. જ્ઞાની પુરુષ એમ જાણે છે કે, જે શુભાશુભ કર્મો ઉદયમાં આવે છે તે સર્વે પૂર્વે કિં મિથ્યાત્વરુપ ભ્રમથી સેવેલા ભાવોનું ફળ છે. જે મને દુ:ખ આપનાર થયું છે. તે જડરૂપ છે મારું સ્વરૂપ નથી. હું તે સર્વથી ભિન્ન છું. હું નિજ શુદ્ધ સ્વભાવમાં રક્ત છું. તેથી તે સર્વ કર્મો ક્ષણ માત્રમાં નાશ થઈ જશે. હું મોક્ષધામમાં જઈને વસું. એક જ્ઞાનભાવ છે, એને બીજો અજ્ઞાનભાવ એ બંને ચેતનના ભાવો છે, | જ્ઞાનભાવ એ પોતાનો સ્વભાવ છે. અજ્ઞાનભાવ એ કર્મજન્ય ઔપાધિક - વિભાવભાવ છે. માટે જ્ઞાનભાવને ધારણ કરવો. અજ્ઞાન ભાવને નષ્ટ કરવો. '', જેથી શીવપદની પ્રાપ્તિ થાય. F (સહજ સુખ સાધનના સંપાદશ્રીએ ધણા શાસ્ત્રોના આધારે સમગ્રદર્શનનું | સ્વરૂપ તે ગ્રંથમાં નિરૂપણ કર્યું છે. તેની આ ટૂંકી નોંધ છે.) « - - « G F ૯ ૯ E F ૯ F ૧૯ ૯ # ૮ ર્ષ ૨૩૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ | મુકિતબીજ LE G સારૂ-વિદર્શન-૧૪ રાજલોક-અનં. F લોકાગ્ર ભાર અનંત $ .સિદ્ધ શિલા અin સિદ્ધ ભાવે પાંચ અખત્તર - | છે E નવ વયક $ *- ' ... W) ૧૨ વૈમાનિક દેવદુતો, S/ F $ * ળ $ કે * ક • :પ કાઢIT $ હ ળ * $ '3 બિuિs * - અનંત (“ y w અલોકાણ જૈk $ * 66.'. ચર ચર ૯૪/itute ૨૧૬ વાયડયંતર ácર) | (((( )) - અરૂવૈત, | મધ્યલાંકભાગ નિ ભg#1 પતિ-s(S " - અસંખ્ય દ્વીપ સમુદ્ર I પws u. પરમાધામી --(: વિચ્છલોડ (૧૦ નિયંત્ર સ્થંભકઈ પ ણ નરક૧ —8 છ દ્રવ્યોનો સમુહ તે વિશ્વ છે આપણે લોકના મધ્યભાગમાં જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં ભરત ક્ષેત્રમાં રહીએ છીએ. આ દ્વીપને ફરતો સમુદ્ર, એમ દ્વીપો | - સમુદ્રો અસંખ્ય છે. વચ્ચે મેરુ પર્વત છે, તેની આસપાસ સૂર્ય - ચંદ્ર - ગ્રહ - નક્ષત્ર તારા ફરે છે. | ઉપર મથાળે , લોકાગ્રસ્થાને અનંતા સિદ્ધભગવંતો, પછી નીચે ક્રમશ: સિદ્ધશિલા, ૫ અનુત્તર, ૯ રૈવેયક, 8િ ૧ર વૈમાનિક, ૯ લોકાન્તિક, ૩ કિલબીષિક દેવોનાં સ્થાનો ચિત્રમાં દર્શાવ્યા મુજબ જાણવા આપણી નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર વાણવ્યંતરદેવોનાં તથા ૪ વ્યંતરદેવોના નગરો છે. તેની નીચે ભવનપતિ | દેવોના ભવનો છે. તેઓના આંતરે આંતરે પહેલી * નારકીનાં સ્થાનો છે. તેની નીચે પ્રમશ: ૨ થી ૭ નારકી જીવોનાં સ્થાનો છે.) જે ચિત્રમાં બતાવ્યા છે.' ૨૩૬ * $ પાડરા પ્રજા દથિબસ આShik ગરક ૨ ધનવાવ•ય GEUusi * = $ લાલુ પ્રસ * ૨૬૩ * ='5 - $ નરક ૪ * મિમા irrint iscક-પ * $ મ:પ્રજા * તમતમપ્રકા) Ifti'tiliti D * ના વા ય ા $ અક્ષાંક ત્રસનાડી અલૌક $ Page #262 -------------------------------------------------------------------------- ________________ F | 946 1 5 G46 5 H Glo Glo Glo fi Glo Sto મુક્તિબીજ વિશ્વ શું છે ? લુફ ધાતુ ઉપરથી લોક શબ્દ બન્યો છે. જેનો અર્થ જોવું થાય છે. જેમાં જીવ-પુલાદિ દ્રવ્યો જોવામાં આવે છે તે લોક અને તેનો પ્રતિપક્ષી. જ્યાં ક્ઝિ | જીવ-પલાદિ દ્રવ્યો જોવા ન મળે તેને અલોક કહેવાય. અલોક અનંતાનંત આકાશાસ્તિકાય (પોલાણ) રૂપ છે. જેમ કોઈ વિશાળ ! સ્થાનમાં વચ્ચે નિરાધાર માણસનું પુતળું લટકાવ્યું હોય, તેમ અલોકના મધ્યમાં | | લોક રહેલ છે. લોઆકાશ વિશે કહેવું છે કે એક કોડિયું ઊંધુ રાખીને એના ન ઉપર બીજું સુલટું કોડિયું મુકાય અને તેના ઉપર ત્રીજું ઊલટું કોડિયું મૂકવાથી ' જેવો આકાર બને તેવો અથવા બે પગ પહોળા કરીને બે હાથ કોણીથી પહોળા રાખી કમરે લગાડી ઊભા રહેવાથી જે આકાર બને તેવો (વૈશાખ ક સંસ્થાન જેવો આકાર લોકનો છે. લોકાકાશના મુખ્ય ત્રણ ભેદ છે. (૧) ઉર્વલોક (ર) તિરóલોક (મધ્યલોક) . | (૩) અધોલક. તેમાં ઉર્ધ્વલોક ઊંચાઈમાં ૧૮૦૦ યોજન ન્યૂન રાજ પ્રમાણ ઊંચો છે. તિÚલોક ૧૮૦૦ યોજન પ્રમાણ ઊંચો છે, અને અધોલોક રાજપ્રમાણ ઊંચો છે. (૧) ઉર્ધ્વલોકમાં :-લોકાગ્રસ્થાનેથી નીચે નીચે કમશ: સિદ્ધ પરમાત્મા, ખા સિદ્ધશિલા, પાંચ અનુત્તર, નવ રૈવેયક, બાર વૈમાનિક દેવલોક રહેલા છે. તે ઉપરાંત નવ લોકોનિક અને ત્રણ કિલ્બીપિક દેવોનાં સ્થાને છે. (૨) તિચ્છલોકમાં :-જ્યોતિષચક્ર, મેરુપર્વત, જંબદ્રીપાદિ અસંખ્ય 8 દ્વીપ-સમુદ્રો તથા ૧૦ તિર્યા જંભક દેવો છે. તથા નીચેના યોજન સુધીમાં | વાણવ્યંતર તથા વ્યંતરદેવોનાં સ્થાન છે. તે આ રીતે, રત્નપ્રભા પૃથ્વીની કઈ સપાટીથી નીચે ૧૦ યોજનને છોડી ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવો છે, પછી | નીચે ૧૦ એજન છોડી ૮૦૦ યોજનમાં વ્યંતરદેવોનાં નગરો છે. (૩) અધોલોકમાં :- ૧૦ ભવનપતિ તથા પરમાધામી દેવોનાં સ્થાન છે. ભવનપતિ નિકાયના આંતરે ૧ લી નરકના સ્થાનો છે. પછી ક્રમશઃ ૨ થી ૭ '' સુધીનાં સ્થાનો આવેલા છે. 5 Glo GF Glo F She Sto 5 H Sto Gto F 546 F 940 E sto VF She ર૩૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ મુકિતબીજ 546 S40 S46 ક જંબૂદ્વીપ લવણ સમુદ્ર , | ૧ લાખ યોજના કરી ૨ લાખ યોજન આ 1550 please S46 S46 Us TET - S46 પ્રભાસ વરદાન માંગધs TD $M PHề ભવિતતિ 8 KASMA તરતા કંક- પતe n-SH E-SH Desa S46 AAAAAgsda AAAAA કડ્યપાતીય કુલા નદી ગ્યવંત ક્ષેત્ર છે Rવક્લા નદીઓ અં S46 Eવ8 BRાવે Pleગ્રામ પર છે 22 ||ગકારક ને૨કાન્તા નક S46 S B. 93 ele5 Users ઈ 5555555555 听听听听听听听听听 Tiers LIC D * ઇ તો DICAS Peri S4 દેસી તો દા ના હજી IfkMILITIH EDRESSES દિto & EAT I TTI : eSS કક ૯ ] a૬ 28GBSED R | MALL$ AMIT [Ne= દjv 39 De & oણે ઉ9* વાત ન કરી રજી UTER જે ગતી ક દ 8 WICAS S46 OG છે. Reતાગમ કી . E હરિકાના નદી Se રિ સલિલા નદી = S46 ઇરિવર્ષ ગંધાપાતી સંતરા હતાંશા નહી S46 ગO 9 રોહિતા નદી QAAAAAAAAAA ખંડ-પ D32 | Mડ/ આ ત િકvપાતા છે S46 DOR માણસને યા niere S46 (પાતાલક 946 S 546 મહાક્ષત્રીયો કુલગિરિ 546 | 546 ( ૨૩૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ F | _ E _ _ _ E _ $ $ મુકિતબીજ જંબદ્રીપ અને લવણ સમુદ્ર સમસ્ત મળલોકનાં કેન્દ્રમાં આવેલા મેરૂપર્વતની આજુબાજુ ૧ લાખ *| યોજનના વ્યાસ પહોળાઈવાળો જંબુદ્વીપ આવેલો છે. તે સમસ્ત જંબદ્વીપ - પૂર્વ-પશ્ચિમ લાંબા ૬ કુલગિરિ-મહાપર્વતોથી ૭ મહાક્ષેત્રમાં વહેંચાઈ જાય છે. '' (ચિત્ર પાછળ આપેલું છે.) લવણસમુદ્ર :- જંબુદ્વીપને ફરતો વિંટળાઈ ને રહેલો ૨ લાખ યોજના - પહોળો અને ૧૦૦૦ યોજન ઊંડો સમુદ્ર આવેલો છે. - દક્ષિણ દિશામાં સૌથી નીચેના ક્ષેત્રને ભરતક્ષેત્ર કહે છે. જેની પૂર્વ-પશ્ચિમ ક અને દક્ષિણ દિશામાં ચૂડી આકારે લવણ સમુદ્ર અને ઉત્તર દિશામાં લઘુ | | હિમવંત પર્વત આવેલ છે. - હિમવંત પર્વતથી દક્ષિણમાં અને લવણ સમુદ્રથી ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢ્ય નામનો લઘુ પર્વત સમસ્ત ભરત ક્ષેત્રને ઉત્તરાર્ધ અને દક્ષિણા | એમ બે ભાગમાં વહેંચી કાઢે છે. | હિમવંત પર્વત ઉપર મધ્યમાં આવેલા-પદ્મદ્રહની પૂર્વ દિશામાંથી નીકળતી | ક ગંગા નદી ઉત્તર ભારત-વૈતાઢ્ય અને દક્ષિણ ભારતને ભેદીને પૂર્વ લવણ ! | સમુદ્રમાં ભળે છે. એજ રીતે પદ્મદ્રહમાંથી પશ્ચિમ દિશામાં નીકળતી સિન્ધ નામની મહાનદી | વૈતાઢ્ય અને ઉત્તર દક્ષિણ ભરતને ભેદીને પશ્ચિમ લવણ સમુદ્રમાં ભળે છે. આ બંને મહાનદી દ્વારા ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધભરત ૩-૩ ખંડમાં વહેંચાઈ જતાં - કુલ ૬ ખંડો ભરત ક્ષેત્રના બને છે (જુઓ ચિત્ર) ક લવણસમુદ્ર માં પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ મધ્યકેન્દ્રમાં ૧-૧ કળશ આકારે મોટા ખાડા છે. જે પાતાલ કળશ કહેવાય છે. આ કળશમાં દર ૧૪ મુહૂર્ત = ૧૧ ક્લાકે અંદર વાયુનો પ્રકોપ થતો હોઈ સમુદ્રમાં ભરતી આવ્યા કરે છે. અન્ય સમુદ્રમાં આવા કળશો ન હોઈ ભરતી -ઓટ પણ હોતા નથી. $ | | $ $ 5 $ F $ $ H $ E $ F $ GF $ ૨૩૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ | મુક્તિબીજ 546 F મેરૂ પર્વત અને કુરતું વોષિયક Glo G Glo H G16 H -> નક્ષત્ર ૮૯૪ યોજનપszવન..)-અભિષેક | શનિ ગ્રહ ૯૦૦ યોજના E G16 : Fશિલા 1 મંગળ ગ્રહ ૮૯૭ યોજના Gooo યૌ. | ચંન્દ્ર (0 યોજના 0 ગુરુ રાહ ૮૯૪ યોજના [, સૂર્ય oo યોજના શુક્ર રાહ ૮૯૧ યાજન | તારા ૭૯૦ યોજના I gધ વાહ ૮૮૮ યોજન --શનિE 16 સ્વાતિ - UUU G16 F 192012 oOOSE 30Xİ SIS G G46 સોમfસ વડા બીજીમેખલા મંગળ G4c H ///iIll/II/II/Im/lll, E G4c Sto F G S46 S46 H નંદનવન પહેલી મેખલા E G16 F G16 1020112 ooh G G16 ભવશાલવન "ભૂમિસ્થને ૧૦૦૦૦ યોન વિસ્તાર 4 કંદવિભાગ H 946 પહેલો sis VF ૧૦૦૦યોજન ઉંચાઈ 546 ૧૦૦૯૦. યોજના ૧૦ ભાગ SF 546 546 F Page #266 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ મેરૂપર્વત અને ફરતું જયોતિષચક્ર જંબુદ્ગીપની મધ્યમાં જે મેરૂ પર્વત છે તે મલસ્થંભના આકારે ગોળ છે. નીચેથી પહોળો અને ઉપરથી અનુક્રમે સાંકડો થતો જાય છે. મૂળમાંથી ઉપર | સુધી ૧ લાખ યોજન છે. જેમાં મૂળથી ૧૦૦૦ યોજન રત્નપ્રભા પૃથ્વીમાં દટાએલો છે. ૯૯,૦૦૦ યોજન બહાર છે. મૂળમાં ૧૦,૦૯૦ ૧૦ યોજન પહોળો છે. ૧૧ 5 卐 卐 卐 卐 5 પૃથ્વી ઉપર ૧૦,૦૦૦ યોજન પહોળો છે અને અનુક્રમે ઘટતા ઉપર ૧૦૦૦ યોજન પહોળો છે. પર્વતના ચૂલિકા સિવાય ૩ વિભાગ છે. (૧) પૃથ્વીની અંદર ૧૦૦૦ યોજનનો પહેલો ભાગ છે. (૨) પૃથ્વીની ઉપર ૬૩,૦૦૦ યોજનનો પહેલો ભાગ છે. (૩) તેની ઉપર ૩૬,૦૦૦ યોજનનો ત્રીજો કાંડ છે. મેરૂપર્વત ઉપર ચાર વનખંડો છે. :-(૧) જમીન ઉપર ભદ્રશાલવન (૨) ૫૦૦ યોજન ઉપર નંદનવન (૩) નંદનવનથી ૬૨૫૦૦ યોજન ઉપર સોમનસવન (૪) સોમનસવનથી ૩૬૦૦૦ યોજન ઉપર પંડકવન છે. એ પંડકવનમાં ચારે બાજુ શિલા છે. જયાં જિનેશ્વર ભગવંતોના જન્મ મહોત્સવ થાય છે. આ વનની મધ્યમાં એક શિખાસમાન રત્નમય ટેકરી છે, જે ચૂલિકા કહેવાય છે. મેરૂપર્વતના મૂળભાગમાં જે આઠ રૂચક પ્રદેશો છે તે સમભૂતલા પૃથ્વી કહેવાય છે. સમભૂતલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઉપર જતાં જયોતિષચક્રની શરૂઆત થાય છે. જે ઉપર ૧૧૦ યોજન સુધીમાં પથરાયેલું છે. સૌથી પ્રથમ ૭૯૦ યોજને તારામંડળ છે, તેનાથી ૧૦ યોજન ઊંચે સૂર્ય છે. તેની ઉપર ૮૦ યોજને ચંદ્ર TM છે. ત્યારબાદ ૪ યોજન ઊંચે ૨૮ નક્ષત્રો છે, જેમાં ભરણી નક્ષત્ર સૌથી નીચે, સ્વાતિ નક્ષણ સૌથી ઉપર, મૂળનક્ષત્ર સૌથી બહારના મંડળમાં અને અભિજિત નક્ષત્ર સૌથી અંદરના મંડળમાં ચાલે છે. ત્યારપછી ૪ યોજન ઊંચે | બુધનો ગ્રહ છે. પછી ૩ યોજન ઊંચે શુક્ર છે. પછી ૩ યોજન ઊંચે બૃહસ્પતિ (ગુરૂ) નો ગ્રહ છે. પછી ૩ યોજને મંગળ છે. પછી ૩ યોજને શનિનો ગ્રહ છે. મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્રો અને સૂર્યો પ્રકાશ કરતાં સતત ભ્રમણ કરી રહ્યા છે. તે આ રીતે:- ૨ ચંદ્ર- ૨ સૂર્ય જંબુદ્રીપમાં ૪-૪ લવણસમુદ્રમાં, ૧૨-૧૨ ધાતકીખંડમાં, ૪૨-૪૨ કાળોદધિમાં, ૭૨-૭૨ પુષ્કરાર્ધમાં છે. ૩ ૨૪૧ 946 946 94% 946 S 946 94% 946 ॐ 946 946 546 »H 546 K 946 946 5 B Page #267 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ 546 546 VF નવતત્વની હાંsી અને સમુદ્રના દષ્ટાથી રામydi જીવ- સરોવરનું દૃષ્ટાન્ત સંપૂર્ણ ) કમૅક્ષય કરજ રૂપી રોજાવ. ( ૧Jg 946 Rs. | જલ ખ્યાલ મન 946 भादा 946 946 પ્રતિળ પવન ;િ પુણ્ય ચિતજુળ પવન નિર્જળ કર્મક્ષય જિપીપ 946 | દેરાથી 416 છે ; કે G40 કર્મ અટકાયત * Gto full * પિઝિવ કાણાંને બંધ કરવા વહાણમાં કાણા 55555555555555555 ફિ|સઘર જીવકર્મ પ્રવેશ વિ. [કર્મસંબંધ 6) કીર-નીચ ન્યાયે, 946 946 S46 છે પુષ્ય શરીર % અyu હપાપ S46 ડિનારે પહોંચતું પાણી, ઉલેચવું તિ]બંધ. ૯િ મોક્ષ પાણીનું એકમેક ઘવું લોહાનિ ન્યાયે Glo Glo Glo G46 N અપાર સંસાર સાગર G46 ૨૪ર. Page #268 -------------------------------------------------------------------------- ________________ L S F $ $ 5 $ F $ _F 5 $ . $ F $ | મુક્તિબીજ નવતત્ત્વ : હોડીનું તથા સરોવરનું દષ્ટાંત સમસ્ત વિશ્વમાં જાણવા યોગ્ય તત્ત્વ નવ છે. તેમાં ચેતન દ્રવ્ય જ્ઞાનગુણ || પ્રધાન છે. સમુદ્રમાં નાવડીની જેમ સંસારમાં તેની સ્થિતિ છે. જડદ્રવ્ય, પુદ્ગલ કર્મ વગેરે અજીવતત્ત્વ પાણીના સ્થાને છે. જેની સાથે સશરીરી જીવ હોડી સાથે સમુદ્રના પાણીની જેમ ગાઢ રીતે સંકળાયેલો છે. સંસારમાં જીવને અનુકૂળતા આપનાર પુણ્યતત્ત્વ છે. જેમકે સમુદ્રમાં હોડી પણ અનુકૂળ પવનમા સડસડાટ ચાલે છે, જીવને પ્રતિકૂળતા આપનાર પાપત છે. | જેમકે સમુદ્રમાં પ્રતિકૂળ પવન હોડીને ડામાડોળ કરી દે છે. જેમ હોડીમાં પડેલા કાણામાંથી બાહ્ય પાણી પ્રવેશ કરીને હોડીને ડૂબાડે છે તે રીતે જીવ રૂપી હોડીમાં દોષ રૂપી છિદ્રો દ્વારા બાહ્ય કર્મપુદ્ગલ પ્રવેશ કરીને જીવને સંસારમાં | ડૂબાડે છે. આ દોષ રૂપી છિદ્રોને આશ્રવતત્વ કહેવાય છે. દોષ :- મિથ્યાત્વ - અવિરતિ - કષાય યોગ છે. જેમ હોડીના કાણાનું સંવરણ કરવાની (ઢાંકી દેવાથી) બાહ્ય જલનો પ્રવેશ બંધ થાય છે. તેજ રીતે જીવરૂપી હોડીના દોષરૂપી છિદ્રોને સંયમ (વિરતિ) વગેરે ગુણોના ઢાંકણથી ઢાંકી દેવાથી કર્મપુદ્ગલનો પ્રવેશ ક, રુંધાઈ જાય છે. આ સંયમ - વિરતિના ગુણો એ સંવર નામનું છઠું તત્ત્વ છે. | | જેમ સદા પાણીમાં રહેવાથી હોડીના લાકડાનાં પ્રત્યેક છિદ્રમાં પાણી ભરાઈ ન જાય છે જે જલ્દી સૂકાતું નથી. તેજ રીતે જડકર્મ-કાર્પણ પુદ્ગલે આત્માના પ્રદેશે દૂધ + પાણીની જેમ એકમેક બને છે તેને બંધ નામનું સાતમું તત્ત્વ કહે છે. હોડીના કાણાં બંધ કર્યા પછી પણ હોડીને ડૂબતી બચાવીને કિનારે લઈ જવા માટે અંદર ભરાઈ ગયેલું પાણી ડબ્બા વગેરેથી ઉલેચી નાખવું પડે છે. તેજ રીતે સંવર કર્યા બાદ આત્મામાં વળગેલા કર્મયુગલોને પણ ઉલેચી ખા (નિર્જરી) નાખવા માટે બાહ્ય • અત્યંતર તપશ્ચર્યાની જરૂર પડે છે. તેને નિર્જરા નામનું આઠમું તત્વ કહે છે. જેમ સાગરમાં તરતી હોડી કુશળ | નાવિકના પુરુષાર્થથી કોઈ રમણીય નગરના કિનારે આવી પહોંચી, સાગરની વિંટંબણાઓથી મુકત થાય છે. તેજ રીતે જીવરૂપી હોડી પોતાના જ મોક્ષરૂપ કુશળ પુરુષાર્થથી સંસારને તરી જાય છે. અને સંસારની કાયમી | વિટંબણા-દુઃખોથી મુક્ત થાય છે તે મોક્ષ નામનું ૯ મું ૫ છે. ૮ કર્મથી મુક્ત થયેલો જીવ ૧૪ રાજલોકના મસ્તક-સ્થાનમાં આવેલ મોક્ષનગર સ્વરૂપ સિદ્ધશિલા ઉપર લોકના છેડે સાદિ • અનંત ભાગે શાશ્વત કાળ માટે આરૂઢ | થાય છે. પ્રતિ સમય અનંત જ્ઞાન-સુખનું સંવેદન કરે છે. $ $ 5 $ $ $ G $ F $ E $ F $ $ ૨૪૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ 卐卐 5555 卐 5 5 55 5 5 卐 卐 5 5 5 卐 મુક્તિબીજ નિગોદથી મોક્ષ સુધીનો Pls s આત્માનો વિકાસ ક્રમ Topee pe ચરમા વર્ત = ૧ પુદ્ગલ પરાવર્તકાળ Top પછી નિગોદથી માટી સુધીના આત્માનો વિકાસ ક્રમ Jais) in p Drak seline ? ***** નિગમ વિલેન્દ્રિય JBJS jia દેશ મનુષ્ય લોક મનુષ્ય tivi BERG & FE અજુનઠક પૃથ્વીકાય வாபதான் તિર્થંગ્ વનસ્પતિકાય ભદેવ રી જીવન mes સિંહ જલચર દવલાંફ અક્blah ėic3b =P b Ik ? h ← Sa ત્રિક દેવલોક એકેન્દ્રિય !! વણમ કર્મ ભૂમિ મનુષ્ય પરણાવી પરિવ્રાજક વ Eci ક્યું. જયોતિષ Rive ઐઇન્દ્રિય તૈઈન્ડિય ચતુર્ણિમ મનુષ્ય જોગી R] વિધા અંગાલિ જલચર અનુચ mes મુખ્ય કોર મનુષ્ય 'કુતુહી અનુ. ગર્લ્સ મુખ્ય 0125 27 | Ale 마린즈 ર. તર દેવલીય સર્પા દેવલ સથી rosto fae 25 પરિસર્પ નોળિયો કર્મભૂચિ મનષ્ય Si. સચ્છિ તિર્યંચ પંચ जाय એક યુગલ Colle રાવત - પરાવર્ત કાળા ચ VOR 团 જંગલી ફરી પ્રાણી OIGNE k સિય પંચેન્દ્રિય જિરાફ mlesh = પાય સંન્યાી નુષ્ય GHTER એકેન્ક્રિય સૂક્ષ્મ વાર 10 તિર્યંચ પંચેન્દ્રિય ભુવનપતિ બે લાૐ હૈં ન WIAS સ્મ નંત પુદ્ગલ બેંકો અહીંીવી સોuringY *1 ગુણસ્થાન [ ગુણસ્થા ' 13 ચાહિય માનો કર પતંગીયું સમ એકેન્દ્રિય સંખ્ય દેવલોક જયોતિષ દેવલોક નરક જલચર સાચ્છ mes ચાલ uzQOTMાળ More અગ તૈઈન્દ્રિય. લેક મનુષ્ય મનુષ્ય છોડી જોડા ઉર પરિસરે અર મનુષ્ય વ્યસાય Ebelarter 1/5/2017) Play ઍફેન્દ્રિય બહ્મદેવલાક વા NIS 18 4 3 5 વાયુ. ચક્ષુદ rajid ઉ. પ્રાણી પૃથ્વી જલચર ખેંચર તાસ ૌર્યક E aina વ્ય હાથી જીવનપતિ વાણ caine બિલાડો અહાવિદેહ સભ્ય તિર્યંચ દેવલોક | વલણ ચિત્તો mes મનુષ્ય હરણ લોક કાઝડો .. પંચેન્દ્રિય જલાર વિદ્યાધર વિલેપ મધ્ય જ્યોતિષ fea મનુષ્ય વાધ ઇસ ખિસકોલી ઉપમ અ પરાવર્ત કાળ પુદ્ગલ જીવન વૃદ્ધિ શોષણન 'પાક્ષિક અપૂર્વે કાઇ ] its સક્રિય પ્રવિ વપત્તિ મ દેશો ન અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સાસ્વાદન વિલે ય ટ wearpa (... ૨૪૪ એ નથ olé pbIh bican Be #18 3 K 94 946 946 946 946 946 ॐ H 946 946 946 946 946 946 >H >H 946 946 >$ Page #270 -------------------------------------------------------------------------- ________________ *"."* * * * * * * * ] | E $ G $ F $ HE $ 4 $ મુક્તિબીજ નિગોદથી મોક્ષ સુધીનો આત્માનો વિકાસક્રમ વિશ્વનો પ્રત્યેક જીવ પોતાના વિકાસને ઝંખે છે. પરંતુ જ્યાં સુધી તેની !” || દષ્ટિમાં (૧) વિકાસનું સાચું સ્વરૂપ આવે નહિ તેમજ (૨) ભૂતકાળમાં પોતાનો છે. આત્મા કેવા કેવા પરિવર્તનો અનુભવી ચૂક્યો છે તેનો ઈતિહાસ અને (૩) ભાવિમાં વિકાસની આગેકૂચ માટેના કર્તવ્યનું ભાન થાય નહિ ત્યાં સુધી ક વિકાસને રટતો પણ પોતે અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે. તેની આ અથડામણ ટાળવા માટે અહીં ઉપરોક્ત વસ્તુઓનું (બાબતોનું માર્ગદર્શન કરાવવામાં આવશે. (૧) નકશાના મધ્યભાગમાં ૧૪ વિભાગમય લોકાકાશ વિશ્વની આકૃતિ દર્શાવવામાં આવી છે. જે સમગ્ર જીવોના આશ્રયભૂત સ્થાન છે. અનાદિ કાળથી જીવ આ વિશ્વમાં પિરભ્રમણ કરી રહ્યો છે. જીવ પોતે કદાપિ નવો ઉત્પન્ન થતો નથી. પરંતુ જ્યારથી તે વિશ્વમાં છે ત્યાર થી માંડીને તેના અનાદિકાલીન નિવાસસ્થાનને નિગોદ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. અવ્યવહાર રાશીમાંથી વ્યાવહાર રાશીમાં આવવામાં જીવનો આપણા જેવો | કોઈ પુરુષાર્થ હોતો નથી પરંતુ તે જીવની ભવિતવ્યતા જ તેમાં બળવાન ક કારણ છે. છતાં એક જીવના મોક્ષગમનને પણ તેમાં નિમિત્ત માની શકાય છે. $ | આ અવ્યવહાર રાશીમાંથી પહેલીવાર નીકળતો જીવ યથાસંભવ બાદર | એકદિયમાં, વિલેન્દ્રિયમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે ! ક છે. દિવ-નરક કે મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી અને આ ભવમાં આવ્યા પછી યથાસંભવ સંસારની ચારે ગતિઓમાં તેના પરિભ્રમણનો આરંભ થાય છે. બાદર - નિગોદ પૃથ્વીકાય-અપ્લાય-અગ્નિકાય-વાયુકાય-પ્રત્યેક વનસ્પતિકાયમાં, બે _| ઈન્દ્રિયમાં શંખ-કોડા-અળસિયા વિગેરેમાં, તે ઈન્દ્રિયમાં કીડી-મંકોડો વગેરે, ચઉન્દ્રિયમાં માખી-મચ્છર વિગેરે, તિર્યંચ પંચેન્દ્રિયમાં ગાય-સર્પ સિંહ-પશુ, કા પંખી વગેરે, મનુષ્યમાં આર્ય-અનાર્ય વગેરે, દેવલોકમાં તેમજ નરકના ઉત્પત્તિ સ્થાનોમાં આ રીતે યથાસંભવ ૮૪ લાખ યોનિસ્થાનોમાં તેનું પરિભ્રમણ ચાલુ | રહે છે. || ચિત્રમાં (પૂર૮) બતાવેલા ૩૧ સ્થાનો :- (૧)અવ્યવહાર રાશિ (૨) વ્યવહાર || રાશિ (૩) કૃષણ પાક્ષિક (૪) ચરમાવર્ત પ્રવેશ (૫) દ્રિબંધક (૬) સકૃતબંધક (૭) * F $ A $ $ $ $ $ $ ર૪પ Page #271 -------------------------------------------------------------------------- ________________ . | $ F $ $ F $ $ ક $ $ મુક્તિબીજ અપનુબંધક (૮) માર્માભિમુખ (૯) માર્ગપતિત (૧૦) માર્થાનુસારી જીવન (૧૧) | મંદમિથ્યાત્વ (૧૨) શુક્લ પાક્ષિક (૧૩) શુદ્ધ યથાપ્રવૃત્ત કરણ (૧૪) અપૂર્વ કરણ ૪ | (૧૫) અનિવૃત્તિકરણ (૧૬) ઉપશમ સમકિત (૧૭) સાસ્વાદન સમકિત (૧૮) | મિથ્યાત્વ, મિશ્ર સમકિત (૧૯) સમકિત-દેશ વિરતિ (૨૦) સર્વવિરતિ (ર૧) અપ્રમત્ત-૭મું ગુણસ્થાન (રર) ઉપશમશ્રેણી (૨૩) ક્ષપકશ્રેણી (૨૪) અપૂર્વકરણ -૮મું ગુણસ્થાનક (રપ) અનિવૃતિ બાદર-૯મું ગુણસ્થાનક (ર૬) સૂક્ષ્મ સંપરાય-૧૦મું ગુણ. (૨૭) ઉશાંત મોહ-૧૧મું ગુણ(૨૮) ક્ષીણમોહ-૧૨મું ગુણ (૨૯) સયોગી કેવલી-૧૩મું ગુણ (૩૦) અયોગી કેવલી-૧૪ મું ગુણ (૩૧) સિદ્ધ | અવસ્થા. મોક્ષે જવાને યોગ્ય કોઈ પણ જીવ ભવ્ય કહેવાય છે. પણ ઘણાં જીવો એવા છે કે જેઓ મોક્ષે જવાને યોગ્ય હોવા છતાં કયારે પણ અવ્યવહાર F| રાશીમાંથી બહાર જ નીકળતા નથી. તેમને જાતિભવ્યના નામે ઓળખવામાં શું _ આવે છે. અને ઘણા એવા જીવો છે કે જેઓ વ્યહાર રાશમાં આવ્યા છતાં પણ તેમનામાં મોક્ષે લાયકાત-યોગ્યતા જ ન હોવાથી ક્યારે પણ મુક્તિમાં જશે ! નહિ, અર્થાત અનાદિ અનંત સંસારમાં રખડ્યાજ કરશે. તેવા જીવોને અભવ્ય કહેવાય છે. હવે અવ્યવહાર રાશિમાંથી બહાર આવેલા અભવ્યો તથા ચરમાવર્તમાં પ્રવેશ થાય નહિ ત્યાં સુધી ભવ્ય જીવ તે સૂક્ષ્મ, બાદર નિગોદ પૃથ્વીકાય જેવા કે માટી - પથ્થર વગેરે અપ્લાય પાણી - વાદળને ઝાકળ • વરસાદ વગેરે, અગ્નિકાય જવાલા - તણખા વગેરે, વાયુકાય વિવિધપ્રકારના | વાયુઓ વગેરે, વનસ્પતિકાયમ ફળ-ફલ વગેરે. બેઈન્દ્રિયમાં અળસિયા વગેરે, તેઇન્દ્રિયમાં કીડી વગેરે, ચઉન્દ્રિયમાં માખી વગેરે, તિર્યંચ પંચેદ્રિયમાં ગાય, ઘોડો, નોળિયો, અજગર, મગર, માછલી તથા પોપટ, ચકલી વગેરે, દેવલોકમાં ભવનપતિ, વ્યંતર -જયોતિષ, વૈમાનિક વગેરે, નરકમાં ૭ નરક, અનાર્ય મનુષ્ય, બાદર એકેંદ્રિય, સૂકમ એકેંદ્રિય, વિક્લેન્દ્રિય, ચતુષ્પદ-જલચર-ખેચર-વ્યંતરદેવઊંટ-પૃથ્વી પાણી-અગ્નિ, વનસ્પતિ - ૧ થી ૭ નારક, સ્ત્રી-કૂતરી-જંગલી પ્રાણી વગેરે નકશામાં બતાવ્યા પ્રમાણે મે-લુન્કમથી યથાસંભવ-અસંખ્યાત કે | અનંતકાળ સુધી પરિભ્રમણ ર્યા જ કરે છે. ; $ F $ 5 15 ક 5 F 5 56 F 55 56 5 F 56 F 5 ૨૪૬ Page #272 -------------------------------------------------------------------------- ________________ 95 5 5 55555555555 卐 卐 5555 卐 ૬ લૅશ્યાની ઓળખ-જંબૂવૃક્ષતથા ચૌરનું દૃષ્ટાન્ત. કૃષ્ણ કાપાત લેશ્યા મુક્તિબીજ વધ માત્ર શસ્ત્ર ધારીનો વધ. કૃષ્ણ લેશ્યા ૧ મોટી કળાનો લં 11262 જાંબૂમાટે મૂળમાંથી છંદ નીલો સામનો કરોનો વધ కుజ iPPUR 9 પશુ વિના १६ S શુક્યુંલેશ્યા લે શ્યા ચા માત્ર પુરુષ વધ નીચેપડેલા જાંબુ-ભક્ષણ વર્ષ વિના વનચ પદ્મલેશ્યા ૨૪૭ કાપોત લેશ્યા શુકલ| લ શ્યા 946 946 946 946 946 946 946 946 946 946 946 946 946 946 946 946 946 946 946 Page #273 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ S46 S46 S46 વી સમ્યકત્વ અને ગ્રન્થિભેદની મિ. પ્રક્રિયા અંતરકરણના અંતર્મુહર્તની છેલ્લી 5 આવલિકા વા જધાથી એક સમય શૈષ હતા કોઈ સંદર પરિણામી જીવને અનંતાનુબંધીનો ઉદય થતાં સસ્વાન ગણસ્થાનક ૌનું પામી અંત૨ પછી મિથ્યાત્વ પામે. ત અથડથું હ ની ય | ઇ-પંજ. WWWWWWWWWWઅર્થશા-૫૪. મિ ક મ હ ની ય® સ મ ક ત |ગ્નિ ધ્ય વ મ હ નો ય & S46 છે 0 અંત૨ચણ પુરુ થયા પછી જીવના પરિણામ સ્તાર ચમકતના પંજ Mધ્યમાં આવે તે ટૂંથ્થોરાઝિ સમકિતની પ્રાપ્તિ, ગુણસ્થાનક-1, જીવના પરિણામ મધ્યસ્થ થાય અને મિશ્રમેહનીય પંજો ઉદય થાય તો મિ ગાગણ્યાક -૩, શુ કઇ જવના પરિણામ કલષિત થાય અને મિથ્યાત્વ હનીય -પંના ઉર્થે ક્રિયાત્વ ગૌમસ્થાનક -૧, પ્રાપ્ત થાય. ત્રિપંજીકરણ પ્રક્રિયાનો આરંભ કાળ અપૂર્વ આત્માનો આનંદ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ અંતર કર્યા પછી તે સાથે કોઇ જીવને મિથ્યાત્વની શુવિરતિ-પ ગpp*) , પ્રથમ સ્પિતિ ) અપ્રમત- ૭ ગામJ' S46 ૬ આવલિકા અંતરથ કાલમાં અંતથિતિશતુ લિકાને ઉપર-નીતી સ્થિતિમાં અનિતનાંખી સંપૂર્ણ ખાલી કરે. કચગનો સંખ્યામાં S46 પ્રક્રિયા ના સર્વવિરતિ- સાગ. નો અંત૨ક૨ણ ક્રિયા કાળ S46 સિંખ્યાત, અધ્યવસાયની પ્રતિસમય અનંતગણ વિરુદ્ધ રાગમાં પ્રવે S46 " એક સાથેના પ્રવેશકનો સમાન અધ્યવસાય = નિત્તિ અપૂર્વ સ્થિતિનું બંધ અપર્વ રસ- બંધ અપૂર્વ સ્થિતિઘાત અપૂર્વે ગ્રામણિ S46 一听听听听听听听听听听听听听听听听听听听 - અપૂર્વકરણમાં પ્રવેશ – 4 S46 વિઠ્ઠ યથાપ્રવ્રુત તીવ્ર સંવેગ-નિર્વાદથી ગાન્ધીભેદ5 કરણ ' અર્ધપુદગલ પરાવર્તનકાળથી વધુ સંભાર મગનહિ S46 તિબીડ ૨ાગદ્વેષની ગૃઢ-ધન-દુધ ગ્રન્થી છે • યથાવત્તકગ્રણથી ભવ્ય-અભવ્ય-ભેંધ્ય * જીવો મૅની લથતાએ અનંતીવરિ ઉપાડ,દાષ ટળ વળી દષિ ( પૃjથી ર વી અપૂર્વકથાની _વાદ્ધિના અભાવૈ પાછા ફરે છે. ભવ્યજીવનો ચમાવતમાં પ્રવેશ , ૯ ખર્લ ભલી, પ્રાપ્તિ S46 Sા ભવ-પરિણતિ-પરિપાટ S46 સંસા૨ના સુખ પ્રત્યે સંસા૨નાં દુ:ખ પ્રત્યે તારા ! ઉગદ્વેષ નદી-થલપાષાણ ન્યાયે ગાઢ મિથ્યાત્વના યોગે • ગાઢ મિથ્યાત્વના ઉદચ્ચે 'અનંતા યથા પ્રવૃત્તિકૂચગ દ્વારા | જીવનું || ૭૦ કો. કો. મિથ્યાત્વની આયુઃ વિના સાત કમૉની સ્થિતિ સંસારમાં પશ્ચિમમણ સ્થિતિ વારવાર બાંધે એકૅ કૌકા કોડી સાગરોપમમાં (1 લાખ યોનિમાં ભવિષ્યમાં માત્ર બે વા૨ ઉત્કૃષ્ટ 'પપમના અસંખ્યાતના ભાગ tv રાજલોકમાં સ્થિતિ બાંધે તે દ્વિબેંધક ન જેટલી કરે અ એંતઃ|| ૪ ગંતમાં | || એકવાર બાંધે તે સકૃત બંધક દેટા કૅટી સાગર પ્રમાણ બને. અનંત જન્મ મગની પરંપરા ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે તે પુનર્વધક વતં હા ચરસંકરણ તક S46 પ્રવચ1-બાકુ એ S46 Phileera!! નાક અને દાતા S46 S46 લખાણ : લેખ - ૯ અને ૧૧માં S46 S46 ૨૪૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ 546 946 946 કોઈ ઉM, ચૌદ ગુણરયાઠાક સાદ 946 વાWયો ૧૪ છે 546 અન્તર્કત ને પછી સમય 546 ક્ષીણ Wps પ્રતિભર નિ સંપાય | ઇવીતરાગAસમય S40 ૧૦ ના સિહે ભગવાન આહ અનંત ચતુષ્ટયના કર્મય સ્વામી અનંત શુદ્ધ અવસ્થા સ્થિતિ ગાયૂ યોગથી મુક્ત વીતરાગ સર્વન ભગવાન ' ઉપશમ શ્રેણીમાં સ્થિતિ:-પશ્વાજ ગોડ્યું, , ડૅ, ઝ, મૈં ઉચ્ચારણ , જેટલો ." મોહનો અનર્થ અસ્થિ -વાર્તાગ મનવચનકાયાના .સિક્સલોભ , /ઉપણાતો યોગયુક્ત ચરમ સમયેં કી-વેદન અવા મોડ ) પંતને વીતરાગ- સર્વત પક શ્રેણીમાં ૮ થી ૧૨ ' સંપૂર્ણ મોહ ( ઉ.અન્તર્યું. યો સર્વ ઘાતી કર્મ *--- ---- भा * રહિત ણી (અન્તર્મથી દાન ઉર. મોહ કાથ કે ઉપકામ. પૂર્વજોદ વર્ષ, અન્તર્ક, લપક કે ઉપશામકને વણથાનકે લજી સ્થિતિ-અન્તર્ણ" જીવનભર રમણશીલ = ( મહાવ્રત- પ્રલિક | ઉપયોગવાનો મોહ. કર્મના ગce. અનમેં. થી શૉન | મોક્ષ – ઉદ્યમી | તસ્વ-પરિણત | C "અપૂસ્થિતિઘાત tહંત પૂવૅકાક વર્ષ * છ » વઘાત મળકાનના વાર બસો-છે અલ્પ- પ્રમાદ / સ્થિતિઃ-અન્તર્મ- અમર (9 » ગણશ્રેણિ 6.અનાજ જ મમય, ભૌગામાંથી દેશવિરતિ, &-) » ગુણસંદમ સર્વે- વિત) (સર્વવિરતિ) વા એક વગેરે ભાગાનો (૫) » સ્થિતિબંઘુ (નવૃત્તિકરણ સ્થિતિઃ અન્તરું પ્રતિજ્ઞા પૂર્વક પાલક ( ૭ ) નિવૃત્તિ સર્વે સંયમની ભાવનાવાદ ૯ ચડેલા જીવોની . — — - અધ્યનો ભિના - સુથ્વ-ગુરુ-ધર્મની મી, જિનવાણી શ્રવણ-પ્રેમી, દેવ-ગુરુ વૈયાવચીક નવતત્ત્વ-સચિ,સંયમ કેમિ ધર્મીનષ્ઠાન વૈશાળ, શૉમ- સંવેગ - નિવેદ , હેય-તેય-ઉપાદેયતાતા આર્તિા - અકૌશીલ: ભયભીરૂ.. સ્થિતિ અંતર્તથી સાધિક ૬૬ સાગરોપમ, • મિશ્ન------ ઉપશમ સમ્યકત્વનું ૩જી જિનધસંપ્રત્યે મિથ્યાત્વ વિમન કરતો | ૩ . ગણ નરાગ, નષ ગુણસ્થાનક નાલીકૅર મંનવૃવત્ સ ) ૧ સમયથી સમય-અન્તર્યું વિવિધ-કક્ષાઓ Re // 5 ૬ આવલિકા S40 સર્વસાવલ-ત્યાગ : સ્વાત્મ અધ્યવયે અપર્વરે " સંપાય | S40 अभत અપ્રસંગે 一听听听听听听听听听听听听听听听听听听听 Glo મહા અëશાસન વિર : 546 શ્વાસ્વાદ) 546 cત ની 546 જોકે દયા. ગુણ સ્થાળ) 546 546 ચરમાવર્તમાં ભવ્યાત્માનો વિક- સકૃતબંધક વ્યવહાર-ચણીમાં' અંતગાર મિથ્યાત્વ માનસારી જીવન | પ્રવેશ, દ્વિઃ-સમૃતબંધકમાંથી | સદાચાર -સવિચાર ક્રમશઃ અપુનર્નવફભાવ ! બાદર-નિગોદ માં અવ્યવહર- રાશી મિથ્યાત્વ-મોહનીય પ્રિય, સત્સમાગમ, માર્ગાભિમુખ - ભાપતિત | બાંધે - સૂથર્મ-નિગોદ સનું શાસક્રવણ- આદિ ધાર્મિક અવસ્થાભવાભિનંદિતા ! મિથ્યાત્વનો ! અક્ષરનો અનંતમાં રુચિ, ચાર-વૈરાએ લાતીવ્રભાવૈ પાપ ન કરે ઉચિત અજ્ઞાન-શા | અંધકાર ભાગખુલ્લો વર્તન, અર્થમાં નીતિમ દાન-શીલ-સંસ્કારી " ક્રિએસદાચા૨ મોનસચિંખ્યું. કદાહી હોય વગે. ગાર 546 546 546 લખાણ : લેખ નં. ૪માં છે. 1546 ર૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ મુક્તિબીજ 546 | ફર્મનો પરિચય આ ઘાતી- કર્મ | કર્મ ભયનો ઉપાય Gta G16 [dཙོ༦༧༩ ཚཚོ ཙ G16 G16 ཧོ » ཧོ སོ ༈ ཧོ ཉོ 5/6 ཚོ@6 Glo ཚེt*d Glo Ho કર્મનો પરિચય – અઘાતી કર્મ ૦ કર્મ ક્ષથની પ્રવૃત્તિ | to # F FF FF EFFF FF FF FF FF E | Go Go སv/49 UILit.au Sto Sto S40 ཧོ་ ཧོ་ ཧོ གོ ཧོ ཧོ ཧོ S40 S40 946 1946 ૨૫૦ Page #276 -------------------------------------------------------------------------- ________________ [5 | મુકિતબીજ - S46 | S46 5 S46 5 S46 5 G46. 5 5 546 5 546 S4o 5 5 આત્માના આઠ અક્ષયગુણોને રોકનારા આઠ પ્રકારના કર્મો છે. કર્મનું નામ પ્રકાર ક્યાગુણને રોકે | દૃષ્ટાંત ક ૧ જ્ઞાનાવરણીય | ૫ | આત્માના જ્ઞાન ગુણને. | આંખ હોવા છતાં આંખે પાટો બાંધે, તેમ જ્ઞાન હોવા છતાં તેને પરભાવમા ઉપયોગ કરે, અને ન જાણે. _| ર દર્શનાવરણીય ૯ | આત્માના દર્શનગુણને રાજાના દર્શને જતાં કોઈને દ્વારાપાલ રોકે. તેમ દર્શનમય આત્મ ઉપયોગ છતાં આત્મભાવમાં વર્તે નહિ. ) ૩ વેદનીય | ર | આત્માના અવ્યાબાધ આત્મા અશરીરી છતાં કર્મ સંયોગ સુખને રોકે. શાતા અશાતાને શરીરાદિ દ્વારા ભોગવે. મધથી ખરડાયેલી છરીને ચાટતા સુખ દુ:ખનો અનુભવ થાય તેવું. ૪ મોહનીય | ૨૮ | સમગદર્શન અને આત્માનો સ્વભાવ શુદર્શન ચારિત્રમય ચારિત્ર ગુણને રોકે. છતાં મોહવશ મિથ્યાદર્શન અને મિથ્યા ચારિત્રમાં વર્તે. જેમ મદિરા પીધેલા માનવને હિતાહિતનું ભાન ન રહે તેમ. '' ૫ આયુષ્ય . ૪ આત્માની અક્ષય અજ્ઞાનવશ કર્મોના સંયોગે જન્મ ધારણ | સ્થિતિને રોકે. કરી શુભાશુભ આયુષ્ય ભોગવે તે જેલના બંધન જેવું છે. જેટલી મુદત હોય તે પૂરું કરવું પડે. આત્માને જન્મ મરણ નથી. છતાં આ કર્મનું ફળ ભોગવવું પડે છે. ૬ નામ ૧૦૩ આત્માના અરૂપી આત્મા અશરીરી છે છતાં દેહધારણ ગુણને રોકે. કરી અરૂપી ગુણને રોકે તે ચિતારો ચિત્ર દોરે તેવા દૃષ્ટાંતથી સમજવું. | ગોત્ર આત્માના અગુરુલઘુ | કુંભાર ઘડા ઘડે તેનો ઉપયોગ શુભાશુભ લઘુગુણને રોકે. થાય તે પ્રમાણે. ૮ અંતરાય આત્માના અનંત | યાચકને રાજાએ ચીઠ્ઠી આપી હોય પણ વીર્યને રોકે. | ભંડારી તેને ઈચ્છિક વસ્તુ આપે નહિ. તેમ આત્મશક્તિ છતાં પ્રગટ થવા ન દે. S40 5 Glo Gle. F Glo E Glo F G16 E F G16 G g le F Ste આ આઠે કર્મના સર્વથા ક્ષયથી આત્માના આઠ અક્ષય ગુણો પ્રગટ થવાથી આત્મા [ સિદ્ધદશાને પામે છે. S46 Fા 1846 ૨૫૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ 卐 સમ્યગ્દર્શન હિત શિક્ષા (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી ઉષ્કૃત) 卐 જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહયો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. 5 卐 卐 5 પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ 5 છીએ. 5 ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી. તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિમૂળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને | નમસ્કાર કરીએ છીએ. 卐 ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ 卐 જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ. 卐 5 મુક્તિબીજ 卐 5 卐 卐 જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યગ્દર્શન થાય છે. ‘આત્મા’. જે પદાર્થને તીર્થંકરે કહયો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યક્ત્વ ક્યું છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિસમ્યક્ત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ ૨૫૨ 946 946 946 946 946. H 946 5 He K આત્મપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને ૐ વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. H 94% S 946. 946 K Page #278 -------------------------------------------------------------------------- ________________ $ $ $ $ $ 4 $ F $ 5 $ 5 $ - મુક્તિબીજ | માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે. [F અનંતાનુબંધી કોધ, માન, માયા અને લોભ સમન્દ્ર સિવાય ગયા સંભવે - નહીં એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર | સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં, કે જે કારણે તેને | અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય | થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ-માર્ગવાળો જીવ તે ન હોય. પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુ:ખે, દુ:ખમાં કાયરપણું કદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની | | પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણે પરમાર્થમાર્ગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની પુરુષના નિશ્ચય "| થવું સંભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થશાને અપરમાર્થરૂપ ક એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે ? કે ક્યાંથી થાય ? જે વસ્તુનું મહાભ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને F\ અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિષે ભ્રાંતિપણે જાણેલું સુખ તે *િ - પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ શું લાગે એવી મહાત્મદ્રષ્ટિ પરમાર્થજ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને પર હોય છે, તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને | વ્યવરછેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધારૂપે Fી થાય છે. વડનાં બીજની પેઠે પરમાર્થ - વડનું બીજ એ છે. | તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક્રુષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્દગુરુ દેવ, ધર્મને ભજે છે, તે જીવને _| ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજયા કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષપ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે, ” 5 $ 5 $ $ $ H $ F $ E $ F F , $ ( ૨૫૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ | { $ F ; 5 5 56 56 F f - મુકિતબીજ - તે સદ્ગુરુ દેવ, ધર્મ પ્રત્યે અસગુર્નાદિકના આગ્રહથી, માઠા બોધથી, - આશાતનોએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની ઝિ સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિછેદ માની પરમાર્થ પ્રત્યે | ઉપેક્ષક રહે છે; એ જ અનંતાનુબંધી કોધ, માન, માયા, લોભનો આહાર છે. * - જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર |_| કરતો નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી *| રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી, અને વાતો કરવા બેસે ત્યારે આ ખાં એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી ગહન વાતો || જે પોતાની શક્તિ બહારની છેતે તેનાથી શી રીતે સમજી શકાય ? અર્થાત્ || પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. $ Mણ ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી | | સંસારી જીવો ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના |" || પર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે; અને ૪ એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અસંતી વાર | આવી આ જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધે છે. અને જ્યારે ગ્રંથિભેદ | કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલામોડો | મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. આ ગુણસ્થાનકનું નામ અવિરતિસમદ્રષ્ટિ છે; જ્યાં વિરતિપણા વિના સમ્યફજ્ઞાનદર્શન છે. કહેવામાં આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ | ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી, જો તેઓ | | પહેલામાંથી ખસતા. ચોથા સુધી આવે, અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તોપણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી છે | પહોચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. આત્માને વિષે પ્રમાદરહિત જાગ્રતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યકત્વ સમાય છે. ચોથા ગુણસ્થાનકે જીવ આવીને | ખ ત્યાંથી પાંચમું દેશવિરતિ, છઠું સર્વવિરતિ, અને સાતમું પ્રમાદરહિત વિરતિ, છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્યથી આગળની દશાનો અંશ અનુભવ અથવા ૨૫૪ 6 i 5 F 5 G 15 F 45 G F 5 H 5 F ઋ| Page #280 -------------------------------------------------------------------------- ________________ | \S $ F $ F $ E $ H $ $ F $ E | મુક્તિબીજ | સુપ્રતીતિ થાય છે. ચોથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણસ્થાનકે F| પહોંચનારની દશાનો જો વિચાર કરે તો તે કોઈ અંશે પ્રતીત થઈ શકે? પણ _| તેનો પહેલા ગુણસ્થાનકવાળો જીવ વિચાર કરે તો તે શી રીતે પ્રતીતિમાં આવી શકે. કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનવાળાની પાસે હોય નહીં સ ર્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે. તેના કરતાં ચોથા ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. - આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્ય છે. (૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આખ પુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. ” (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે. $ .. (૩) નિવિકલ્પ પરમાર્થ અનુભવ ને સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા |_| યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે. કેવળજ્ઞાન ઉપજવના | છેલ્લા સમય સુધી સત્પષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત | બારમા ક્ષીણે મોહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે;] એમ કહ્યું છે તે નિ:સંદેહ સત્ય છે. || ઘરસંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો ક| અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમદ્રષ્ટિ | | એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્યપ્રસંગે વર્તવું પડતાં છતાં, | જ્ઞાનસંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો | આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. $ $ F $ G $ F “5 E 5 5 G F | E $ ૨૫૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ S 가 가 | F_F_F_F_F__F 가 가 5 가 F 5 E S ન મુક્તિબીજ જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. | સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યગ્દર્શનની મુખ્યતા || ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જો કે સમજ્ઞાનથી જ સમ્યફદર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુ:ખના હેતુરૂપે હોવાથી સમ્યગ્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યગ્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યફ ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને કેમે કરીને સમ્યફરિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે. જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને કર્મ કરીને | Eા પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટ છે; અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમસ્વભાવને પામે છે એ સમ્યફદર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમ્યફદર્શન કેમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યફ ચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય વિતરાગધ્રુત અને તે શ્રુતત્ત્વપદૃષ્ટા મહાત્મા છે. વીતરાગધ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થએલા અસંગ અને પરમકરણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. સમ્યકત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે : મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને ખા પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો | કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તો પણ કામ આવવાની નથી; મને ગ્રહણ !” કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર _! કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે, અને ન બને તો .. * વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોશે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી | ખ| દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ ! | કરે તો પણ અર્ધપગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી | F S G 5 H 5 + 1 5 + 가S 4 S F 가요 5 5 ૨૫૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ .1 | % L_F - - - - - - $ - _F ન મુક્તિબીજ "| પ્રતિજ્ઞા છે! | અર્થાત અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે. ખ નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, "| નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે ? તે 'સમત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તો "સાયિકસમ્યકત્વ કહીએ $ || છીએ. કવચિત્ મંદ, કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને કયોપશમ સમ્યકત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત Mાં આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી 'ઉપશમ સમ્યકત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને !” 'સાસ્વાદન સમત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાંગત અલ્પ પુદ્ગલનું વેદવું જ રહ્યું છેતેને વેદક સમત્વ કહીએ છીએ. તથા રૂપ પ્રતીતિ થયે અન્યભાવસંબંધી અહેમમત્વાદિ, હર્ષ, શોક કેમે કરી ક્ષય. થાય | | મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાપ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વાભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટ _F _F _F $ E F $ G $ HF $ $ $ સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યબુદ્ધિ જેને પ્રાપ્ત થએલ છે, એવા ભવ્ય જીવને મોક્ષમાર્ગ હોય. તત્વાર્થની પ્રતીતિ તે સમ્યકત્વ, તત્વાર્થ જ્ઞાન તે જ્ઞાન અને વિશ્વના F| વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે ચારિત્ર. ખી અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. છ પદનો પત્ર) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છે '] પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. G $ H $ + $ + 8 HT ૨૫૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ s ક $ $ $ – મુકિતબીજ પ્રથમ પદ : આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા ” ક પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ 8િ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા ! * હોવાનું પ્રમાણ છે. બીજું પદ : આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી _ છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે * કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય છે ખા થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે | '] અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી | ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં ત્રીજું પદ : આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થષિા સંપન્ન છે. કંઈ ને | કંઈ પરિણામક્રિયાસહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને ઝિ _| વિરમું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત | (અનુભવમાં આવવાયોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. | ચોથું પદ : આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ | છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો કે પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ !” ફળ થયા વિના રહેતું નથી, તેમ કપાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. - પાંચમું પદ : મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું | | કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું હોય પણ તેના | અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય | છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ફીણ | ( ૨૫૮ $ $ $ $ $ 8 Page #284 -------------------------------------------------------------------------- ________________ - મુક્તિબીજ ) થવા યોગ્ય હોવાથી તેથી રહિત એવે જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ S46 S46 S46 S4 946 346 346 A 346 T Ste ના - છઠું પદ : તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોયે તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં પણ કર્મબંધથી વિપરીત | સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; - જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્મદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ | - પદ અને સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે '' સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે ક વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત | સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને IF સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એ જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, ક એમ જ જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં જાગ્રત થઈ સમ્યગ્દર્શનને | | પ્રાપ્ત થાય; સમ્મદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, ક સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, |_| અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ . | વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું | ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ પ્રત્યક્ષ • અત્યંત પ્રત્યક્ષ • અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ- * અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ ૪ | માહાત્મનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે ! * પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે છે, ને તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. 346 346 G 346 346 346 346 5 F Se 946 | ૨૫૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ ] - મુક્તિબીજ S46 1 F S46 S46 F Sho Sto. G Ho કાળ F Ho E શબ્દના સરળ અર્થ અગ્રહિત = આ જન્મમાં ગ્રહણ | અનુપબૃહણા = ગુણ અનુમોદન કરેલું અનુયોગ = સૂત્રના અર્થનું કથન * ક અઘાતી કર્મ = આત્માને શુભાશુભ | અનંતકાળ = જેનો છેડો નથી ! ફળ આપનાર કર્મો અનિવૃત્તિકરણ = જયાંથી પાછા . અચરમ = છેલ્લું નહિ પડવાનું નથી. અધિગમ = નિમિત્ત અપકર્ષણ = કર્મોની સ્થિતિ અને . અધ્યવસાય = આત્માનાભાવ, રસનું ઘટવું = પરિણામ અપચય = હાનિ અવસર્પિણી કાળ= ઉતરતા વિકાસવાળો અપાંતરાલ = વચગાળાનો સમય અપ્રશસ્ત = ખોટું અવસ્થા = દશા - પર્યાય અપૂર્વ = પૂર્વે નહિ બનેલું છે અવગાહન = સતત્ અભ્યાસથી | અભવ્ય = મોક્ષને માટે અયોગ્ય ધારણ કરવું. અભિભવ = જણાવું (પરાભવ). અવગાઢ = નિમગ્ન, દ્રઢતાવાળું અભિભાવ = જાણવાલાયક અવિરતિ = સમ્યક્ત છતાં વ્રત અભિભાવક = જાણનાર રહિત અવર્ણવાદ = નિંદા - અપલાપ | | અભિગમ = વિશેષ પ્રકારનું જ્ઞાન અવ્યવહારરાશિ = નિગોદમાંથી બહાર ની અભિનિવેશ = આગ્રહ નિકળેલાજીવો | અલીક = ખોટું બોલવું અવ્યાબાધ = બાધારહિત, વિન | અશનમ = રાંધેલો આહાર રહિત | અસપત્ન = પરસ્પર અબાધક = પરસ્પર અનાદિકાળ = જેનો પ્રારંભ નથી | અંતરકરણ = મિથ્યાત્વની અનાભોગ = અનુપયોગદશા ઉદયસ્થિતિમાં અંતર અનાયતન = ધર્મવિહીન સ્થાન કરવું. અનુભૂતિ = અનુભવ થવો | અંતરંગ પરિગ્રહ= કષાયો તથાવિષયો અનુષ્ઠાન = ધર્મ સાધનાની ક્રિયા| વાળાવિભાવ Ho H Ho G Glo F Cho F Mo F Chr. . F u 5 Cha - a Ia ર૬૦. Page #286 -------------------------------------------------------------------------- ________________ દરકાર ::::: 546 ! $ F $ ; Glo આગમ Ho $ VF $ F આગાર S46 $ F S46 $ S46 $ F S46 $ E S46 $ F S46 મુક્તિબીજ [ અંતરમુહૂર્ત = ૪૮ મિનિટથી ઉદયાભાવી ક્ષય = ફળ આપ્યા વગર અંદરનો સમય , આત્માથી કર્મનું ખરવું. = આત્માદિ ઉપદેશના ઉપાદાન = જેમાં કાર્ય થાય તે, | શાસ્ત્રો સ્વયં કાર્યરૂપ | = અપવાદ - છૂટ | ઉપાધિ = બહારની આપદા, વ્યથા આધિ = માનસિક ચિંતા ઉપાદેય = આદરવા જેવું "|આખ = અવિરુદ્ધ, વિશ્વસનીય , વન્યસન કથંચિત = અપેક્ષાએ આબાલવૃદ્ધ = બાળકથી માંડીને | |ર્મદલિક = કર્મના રજકણો વૃદ્ધવસ્થા સુધીના આયતન = ધર્મનો બોધ મળે કર્મ ઉદય = કર્મનું ફળ | તેવા સ્થાન (કેમેસત્તા કર્મસત્તા = ઉદયમાં નહિ આવેલા આવલિકા = કાળનો એક અંશ પણ આત્મ પ્રદેશ સાથે | રહેલા કર્મો આશંસા = પ્રશંસા કિરણ આશ્રવ = કર્મનું આવવું સાધન આસન ભવ્ય = નિકટ મોક્ષગામી કરણાનુયોગ = કર્મ પ્રકૃતિઓ વગેરે ઓધસંજ્ઞા = સમજ વગર કરવું. ગણત્રીવાળા સિદ્ધાંતોનું ઉત્કર્ષણ = કર્મોની સ્થિતિ અને નિરૂપણ રસનું વધવું તત્ય = સંપૂર્ણ કાર્ય સિદ્ધિ થવી *|ઉત્સર્ગ = મુખ્યમાર્ગ કોડાકોડી = ૧,૦૦, ૦૦૦, ૦૦ x કાઉત્સપિણીકાળ = આયુ આદિ ચઢતા ૧,૦૦, ૦૦૦, ૦૦ વિકાસવાળી કાળ | ખાદિમ = ફળ મેવાદિ ||ઉપયોગ = જ્ઞાનાદિ બોધવ્યાપાર, જીવનું લક્ષણ ગુરુ લઘુ = ભારે હલકું ઉપચય = વૃદ્ધિ ગુણ સંક્રમ = અશુભકર્મોને સંખ્યાત | |ઉપશમ ગુણે શુભમાં ગોઠવવા = શાંત થયેલું, દબાયેલું. | = ગાંઠ ઉપશમ શ્રેણી કર્મોને દબાવતો શ્રેણી = પૂર્વનું ગ્રહણ કરેલું = જીવના અધ્યવસાય. $ 946 $ F 946 $ + S4e ઋ S40 અs S40 J5 S46 5 F 646 5 546 * 5 546 માંડે * ...' | 546 ર૬૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ VF $ GF F E $ GF $ BF GF $ F $ E $ – મુક્તિબીજ ઘાતકર્મ = આત્માના જ્ઞાનાદિ | નિરતિચાર = દોષરહિત ચારિત્ર ગુણોનો ઘાત કરનાર નિરાબાધ = બાધારહિત ચરમ = છેલ્લે નિસર્ગ = સ્વાભાવિક ચરણાનુયોગ = આચારનું નિરૂપણ | નિશ્ચય દૃષ્ટિ = તત્ત્વ દૃષ્ટિ, ચંડ = હિંસકભાવ = વાસ્તવિક દૃષ્ટિ છશસ્થ = સર્વજ્ઞતા વિનાના, | નિષેક = એક સાથે ઉદયમાં સંસારી જીવી આવતા કર્મતત્ત્વ = વસ્તુ, પદાર્થ પરમાણુઓનો સમુહ તિરોભાવ = ગૌણતા | નોકષાય = કષાય જેવા = જેનાથી સંસાર | નૃશંસ = દયાદિન . તરાય તે તીર્થ પડવાઈ = સમકિત હમેલો જીવ દેશવિરતિ = અલ્પ વ્રતવાળા પરમાર્થ = પ્રયત્ન વડે કર્મના | દેશોન = અંશે ઓછું ક્લેશોનો નાશ થવો દુર્ગચ્છા = તિરસ્કાર, દ્વેષ પરપાખંડ = પરધર્મના પાખંડ | ' દ્રવ્ય = ગુણોનો આધાર પરિભ્રમણ = ચાર ગતિમાં રખડવું. દ્વારા થતું જ્ઞાન પલ્યોપમ = પલ્ય = કૂવો, કૂવાની - ઉપમાવાળો કાળ દ્રવ્યાનુ યોગ = છ દ્રવ્યની તથા | = શરીરમાં આત્માને નવતત્ત્વના, રહેવા માટેની સિદ્ધાંતની પ્રરૂપણા સામગ્રીરૂપશક્તિ દ્રવ્યલિંગીમુનિ = બાહ્ય વેષાદિથી પાપ = દુ:ખનો અનુભવ મુનિપણું કરાવે નિગ્રંથ = રાગદ્વેષની ગ્રંથિ રહિત પશ્ચિમ = પ્રવાહી પદાર્થો = કર્મનો ક્ષય થવો પારિણામિક = સ્વભાવથી પરિણમેલો નિન્દવ = એકાંત દૃષ્ટિવાળો | પુણ્ય = સુખનો અનુભવ નિબિડ = ગાઢ, તીવ્ર કરાવે નિમિત્ત = કાર્યની સિદ્ધિમાં | પ્રતીતિ = વિશ્વાસ-શ્રદ્ધા સહાયક પ્રથમાનુયોગ = ધર્મકથાનું યોગ $ _F $ _F $ F $ F $ $ નિર્જરા F $ $ | $ $ ( રદર Page #288 -------------------------------------------------------------------------- ________________ F | E - ૯ F F બ રસધાત F બ હ E F બ GF બ | મુક્તિબીજ – પૃથકત્ત્વ = અલગ અલગ યથાપ્રવૃત્તકરણ = પ્રયાસ વગર સહેજે પૃથકત્વ = ૨ થી ૯ નું પ્રમાણ થયેલા પરિણામ મતિજ્ઞાન = ઈન્દ્રિયો તથા મન | યોગ = મનાદિની વ્યાપાર પ્રદેશોદય = જે કર્મ જેવું બાંધ્યું ક્રિયા, જોડાવું હોય તેમાં ફેરફાર | રત્નત્રય સમ્યગ દર્શન- જ્ઞાની થઈ મંદ થઈ જ્ઞાન-ચારિત્ર ની એકતા અશુભને શુભમાં = કર્મોના રસનો નાશ નાંખીને ખેરવવું. કરવો પ્રશસ્ત = સાચું | રસોદય = જે કર્મ જેવું બાંધ્યું હોય બાહ્ય પરિગ્રહ = દેહ, તથા ધન ધાન્ય તેવું ઉદયમાં આવે ગૃહ આદિનો = અનુભવમાં આવે સંગ્રહ-મૂર્ણ લબ્ધિ = સંગ્રહ થયેલી શક્તિ ભગવતિ _ શ્રુતજ્ઞાન, શ્રીદેવી મુતરાન, દવા |લોક સંજ્ઞા = જનસમૂહ કરે તેમ 'ભાવલિંગીમુનિ = અંતરંગ દશાથી મુનિપણું લોકોત્તર માર્ગ = સર્વજ્ઞ કથિત માર્ગ, ભેદજ્ઞાન = જીવ, અજીવમાં = સન્માગે ભિન્નભાવનું = કષાયના ઉદયથી સ્પષ્ટજ્ઞાન અનુરંજિત અધ્યવસાય | દ્વારા થતું ક્ષાન = ખોટી માન્યતા, વર્ય = ત્યાગવા યોગ્ય અશ્રધ્ધાન ' વિવક્ષિત = કહેવા ધારેલું = ૪૮ મિનિટ પૂરી |વિકલત્રય = બેઈદ્રિયથી મૈથુન = અબ્રહ્મચર્ય ચારઈન્દ્રિયના જીવો = સંપૂર્ણ કર્મનો ક્ષય વિશેષ ધર્મ = વિશેષ ધર્મયુક્ત થવો. શુદ્ધ સ્વરૂપનું વ્યવહાર રાશિ = નિગોદમાંથી બહાર પ્રગટ થવું. નિકળેલા જીવો યતના = રક્ષા ભાવ વ્યવહારદ્રષ્ટિ = વ્યવહારદ્રષ્ટિ, ઉપયોગસહિત = ઉપચારથી કરવું. F બ વેશ્યા ૯ *મિતિજ્ઞાન ઈન્દ્રિયો તથા મન સૈદિક = ભૌતિક ૯ F મિથયાત F હ G F બ E બ F 4 F ૨૬૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ | F GF ; $ ; $ ; $ સંપરાય ; $ ; $ ; $ E $ - મુક્તિબીજ વ્યાધિ = શારીરિક રોગ | સૂક્ષ્મ = ચક્ષુ અગોચર વિભાવ = પરના સંયોગે થતા | શૂલ = ચક્ષુ થી દેખાય તેવા $િ! અશુધ્ધ પરિણામ | સંક્રમણ = કોઈપણ કર્મ શાશ્વત = અવિનાશી, સદા સજાતિયકર્મમાં રહેવાવાળું અન્યોન્ય પરિણમવું | સમવાયકારણ = જોડતા કારણો | | સંઘયણ = શરીરનું બંધારણ સમાધિ = આધિ વ્યાધિ | સંપદા = પદનો સમુહ ઉપાધિનું સમાઈ = કષાયભાવ જવું, તેવા કાળે | સંવર = કર્મનું રોકાવું સમભાવ રહેવો. સંસાર = સંસરણ, સર્યા કરે. સમુદ્રઘાત = શરીર આત્મ સંસ્થાન પ્રદેશોને બહાર કાઢવા = આકૃતિ = સ્મૃતિ સમ્યફ | સંસ્તવ = સાચું, આત્મ શ્રદ્ધા સમ્યગદૃષ્ટિ તત્વની સાચી દૃષ્ટિ સ્પર્ધકો = વર્ગણાઓનાં સમૂહ આત્મજ્ઞાનવાળો સ્થિતિઘાત = કર્મોની બાંધેલી સદૃશ્યતા = સરખાપણું સ્થિતિનો ઘાત કરવો. સર્વઘાતી = ગુણને સર્વથા નાશ સંજ્ઞા = પ્રેરણા-અભિલાષા સંજ્ઞિ = મનવાળા જીવો સર્વવિરતિ = મહાવ્રતવાળા પક શ્રેણિ = મોહનીય કર્મનો નાશ સત્વ = પૃથ્વી, પાણી, કરતાં કરતાં ચડવું. અગ્નિ, વાયુ. | | ક્ષાયિક = કર્મોના ક્ષયથી સ્વચ્છંદી = ઉન્માર્ગી ઉત્પન્ન થતો સ્વભાવ = આત્મરૂપ શુદ્ધ ભાવ સ્વભાવ સ્વાદિમ = મુખવાસ આદિ | શ્રુતજ્ઞાન = મતિજ્ઞાન સહિત સ્યાદ્વાદ = અપેક્ષાએ વસ્તુનું ભાષા દ્વારા થતું જ્ઞાન | સ્વરૂપ કહેવું = ત્યાગ કરવા જેવું સાગરોપમ = સાગરની ઉપમવાળો = જાણનાર જ્ઞાન = જેનો બોધ થાય તે ૐ સામાન્ય ધર્મ = ગૌણધર્મયુક્ત જ્ઞાયક = જાણનાર સુષમ = સુખનો કાળ = જણાવાયોગ્ય પદાર્થ. F $ F F G F G હેય જ્ઞાતા H કાળ + શેય + (ર૬૪ Page #290 -------------------------------------------------------------------------- ________________ O