SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 卐 卐 卐 卐 卐 卐 卐 卐 卐 5 卐 卐 卐 - મુક્તિબીજ દ્વારા આ માર્ગમાં પ્રવેશ કરવો. કર્યો હોય તેણે વિતરાગને ભજીને વિતરાગભાવની વૃદ્ધિ કરવી. યોગ્ય સદ્ગુરુની શોધ કરી તેની આજ્ઞામાં રહેવું. સત્ શાસ્ત્રોનું અધ્યયન કરવું. નવકાર જેવા મહામંત્રનું ધ્યાન કરવું. વ્યવહારજીવનમાં સૌની સાથે મૈત્રી કે સમભાવ કેળવવો. 卐 નિરંતર સત્સંગનું સેવન કરવું. તત્વોનો અભ્યાસ કરવો. સાધનોની આવશ્યકતા અવશ્ય છે, કારણ વગર કાર્યની સિદ્ધિ થતી નથી તેથી 卐 સાધનામાર્ગની વિવિધતાના લક્ષ્ય સમકિતની નિરૂપણામાંથી પણ કેટલાક પ્રકારો ૐ જોવા મળે છે. આખરે સર્વ સરિતાઓ સમુદ્રને મળે છે તેમ આ સર્વ પાત્રતાના પ્રકારો આત્મવિશુદ્ધિમાં ભળી સમકિત - સમ્યગ્દર્શનના ગુણને પ્રગટ કરે છે. સમ્યગદર્શન આત્માનો ગુણ છે તે આત્મામાં આત્માવડેજ પ્રગટ થાય છે માટે હે મિત્રો આવો અવસર એળે જવા ન દેશો. પ્રાપ્ત અવસર આરાધીએ એજ અભ્યર્થના. નિત્ય પાંચદસ મિનિટ અંતરનિરિક્ષણ કરવું. દોષોની હાની અને ગુણોની વૃદ્ધિ કરવી. ગૃહસ્થ છતાં રોજે સાંસારિક કાર્યોની ગૌણતા કરી. ત્રણ ચાર કલાક આવશ્યક આરાધના કરવી. સવિશેષ ચિત્તને સરળ અને સમતા યુક્ત કરવું. જેથી શુદ્ધભાવ દ્વારા આ રત્નની પ્રાપ્તિ અવશ્ય થવા સંભવ છે. અર્થાત્ તત્ત્વાનુસારિતાની ભૂમિકા માટે જીવન નિર્મળ બનાવવું. વળી મોક્ષમાર્ગ ભલે એક માર્ગી નિયમવાળો છે, અર્થાત્ દરેક જીવ પોતાના પુરૂષાર્થ વડે જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ સાધના માર્ગમાં સાધકને લી વિનીત સુનંદાબહેન Jain Education International For Private & Personal Use Only ૧૮ K *+5 946. 946 946 H 946 946 946 K K 5 $« *5 K K 946 946 94¢ www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy