SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ # | 가5 # 가 # 가도 # # 가도 # 가도 # 가 # 가도 # 가도 – મુકિતબીજ (મોહનીયકર્મને આશ્રયી) પ્રદેશોદય કહેવાય છે કારણ કે મિથ્યાત્વમોહનીયના જ ! દલિકોનો બીજપ્રકૃતિરુપે ઉદય આવેલ છે. પ્રશ્ન :-ચોથે ગુણઠાણે શું ઉપશમ અને કયોપશમ એમ બે જ સમ્યક્ત હોય કે ત્રીજુ કોઈ સમ્યક્ત હોય છે ? ઉત્તર :-ચોથે ગુણઠાણે વર્તનારા જીવોમાં ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ૐિ એમ ત્રણ પ્રકારનાં સમદ્દ હોઈ શકે છે. એ જ પ્રમાણે આગળ સમજાવવામાં પાંચમા - છઠ્ઠા અને સાતમા ગુણઠાણમાં પણ ત્રણ પ્રકારના સત્ત્વ હોય છે. આઠમાથી અગ્યારમાં ગુણઠાણા સુધી ઉપશમ અને ક્ષાયિક એમ માત્ર દ્વિવિધ સમક્વ હોય છે. તથા ૧ર થી ૧૪ ગુણઠાણામાં માત્ર | માયિક એક જ સમત્ત્વ હોય છે. પ્રશ્ન :-ક્ષાયિક સમ્યક્ત એટલે ? દર્શન સમકનો સંપૂર્ણપણે સત્તામાંથી જેણે ક્ષય કર્યો છે, તેને ક્ષાયિક સમવ કહેવાય છે. આ ક્ષાયિક સમજ્યની પ્રાપ્તિ ફક્ત મનુષ્ય ભવમાં જ થાય છે. પ્રથમ સંઘયણવાળા જ કરી શકે છે. અને મોક્ષમાર્ગ ચાલુ હોય તેવા ક્ષેત્રમાં અને કાળમાં જ પામી શકાય છે. અન્યત્ર પ્રાપ્ત કરી શકાતું નથી. મનુષ્યભવમાં પ્રાપ્ત કરી અન્ય ગતિમાં જાય તો ચારે ગતિમાં પણ ભાયિકસમ્યક્ત હોઈ શકે છે. પરંતુ નવું પામી શકાતું નથી. પ્રશ્ન :-સાયિક સમ્યક્ત પ્રાપ્ત ર્યા પછી પરભવમાં જવાનું આયુષ્યકર્મ શું બંધાય ? ઉત્તર :-સાયિક સમજ્ય માત્ર મનુષ્યગતિમાં જ પ્રાપ્ત કરી શકાય છે. તે પામ્યા પહેલાં જ પરભવનું આયુષ્યકર્મ ન બાંધ્યું હોય અને તે ક્ષેત્ર કાળમાં મોક્ષમાર્ગ ચાલું હોય તો તે ક્ષાયિક સમન્વી જીવ નિયમા ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જ જાય છે. પરંતુ જો ક્ષાયિક સમ્યકત્વ પામતાં પહેલાં ચારે ગતિમાંથી કોઈ પણગતિનું આયુષ્ય બાંધી લીધું હોય અને પછી આત્મા ક્ષાયિક સમજ્યા પામ્યો હોય તો બાયુષ્ય હોવાથી ક્ષપકશ્રેણી પ્રારંભતો નથી. પરંતુ બાંધેલા આયુષ્ય પ્રમાણે પરભવમાં જાય છે. દેવ- નરકમાં જાય છે અને મનુષ્ય - તિર્યંચમાં જો જાય તો માત્ર યુગલિકમાં જ જાય છે. દેવ-નરકમાં જાય તે ત્રણ "| ભવે મોક્ષે જાય છે. તેથી વધુભવો સાયિકસમન્વીને થતા નથી પરંતુ # 가 # 가 # # # _ 가도 가도 가도 | ૧૯૮ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy